Book Title: Aatm Vigyan Part 02
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Khubchand Keshavlal Parekh

View full book text
Previous | Next

Page 294
________________ આત્માની વિભાવ સ્થિતિ ર૭૫ નાશ થાય છે, ત્યારે આત્મિકગુણોનું પ્રગટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણેના સંપૂર્ણ પ્રગટીકરણમાં ક્ષાપશમિકગુણે તે ભાયિકરૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા, એ જ સ્વભાવદશા છે. વ્યવહારદ્રષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણરૂપ –આત્માને વિકાસરૂપ માનીએ તે વ્યાજબી છે. એ બન્ને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતા સમજાય છે.

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320