________________
(૨) દપૂર્વ સાધર્મિતથા વિજેતા મતિ પૂર્વમાં-પૂર્વ સમયમાં ધર્મમાં પ્રવૃત્ત હોવાથી પરિચિત જે હોય તે દષ્ટપૂર્વ કહેવાય છે. તેને સાધમી સમજીને શિખવવું. અર્થાત્ સમ્યકત્વ ગૃહસ્થને ગૃહસ્થ ધર્મથી કાઢીને સંયમી બનાવ.
(૩) ધત ચુત ઘરૅ રથાપિતા મવતિ ધર્મથી પતન પામેલાને ધર્મમાં સ્થિર કરવા સમ્યકત્વ ધર્મ થી અથવા ચારિત્રધર્મથી પતિત થયેલા શિષ્યને ફરીને સમ્યકત્વમાં અથવા ચારિત્રમાં સ્થિર કરવા.
(४) तस्यैव धर्मस्य हिताय सुखाय क्षमाय निःश्रेयसाय आनुगामिત ા કમ્પધાતા મત હિતાવ-બેક લેકમાં પિતાના હિતને માટે સુખાયબેઉ લોકમાં પિતાના સુખને માટે, ક્ષમાય-બેઉ લેકની પ્રજનસિદ્ધિને માટે નિા સાથ-પિતાના સર્વથા કલ્યાણને માટે તે શ્રુતચારિત્રરૂપ ધર્મના અનુયાયી થઈને આરાધક થવું અર્થાત્ પિતે પોતાના હિત આદિને માટે એષણયના ગ્રહણથી અને ષણીયના પરિત્યાગથી સમ્યફ ચારિત્રલક્ષણ ધર્મની જે રીતે વૃદ્ધિ થાય તે રીતે તત્પર થવું આ “વિક્ષપણાવિનય છે (સૂ ૧૨)
હવે દોષનિર્ધાતનવિનયનું નિરૂપણ કરે છે- “જે સં તો ઇત્યાદિ.
ગણિસમ્મદામેં વિનયપ્રતિપતિકા વર્ણન
જેનાથી ક્રોધ આદિ દોષનું નિર્ધાતન નિવારણ થાય તે દોષનિર્ધાતન વિનય છે. તેના કેટલા ભેદ છે? ચાર ભેદ છે – જેમકે
(१) क्रुद्धस्य क्रोधं विनेता भवति (२) दुष्टस्य दोषं निग्रहीता भवति (३) काङक्षितस्य काक्षां छेत्ता भवति (४) आत्मप्रणिहितश्चापि भवति.
જીરા શોધે વિજેતા મવતિ શિષ્ય વિનયશીલ હોવા છતાં પણ કોઈ નિમિત્તથી કેધ થઈ જવા વખતે પણ તેના ક્રોધની મૃદુ વચન આદિથી શાંતિ કરવી; અર્થાત્ ક્રોધને પરિત્યાગ જેનાથી થાય એ આચાર શિખવવાવાળા થવું.
(૨) સુકૃળ તો નિણરીતા મતિ દુષ્ટનો અર્થ થાય છે વિષય-કષાય પરિણામથી દૂષિત, અથવા જાતિ આદિના મદથી ઉન્મત્ત, તેના દુર્ગાને નિગ્રહ-દૂર કરવાવાળા થવું અર્થાત દુષ્પરિણામરૂપ દેષથી થવાવાળી નરક નિગોદ આદિ દુર્ગતિના વિપાક બતાવી દેષને રોકવાવાળા થવું.
(૩) ક્રાંતિય લક્ષાં છત્તા મવતિ પરાયાના પાખંડને આડમ્બર જોઈને,
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૩૫