________________
અનેક વસ્તુઓના સ્પર્શ થતાં “આ ચન્દનને સપર્શ છે “આ રેશમી કપડાંનો સ્પર્શ છે “આ માખણને સ્પર્શ છે ઈત્યાદિ રૂપથી ભિન્ન-ભિન્ન જાણી લે છે.
(૩) વવષમગ્રણાતિ જે અર્થમાં અનેક પ્રકાર છે તે બહુવિધ કહેવાય છે, તેને જાણે છે, જેમકે તે ચન્દન આદિ સ્પર્શ એક એક શીત, ચિકણે, મૃદુ, કઠણ આદિ રૂપથી જાણી લે છે જ્યારે અનેક પ્રકારના સ્પર્શને શીતલતા. નિગ્ધતા મૃદુતા તથા કઠિનતા આદિ ગુણેથી જુદા જુદા જાણે છે ત્યારે તે જ્ઞાન “બહુવિધવગૃહણાતિ' કહેવાય છે.
(8) યુગમવગ્રહતિ ધુવને અર્થાત નિત્ય, નિશ્ચલ અર્થને જુદા રૂપથી જાણે છે, મનુષ્યને જ્યારે જ્યારે તે ચન્દન આદિના સ્પર્શ થાય છે ત્યારે ત્યારે આ ચન્દનને સ્પર્શ છે, આ માખણને સ્પર્શ છે, આ રેશમી વસ્ત્રનો સ્પર્શ છે એ પ્રકારે તે તે સ્પર્શને જાણે છે.
(૬)નિશ્રામગૃતિ નિશ્રિતનો અર્થ છે હેતુબમિત હેતદ્વારા યથાર્થ રૂપથી જાણેલું. પૂર્વકાલમાં શીત-મૃદુ-સ્નિગ્ધત્વરૂપ હેતુથી ચન્દન આદિ સ્પર્શને અનુભવ કર્યો હોય અને કાલાન્તરમાં જ્યારે તે મળી આવે ત્યારે “આ ચન્દન આદિને સ્પર્શ છે કેમકે- આ શીતલ છે, કેમળ છે, ચિકાણું છે ઈત્યાદિ. આ પ્રકારે શીતત્વ આદિ હેતુથી અનુમિત કરેલ જે ચન્દન આદિને સ્પર્શ તે રૂપ અર્થ જ નિશ્રિત કહેવાય છે, તેથી ઉલટુ અનિશ્રિત કહેવાય છે, અર્થાત એવા અનુમાનથી હેતુથી
જ્યારે તે વિષયનું તે જ્ઞાનનું પરિરછેદ ન થાય (જુદું ન થાય) ત્યારે અનિશ્રિત–અહેતુક અર્થને અવગ્રહ થાય છે.” એ વ્યવહાર થાય છે.
(૬) વસંવિધનવગ્રહરિ અસંદિગ્ધને અર્થ થાય છે સંપૂર્ણ સંશય આદિ દેથી રહિત, જેમકે- ચંદન આદિને સ્પર્શ કરતાં “આ ચંદનને જ સ્પર્શ છે. રેશમી વસ્ત્રને જ સ્પર્શ છે. આ સ્પર્શ માખણને જ છે.” એ રીતે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે “અસંદિગ્ધમવગૃહુણાતિ” કહેવાય છે, આ પ્રકારે પ્રથમ કરેલ ક્ષિપ્ર આદિ પ્રકારથી ઈહામતિ સપદા ૨ અપાયમતિપદા ૩ પણ સમજવી જોઈએ. જેમકે(૨) શિયમીતે (૨) વહીહતે (૩) વંદુવિધમત્તે (૪) ધુરમીતે () ગનિપ્રિતમીદતે (૬) વિષમતે એ પ્રમાણે સિમેતિ ઇત્યાદિ છ પ્રકારને પણ જાણી લેવા.
ધારણામતિના કેટલા પ્રકારની છે ? ઉત્તરમાં કહ્યું છે કે- પારણામતિસMા છ પ્રકારની છે –
() વદુ ધરતિ (૨) વઘુવિર્ષ ધારયતિ (૩) reત ધારયતિ (૪) સુધરે ધીરથતિ(પ) નિશ્ચિતં પાપતિ (૬) સંવિઘ ધારયતિ એ પ્રકારે છ ભેદ છે.
[8] વદુ ધાતિ બહુ-અલગ જાતિવાલી અનેક વસ્તુઓનો તે તે રૂપથી નિર્ણય કરવા. અવિસ્મૃતિ-વાસના-સ્મૃતિ-લક્ષણવાળી ધારણા છે. ૨] વઘુવિર્ષ ધારયતિ શીતત્વ આદિ ગુણેથી જુદા જુદા સ્પર્શ આદિની ધારણ કરે છે.
ધારયતિ અતીતકાલિક વસ્તુની ધારણ કરે છે, જેમકે – “આ મુનિએ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૩૦