________________
નબોલવા જેવું જે બોલે છે એને ન સાંભળવા
જેવું સાંભળવું પડે છે.
૪૩ શુભ પ્રસંગોને અને શ્રેષ્ઠ પ્રસંગોને “કમૂરતા’ હજી નડે છે પણ મોતને “કમૂરતા’ નડતા નથી
એ કાયમ યાદ રાખજો.
૪૨ આપણી થતી ખોટી નિંદાથી આપણે ડરવા જેવું નથી. આપણી થતી સાચી પણ પ્રશંસામાં
આપણે અસાવધ રહેવા જેવું નથી.
४४ તાકાતની હાજરીમાં અંદરમાં પડેલી લાયકાત પ્રગટ થાય છે કે અંદરમાં પડેલી નાલાયકતા? ગંભીરતાથી આ પ્રશ્નનું જાત પાસે
સમાધાન માગજો.
નિયમ પરિવારના એક પણ સભ્યને ગલત સંદેશ મળી જાય એવું એક પણ પ્રકારનું સાહિત્ય
હું ઘરમાં આવવા દઈશ નહીં.
નિયમ જીવોની હિંસા કરતા, જ્ઞાનની આશાતના કરતા અને વાતાવરણને કલુષિત કરતા એવા ફટાકડા ફોડવાથી હું કાયમ દૂર જ રહીશ.