________________
૧૩૭ ધર્મના ક્ષેત્રમાં મોડા’ પડ્યા છો
એમ લાગે છે ને? ચિંતા ન કરો. હવે ‘મોળા’ નપડશો.
૧૩૯ પરીક્ષા, પીડા અને પ્રલોભન વખતે તનબળ એટલું કામ નથી લાગતું જેટલું મનોબળ કામ લાગે છે આ વાસ્તવિકતા સતત આંખ સામે રાખજો.
૧૩૮ શ્રીમંત બની જવા માત્રથી સુખ અનુભવવાની પાત્રતા જો આવી જતી નથી તો સુખ અનુભવવા આડે દરિદ્રતા પ્રતિબંધક બની શકતી નથી.
૧૪) મોસંબીનો રસ પીવાથી તાવ ઊતરી જતો હોય છે તો આપણે કરિયાતું પીતા નથી જ ને? નક્કી કરી દો. મીઠા શબ્દોથી કામ સરી જતું હશે ત્યાં કઠોર કે કડવા શબ્દોનો પ્રયોગ આપણે નહીં જ કરીએ.
GABIT O
નિયમ ટી.વી.ની સ્વિચ સવારના ૧૦ વાગ્યા પહેલાં તો હું ખોલીશ જ નહીં.
કમ સે કમ સવારના નાસ્તાના સમયે, બપોરના અને સાંજના જમવાના સમયે તો ઘરમાં ટી.વી. બંધ જ રહે એ દિશામાં હું ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરતો જ રહીશ.