________________
બીજાની દેવી તથા પિતાની વિકર્વિત દેવી તથા પિતાની દેવીના ભોગસંબંધી પાંચમા દેવભવનિદાનનું નિરૂપણ કરે છે-' પર્વ રજુ ” ઇત્યાદિ.
હે આયુમાન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મનું પ્રતિપાદન કર્યું આજ નિન્ય પ્રવચન સત્ય છે તેથી તે તેનું આરાધન કરવાવાળા જીવ સર્વદુ:ખને અંત કરે છે. જે ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને વિચરતા નિગ્રંથ કે નિર્ગથી ભૂખ તરસ આદિ પરીષહાને સહન કરે છે, તેમને મેહકર્મના ઉદયથી કામની વાંછા ઉત્પન્ન થાય તો પણ તે સંયમમાર્ગમાં પરાક્રમ કરે છે અને મનુષ્ય સંબંધી કામભેગમાં વૈરાગ્યને પ્રાપ્ત કરે છે અને ચિંતન કરે છે કે આ મનુષ્ય સંબંધી કામગ અનિત્ય છે, ક્ષણિક છે, વિકૃત અને પાણીમાં મીઠાની પેઠે ગળી જવાવાળા તથા વિનાશ હેવાના સ્વભાવવાળા છે. એ ભેગેને આધાર જે મનુષ્ય શરીર છે તે વિષ્ઠા, મૂત્ર, લેમ, મળ, વમન, પિત્ત, શુક તથા શેણિત (લેહી)નાં પાત્રરૂપ છે. તે કુત્સિત ઉસ અને નિશ્વાસથી યુકત છે. દુર્ગધવાળા મળ અને મૂત્રથી પૂર્ણ છે. તે વમનનું દ્વાર છે તેમાંથી પિત્ત અને શ્લેમ દર સમય નીકળતા રહે છે. એ કામભેગને મૃત્યુની પછી અથવા ઘડપણની પહેલાં અવશ્ય છેડવાજ પડે છે. (સૂo ૩૭)
દેવભાવકા નિદાન ઔર દેવીભોગસબન્ધીદેવીભવનિદાન કા વર્ણન
મનુષ્ય સંબંધી ભેગમાં અરૂચિ પ્રાપ્ત કર્યા પછી શું વિચાર કરે છે તે કહે છે-પતિ ૩૬ ' ઇત્યાદિ.
ઉપર દેવલોકમાં દેવ રહે છે. તે દેવે ત્યાં દેવલોકમાં પિતાથી જુદા બીજા દેવેની દેવીઓને વશ કરીને તેમનાથી કામ કરે છે, તેવી જ રીતે પિતાની વૈઠિયશકિતથી દેવીઓનું સ્વરૂપ બનાવીને કામ કરે છે તથા પિતાની દેવીઓની સાથે કામકીડા કરે છે. તે જે આ તપ નિયમ આદિનું કાંઈ ફલ હોય તે અમે પણ આગામી કાલમાં આ પ્રકારના દેવસંબંધી ભેગેને ભેગવતા વિચરીએ. આ અમારે વિચાર સર્વોત્તમ છે એ પ્રકારે સાધુ તથા સાધ્વી નિદાન કરે છે. બાકી વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. (૩૮)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૦૭