________________
રૂ પરીત જ્ઞાવા મત્યુદ્ધર્તા મત્ત પરીત–ઉપકરણાની ન્યૂનતા જાણીને પછી યાચના કરીને તેની પૂર્તિ કરવી. અથવા પરીત અલ્પ ઉપાધિવાળા બીજા દેશથી આવેલા મુનિને અથવા ખીજા ગણના સમાન સામાચારી વાળા મુનિને ઉપકરણ આદિની પૂર્તિ કરવી. ૪ યથાવિધિ સંનિમત્તા મત્તિ શાસ્ત્રોકત વિધિથી સંવિભાગ કરવાવાળા થવું અર્થાત્ ખાળક ગ્લાન આદિને યથાયાગ્ય વસ્તુ આપવી. આને ઉપકરણાત્પાદનતા કહે છે. (સૂ૦ ૧૫)
હવે સહાયકતાવિનય કહે છે- તે
તું સાટિયા ઇત્યાદિ.
સહાયકતા ચાર પ્રકારની થાય છે. (૨) અનુજોમાસહિત્તષિ મર્યાત (૨) अनुलोमकायक्रियता ( ३ ) प्रतिरूपकायसंस्पर्शनता ( ४ ) सर्वार्थेष्वप्रतिलोमता અનુલોમવાદિતતા ગુરુની ગ્રહણ-આસેવની-શિક્ષારૂપી આજ્ઞાનુ ‘ જેવી આપની આજ્ઞા’ એમ કહીને પાલન કરવાવાળા થવું.
૨ અનુલોમાનિયા ગુરુની આજ્ઞા અનુસાર સર્વથા પેાતાના શરીરને વ્યાપાર કરવાવાળા થવું. શિષ્યની સમસ્ત શરીરક્રિયા ગુરુની આજ્ઞાને આધીનજ હાય છે; એ તાપય છે.
રૂમતિ પાયસંસ્પર્શના ગુરુ મહારાજના મને નુકૂલ શરીરના સમ્યક્સ્પ કરવા-ગુરુ મહારાજના શરીરને સમાધિ થાય એ પ્રકારની વૈયાવચ કરવી. તથા તેલ આદિથી માલીશ કરવી,
૪ સર્વાર્થેજી-ગઽતિહોમતા ગુરુના સમસ્ત કાર્યોંમાં ઋજીભાવથી સĆથા અનુકુલ આચરણુ કરવાં તાત્પર્ય એ છે કે-શિષ્યે મધુર બાલવાવાળા ૧, ગુરુમહારાજની અનુકૂલ સેવા કરવાવાળા ૨, શરીરનું અનુકૂળ રૂપે સંવાહન-વૈયાવચ કરવાવાળા ૩, તથા સથા કપટ રહિત ૪, થવું જોઇએ. આ સહાયકતા નામની શ્રીજી વિનયપ્રતિપત્તિ છે (સૂ ૧૬)
હવે વળેલ(જનતા નું વર્ણન કરે છે “સે િતું વ૦’ ઇત્યાદિ.
હે ભદન્ત ! વણુ સંજવલનતા કેટલા પ્રકારની છે ? વસંજવલનતા ચાર પ્રકારની છે. (૨) યથાતથ્થાનાં વળવાી મતિ (૨)અવળવાહ્નિ પ્રતિદન્તા મતિ (३) वर्णवादिनमनुबंहिता भवति (४) आत्मवृद्धसेवी च भवति.
? ચાથાતથ્થાનાં વળવારી મતિ જે પ્રકારે જિન ભગવાનું વચન છે તે રીતે જે વર્તન કરે છે તે યાથાતથ્ય કહેવાય છે. વીતરાગના વચનમાં તત્પર ગુરુ ગણી તથા ગણુ આદિના ગુણ્ણાનું વર્ણન કરવાવાળા થવું. ર્અવળવાનિંગતિદન્તા મતિ આચાર્ય આદિની નિન્દા કરવાવાળાને યોગ્ય ઉત્તર આપીને નિત્તર બનાવવાવાળા થવું. રૂ વળવાનિમનુવૃંદિતા મતિ ગુરુ આદિના ગુણાનું ગાન કરવાવાળા મનુઅને ધન્યવાદ આદિથી ઉત્સાહ દેવાવાળા થવું. ૪ બાહ્મવૃદ્ધત્તેવી ચ મત્તિ પાતાથી
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૩૭