________________
ભિક્ષુપ્રતિમાધારીકી ઉપાશ્રયકી વિધિ
(૨) નાયળો—આહાર આદિને માટે યાચના કરવારૂપ. (૨) પુષ્કળી–પ્રયાજન હાતાં મા` આદિના વિષયમાં પૂછવારૂપ. (૩) અનુપાવળી–સ્થાન આદિમાં રહેવા માટે આજ્ઞા લેવારૂપ. (૪) પુરુસાગળના પૂછાએલા પ્રશ્નના ઉત્તર દેવારૂપ (સ. ૮) હવે ઉપાશ્રયના વિષયમાં કહે છે:-માસિë ' ઇત્યાદિ,
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર મુનિને ત્રણ પ્રકારના ઉપાશ્રયનું પ્રતિલેખન-ગવેષણ કરવું ક૨ે. તપ સયમનું આરાધન કરવા માટે જેને આશ્રય લેવામાં આવે તેને ઉપાશ્રય કહે છે. તે આ પ્રકારે છે. (?) ઞધઆરામŁદ્દે (૨) બધો વિટ્ટતયર (૨) બૌ વ્રુક્ષમ્
।
(૧) બધબારામદ્ આરામ–ઉદ્યાનરૂષ ઉપાશ્રય. (૨) કોવિદ્યુતx-ચાર ખાજુથી ખુલ્લુ તથા ઉપરથી ઢાંકેલું ગૃહ. (રૂ) બૌ વ્રુક્ષમજ્જ–વડ પીપળા આદિ વૃક્ષની નીચે અર્થાત્ વૃક્ષના મૂલરૂપી ધર (સૂ. ૯)
પૂર્વોકત વિષયનુંજ વર્ણન કરાય છે:- ‘માપ્તિય ' ઇત્યાદિ—
ભિક્ષુપ્રતિમાધારીકી સંસ્તારકવિધિ
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયનીઆજ્ઞા લેવી કલ્પે. (૧) ગયગારામŁહ (૨) અો વિદ્યુતવૃર્ત્ત, ગયો વૃક્ષમ્પૂ આ બધાં પૂર્વ સૂત્રમાં નિર્દિષ્ટિ કરાઇ ગયા છે. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનાગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયના સ્વીકાર કરવા પે. (?) ઞધારામગૃહ (૨) ગયો વિદ્યુતદ્દ (૨) બધોદશમુગૃહ રૂપ. ( સ ૧૦ )
હવે સંસ્તારકના વિષયમાં કહેવામાં આવે છે 'માસિય ળ' ઇત્યાદિ.
માસિકીભીક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને ત્રણ પ્રકારના સંસ્તારની ગવેષણા કરવી કલ્પે (૨) પૃથીશિલા (૨) હ્રાન્ડશિષ્ઠા (3) ચથાવુંવૃત્ત. યથાસ ંસ્કૃત તેને કહે છે કે જે કાઇ કારણવશાત્ ગૃહસ્થે પાતાને માટે ફલક પાટ આદિરૂપ બિછાવેલ હાય તે. જે પ્રતિમાધારી ન હાય તે પણ ગૃહસ્થદ્વારા સાધુને માટે બિછાવેલ શય્યાસસ્તારક કામમાં લેતા નથી તે પ્રતિમાધારી મુનિ કેવી રીતે કામમાં લે ? અર્થાત્ ન લીએ આવી રીતે ત્રણ પ્રકારના શય્યાસ'સ્તારકની આજ્ઞા લેવા અને તેને ગ્રહણ કરવાનું ક૨ે. ( સુ ૧૧ )
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૭૩