________________
©©
૧૮૯ કૂતરાને લડવાની તક મળે છે તો એ ખાવાનું છોડી દેવા તૈયાર થઈ જાય છે. માણસને પૈસા મળે છે,
એ શું છોડી દેવા તૈયાર નથી થતો એ પ્રશ્ન છે.
૧૯૧ દુર્જનતાની સામે સજ્જનો એક થઈને આક્રમણ
કરતા નથી અને સર્જનતા સામે જ્યારે આક્રમણ થાય છે ત્યારે સજ્જનો એક થતા નથી
એ આ યુગની મોટામાં મોટી કરુણતા છે.
૧૯0 પાપથી જીવન ખરડાવું ન જોઈએ. દુઃખથી જીવન તરડાવું ન જોઈએ.
૧૯૨ મનની નિર્બળતા સામે લડી શકાય એવી તાકાતના આપણે જો સ્વામી નથી તો એ સિવાયની આપણી પાસે રહેલ ગમે તેવી અને ગમે તેટલી તાકાતની પણ કોઈ કિંમત નથી.
GBS 29
નિયમ રોજ રાતના સૂતા પહેલાં “આ જગતના સર્વ જીવો સુખી - સ્વસ્થ અને શાંત રહો' એવી
પ્રાર્થના હું અચૂક કરીશ.
કૂતરાને પાળવાનાં મારા શોખને પોષવા હું ગલૂડિયાને એની માતાથી ક્યારેય વિખૂટું નહીં પાડું.
અપનાવાયા