________________
જેની પાસે પૈસા ઓછા હોય છે એ
બહુ બહુ તો દરિદ્ર હોય છે પરંતુ જેને ગમે તેટલા પૈસા મળ્યા પછી ય પૈસા ઓછા જ લાગતા હોય છે એ તો દુઃખી હોય છે.
- ૯૯ ત્રાજવાનું પલ્લું નમે છે ત્યારે જ વેપારી જો કમાય છે તો મન જ્યારે ઝૂકે છે ત્યારે જ આત્મા સગુણોની કમાણી કરી શકે છે.
પોતાની ભૂલની જેને ‘પક્કડ’ હોય અને બીજાની ભૂલને જે પકડી’ જ રાખતો હોય એને પ્રસન્ન રાખવો
સર્વથા અશક્ય છે.
| 100 સાકરના એક જ કણિયામાં દૂધને ‘ગળ્યું બનાવી દેવાની તાકાત નથી જ્યારે લીંબુના એક જ ટીપામાં દૂધને ‘ફાડી’ નાખવાની તાકાત
છે. આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને દુર્જનના પડછાયાથી પણ જાતને દૂર જ રાખજો.
છે
નિયમ
( નિયમ . માતા-પિતાને કદાચ હૉસ્પિટલમાં દાખલ કર્યો હશે તો એમને નસોં વગેરેના ભરોસે જ ન છોડી દેતા હું પોતે
પણ સેવામાં હાજર રહીશ.
રોજ ઓછામાં ઓછો પા કલાક અને / અથવા અઠવાડિયામાં એક દિવસ ઓછામાં ઓછો એક
કલાક તો માતા-પિતા પાસે બેસીશ જ.