Book Title: Advitiya Chakshu Author(s): Kundkundacharya, Kanjiswami Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai View full book textPage 9
________________ Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates પ્રવચનસાર ગાથા-૧૧૪ હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ): दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो । हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ॥ द्रव्यार्थिकेन सर्वं द्रव्यं तत्पर्यायार्थिकेन पुनः । भवति चान्यदनन्यत्तत्काले तन्मयत्वात् । । ११४ । । દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે, ને તે જ પર્યાયાર્થિકે; છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. અન્વયાર્થ:- [દ્રવ્યાર્થિન] દ્રવ્યાર્થિક ( નય ) વડે [ સર્વ] સઘળું [દ્રવ્ય] દ્રવ્ય છે; [પુન: વ] અને વળી [ પર્યાયાર્થિòન ] પર્યાયાર્થિક ( નય ) વડે [તત્] તે (દ્રવ્ય) [ અન્યત્] અન્ય-અન્ય છે, [તત્કાળે તન્મયાત્] કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે [ અનન્યત્] (દ્રવ્ય પર્યાયોથી ) અનન્ય છે. ટીકા:- ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે–(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78