Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૮ ] ત્યારે એની વ્યાખ્યાનો પાર ન ભાઈ ! ભગવાને જોયું તેના દિવ્યધ્વનિમાં કહેવાયું, અને જે ઝીલાણું પણ નથી. આવે છે ને કે“મુખ ઓંકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રિચ આગમ ઉદિશૈ ભવિક જીવ સંશય નિવારે. મળે ? અહાહા...! અનંતમા ભાગે કહેવાયું એટલું તો ,, અહાહા...! દિવ્યધ્વનિ અનુસાર આગમમાં આવેલી આ વાત છે અને તે જેણે અંદર જાણી છે તેને સંશય રહેતો નથી. દ્રવ્યને જાણનાર ઉઘાડેલા જ્ઞાન વડે જ્યાં વિશેષોમાં રહેલા શુદ્ધ સામાન્ય જીવને ભાળ્યો ત્યાં સંશય રહેતો નથી, મિથ્યાત્વનો કોઈ અંશ રહેતો નથી. , ' અહીં ‘વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને ’–એમ અનેક જીવ લીધા છે ને ? ‘જીવને ’ એમ એકવચન નથી પણ ‘ એ જીવોને એમ બહુવચન લીધું છે. મતલબ કે પર્યાયચક્ષુને બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક જ્ઞાનથી જે જુએ તેવા અનેક જીવોની વર્તમાન પંચમકાળમાં સંભવિતતા છે. જુઓ, આ પંચમ આરાના સંત પંચમ આરાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78