________________
સમયે વાણિજ્યગ્રામ નામે એક નગર હતું. અહીં નગરનું વર્ણન “રિસ્થિમામ ઇત્યાદિરૂપથી ઔપપાતિકસૂત્રમાં કહેલ ચમ્પાનગરીને સમાન જાણી લેવું જોઈએ તે વાણિજગ્રામનગરની બહાર ઇશાન કોણમાં દૂતિ પલાશક નામે એક પ્રસિદ્ધ ઉદ્યાન હતુ. ઉદ્યાનનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રથી જાણી લેવું જોઈએ. તે નગરમાં જિતશત્રુ નામે રાજા હતા. તે રાજાને ધારિણે નામે રાણી હતી. એ બધાનું વર્ણન પણ ઔપપાતિકસૂત્રમાં છે. તે ઉદ્યાનમાં સિંહાસનના આકારનો એક શિલાપટ્ટ હતું. ત્યાં ભગવાન મહાવીર સ્વામી સમવસૃત થયા. બાદ જિતશત્રુ આદિ નગરનિવાસી મનુષ્યસમુદાય પરિષરૂપે ભગવાનને વન્દના કરવા માટે પિત–પિતાના સ્થાનથી સમવસરણમાં આવ્યા અને તે પરિષદમાં ભગવાને મૃતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું. ધર્મકથાની પછી તે પરિષદ પિતા-પિતાને સ્થાને ગઈ. (સૂ ૨)
જે પહેલાં કદી પણ ઉત્પન્ન ન થયા હોય એવાં દશ પ્રકારનાં ચિત્તસમાધિસ્થાન કોને પ્રાપ્ત થાય છે? આનું વર્ણન ભગવાન શ્રમણ નિર્ચાને સંબોધન કરીને કહે છેમનો ઈત્યાદિ.
હે આ ! એમ સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહેવા લાગ્યામાર્યા-પ્રશસ્ત સર્વોત્તમ ત્રણ રત્નોની મર્યાદાનું પાલન કરવાવાળા આર્ય કહેવાય છે.
શ્રમણ– જે સંસારના વિષયેથી ખિન્ન થઈ જાય છે તેને શ્રમણ કહે છે. અને તપ સંયમમાં પરિશ્રમ કરવાવાળા પણ શ્રમણ કહેવાય છે. નિગ્રંથ- બાહ્ય તથા આભ્યન્તર ગ્રન્થથી રહિત ગ્રન્થ બે પ્રકારના થાય છે. દ્રવ્યત: અને ભાવત: સુવર્ણ આદિરૂપ દ્રવ્યત: ગ્રન્થ કહેવાય છે. મિથ્યાત્વાદિરૂપ ભાવત: ગ્રન્થ કહેવાય છે તેમનાથી રહિત એવા સાધુઓને, નિગ્રન્થી:- બાહ્ય અને આભ્યન્તર ગ્રન્થરહિત સાવિઓને સંબોધન કરીને આ રીતે કહેવા લાગ્યા:
છે આ આ જિનશાસનમાં વયમાવિશેષણવિશિષ્ટ શમણુનિ અને નિર્ગથીઓને પહેલાં ન ઉત્પન્ન થયા હોય એવાં દશ ચિત્તસમાધિ સ્થાન ઉત્પન્ન થાય છે, તે શ્રમણ નિર્ગસ્થ આદિ કેવા હોય છે ? તે કહે છે
(૧) સુમિતાના+-ઇસ્ય નો અર્થ થાય છે ગમન કરવું તેમાં સમિતા:= સાવધાન જીવની રક્ષાને માટે આગળ યુગૃપ્રમાણ ભૂમિને જોઈને ચાલવા વાળા, (૨) માણામિનાના-યુકિત અને અયુકિત, હિત અને અહિતની વિવેચના કરીને સાવદ્ય ભાષાના પરિત્યાગપૂર્વક નિર્દોષ ભાષાના બોલવા વાળા. (૩) ઉપસમિતાનામ-એષણા= ગષણ બેતાલીશદેષરહિત શુદ્ધ અશન આદિનું ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવાવાળા, (૪) આદિન ઇત્યાદિ– ભાંડ ઉપકરણ આદિનું સમ્યક પ્રકારથી પ્રતિલેખન અને પ્રમા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૪૦