Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૩] જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે. અહાહા...! ‘ પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.’ જુઓ, અવલોકનારી છે તો પર્યાય ( પર્યાય અવલોકનારી છે) પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય-સામાન્યને અવલોકે છે. અહાહા...! શું ભર્યું છે! અજ્ઞાની આમ ને આમ વાંચી જાય અને માને કે અમે સ્વાધ્યાય કર્યો, પણ બાપુ! આ તો ‘પ્રવચનસાર ' એટલે દિવ્યધ્વનિનો સાર. બહુ ગહન ચીજ છે. કોઈ કહેતું હતું કે-મહારાજ (–કાનજીસ્વામી ) સમયસારનાં બહુ વખાણ કરે છે ને? પણ હું તો તે પંદર દિવસમાં જ વાંચી ગયો. અરે ભાઈ! સમયસાર તો (કેવળીના પેટની વાત) બહુ ગહન ચીજ છે પ્રભુ! એમ ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78