________________
©©,
૧૮૫
ધર્મમાં ઉલ્લાસ નથી આવતો’
એમ ને? એક કામ કરો. પાપમાં આવી રહેલા ઉલ્લાસને દૂર કરી દો.
સમસ્યા હલ થઈ જશે.
| ૧૮૭ આનંદ સાથેનો ધર્મ પરલોકમાં ય સાથે આવે છે
જ્યારે વેદના સાથેનું પાપ આ લોકમાં ય ગમે ત્યારે સાથ છોડી દેતું હોય છે.
૧૮૬ ધર્મ ન થઈ શકવાનાં અને પાપો ન છૂટવાનાં બધાં જ કારણો જગત કદાચ સ્વીકારી પણ લેશે /
તો ય કર્મસત્તા તો એક પણ કારણ સ્વીકારવાની નથી એ યાદ રાખજો.
૧૮૮ તમારી પાસે રૂપ અને રૂપિયા બંને છે?
નજર નીચી રાખજો.
નિયમ સારા સ્થાન પર સારી વ્યક્તિ ગોઠવાઈ જાય એ દિશાના પ્રયત્નો કરવામાં હું કોઈ જ કચાશ નહીં રાખું.
નિયમ નફાની [અથવા તો આવકની] ઓછામાં ઓછી પાંચ ટકા રકમ તો હું સત્કાર્યમાં વાપરીશ જ.