________________
ક્રૂરતાથી અર્થાત “તેના વધમાં કઈ પાપ નથી' એવી બુદ્ધિથી તેની હિંસા કરે છે. (સૂ ૮).
- વળી પણ નાસ્તિકવાદીની ક્રિયાનું વર્ણન કરે છે-“નાર જ તે સાહિથિયા'
ઈત્યાદિ.
તે નાસ્તિકની જે બાહ્ય પરિષદુ જેવીકે- દાસ–કિંકર, પ્રખ્ય-દૂત, ભૂતક-વેતન એટલે પગાર લઈ કામ કરવાવાળા, ભગિક-ભાગ લેવાવાળા. કમકર—ઘરનું કામ કરવાવાળા, ભેગપુરુષ અન્ય-એનું - ઉપાર્જિત ધનને ઉપભેગ કરવાવાળા, તેઓએ કઈપણ પ્રકારની માત્ર કેડીની ચાવીરૂપ અથવા જોરથી બોલવારૂપ નાનો પણ અપરાધ કર્યો હોય તે તે બીજા કોઈની અપેક્ષા ન રાખતા પોતે જ તેમને બહભારે દંડ આપે છે. જેમકે- (સૂ) ૯)
ભારે દંડના સ્વરૂપનું વર્ણન કરે છે–ફ ઈત્યાદિ.
નાસ્તિકવાદી પિતાના આજ્ઞાકારી પુરુષને કહે છે કે-હે પુરુષે ! આ અપરાધી દાસ આદિને દંડ (જુર્માના) કરે, અથવા કશા=ચાબુક આદિથી તેને મારે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળાઓનું માથું મુંડી નાખે તેનેટ્ટ= તેને આંગળી આ દિથી તર્જન કરે-ધમકા, તિરસકારો તા= તેને સોટી લગા ચંદુ વંધાં તેને હાથકડથી જકડી દીઓ નિયવંધvi તેને બેડિઓ ના વિવંધતેને ખેડામાં દઈ દીઓ. વાવંધળે તેને જેલમાં નાખે. નિયgવસ્ત્રસંહિચર્ચિ તેને બે પગ બાંધીને શરીરની પાછળના ભાગમાં મરડી દીઓ. એવી જ રીતે
છિએ તેના હાથ કાપી નાખે. પગ કાપી નાખે, કાન કાપી નાખે, નાક કાપી નાખે, હોઠ કાપી નાખે, માથું કાપી નાખે, મોટું કાપી નાખે, પુરુષચિક કાપી ના હૃદયને ચીરી નાખે, તથા એજ પ્રકારે તેનાં નેત્ર, વૃષણ-અંડકોષ, દાંત, શરીર અને જીભને ખેંચી નાખે. ગળામાં રસી બાંધીને કુવામાં તથા વૃક્ષ ઉપર લટકા. શનિ= લાકડીની પેઠે કઠણ ભૂમિ ઉપર તેના શરીરને ઘસેડા ઘોજિથે દહીંની પિડે તેને વલોવી નાખે, સૂછાય શુલી ઉપર ચડાવી દીએ, સૂામિત્ર તેના શરીરને ત્રિશૂલથી ભેદી નાખે વાવાય શસ્ત્રોથી છેદીને તેમાં મીઠું વગેરે ખાર ભરી દીએ સુમત્તિથ તેના શરીરમાં દર્ભ આદિ તીણ ઘાસ ખસે સાપુજીચે સિંહની પુંછડી સાથે તેને બાંધી છુટે મુકી દીઓ, એવી જ રીતે વસંમછિદં બળદની પંછડીએ બાંધે તારાચં-દાવાગ્નિમાં બાળી દી. નસવાડુંઘં-તેના માંસની કેડી જેવા કટકા કરી કાગડા, ગીધ, કુતર, શિયાળ આદિને ખવરાવી દીઓ તેને ખવરાવવા પીવરાવવાનું બંધ કરે, તેને જીવનભર બાંધી રાખો. તેને કોઈપણ પ્રકારના કમેતે મારી નાખો. (સૂ. ૧૦)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૫૮