________________
આત્માની વિભાવ સ્થિતિ
ર૭૫ નાશ થાય છે, ત્યારે આત્મિકગુણોનું પ્રગટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણેના સંપૂર્ણ પ્રગટીકરણમાં ક્ષાપશમિકગુણે તે ભાયિકરૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા, એ જ સ્વભાવદશા છે.
વ્યવહારદ્રષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણરૂપ –આત્માને વિકાસરૂપ માનીએ તે વ્યાજબી છે. એ બન્ને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતા સમજાય છે.