Book Title: Aatm Vigyan Part 02
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Khubchand Keshavlal Parekh

View full book text
Previous | Next

Page 279
________________ ૧૬૦ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો અનાદિ વ્યાધિથી મુક્ત બન્યા. જેથી તેને તે ગૃહસ્થ ઉપર દ્રઢ વિશ્વાસ થયા કે આ ગૃહસ્થ મારા પરમ હિતેચ્છુ છે. જેથી તેને વાસ્તવિક તત્ત્વની રૂચિ થઈ (સમક્તિની પ્રાપ્તિ થઈ ). તેના અજ્ઞાન( મિથ્યાત્વ )રૂપી નેત્રદોષ દૂર થયા. અને મિથ્યાભાવમાં રમણ કરાવનાર મેહના નાશ થતાં જ તેણે કુત્સિત અન્નવાળું પાત્ર (પૌદ્ગલિક ભાવમાં રમણતા રૂપી પાત્ર) દૂર ફેંકી દીધું. જેથી તે સુખી થઈ થયા. આ દ્રષ્ટાન્તના ઉપનય સુગમ છેઃ - કવિવરણ નામે દ્વારપાલ, કે જે શ્રી જૈનશાસનરૂપી મદિરા દરવાજો ખાલે છે, અને જીવ તેમાં પ્રવેશ કરે છે, ( દર્શનમેહનીયક આત્મપ્રદેશ ઉપર પૂર્ણતઃ આચ્છાદિત હાવાથી આત્માના સમ્યક્ત્વગુણ ઢંકાઈ ગયા છે. આ દર્શીનમેહનીયક નુ' આવરણ જરા પણુ તુટી જાય, અર્થાત્ આત્માના સમ્યક્ત્વગુણ લેશમાત્ર પણ પ્રગટ થાય, તે તે આત્મા, સર્વૈજ્ઞકથિત તત્ત્વસ્વરૂપમાં શ્રદ્ધાળુ અને છે. ) ત્યારે તેને એવા ઉપકારી ગુરૂ મળી જાય છે કે જે તેને શ્રદ્ધામૃતનું પાન કરાવે છે. તેના નેત્રમાં સભ્યજ્ઞાનરૂપી અજન લગાડે છે. અને ત્યારપછી તેને સમ્યક્ચારિત્ર રૂપી મહાકલ્યાણક પરમાન્ન (ક્ષીર ) નું ભોજન કરાવે છે. તેવી રીતે તેને રત્નત્રયીની પ્રાપ્તિ થઈ જવાથી તેના સ વિપર્યાસભાવ દૂર થાય છે. જેવી રીતે આંખામાં કોઈક પ્રકારનુ અંજન કરવાથી ભૂગર્ભમાં રહેલુ ધન દ્રવ્ય દેખી શકાય છે, તેવી રીતે આગમ (સર્વ જીવે પ્રત્યેની સર્વોચ્ચ ભાવકરૂણાના પ્રભાવથી

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320