Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha
Author(s): Devvijay Gani
Publisher: Vijaykamal Keshar Granthmala
View full book text
________________ (100) કીધું તિહાં ચાતુર્માસ, વિવિધ રીતે કીધો વિકાસ, સંઘ સકલ મન ઉલ્લાસ, ધ્યાન પરમેષ્ઠિનું નિત્ય ધરીએ. 4. આગ્રહ કરે સૂરિપદ દેવા, ગુરૂજી ન ઈચ્છે તે લેવા બલીહારી જે ગુરૂ એવા, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 5 વિનંતી સંઘ બહુ કરતા, મન ગુરૂ જાણી રંગ ધરતા; અપૂરવ ઓચ્છવ આદરતા, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 6 શેઠ રાણપુર વાસી આવે, વાડીલાલ પરશેતમ ભાવે; એ અવસર તિહાં જણાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 7 જલ જાત્રાનો વરઘોડો જે, ભણાવો શાંતિ સ્નાત્ર તે, નકારશી કરે મુજ ખર્ચ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. ઝવેરી નગીનભાઈએ કીધી, શ્રીફળ પ્રભાવના સિદ્ધિ બાકીની સહાય સંઘ દીધી, ધ્યાન પરમેષિનું નિત્ય ધરીએ. 9 કારતક શુદિ પુનમ કહીએ, ઓચ્છવની શરૂઆત લહીએ; ' વદ છઠે પદવી દઈએ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 10 પ્રતિદિન પૂજાએ ભણાવે, આંગી રચી ભાવના ભાવે; . ક્ષત્રુજયની રચના થાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 11 નવકાર ગણનાર નરનારી, સ્થાનકવાસી તપગચ્છ ધારી; જમ્યા દિગંબર વિચારી, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 12 કેશરવિજય પંન્યાસ થયા, સૂરિ સંઘે કીધી ભક્તિ પુરી; ; કઈ રીતે નહિ અધુરી, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170