Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ ©©, ૧૮૫ ધર્મમાં ઉલ્લાસ નથી આવતો’ એમ ને? એક કામ કરો. પાપમાં આવી રહેલા ઉલ્લાસને દૂર કરી દો. સમસ્યા હલ થઈ જશે. | ૧૮૭ આનંદ સાથેનો ધર્મ પરલોકમાં ય સાથે આવે છે જ્યારે વેદના સાથેનું પાપ આ લોકમાં ય ગમે ત્યારે સાથ છોડી દેતું હોય છે. ૧૮૬ ધર્મ ન થઈ શકવાનાં અને પાપો ન છૂટવાનાં બધાં જ કારણો જગત કદાચ સ્વીકારી પણ લેશે / તો ય કર્મસત્તા તો એક પણ કારણ સ્વીકારવાની નથી એ યાદ રાખજો. ૧૮૮ તમારી પાસે રૂપ અને રૂપિયા બંને છે? નજર નીચી રાખજો. નિયમ સારા સ્થાન પર સારી વ્યક્તિ ગોઠવાઈ જાય એ દિશાના પ્રયત્નો કરવામાં હું કોઈ જ કચાશ નહીં રાખું. નિયમ નફાની [અથવા તો આવકની] ઓછામાં ઓછી પાંચ ટકા રકમ તો હું સત્કાર્યમાં વાપરીશ જ.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50