Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha
Author(s): Devvijay Gani
Publisher: Vijaykamal Keshar Granthmala
View full book text
________________ (130) * 82 પસાર થયેલ સારા, શુભ અને માંગલ્યકારી દિને નું ચિંતવન કરજે અને ફરી તે પ્રસંગ પ્રાપ્ત કરવા પ્રય ચાલુ રાખજે. 83 સર્વે વસ્તુમાંથી સાર ગ્રહણ કરજે, કોઈને નિર્દેશ ન 84 મન, વચન અને કાયાના રોગને શુભ કાર્યમાં તે વર્તાવજે, અશુભ કાર્યમાં પ્રવર્તાવીશ નહિ. 85 કેઇના પક્ષ દોષ પ્રગટ કરીશ નહિ. 86 સમભાવથી સર્વ જી પર મૈત્રી ધારણ કરજે ? થી ભિન્નતા રાખીશ નહિ. 87 તું ગમે તેવા કાર્યમાં પ્રવર્તમાન થયો હોય તે - પરમાત્મદશાને ભૂલીશ નહિ. " , . 88 તારી બાળ, યુવા અને વૃદ્ધા આ ત્રણે અવસ્થ વારંવાર વિચાર કરજે. * * 89 આગળથી નિમંત્રણ કરી એકઠા કરેલા કર્મરૂપ = તિથિઓનું આતિથ્યપણું સમ્યગ્ન પ્રકારે કરી તેઓને જ વિસર્જન કર. નહિતર તે જબરજસ્તીથી પણું આતિથ્ય ગ્રહણ કરાવ્યા વિના રહેશે નહિ. - 98 કદાચ કોઈ માણસ તારા પ્રત્યે દ્વેષના અંગે તપ દોષો અને છિદ્રો પ્રગટ કરે તો તે તારા લાભના અથે સમ તેનું બુરું ન ચિંતવીશ પણ તારા પ્રમાદમાં સુધારો કરજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170