Book Title: Aatm Vigyan Part 02
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Khubchand Keshavlal Parekh

View full book text
Previous | Next

Page 280
________________ આત્માની સ્વભાવસ્થિતિ ૨૬૧ તીર્થંકર ભગવંતની ઉપદેશ વાણીને ગણધર ભગવંતાએ જેમાં સગ્રહ કર્યો છે, તે દ્વાદશાંગી શાસ્ત્રસંગ્રહરૂપ શ્રુતજ્ઞાન) તું અંજન, મુમુક્ષુના હૃદયરૂપ નેત્રમાં સદ્ગુરૂ લગાવે છે, ત્યારે મુમુક્ષુ, પોતાના આત્મામાં રહેલા અનન્તચતુષ્ક રૂપી રત્નોનું મહાનિધાન દેખી શકે છે. જેથી મેરૂપ તતુલ્ય મહિમાવાળા પરમાત્મસ્વરૂપનું સાક્ષાત્કન થવા માંડે છે. આત્મા અરૂપી હોવાથી તે, ચક્ષુઆદિદ્વારા ઇંદ્રિયાના વિષય થઈ શકતા નથી. પર ંતુ તેના અસ્તિત્વાદિના અનુભવ હૃદયમાં અવશ્ય થઈ શકે છે. માટે હૃદયરૂપી નેત્રાથી જગપૂજ્ય—જગત્પતિ ભગવાન અથવા તેમના જેવા આત્માને દેખવા માટે આત્મદ્રવ્યને વાસ્તવિક ખ્યાલ ઉત્ત્પન્ન કરવાની અત્યન્તાવશ્યકતા છે. આત્મસ્વરૂપદર્શનની પ્રાપ્તિની સાથે જ આત્મવિકાસના સામર્થ્યનુસાર ગુરૂગમને સાથે લઈ, પર માત્માની તરફ જીવ દેડવા માંડે છે. અર્થાત્ પરમાત્વભાવમાં લીન થવા માંડે છે. અને પોતાને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં હવે કેટલા સમય શેષ રહ્યો છે? પરમાત્મસ્વરૂપમાં સ્વય કેટલેા દૂર છે ? તેને ખ્યાલ પેદાકરવાનેમાટે આત્માની વિભાવદશાને પણ સમજીને, પુદ્દગલસંગી વિભાવદશાથી મુક્ત બનવાની ઈચ્છાવાલે જીવ અની રહે છે. જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી આવતા કે પેાતે સ્વયં' જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મપ્રાપ્તિ નહિં થવાથી ક બન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કમની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવદશામાં મૂકાય છે. આત્માની વિભાવદશા એ જ દુઃખ છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુઃખ પણ વધુ પામે છે.

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320