Book Title: Aatm Vigyan Part 02
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Khubchand Keshavlal Parekh

View full book text
Previous | Next

Page 302
________________ વિભાવદશા ઉત્પાદક કર્મ ૨૮૩ . ખુલ્લારહેલા દર્શનગુણનું પણ આવરણકર્મ છે. અને તે નિદ્રારૂપે ભગવાય છે. કેવલદર્શનાવરણીય તે કેવલદર્શનલબ્ધિને સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દર્શનને જે થોડો અંશ અનાવૃત્ત-ખુલ્લું રહે છે, તેને ચક્ષુ–અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષપશમથી પ્રાપ્ત, દર્શનલબ્ધિને નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિ તે પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિના ઉપઘાતમાં વતે છે. આત્માને જેટલી જેટલી ઈન્દ્રિયોની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને પશમ વિશેષપણે વર્તે છે. પરંતુ ઈન્દ્રિયની અનુકુળતામાંય નિદ્રાનો ઉદય, તે ક્ષે પશમને બાધિત કરનાર થાય છે. જેથી નિદ્રા પણ, દર્શનવરણીયકર્મને જ ઉદય છે. નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહીં હોવાથી, જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિંદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિંદ્રારૂપે ભેગવાતા કર્મને દર્શનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનવરણીયકર્મના નવ ભેદ છે. જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે બધાં કર્મ વેદાય છે, તે પણ વેદનીયશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હેવાથી, શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મને વેદનીય કહેવાતાં

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320