________________
જેતા (૨), ગઢST (૨), નોકુત્તિકા (રૂ), પાવાહિયા (૪), સંયુક્લા (૫) અને તપ વાયા (૬).
(૨) હા–પેટીના જેમ ચાર ખુણાવાળી અર્થાત્ જે ભિક્ષામાં ચતુષ્કોણ ગમન કરવામાં આવે. (૨) મઢડા-અરધી પેટી અર્થાત જેમાં ખુણાથી ગમન કરવામાં આવે. કુરિયા-ગેમૂત્રની પેઠે વાંકાચુંકા થઈ ભિક્ષા કરાય. (૪) પથાવિદિા –પક્ષી જે પ્રકારે ઉઠીને વચલા પ્રદેશને છોડીને બેસે છે એવી જ રીતે જેમાં એક ઘેરથી ભિક્ષા લઈને અનિયમિત ને કમરહિત બીજે ઘેર ભિક્ષાને માટે જવું.
(૧) સપુદા –જેમાં શંખની રેખાની પેઠે ગોલાકારથી ફરીને ભિક્ષા કરાય તે “રાબૂવર્ત છે. તે બે પ્રકારની થાય છે. () માતા –રાબૂવર્ત (૨) વાહ-રાવૂકાવતે. જેમાં ક્ષેત્રના બહારના ભાગથી શંખના આવર્તન જેવી ગતિથી ફરતાં ક્ષેત્રના મધ્યભાગમાં અવાય તેને ગ્રામ્યન્તરશખૂંવાવર્ત કહે છે અને જ્યાં ક્ષેત્રના મધ્યભાગમાંથી બહાર અવાય તેને વાહરાવ્Rાવતે કહે છે
(૬) iારવાવા-જેમાં મહિલાના છેડેના ઘરથી ભિક્ષા કરતાં-કરતાં અવાય ( સૂ. ૬ ).
હવે નિવાસના વિષયમાં સમયને નિર્ણય કહે છે- “માહિાં ” ઈત્યાદિ.
ભિક્ષુપ્રતિમાપારીકી નિવાસવિધિ
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને જ્યાં કેઈ ઓળખતા હોય ત્યા તે એક રાત્રિ રહી શકે છે અને જ્યાં તેને કોઈ ઓળખતા ન હોય ત્યાં તે એક કે બે રાત્રિ રહી શકે છે. કિન્તુ એક કે બે રાત્રિથી વધારે ત્યાં રહેવું ક૫તું નથી. આથી વધારે જે જેટલા દિવસ રહે તેને તેટલા દિવસના છેદ અથવા તપનું પ્રાયશ્ચિત્ત આવે છે. (સૂ) ૭).
હવે પ્રતિમાપ્રતિપન્ન અનગારની ભાષાના વિષયમાં કહે છે: “માલય ' ઇત્યાદિ.
માસિકી ભિક્ષુપ્રતિમાપ્રતિપન અનગારને ચાર ભાષા બેલવી કપે છે. તે આ પ્રકારે– () નાય, (૨) gs, (૨) gugraft, (૪) કુદરવાળી .
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૭૨