SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ દશાશ્રુતર્કન્ધસૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદ. મંગલાચરણ, શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિને માટે મંગળાચરણ કરે છે:‘વર્ધમાન’– મિત્તિ— નિર ંતર સિદ્ધિગતિમાં વિરાજમાન, અનન્ત કેવલજ્ઞાનાદિ ગુણાના નિધાન (ભડાર). શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક, તથા ત્રિલોકના વન્દ્વનીય શ્રી ચરમતીર્થંકર વર્ધમાન સ્વામીને હું(ઘાસીલાલ મુનિ ) ભકિતભાવથી નમસ્કાર કરૂ છું. (૧) જમ્બુસ્વામી કે પતિ સુધર્મ સ્વામીકા ઉપદેશ ‘તુજ્ઞાનોપેત’—મિતિ– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પવજ્ઞાન, એ ચારેય જ્ઞાનથી યુક્ત, તથા અનુપમ–જેમની બરાબર કેાઇ નથી એવા, તથા ભગવાનના મુખદ્વારા અમેઘધારાથી નીકળેલાં વચનામૃતને કણ્ પુટથી (કાનેથી) સતત પીવાવાળા, સદગુણેના ભડાર, પાપને નાશ કરવાવાળા, તમામ ભવ્યજીવાને કલ્યાણકારક, ગુણીજનામાં ઉત્તમ એવા ગણધર ગૌતમ સ્વામીને નમ્રભાવે નમસ્કાર કરીને (૨) તથા ‘વાયે’-તિ– ષટકાયજીવાના રક્ષક દયાધના ઉપદેશક, તથા જેમનું મુખચન્દ્ર વાયુકાય આદિ જીવાની રક્ષાને માટે ઢારાસહિત મુખવકિાથી સુÀાભિત છે— અર્થાત જીવાની ચતના માટે મુખપર દેરાસહિત સુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા છે અને આથી જેમનું મુખ શાંતરસથી પૂર્ણ છે, જેમના ચરણના નખનેા તેજ–પુજ પ્રાણીઓના મનના મિથ્યાત્વરૂપી અંધકારના નાશ કરે છે, એવાં પંચમહાવ્રતધારી, ઉગ્નવિહારી ગુરુવરનું ધ્યાન તથા નમસ્કાર કરીને (૩) તથા ‘નૈની’—મિતિ-જિનભગવાનની વાણીને નમસ્કાર કરીને હું (ઘાસીલાલ મુનિ ) દશાશ્રુતસ્કંધસૂત્રની અલ્પબુદ્ધિવાળાને બેધ કરાવવાવાળી મુનિહષિણી નામની ટીકા રચુ છું. (૪) : રૂદે ’ * ત્તિ આ સૂત્રમાં પંચમ ગણધર સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જમ્મૂ સ્વામીને અમૃતતુલ્ય વચનાથી આન ંદિત કરતા ઉત્તમ રીતે સમાધિત કરતાં કહે છે L મુખ્યમે ' ઇત્યાદિ. ' ' ગાયુષ્યન ’કૃતિ− હૈ ચિરંજીવી; સંયમી જીવનવાળા હૈ જમ્મૂ | 'આયુષ્મન ' એવા સુકેામલ શબ્દનું સખાધન, શિષ્ય જમ્મૂસ્વામીની વિનયશીલતા બતાવવા માટે આપેલું છે. ‘આયુષ્મન શબ્દના સખાધનનું બીજું પણ તા એ છે કે–સંપૂર્ણ શ્રુતજ્ઞાનના ઉપદેશનું શ્રવણુ કરવું, ગ્રહણ કરવું. ધારણ કરવું, જ્ઞાન– દર્શીન-ચારિત્રનું આરાધન કરવું, તથા મેાક્ષ સાધન માટે ચેાગ્યતાની પ્રાપ્તિ કરવી એ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 6
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy