Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001522/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ योगप्रदीप પ્રાચીન ગુજરાતી બાલાવબોધ અને અર્વાચીન ગુજરાતી અનુવાદ સહિત : પ્રયો જ કે : અમૃતલાલ કાલિદાસ દોશી. બી. એ. जैन साहित्य विकास मण्डल बम्बई ५७ For private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ योगप्रदीप પ્રાચીન ગુજરાતી બાલાવબોધ અને અર્વાચીન ગુજરાતી અનુવાદ સહિત રાજના કુરિ #ન #જ શ્રી મણાજી જૈન સાધના છે, II. : પ્રયોજક : અમૃતલાલ કાલિદાસ દોશી, બી. એ. : સંપાદક – પ્રકાશક : जैन साहित्य विकास मण्डल ૨૨૨, ઘોર ો * * * વિપાસે, વર્ષ ૨૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ. એ. વ્યવસ્થાપક, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, ધોડબંદર રોડ, રિલાબ્રીજ વિલેપારલે, મુંબઈ-૫૭ પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ મૂલ્ય દોઢ રૂપિયો ઈ. સ. ૧૯૬૦ (વિ. સં. ૨૦૧૭) કઃ વિ. પુ. ભાગવત મૌજ પ્રિંટિંગ બ્યૂરો, ખટાઉ મકનજી વાડી, ગિરગાંવ, મુંબઈ–૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન લગભગ દોઢસો શ્લોક પ્રમાણનો આ ગ્રંથ નાનો હોવા છતાં યોગ જેવા ગંભીર વિષય પર સારો પ્રકાશ પાડે છે. તેની ભાષાશૈલી ઘણી સરળ હોવા સાથે અતિ અસરકારક છે. યોગવિષયક અન્ય ગ્રંથોને લક્ષ્યમાં રાખી દરેક લોક પર તુલનાત્મક વિવેચન કરવામાં આવે તો આ ગ્રંથનું સાચું મૂલ્યાંકન થઈ શકે. ગ્રંથનું સંપાદન છ પ્રતો પરથી કરવામાં આવ્યું છે. આમાંની એકપણ પ્રતમાં ગ્રંથના કર્તા, કૃતિસંવત આદિ અંગે કશો જ ઉલ્લેખ નથી. શ્લોકક્રમ અને લોકસંખ્યામાં પણ ફરક પડે છે; એટલે હજુ બીજી પ્રતો મળે તો સંશોધન માટે વિશેષ અવકાશ રહે. અમને પ્રાપ્ત થયેલ પ્રતોમાંથી બે હસ્તલિખિત પ્રતો એવી મળી કે જેમાં આ ગ્રંથ “યોગાસર” (સંસ્કૃત) પૂરું થયા પછી છેવટે આપ્યો છે. યોગસાર” અને “ચોકવીપ'નું વિચારસામ્ય જોતાં લાગે છે કે તે બન્ને પરસ્પર સંબંધિત હોય અને કદાચ બનો અજ્ઞાત કર્તા પણ એક જ હોય. * શ્રી નેમિદાસ રચિત “પંચપરમેષ્ટીમંત્રરાજ ધ્યાનમાળામાં આ ગ્રંથનો યોગશાસ્ત્ર” તથા “પાતંજલ યોગસૂત્ર” સાથે ઉલ્લેખ છે. તે પરથી એમ લાગે છે કે એ જમાનામાં આ ગ્રંથ અતિ પ્રચલિત હશે. ગ્રંથ પ્રાચીન લાગે છે, છતાં તે સંપૂર્ણ મૌલિક કૃતિ હોય એમ જણાતું નથી. ભાષા તેમજ વિચારધારાની દૃષ્ટિએ ઉપનિષદો તેમજ શ્રી શુભચંદ્રાચાર્યત “જ્ઞાનાર્ણવ અને શ્રી હેમચંદ્રાચાર્યકૃત “યોગશાસ્ત્રની તેના ઉપર વઅંશે અસર છે; તેથી આ કૃતિને સંગ્રહાત્મક કહેવી ઉચિત લેખાય. “યોગપ્રદીપ’નો મુખ્ય વિષય આત્મા છે. આત્માનું સાચું સ્વરૂપ શું છે, તેનું સાચું દર્શન ક્યારે થાય, તેનું પરમાત્મા સાથે સંમિલન કેવી રીતે થાય * જુઓઃ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી હવે પછી પ્રકાશિત થનાર –“નાર સ્વાસ્થયઃ કરતી વિમા.” ત્રણ Page #5 -------------------------------------------------------------------------- ________________ અને છેવટે સર્વસંકલ્પથી વર્જિત એવું પરમપદ તે ક્યારે પ્રાપ્ત કરે– એ બધી બાબતોની ખૂબ ભારપૂર્વક સ્પષ્ટ છણાવટ કરવામાં આવી છે. તાત્પર્ય એ છે કે જીવનની પરમસિદ્ધિ માટે મનુષ્ય મહાન યોગી બનવું જોઈએ. આ વિષયને આનુષંગિક એવા ઉન્મનીભાવ, સમરસીભાવ, રૂપાતીત ધ્યાન, સામાયિક, શુધ્યાન, અનાહતનાદ, નિરાકાર ધ્યાન વગેરે અનેક વિષયોને ટૂંકમાં છતાં સચોટ રીતે કર્તાએ આલેખ્યા છે. કાર્તિક સુદિ ૧, વિ. સં. ૨૦૧૭ તા. ૨૧-૧૦-૧૯૬૦ રૂ મ કા ય ક જિત્ય - नमो UAE न परम बम्ब ચાર Page #6 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા – ઓળખ (હસ્તલિખિત પ્રતો) v લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (શેઠ લાલભાઈ દલપતભાઈનો વંડો, પાનકોર નાકા, અમદાવાદ–૧). પ્રત નં. ૬૦૦૧/ર૭૬૪, પત્ર-૧૫; (બાલાવબોધ સહિત) S સંવેગીનો ઉપાશ્રયશ્રી જૈન જ્ઞાન ભંડાર (હાજા પટેલની પોળ, અમદાવાદ) પ્રત નં. ૨૬૪૧, પત્ર-૨૧ (યોગાસર સહિત) શ્રી જૈનાનંદ પુસ્તકાલય (ગોપીપુરા, સુરત) પ્રત નં. ૨૯૭, પત્ર–૧૩ (યોગાસર સહિત) B શ્રી જૈનાનંદ પુસ્તકાલય (ગોપીપુરા, સુરત) પ્રત નં. ૫૮૭, પત્ર-૫ (પૃષ્ઠ ૯) J H (મુદ્રિત પ્રતો) અધ્યાત્મ શ્રી છતમુનિજી સંપાદિત વીર સંવત ૨૪૪૮, જોધપુર પંડિત શ્રી હીરાલાલ હંસરાજ સંપાદિત ઈ. સ. ૧૯૧૧, જામનગર પાંચ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળનો હવે પછી ટૂંક સમયમાં પ્રકટ થનાર યાદગાર ગ્રંથ नमस्कार स्वा ध्या य प्राकृत विभाग નમસ્કારવિષયક એક અદ્વિતીય અભ્યાસગ્રંથ (Reference Book છેલ્લાં છ વર્ષથી જેનું સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને જેની પૂછપરછ-માગણીઓ પણ ખૂબ વધતી રહી છે તે દળદાર ગ્રંથ “નમસ્સાર સ્વાધ્યાયનો પ્રથમ પ્રાકૃત વિભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. અત્યારસુધીમાં નમસ્કારવિષયક જે સાહિત્ય પ્રકટ થયું છે તેમાં તે વિશિષ્ટ હશે; કારણકે તેની રીતિનો એ સૌથી પ્રથમ જ ગ્રંથ છે. નમસ્કાર મહામંત્ર” અંગેના સાહિત્યની અને તેનું મહત્ત્વ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવા માટે યથાર્થ આમ્નાય જાણવાની તેમજ સમજવાની સમાજમાં હમણાં હમણાં ખૂબ ભૂખ જાગી છે; અને એવે ટાણે આવો માહિતીપૂર્ણ સંગ્રહાત્મક ગ્રંથ પ્રકટ થાય એ અતિ ઉપયોગી અને આવકારપાત્ર નીવડશે. ચૌદ પૂર્વના સાર તરીકે વર્ણવાયેલ આ પરમમંત્રની આરાધના કરતા પહેલાં તેનું બધી જ દૃષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન મેળવવું આવશ્યક છે. એ દૃષ્ટિ સામે રાખીને અતિ શ્રમપૂર્વક આ કોષ–ગ્રંથ (Encyclopaedia) તૈયાર કરવામાં આવ્યો છે. આગમોથી માંડી અત્યારસુધીમાં જે કાંઈ લખાયું છે તે સંશોધનની દૃષ્ટિએ તારવીને પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતી અનુવાદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. માત્ર જૂજ નકલો છપાવી હોવાથી ઑર્ડરો તાત્કાલિક નોંધાવવા વિનંતી છે. આઠ પેજી કાઉન સાઈઝનાં આશરે ૬૦૦ પૃ૪, ૫૦ જેટલાં રંગીન-અરંગીન યંત્રો તથા ચિત્રો અને કલામય જેકેટ. Page #8 -------------------------------------------------------------------------- ________________ योग प्रदीप - Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ यावन्न अस्यते' रोगवन्नाभ्येति ते जरा। यावन क्षीयते चायुस्तावत्कल्याणमांचर ॥१॥ # અર્થ : જાં લગઈ આત્માનું શરીર રોગિ કરી ગ્રસિઉં નથી. લગઈ શરીર જરાઈ કરીનઈ ભેદિઉં નથી. જો લગઈ સિરીરનું (શરીરનું) આ ક્ષય હુઊં નથી. તાં લગ ધર્મ આચરિવઉ. / ૧ / અનુવાદ: હે ભવ્યાત્મા !) જ્યાંસુધી (તારું શરીર) રોગોથી ગ્રસિત નથી થયું, જ્યાં સુધી (તને) વૃદ્ધાવસ્થા પ્રાપ્ત નથી થઈ અને જ્યાં સુધી તારા આયુષ્યનો ક્ષય નથી થયો, ત્યાંસુધી તું (તારા આત્માનું) કલ્યાણ (થાય એવું) આચરણ कुतोऽस्मि व गमिष्यामि कुत्रायातोऽस्मि सांप्रतं । को बंधुर्मम कस्याँहमित्यात्मानं विचिंतयेत् ॥२॥ ૨ પ્રસ્ત v. ૨ યાત્રા મિતે v. ૩ યાવના s. 8 AT S, A. ૧ યુક્તોરમ v. ૬ છામિ v. ૭ વાહૂ v. ૮ વિવારત V. * “અ” શબ્દનો અર્થ “બાલાવબોધ” સમજ. મળ પ્રત V માં સર્વત્ર અર્થ’ શબ્દ લખ્યો હોવાથી તે અહીં કાયમ રાખેલ છે, જે કે પ્રતને અને “કૃતિ શ્રી નોકરી સવાવિવધ સમાપ્ત: ” એ પ્રમાણે લખેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી૫ અર્થ : હુ તે કુણ, હુ તે જાયસ તે કિહા. કહા થાનક થકી વિ. સાંપ્રતકાલિ માહરઉ તે કણ્. અન” હું તે કહિન. ઇત્યેવમાદિક આત્માઇ કરી વિચારિવઉં ॥ ૨ ॥ અનુવાદ: હું ક્યાં છું, કયાં જઈશ, હમણાં (અહીં) ક્યાંથી આવ્યો, મારું કોણુ ( સ્વજન-બંધુ ), હું કોનો—એ પ્રમાણે આત્માને વિશિષ્ટ રીતે ચિતવવો || ૨ | पुरुषास्तीर्थमिच्छन्ति किं तीर्थैः क्लेशकारणैः । धर्मतीर्थ शरीरस्थं सर्वतीर्थाधिकं मैतं ॥ ३॥ ન અર્થ : પુરુષ તીર્થં કરવા તણી વાંછા કરઈ. પણ તેહ તીર્થ કિમ કહિવાઇ. જેહ તીર્થ ક્લેશદાયક દૃષ્ટ તેહમાહિ તીર્થ ન કહી. ઇમ જાણીનઇ જેહ શરીર ઇ તેહમાહિ ધર્મતીર્થ છઇ. અનઇ ઇત્યેવમાદિક સર્વતીર્થમાહિ અધિક તીર્થં મન કહીઇ. ઇમ જાણીનઈં આપણાÛ આત્માર્થે મન થિર કીજઇ. તે સર્વતીઐથિરૂં અધિક મન જાણિä. ॥ ૩ ॥ અનુવાદ : પુરુષો તીર્થને ઇચ્છે છે (કલ્યાણને માટે લોકો તીર્થયાત્રા માટે ભટકે છે); પરંતુ (ભટકવાથી કાયાના) લેશના કારણરૂપ (અનતાં) તીર્થોથી શો લાભ ? સર્વ તીર્થથી અધિક ધર્મતીર્થ (આત્મા-મન) છે, જે (આપણા જ). શરીરમાં રહેલું છે. ॥ ૩ ॥ ૪ इदं तीर्थमिदं तीर्थमिति ज्ञात्वा भ्रमंति ये । ज्ञानध्यानविहीनास्ते सतीं तीर्थ स्वमेव हि ॥ ४ ॥ ૨ તીથૅ V. ૨ મહેશયને V. મનઃ V. ← સતા V, S. ર્ધર્મતીર્થ V, B. Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અર્થ : પુરુષ એમ વાંછી જેમઈ એહ તીર્થ કીધઉં. અનઈ વલી બીજઉં તીર્થ કરૂં. ઈમ જાણીનઈ અનેક તીર્થ કરવાનઈ ભ્રમણ કરઇ. પણ જ્ઞાન તેહ થકી વિહીન દૂઈ અનઈ અનેક તીર્થ નાઈ કરઈ. પણ તે લેશના દાઈક હઉઈ. ઈમ જાણીનઈ આત્મધ્યાન સમું તીર્થ એકઈ ન કહીઈ. ૪ | અનુવાદ: “આ તીર્થ “આ તીર્થ” એમ જાણુને જે (લોકો અહીંથી ત્યાં) ભમે છે તેઓ જ્ઞાનધ્યાન વિનાના (અજ્ઞાની) હોય છે. સજનોને (મન) તો પોતાનો (આત્મા) જ તીર્થ आजन्मोपार्जितं सर्व भक्षयन् कार्यसंस्थितः । केनापि दृश्यते नैव स्वात्मायं पश्यतोहरः॥५॥ અર્થ: આજન્મલગઈ આભાઇ જેતલું ઉપાર્જિઉં છઈ તેટલું સર્વ કાઈમાહિ થકી ભક્ષ કરઈ છે. જે કાયમાહિ થિકી ભક્ષ કરઈ છઈ તેહ પ્રતિઈ નથી જાણતી. જે આત્માનું સર્વ હરી જાઈ છે તે પ્રતિ કોઈ નથી જાણતઉ. || ૫ | અનુવાદ: શરીરમાં રહેલું (આપણું ચોર જેવું મન) આજન્મમાં ઉપાજિત કરેલ સર્વ (પુણ્ય) હરી લે છે. આવું (આપણું) પોતાનું જ મન (આત્મા) (સર્વથી જોઈ શકાય એવું હોવા છતાં કોઈથી પણ જોઈ શકાતું નથી. મેં પI. लोकैर्विलोक्यते चौरो गते स्वल्पेऽपि वस्तुनि । सर्वस्वहरमात्मानं मनः पश्यति नो जडाः ॥६॥ ચ ૨ મત v. ૨ શસ્થિત v, Rયસંસ્થિતઃ S, સંચિતઃ A. રૂ માને v. ૪ પતોવત્ v. સત્વસ્વ J, H, B. ૬ મન v. ૭ ના v. Page #13 -------------------------------------------------------------------------- ________________ યો મ પ્ર દી ૫ અર્થ: સ્વ૫ વસ્તુ ગઈ દૂઈ અનઈ લોક ચોર પ્રતિ જોતા હીડઈ. અનઈ આપણા આત્માનું સર્વસ્વ હરી જાતઉ દૂઈ અનઈ તેહ પ્રતિ ન જોઈ કોએક (કોઈક) કહિસિ તે ચોર કેહવા કહી. અનઈ વસ્તુ તે કહી કહી. અનઈ ચોર તે કેહા કહિવાઈ. અનઈ ચોર તે કહિવાઈ જેહ ક્રોધ માન - માયા લોભ રાગ દ્વેષ ઇત્યેવમાદિક આત્માનું જ્ઞાન હરી જાઈ છઈ. તેહ પ્રતિઈ કો નથી જેતઉ. જેહ માહર્ જ્ઞાન છઈ તેહ હરી જાઈ છઈ. હવાઈ તે ચોર આત્માનું જ્ઞાન હરી જાઈ છઈ તે ચોર કિમ દીસઈ તેહ પ્રતિ દીસવાનઉ ઉપાય આગલિ કહિસઈ. છે ૬ અનુવાદ: અતિ અલ્પ (નવી) વસ્તુ પણ જ્યારે કોઈક વખત) ચોરાઈ જાય છે ત્યારે લોકો (એ ચોરની ખૂબ ચીવટપૂર્વક) તપાસ કરે છે (વિલોકન કરે છે); પરંતુ (આ) જડ (અજ્ઞાની લોકો) આત્માનું સર્વસ્વ હરી જતા એવા (ચોરપી) મનને જોતા નથી. (શોધવાની તસ્દી પણ લેતા નથી.) ૬ तत्सामायिकदीपेन कायदुर्गसमाश्रितः। अज्ञानाच्छादितः स्वात्मा निरीक्ष्यो योगिभिः सदा ॥७॥ અર્થ : તે ચોર જોવા તણુઈ અર્થિ કરી સામાયિક રૂપીઉ દીવ કરી. તેણઈ દીવઈ કરીનઈ કાયદુર્ગમાહિ શમતાપણું આશ્રીનઈ આપણું આત્મા અજ્ઞાન કરીનઈ આચ્છાદિત છઈ તેહ સમ્યકત્વ રૂપાઉ દીવઉ કરીનઈ જોઈઇ. જોગપુરુષ જોગીશ્વર હઉઈ. તે સામાયિકપીઈ દીવઈ કરીનઈ સદાઈ જોઈ. આપણું જ્ઞાન હરવા ન દિ. ક્રોધ માન માયા લોભરૂપીયા ચૌર સદાઈ ત્યાગ કરઈ. તે પુરુષ આત્મા પ્રતિઈ દેખાઈ. | ૭ | અનુવાદ: શરીરરૂપી કિલ્લામાં સારી રીતે આશ્રિત થઈ રહેલા અને અજ્ઞાનથી અછાદિત બનેલા એવા પોતાના આત્માને યોગીઓ હમેશાં સામાયિક રૂપી દીપકથી નિહાળવા યોગ્ય છે. | | ૨ એસાતાછાવિત v. Page #14 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ आत्मैव सुप्रसन्नोऽत्र सुगतिः परिकीर्तितः। अप्रसन्नः पुनरयं दुर्गति स्याँदसंशयं ॥८॥ અર્થ: જે તીવાર આત્મા પ્રસન્ન દૂઈ તે તીવાર આપણું આમાં પ્રતિ સકતિ ઊપાર્જઈ. અનઈ જે તીવાર આત્માઈ આત્મા પ્રતિ અપ્રસન્ન દૂઈ તે તીવારઈ આત્મા પ્રતિઈ દુર્ગતિ ઊપાર્જઈ છઈ. ઈમ જાણીનઈ આપણાઈ આત્માઈ કરીનઈ આત્મા ધ્યાવી. | ૮ | અનુવાદ: આત્મા ખૂબ પ્રસન્ન હોય તેને જ આત્માની) સગતિ માનવામાં આવે છે અને જ્યારે આ (આત્મા) અપ્રસન્ન હોય ત્યારે તે આત્માની) દુર્ગતિ છે એમાં જરાય સદેહ નથી. | ૮ , तीर्थ तीर्थ कुर्वतीह यस्य दर्शनवांछया । वैसन्नत्रैव देहेऽसौ देवो दृष्टुं न शक्यते ॥९॥ અર્થ: આપણુ આત્મા તીર્થ કરવાનાં વાંછઈ છ0. પણ તેહ તીર્થ કરીનઈ દેવદર્શન કરવા હીઈ છઈ. પણ તેહ તીર્થ કરીનઈ દેહમાહિ છઈ. પણ તેહ તીર્થમાહિ દેવ જે છઈ તેહ દેવ તો લગઈ ન દીસઈ જ લગઈ ત્રિણિ વ્યસન દેહના સ્થિતિ છે. પણ તેહ ત્રિણિ વિસન (વ્યસન) કેહા કહિવાઈ. સત્ત્વ ૧, રજ ૨, તમ ૩. સત્ત્વગુણ તે કહીઈ જેહ શ્રુતકર્માદિક તણાં બંધ કી જઈ. અનઈ રાજગુણ તેહ કહી જેહ પાંચ ઇદ્રી તણું અભિલાષ સેવીઇ. અનઈ તમગુણ તેહ કહીઈ જે ક્રોધ માન માયા લોભિ કરીનઈ પ્રવર્તાિઈ. એહ ત્રિણિ ગુણ આત્મામાંહિ થિકી નિવર્સીવઈ. તે તીવારઈ દેવદર્શન દૂઈ. પણ એહ ત્રિઊ ગુણિ છતે કરી દેવદર્શન દૂધ. ૯ છે પ્રસન્નોત્ર V. ૨ સતિઃ v. રૂ મકસ v. ૪ ચાદ્દસંપાયઃ . ૧ તીર્થતીર્થ v, તીર્થ ૨ સુર્વતી S, તીર્થ ૨ કુર્ઘતીવ્ર A, B. ૬ સુવંતી v. ૭ ૨ નવા v. ૮ વિરામૈવ v. Page #15 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ " અનુવાદ : જે (દેવના) દર્શનની (ઇચ્છા હોય તે) ઇચ્છાથી (આ) તીર્થ છે' ‘(આ) તીર્થ છે' એમ કરતો (માનવી) અહીં (આ જગતમાં ભટક્યા કરે છે); પરંતુ તે દેવ (આપણા) જ આ દેહમાં વસતો હોવા છતાં (અજ્ઞાની તેને) જોઈ શકતો નથી. || स्थाने स्थाने भ्रमंतीह देवदर्शनहेतवे । शरीरस्थं न पश्यंति देवमज्ञानबुद्धयः ॥ १० ॥ અનુવાદ : અજ્ઞાનબુદ્ધિવાળા (મનુષ્યો) સ્થળે સ્થળે દેવદર્શન માટે અહીં (આ જગતમાં આમતેમ) ભમે છે; (પરંતુ) શરીરમાં (જ) રહેલા દેવને (તેઓ) દેખતા નથી. | ૧૦ || . सर्वधातुविनिर्मुक्तो ज्ञानरूपो निरंजनः । आत्मैव कर्मनिर्मुक्तो ध्यातव्यो मोक्षकांक्षिभिः ॥ ११ ॥ * અર્થ : જેહ દેવ કહીઇ તેહ દેવ સ્વત્રંતધાતુ થકી નિમુક્ત છે. પુણ્ તેહ કેહવુ કહિવાઇ. જ્ઞાનરૂપ નિરંજન છઇ. પુણુ જેહ પુરુષ મોક્ષ તણા વાંચ્છનહાર દૂષ્ટ તેહ પુરુષ આપણા આત્મા તણી પ્રકૃતિકર્મ થકી રહિત થઇનઇ આપણા આત્માનૂં સ્વરૂપ જ્યાŪ. || ૧૧ || અનુવાદ : મોક્ષની આકાંક્ષાવાળાએ સર્વધાતુથી રહિત, જ્ઞાનરૂપ, નિરંજન અને કર્મમુક્ત એવા આત્માનું જ ધ્યાન ધરવું જોઈ એ. ।। ૧૧ ।। સ્થાને ૨ *મંતીહૈં S, A, B. અર્થ પણ નથી. રૂ. સ્વામૈવ V. ૪ ર્મનિમુદ્દો V. અર્થનો V માં || ૧૦ || નંબર છે. ર આ શ્લોક V માં નથી. } ५ આ શ્લોક તેમજ Page #16 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ संतोषामृतनिर्मग्नः शत्रुमित्रसमः सदा । सुखदुःखपरिज्ञाता रोगद्वेषपराङ्मुखः ॥ १२॥ અર્થ : સંસારરૂપિણી અગ્નિ કહીઈ તે અગ્નિ કહી કહિવાઈ. જેહ ક્રોધાદિક દોષ જાણિવા તીણી અગ્નિ જાલા લાગઈ ધિક. આભાજલિ કરીનઈ તે અગ્નિ શમાવી. તે જલ કેહવું કહીઈ. સંતોષરૂપીઉં જલ દૂઉ તેહ જલમાહિ જઈનઈ પઇસીઇ. તઉ ક્રોધાદિક અગ્નિ કરીનઈ ન બલી. અનઈ શત્રુ અનઇ મિત્ર સદાઈ સમા કીજઇ. અનઈ સુખ અનઈ દુખ તેહ તણું જાણ હંઈ. અનઈ પરજીવ પ્રતિ હુઉ દુખ દીજઇ તઉ દુખ પામી અનઈ જે સુખ દીજઇ તઉ સુખ પામઈ. ઈમ જાણીનઈ રાગદ્વેષ થકી પરાનુખ થઈઇ ૧૨ || અનુવાદ: સંતોષરૂપી અમૃતમાં નિમગ્ન બની), શત્રુ અને મિત્રને સદા સમાન ગણી), સુખ અને દુઃખના સંપૂર્ણ જ્ઞાતા (બની) (ધ્યાનીએ) રાગદ્વેષથી વિમુક્ત (થવું જોઈએ. તે ૧૨ प्रभाराशिरिव श्रीमान् सर्वविश्वोपकारकः। सदानंदसुखापूर्णः स्वात्मा ध्यातव्य ईदृशः ॥१३॥ અર્થ: જિમ રાત્રિતણું અંધકાર શ્રી સૂર્યત ઉલ્ય કરીનઈ રાત્રિ ૨ સુવદવાપરતા S, H, J, A, B. ૨ રાષિપભુવા V. રૂ આ શ્લોક તેમજ અર્થને V માં ૧૧ નંબર છે. ૪ પ્રમાાત્રિ િv. ૧ સાનંદસુષાપૂf S, A. સાનં સુરતાપૂર્ણ v. ૬ વ્યતવ્યનીદા છે ? | ગુમ | v. ૭ આ શ્લોકનો V માં | ૧૫ નબર છે. તેનો અર્થ લે. | ૧૪ | તથા ૧૫ એમ બે શ્લોકના યુગ્મ નીચે આવ્યો છે; અને V ને શ્લો. ૫ ૧૪ –“સ્વદંતમંતરાત્માન... નિર્વાણvમતે ”—વગેરે S માં શ્લો. || ૪૫ | અને H તથા J માં શ્લો. || ૪૬ / તરીકે છે. વળી V માં ફરીવાર આ જ ગ્લો નં. . ૪૫ // તરીકે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ તણું અંધકાર જાઈ. સર્વ વિશ્વ પ્રતિઈ ઉપકારક છે. એમ જાણીનઈ સદાઈ આનંદમઈ સુખપૂર્ણપણઈ આત્મધ્યાનિ રહિવઉં. જિમ સૂર્યતણુઈ ઉદયિ કરીનઈ અંધકાર જાઈ તિમ આત્મધ્યાનિ કરીનઈ પાપરૂપી અંધકાર જાઈ. એહ આત્મધ્યાનતણુઉ ઈશ્રુતે કોએક પૂછઇ. આમધ્યાનિ કરીનઈ પા૫ કિમ જાઈ. જિમ સૂર્યતણઈ ઉદય કરીનઈ અંધકાર જાઈ તિમ આત્મધ્યાનઈ કરીનઈ પાપ જાઈ. ૧૩ અનુવાદ: પ્રભારાશિ (તેજના સમૂહ-સૂર્ય) સમાન શોભાવાળા, સકલ વિશ્વના ઉપકારક તેમજ સદા આનંદ અને સુખથી પૂર્ણ એવા પોતાના આત્માને (ધ્યાનીએ) યાવવો જોઈએ. તે ૧૩ शुद्धस्फटिकसंकाशः सर्वज्ञगुणभूषितः। परमात्माकलायुक्तो ध्येयः स्वात्मा मनीषिभिः ॥१४॥ અર્થ : પરમાત્મસ્વરૂપ તેહ કેહવ્ કહીઈ. જેહવું બુધ (શુદ્ધ) સ્ફટિકતણું સંકાશ દુઈ તેહનું પરમાત્મસ્વરૂપ છે. વલી કેહવું કહીઈ. જ્ઞાનતણે ગુણે કરીનઈ સંયુક્ત છ. પરમાત્મ સ્વરૂપ એહવી યુક્તિ કલાઈ કરીનઈ સંયુક્ત છઈ. એહવું આત્મસ્વરૂપ કર્મ થકી રહિત થઈનઈ જેહ મુનીશ્વર દઈ તેહ સદાઈ ધ્યાઈ. | ૧૪ | અનુવાદ: શુદ્ધ સ્ફટિક સમ નિર્મળ, સર્વના ગુણોથી વિભૂષિત અને પરમાત્માની કલાઓથી યુક્ત એવા પોતાના આમાનું બુદ્ધિશાળી પુરુષોએ દયાન કરવું જોઈએ. || ૧૪ v. ૨ આ શ્લોક તેમજ અર્થનો Vમાં I ૧૬ નંબર છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ षट्चक्र चतुः पीठादि सर्व त्यक्त्वा मुमुक्षुभिः। आत्मा ध्यातव्य एवायं ध्याने उपविवर्जिते ॥१५॥ અનુવાદ: રૂપવિત (રૂપાતીત) ધ્યાનમાં છ ચક, ચાર પીઠ વગેરે સર્વનો ત્યાગ કરીને મુમુક્ષુઓ (મોક્ષના અભિલાષીએ) (ઉપર કહ્યા એવા ગુણોવાળા) આ આત્માનું જ ધ્યાન કરવું. | ૧૫ एवमभ्यासयोगेन ध्यानेनानेन योगिभिः। शरीरांतःस्थितः स्वात्मा यथावस्थोऽवलोक्यते ॥१६॥ અનુવાદ: આ પ્રમાણે યોગના અભ્યાસ (Practice)થી તેમજ આ (ઉપર સૂચવેલ રૂપવિજેત) ધ્યાનથી યોગીઓ શરીરની અંદર રહેલા પોતાના આત્માને જેવો છે તેવો જ જે તેનું એટલેકે આત્માનું સાચું સ્વરૂપ છે તે જ સ્વરૂપે) અવલોકે છે. ૧૬ ! न शातः पुरुषो येन गुणप्रकृतिवर्जितः तेनैव तीर्थयज्ञादि सेवनीयं न योगिभिः ॥१७॥ ૨ ટુચતુરપાહિ J, H, B. ૨ સર્વચવામમુક્ષમિ v. રૂ સ્વાભાષ્યાન v. ૪ ઋવિવકતે S. * આ શ્લોક ૪ માં નંબર | ૧૭ || તરીકે છે; પણ સાથે તેનો અર્થ નથી. વળી V માં નંબર છે ૧૭ | જ તરીકે તેની નીચે “ન જ્ઞાતઃ પુરુષો.....સેવન ન યોશિમિ ” શ્લોક આપ્યો છે અને તેની નીચે તેનો અર્થ આપેલો છે. આ બીજે ક “ન જ્ઞાતઃ—” વગેરે H, J તેમજ s માં પણ નંબર છે ૧૭ | તરીકે આપેલો છે. ૬ ઇતમ S, A. ૭ આ શ્લોક V માં નથી. * આ રીતે પણ અનુવાદ થઈ શકે – આ પ્રમાણે આ (રૂપાતીત) ધ્યાનના અભ્યાસ (Practice-કરવા)થી ચોગીઓ શરીરની અંદર રહેલા પોતાના આત્માને યથાવથિત સ્વરૂપે નિહાળે છે. ૧દા. Page #19 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અર્થ: જેહ પુઆ અજ્ઞાન દૂધ તેહ પુરુષ અનેક તીર્થ યજ્ઞાદિ સેવઈ, પણ યોગમાર્ગન સેવઈ. યોગમાર્ગ તે કેહવઉ કહવાઈ. જેહ ત્રિણિ ગુણ–સત્ત્વ ૧, રજ ૨, તમ ૩.–એહ ત્રિણિ ગુણ અનઈ આત્માની પ્રકૃતિ કમ્મરહિત તે યોગ કહાઈ. અનઈ એહ યોગ ન જાણઈ જેહ તેહ તીર્થ યજ્ઞાદિ સેવઈ; પુણ યોગ પ્રતિ રહિવાની સ્થિતિ યુક્તિ ન જાણુ. ગુણ પ્રકૃતિ વરજઈ તે જોગ કહી. તે ૧૭ || અનુવાદ: (સત્વ, રજસ અને તમસુ એ ત્રણ ગુણવાળી પ્રકૃતિથી વજિત એવા આત્માને (પુરુષને) જે (અજ્ઞાનીએ ભિન્ન સ્વરૂપે જાણ્યો નથી તેણે જ તીર્થ યજ્ઞ વગેરે સેવવાં જોઈએ; પરંતુ યોગીઓએ નહીં. (અર્થાત્ યોગીપુરુષોને તીર્થ યજ્ઞાદિ સેવવાની આવશ્યકતા નથી.) . ૧૭ | आत्मज्ञानं परं तीर्थ ने जलं तीर्थमुच्यते । स्वात्मज्ञानेन यच्छौचं तच्छौचं परमं स्मृतं ॥१८॥ અર્થ: આત્મજ્ઞાનથી અપર બીજઉં તીર્થ ન કહિવાઈ. અનેક જલતણા થાનક તેહ તીર્થ ન કહિવાઈ. જેહવું આત્મજ્ઞાન તીર્થ પવિત્ર કહિવાઈ તેહવું જલતીર્થ ન કહી. તેહ કારણ આત્મજ્ઞાન સમું શૌચ પવિત્ર અનેરું તીર્થ ન હઉછે. તેહ ભણી આત્મસ્વરૂપ સદાઈ મરીશું. તે ૧૮ | અનુવાદ: આત્મજ્ઞાન એ જ પરમ (ઉત્કૃષ્ટ) તીર્થ છે, પણુ (ગંગા વગેરે નદીઓના) પાણીને તીર્થ કહેવાય નહિ. આત્મજ્ઞાન (રૂપી તીર્થના જલ)થી જે શુદ્ધિ થાય છે, તેને જ પરમ શુદ્ધિ માનવામાં આવી છે. [ ૧૮ ] છે માત્માના તીર્થ v. ૨ નóv. ૩ સામાનંદિv. મૃત . ૪ ૧ ૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ आत्मशानं परो धर्मः सर्वेषां धर्मकर्मणां । प्रधानं सर्वविद्यानां प्राप्यते ह्यमृतं ततः ॥१९॥ અર્થ : આત્મજ્ઞાન થકી અપર બીજુ ધર્મે ન કહઈ. જે પુરુષ આત્મજ્ઞાનનિ વિષઈ વર્તઈ તેણઈ સર્વ ધર્મ આચરિયા. સર્વ તીર્થમાહિ પ્રધાન આત્મજ્ઞાન જાણિ, જેણઈ પુરષિ આત્મજ્ઞાન પામિઉં તેણુઈ અમૃતતત્વ પામિઉં . ૧૯ અનુવાદ: સર્વ ધર્મકાર્યમાં આત્મજ્ઞાન એ પરમધર્મ છે; અને સર્વ વિદ્યાઓમાં પ્રધાન વિદ્યા છે. તે (પરમધર્મ કે પ્રધાન વિદ્યા)થી અમૃત પ્રાપ્ત થાય છે. તે ૧૯ || तपोभिर्दुस्तपैस्तप्तैर्वतैस्तैस्तैश्च दुष्करैः। માિને વિના મોક્ષો પિનાપિ ૨૦ ° અર્થ: કોએક મહા દુસ્તર તપ કરઈ અનઈ મહાવ્રતની સ્થિતિ રહીનઈ અનેક પરીસહઈ દુઃખ સહ. એહવા દુસ્તર તપ તપીનઈ જઉં આત્મજ્ઞાન ન જાણઈ તઉ સંસાર થકી મૂકાઈ નહીં. આત્મજ્ઞાન વિના મોક્ષ ૨ સામાન , મામાં જ્ઞાન A. ૨ ધર્મ v. રૂ પાંચાળિો v. ૪ પ્રધાન S. સર્વતીર્થનાં v. ૬ બાતેહામૃતંતતઃ V. * પાઠાંતર પ્રમાણે—ધર્મનું આચરણ કરવાવાળા સર્વ માટે આત્મજ્ઞાન એ પરમધર્મ છે અને તીર્થોમાં પ્રધાન તીર્થ છે. તે (આતમજ્ઞાન)થી અમૃતતત્વ લાવે છે. ૧૯ ૭ તામિદુસ્તમૈસ્તા v. ૮ રોતેર્તઃ તિઃ (તસ્તેટું ન્તિઃ) v. ૬ આત્મશાન v. ૨૦ આ કલોક તેમજ અર્થનો V માં ૧ ૧૨ / નંબર છે, અને એ જ પ્રતમાં આ લોક ફરીવાર ૨૦ | તરીકે આવે છે, અને તેની નીચે નં. / ૧૨ / માં જે અર્થ આપ્યો છે તે જ ફરીવાર આપ્યો છે. (ફરીવાર એને એ જ અર્થ લખ્યા છતાં જોડણી કયાંક કયાંક ભિન્ન છે.) લોક || ૨૦ | માં પહેલી પંક્તિ આમ છે : તામિસ્તપૈસ્તપૈવૈતર્ત દુરઃ જાતિ | ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી પ ન જા. એવું જાણીનઇ જેહ યોગિંધ દૂધ તે આત્મજ્ઞાન ધ્યાઇનઇ સંસાર થિકી મૂકાવ || ૨૦ ॥ અનુવાદ : ખૂબ જ દુઃખે તપી શકાય એવાં તપ તપવાથી અને એવાં જ દુષ્કર વ્રત આચરવા છતાં આત્મજ્ઞાન વિના યોગીઓ પણ મુક્ત થતા નથી. (યોગીઓને પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી.) || ૨૦ || सर्वधर्ममयः श्रीमान् सर्ववर्णविवर्जितः । आत्माऽयं ज्ञायते येन तस्य जन्म न विद्यते ॥ २१ ॥ અર્થ : સર્વ ધર્મમાહિ આત્મધ્યાન શ્રેય જાણિતૢ. સર્વ વિશ્વ પ્રતિઇ ઉપકારીક ઇ. જે પુરુષ આત્મજ્ઞાન આરાધઇ તેહ પ્રતિં પુનરપિ જન્મ ન કહિવાઇ. ॥ ૨૧ ॥ અનુવાદ : સર્વ ધર્મમય, શ્રી (જ્ઞાનાદિ)થી યુક્ત, સર્વ વર્ણથી રહિત એવા આ આત્માને જે જાણે છે તેને (ક્રી) જન્મ (લેવો પડતો ) નથી. || ૨૧ || V. एवं ध्यात्वा स्वमात्मानं स्वकाये कायवर्जितं । ધ્યેયઃ ઉપવાદ: પ્રમાત્મા નિરંજ્ઞનઃ ॥ ૨ ॥ १ સર્વવિશ્વોપાર: V, સવ્વચવિનિત: A. ૨ આત્માનં (?) ફ્કો V. ૪ વાય V. ધ્યેય V. ६ परपदारूढ V, परपदारूढं S, A. ૭ ટ્રેવેરાં મુત્તેહેતવે S, A. ८ આ શ્લોકનું છેલ્લું પાદ S માં તથા A માં વૅવેરા મુ`િતવે છે એ ભૂલથી લખાયેલું લાગે છે; કારણકે એ પાદ હવે પછીના લો | ૨૩ | નું છેલ્લું પાદ છે અને એ શ્લોક S માં તથા A માં લખવાનો રહી ગયો છે. પરિણામે શ્લો || ૨૨ || પછીના નંબરો લખવામાં S માં તથા A માં ભૂલ થઈ છે; અને એ J, V તથા H સાથે સરખાવતાં સ્પષ્ટ માલૂમ પડે છે, ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અર્થ; એવં સ્વયં આત્મા એણી પરિઈ ધ્યાઈઈ. સ્વ આપણું કાયા કાયાણુવર્જિ(ત્તિ)ત થઈનઇ પરમાત્મા થાઈ. અનઈ જે તીવારઈ ધ્યેયવસ્તુ એહવઉં પરમપદ આરૂઢ થઈનઈ આત્મા ધ્યાઈ તે તીવારઇ પરમાત્મા નિરંજન સ્વરૂ૫ દીસઇ. || ૨૨ . અનુવાદ: આ પ્રમાણે પોતાની કાયામાં કાયાથી મુક્ત (શરીરથી ભિન્ન) એવા પોતાના આત્માનું ધ્યાન કરીને પરમપદ પર આરૂઢ થયેલા નિરંજન પરમાત્માનું ધ્યાન કરવું. તે ૨૨ છે. स्वप्नदृष्टिसमां तत्र दृष्टिमुन्मील्य योगवित् । पश्येत् परपदारूढं देवेशं मुक्तिहेतवे ।। २३ ॥ અર્થ : જેહ પરમતત્ત્વ છે તેહ અને પ્રતિઈ (અન્ય પ્રતિ ) દેખાડી ન સકીઈ. જિમ સ્વમાહિ અનેક પદાર્થ દીસઇ પણ દેખાડી ન સકી તિમ સ્વનાંતરિતણું દૃષ્ટાંત જાણિવઉ. જિમ સ્વપ્નાંતરમાહિ આપણી દષ્ટિ કાંઈ દેશમાં અનઈ બીજા પ્રતિઈ દેવાડી ન સ્કીઈ તિમ આત્માતણું સ્વરૂપ દેખાડી ન સકીઈ. અનઈ આપણા આતમાતણું સ્વરૂપ આપણાઈ દેવીઈ અનઈ જેતલઈ આપણા આત્માનું સ્વરૂપ દેશીઈ તેતલઈ જેહ દેવદેવ કહીઈ છઈ તિહ આપણુ આત્મા જાણિવઉ. મુક્તિતણું હેતુ જાણિવઉં. ૨૩ || અનુવાદ: સ્વમદષ્ટિ સમી (બ્રામક દષ્ટિને ત્યાગ કરીને અને તેની જગાએ તત્ત્વ) દષ્ટિ બોલીને યોગને જાણકાર (યોગીપુરુષ) મુક્તિહેતુ માટે (મોક્ષની પ્રાપ્તિ માટે) પરમપદ પર આરૂઢ થયેલ દેવાધિદેવને જુએ. / ૨૩ છે. - ~ ૨ સ્વબંદરિમંતરવેણમુલ્ય v. ૨ આ શ્લોક S માં ભૂલથી લખવાનો રહી ગયો છે; કારણકે “પઢાઢું ઢાં મુતિ ”—આ શબ્દો તેની આગળના શ્લો. | ૨૨ // સાથે લખાઈ ગયા છે. A માં આ શ્લોક નથી. ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ शंकरो वा 'जिनेशो वा यो यस्याभिमतः सदा। एक एव प्रभुः शांतो निर्वाणस्थो विलोक्यते ॥२४॥ અર્થ: જેહ પરમેશ્વર છઈ જગતતણુ ઠાકુર તેહ નિર્વાણપદ સ્થિતિ કરી ધ્યાવઉ. અથવા કોએક શંકર કરી ભાન છઈ. કોઈક જિનેક કરી માનઈ છ. પણ જેહવઉ છછ તેહવું સદાઇ દૂઈ. પણ જેહ ચઊદ ભુવનેક નાથ તેહ એક જ છઇ. નિર્વાણદિતણી સ્થિતિ કરીનઈ ધ્યાવઉ. | ૨૪ | અનુવાદ: શંકર (કહો) કે જિનેશ્વર (કહો) (પણ) જે જેને અભિમત છે તે શાંત પ્રભુ સદાકાળ એક જ છે. નિર્વાણપદને પામેલો (આત્મા તેને એટલે કે તે પ્રભુને) જોઈ શકે છે. ૨૪ . सुरासुरनराधीशपूजितो जगतांहितः। सर्वदोषविनिर्मुक्तो देवेशः परिकीर्तितः ॥२५॥ અર્થ: જેહ પરમેશ્વર જગનાથ કહીઈ તેહ ત્રિભુવનતણ પૃજનીક છે. પણ તેહ પરમેશ્વર સર્વ દોષ થકી રહિત ઈ. તેહ પ્રતિ દેવ કહી; પણ બીજઉ દેવ ન જાણિવઉ. | ૨૫ છે. અનુવાદઃ જે સુર, અસુરો તેમજ માનવીઓના અધિપતિથી (રાજાઓથી) પૂજિત છે, જગતનું હિત કરનાર છે અને સર્વ દોષથી સંપૂર્ણપણે મુક્ત છે તેમનું જ) દેવાધિદેવ તરીકે પરિકીર્તન કરવામાં આવ્યું છે. ૨પ ? નિદ્રો v. ૨ ચં ચા (સ્વા )મિત v, ચોચાડમિમતઃ S, A, B. ૨ આ લોકને S માં તથા A માં || ૨૩ | નંબર છે. ૪ આ શ્લોકનો S માં તથા A માં |૨૪ !! નંબર છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ पुण्यापुण्यपथातीतो भववल्लीविनाशनः । अव्यक्तो व्यक्तरूपश्च सर्वज्ञः सर्वदर्शनः ॥२६॥ અર્થ : જેહ પરમેશ્વર કહઈ તેહ પરમેશ્વર પુણ્ય અનઈ પાપ થકી અતીત છઈ. અનઈ વલી કેહવઉ છઈ; ભવતણુઉ વિનાસિકર છઈ. વલી કેહવઉ છઈ; મુખ કરીનઈ તેહનૂ સ્વરૂપ બોલાઈ નહીં પણ સર્વજ્ઞ અનઈ સર્વદશી (ઊં) છઈ. ૨૬ / અનુવાદ: (ઉપર જેમનો નિર્દેશ કર્યો તે દેવાધિદેવ) પુણ્ય અને પાપના માર્ગથી અતીત થયેલા છે (અલિપ્ત બનેલા છે), સંસારરૂપી છોડના વિનાશક છે, (અજ્ઞાની માટે) અવ્યક્તસ્વરૂપ છે અને જ્ઞાની માટે) વ્યક્તસ્વરૂપ છે; તેમજ સર્વજ્ઞ અને સર્વદશી છે. | ૨૬ / निराकारो निराभासो निःप्रपंचो निरंजनः । सदानंदमयो देवः सिद्धो बुद्धो निरामयः ॥२७॥ અર્થ : જેહ પરમેશ્વર કહી તે નિરાકાર છઈ. મુખિ બોલિઉ ન જા. તેહ પરમેશ્વરતણું સ્વરૂપ નિઃપ્રપંચ છ. અનઈ નિરંજન છ. અનઈ સદા આનંદમઈ અનંત સુષમઈ છઇ. અનઇ સિદ્ધ બુદ્ધપણઈ છ. અનઈ કમ્મરૂપીયા વિકારરહિત થઈ. / ૨૭ | અનુવાદ: (વળી તે) દેવાધિદેવ (વ) નિરાકાર (આકાર વિનાના), નિરાભાસ (મુખથી જેનું વર્ણન ન થઈ શકે એવા– અથવા જેનું સ્વરૂપ જોઈ ન શકાય એવા), નિષ્મપંચ (કૂડ સર્વ સર્વને V. ૨ આ શ્લોકનો S માં તથા A માં 1રપh ૨ નંબર છે. રૂ નંબર છે, શ્રો (શુદ્ધ)? V. ૪ આ શ્લોકનો S માં તથા A માં પારદા Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ કપટથી મુક્ત), નિરંજન (કર્મરૂપી અંજનથી રહિત) સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને નિરામય (કર્મરૂપી વિકારથી રહિત) છે. ૨૭ છે. अनंतः केवलो नित्यो व्योमरूपः सनातनः । દેવાધિદેવો વિશ્વાત્મા વિશ્વવ્યાપી પુજાતના ૨૮ ' અર્થ : જેહ પરમેશ્વર કહીઈ તેહ અનંત કેવલ નિત્યપણુઈ છઈ. તેહ અનઈ આકાશરૂપ છઈ. પરબ્રહ્મસ્વરૂપ સદાઈ થઈ. પણ વલી કેહવઉ છઈ; સર્વ દેવતાતણ દેવાધિદેવ કહીઈ. અનઈ વિશ્વાત્માસ્વરૂપ હતણું તેજ વિશ્વ વ્યાપી રહિઉ ઇ. I ૨૮ | અનુવાદ: (તદુપરાંત તે) દેવાધિદેવ અનંત, કેવળ, નિત્ય, વ્યોમરૂપ (આકાશની જેમ વિરાટ), સનાતન (અનાદિ-અનંત પરબ્રહ્મસ્વરૂ૫), વિશ્વાત્માસ્વરૂપ, વિશ્વવ્યાપી (સર્વવ્યાપક) અને પુરાતન છે. ૨૮ कृत्स्नकर्मकलातीतः सकलो निष्कलोऽपि च । परमात्मा परं ज्योतिः परं ब्रह्म परात्परः ॥२९॥ અર્થ: જેહ પરમેશ્વર છે તે સર્વ કર્મ કલા થકી અતીત છઈ. સકલા અનઈ અકલા તેહ થકી અતીત છઈ. અનઈ વલી કેહવઉ કહી– પરમાત્મ-સ્વરૂપ મહા તેજ:પુંજ થઈ. અનઈ જેહ પરબ્રહ્મ ઈ. તેહ પરંપરાઈ અનાદિ અનંત કહિવાઈ. | ૨૯ . ? આ લોકને S માં તથા A માં ૨૭ || નંબર છે. ૨ ઘ૨મામઃ ઇ. રૂ vબ્રહ્મ v. ૪ આ લોકન S માં તથા A માં 11 ૨૮ / નંબર છે. ૧ ૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અનુવાદ: (તેમ જ તે) સર્વ કર્મ અને કલાથી અતીત, કલાવાન છતાં કલાવિહીન, પરમ આત્મા, પરમ જ્યોતિ, પરમ બ્રા અને પરથી પણ પર છે. તે ૨૯ | गुणत्रयविनिर्मुको गंधस्पर्शविवर्जितः। अच्छेद्यश्चाप्यमेधश्च निलेपो निर्मला प्रभुः ॥३०॥ અર્થ: જેહ પરમેશ્વર ચઊદ ભુવનિક નાથ કહી તે પરમેશ્વર કેહવઉ કહિવાઈ. ત્રિ ગુણ થકી વિનિમુક્ત છ. અનઈ ગંધ સ્ફર્શ (સ્પર્શ) થકી વિવજિત છ. અનઈ અછઘ અભેદ્ય છઈ. અનઈ નિલભ મહાનિર્મલ છઈ. જેહ વિશ્વતણઉ પ્રભુ ઠાકર કહિવાઈ હતણું સ્વરૂપ જાણુનઈ આરાધીઈ. ૩૦ અનુવાદ: (તેમજ તે) પ્રભુ (સત્વ, રજસ્ અને તમન્સ એ) ત્રણ ગુણથી સંપૂર્ણ મુકત, ગંધ અને સ્પર્શથી રહિત, અછેદ્ય, અભેદ્ય, નિર્લેપ અને નિર્મલ છે. આ ૩૦ વાળો નિઃ શાંત હલાવતારવા दुर्लक्ष्यो लक्ष्यमापन्नः सुवर्णो वर्णवर्जितः ॥३१॥ અર્થ: જેહ પરમેશ્વર કહી તેહમાહિ સગુણ અનઈ નિર્ગુણ તેહ થકઉ રહિત . અનઈ સંસાર સમુદ્ર તેહ તણઉ તારક છઈ. પણિ લક્ષ અનઈ અણુલક્ષ ન જાઈ. અનઈ સુવર્ણ અનઈ અવર્ણ (કુવર્ણ–દુવર્ણઉવર્ણ?) ને કહિવાઈ. એહવઉ સાંત ચિપ છS. / ૩૧ . ૨ ગુણત્રયવિનિમું A. ૨ નિમો v. રૂ આ શ્લોક તેમજ અર્થને V માં નંબર | ૧૩ ને છે અને S માં તથા A માં ન. | ૨૯ |છે. ૪ ફુટ્યકોડરકાનાપન્ન v, ડુક્ષક્ષાનાપન્ન: B. “ “સુવર્યાવ નંતઃ J. હું આ લોકને S તેમજ Vમાં અને તેમાં નંબર I ૩૦ છે. ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ: (વળી તે) સગુણ (છતાં) નિર્ગુણ, શાંત (છતાં) સંસારરૂપી સમુદ્રના તારક, દુર્લક્ષ્ય (છતાં) લક્ષ્ય પ્રાપ્ત અને વર્ણસહિત (છતાં) વર્ણરહિત છે. મેં ૩૧ / एकोऽप्यनेकरूपश्च स्थूलः सूक्ष्मो लघुर्गुरुः। निर्वाणपदमारूढो देवेशोऽयमिहोच्यते ॥३२॥ અર્થ : જેહ પરમેશ્વર ત્રિભુવનેક નાથ તણઉ ઠાકર છઈ તેહ એકસ્વરૂપ છઈ. પણિ તેહતણી સ્થિતિ નિર્વાણ પદિ છઈ. અનઈ અનેરા (બીજા) અનેકરૂપ કરી અનઈ થ્થાઈ છઇ. એક સ્થૂલ કરી સૂક્ષ્મ કરી લધુ કરી એક ભાર કરી એહવાં અનેકરૂપ કરી અનઈ ધ્યાઈ છઇ. પણિ જેહ જગન્નાથ કહીઈ તેહ સ્થૂલમાહિ નથી અને સૂક્ષ્મમાહિ નથી. અનઈ લધુમહિ નથી અનઈ ભારમાહિ નથી. એકઈ પુગલમાહિ પરમેશ્વર નથી. એક નિર્વાણિ પદમણી સ્થિતિ છઈ તેહનઈ દેવાધિદેવ કહી. | ૩૨ અનુવાદ: (અને છેલ્લે તે) એક છતાં અનેકરૂપ છે, સ્કૂલ (છતાં) સૂમ છે અને લઘુ (છતાં) ગુરુ છે–નિર્વાણપદ પર આરૂઢ થયેલ આ (ઉપર કહ્યા એવા સ્વરૂપવાળા) અહીં (આ જગતમાં) દેવાધિદેવ કહેવાય છે. // ૩ર ! ब्राह्मणैर्लक्ष्यते ब्रह्मा विष्णुः पीतांबरैस्तथा। रुद्रस्तपस्विभिदृष्ट एष एव निरंजनः ॥३३॥ અર્થ : જેહ બ્રાહ્મણ છઈ તેહ બ્રહ્મા કરી મનાઈ . અનઈ જેહ પીતાંબર છઈ તેહ વિષ્ણુ કરી માંનઈ છઈ. અનઈ જેહ જટાધારી છઈ તેહ ઈશ્વર કરી માંનઈ છઈ. પણિ તે બ્રહ્મસ્વરૂપ નિરંજન ઈ. આપણુપઈ લોકન ૨ ધુપુe v. ૨ ફેરામિદ્રમુક્ત v. રૂ આ S તથા V માં તથા A માં . ૩૧ / નંબર છે. ૪ આ લોકનો S તથા Vમાં તથા A માં ૩૨ નંબર છે. ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ એકસ્વરૂપ છઈ. જેહની જેહવી મતિ છઈ તેહ તેહવુ કરી દેવાઈ છઈ. પણિ તે એક નિરંજન થઈ. ૩૩ | અનુવાદ: જેને બ્રાહ્મણે બ્રહ્મા લેખે છે, પીતાંબરો (વૈષ્ણવો) વિષણુ કહે છે અને તપસ્વીઓ (તાપસો) રુદ્ર (શંકર) માને છે એ આ જ (દેવાધિદેવ) નિરંજન છે. ૩૩ . जिनेंद्रो जल्प्यते जैनैः बुद्धः कृत्वा च सौगतैः। कौलिकैः कोल आख्यातः स एवायं सनातनः ॥ ३४॥ અર્થ : જેહ જૈનદર્શન છઈ તેહ જિદ્ર કરી માંનઈ છઈ. અનઈ જે બૌદ્ધદર્શન છઈ તેહ પાંચભૂતતણી પ્રકૃતિ કરી માનઈ છઈ. અનઈ જેહ કૌલકદર્શણ થઈ તેહ સર્વ નાસ્તિક કરી માંનઇ છઈ. એહ છઈ દરસતણું (ષ દશનના) મારગ ભૂજૂઓ (જુદાજુદા) કરી દેવાઈ છઈ; પણિ પરબ્રહ્મ સ્વરૂપ તે એક જ કહવાઈ. તે ૩૪ | અનુવાદ : જેને જેનો જિદ્ર માને છે, બદ્ધો બુદ્ધ કહીને પ્રરૂપે છે અને કૌલિકો કોલ તરીકે આલેખે છે તે આ જ સનાતન (દેવાધિદેવ) છે. . ૩૪ स्फटिको बहुरूपः स्याद्यथैवोपाधिवर्जितः । स तथा दर्शनैः पंडिः ख्यात एकोऽप्यनेकधा ॥ ३५॥ અર્થ: જિમ સ્ફટિક પાષાણ દૂઈ અનઈ જેહવા જલમઉ મહીઇ () અનઈ તેહવઉ દીસઈ. જેહવા વર્ણ જલમઉ માંહીઈ તેહવઉ વર્ણરૂપ અનેક ૨ ૪તે v, su? B. ૨ દ્વત્ર ય v. રૂ આ શ્લોકન S તથા V માં તથા A માં || ૩૩ 1 નંબર છે. ૪ મિલતઃ v, તઃ B. “ સર્વથા v. ૬ દ્વિધા y. [ a(૬)વુિં થાતુ?] ૭ આ શ્લોકન S તથા V માં તથા A માં ૩૪ નંબર છે. ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ બહુરૂપ દીસઈ તેમ એ છઈ દર્શનતણી ઉપાધિ ભેદ જૂજૂઆ પ્રવર્તે . તેમ સર્વથા છ દર્શન જે કહી તેહ તણુઉ ચેયવસ્તુ એક જિ કહવાઈ પણ જૂજૂઈ મતિ બુધિ કરીનઈ અનેક પરિ માર્ગે જૂજયા કરી ધ્યાઈ છઈ પણિ ધ્યેયવસ્તુ પરબ્રહ્મ તેહ એક જિ કહિવાઈ. વલી એહનું વિચાર અનુક્રમિઈ કહસિઈ. . ૩૫ અનુવાદ: તે દેવાધિદેવ) (બાહ્ય) ઉપાધિથી વર્જિત એકસ્વરૂપ છે, (પરંતુ) છ દર્શનો વડે એ (બાહ્ય ઉપાધિયુક્ત) ઘણા સ્વરૂપવાળા સ્ફટિકની જેમ અનેક સ્વરૂપે કહેવાય છે. ૩૫ यथाप्यनेकरूपं स्याजलं भूवर्णभेदतः। तथा भावविभेदेन नानारूपः स गीयते ॥ ३६॥" અર્થ : પૃથ્વી (2) અનેકરૂપ કરી દીસઈ અનઈ મૂલગ ભાંગઈ એક જ કહિવાઈ. જિમ જલતણું નાંમ એક જિ કહિવાઈ, પણિ અનેક વર્ણ રસ ગંધ ફર્શ (સ્પર્શ) કરી જૂએ પ્રકારિ દીસ. એક પાણી વારાં (ખારા) મીઠાં મુલાં કડુએ (ક ) કસાઈલાં (કડુ અંકસાઈલાં ) મધુરાં અનેક સવાદ કરી દીસઈ છઈ, પણિ પાણતણી જાતિ એક જ કહિવાઈ. વલી પ્રથિવીપંડ (ખંડ-પિંડ ?) એક જ કહિવાઈ પણિ જજૂએ વર્ણ કરી દીસઈ છ0. એક પ્રથિવી પીલી (પીળી) કાલી નીલી રાતી ત (ત) એચેવિમાદિક (ઇત્યેવમાદિક ?) અનેક વર્ણ કરી દીસઈ છd, પણિ જિમ પ્રથિવીતણું પિડ એક જ કહવાઈ. નાભિ કરી અનઈ અનેક વર્ષે જુએ કરી દીસઈ છઈ. તથા ષટદર્શનતણું ભાવભેદ જૂજ્ય દીશઈ છઈ. જિમ પ્રથિવી અનેકરૂપિસવાદિઈ જજૂએ દીસઈ છઈ તિમ પટદર્શન જૂજૂએ ભાવભેદઈ વ્રતઈ છઈ. પણ દઈ પરબ્રહ્મ સ્વરૂપભેદ એક જ કહી. || ૩૬ // ૬ પૃદનેપસ્થાત્ (૯) v. ૨ મે v. રૂ ઘરે v. આ શ્લોકનો S માં તથા V માં તથા A માં ૩૫ | નંબર છે. ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ: પૃથ્વીના (ભિન્ન ભિન્ન) વર્ણભેદને લીધે જેવી રીતે પાણી અનેક સ્વરૂપવાળું બને છે તેવી રીતે ભાવભેદ (વિચારોની વિભિન્નતા) ને કારણે તે દેવાધિદેવ) જુદીજુદી રીતે ગવાય છે. || ૩૬ . भावभेदान्न गच्छंति दर्शनान्येकवर्मना । ऐकत्रापि स्थिताः काये पंचैते विषया यथा ॥३७॥४ અર્થ: દર્શન તણું માર્ગ અનેક પરિ જૂજઈ પ્રરૂપણાઈ વઈ છઈ. અનેક જૂજૂઆ ભાવભેદ મતાંતર આ પાપણઈ પ્રવઈ છઈ, પણિ પરબ્રહ્મસ્વરૂપ તેહતણુ માર્ગ શમતાઈ છ. અનઈ જઈ દર્શનતા માર્ગ જયા દીસઈ છઈ. જિમ કાયા શરીર એક કહીઈ અનઈ તેહ કાયામાંહિ પાંચ પ્રકારિ વિષયાદિક જયા દીસઈ છઈ; જિમ તે તેહ કાયા એક અનઈ પાંચ ઇદ્રીતણા વ્યાપાર જૂજૂઆ વ્રત્તઈ તિમ પરબ્રહ્મતણું માગે તે એક કહિવાઈ અનઈ પટદર્શનતણા ભાર્ગ મતાંતરિ કરી જજૂએ ભાવભેદિ પ્રવર્તાઈ છ6. એહવું મતાંતર જાણીનઈ ભાવભેદિ બ્રહ્મજ્ઞાની ન ત્રર્તાઈ. ૩૭ || અનુવાદઃ જેવી રીતે રસભેદને કારણે શરીરમાં એક સાથે રહ્યા છતાં પાંચ (ઈન્દ્રિયના) વિષયો એક માર્ગે જતા નથી તેવી રીતે ભાવભેદને (વિચારભેદને) કારણે (આ છે) દર્શન એક માર્ગે જતાં નથી. . ૩૭ II નિધ્યો “નિર્મમ રાતઃ સર્વશઃ પુલ પ્રભુ a ga મને જેવો હોવો મિશન છે રૂ૮ ° ૨ નાનૈનામના v. ૨ તાત્રા H, નૈત્રા 5. રૂ v. ૪ આ લોકને S તથા Vમાં તથા A માં ૩૬ નંબર છે. ૬ નિર્મ× v. ૬ ગુમ V, સુપર S, સુપર: A. ૭ આ શ્લોકનો S તથા V માં તથા A માં . ૩૭ || નંબર છે. ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અર્થ : સર્વ કમ્મતણ કલારહિતપણુઈ માહાનિર્મલ કાંતિ તેજ:પુંજ શાંત તમરૂપ કહીઈ. અનઈ સર્વમાહિ શ્રુભદતા (શુભદાતા) જગત્ર(ય) તણું ઠાકર જાણિવઉ. તેહ ભગવાન એક સ્વરૂપ કહીઈ. એહવઉ દેવ જાણીનઈ નિરંજનસ્વરૂપ આરાધીઇ. I ૩૮ | અનુવાદ: જે કલામુક્ત, મમતામુક્ત, શાંત, સર્વજ્ઞ, સુખદાયી પ્રભુ છે તે જ એક (સાચો) ભગવાન છે. (તેને જ) નિરંજન દેવાધિદેવ જાણવો. ૩૮ | મરો કન્નાથ ત્રિાયાવત્તિઃા . संसारसृष्टिनिर्मुक्तः सर्वतेजोविलक्षणः ॥ ३९॥" અર્થ: જેહ જગત્ર(ય)તણુઉ નાથ કહી તેહ આકાશસ્વરૂપ છઈ. અનઈ ઈંદ્રીતણી ક્રિયા કાલ ગુણો તેહ થકી અતીત છઈ. અનઈ સંસારમાહિ ઊપજઈ નહી. અનઈ સર્વ તેજ:પુંજ અચ્છેદ અભેદ કહી. | ૩૯ છે અનુવાદ: (ઉપર્યુકત આ દેવાધિદેવ) આકાશસ્વરૂપ છે; જગતનો નાથ છે; ક્રિયાતીત અને ગુણાતીત છે; સંસારસૃષ્ટિથી સંપૂર્ણ મુક્ત છે અને (જગતનાં) સર્વ તેમાં વિલક્ષણ (તેજવાળો છે). . ૩૯ केवलज्ञानसंपूर्णः केवलानंदसंश्रितः। 'केवलध्यानगम्यश्च देवेशोऽयमिहोच्यते ॥४०॥ અર્થ: દેવ તેહનઈ કહી જેહ કેવલજ્ઞાનસંપૂર્ણ દૂઈ. અનઈ કેવલ આનંદમાં સદા દૂઈ. અનઈ કેવલજ્ઞાન કરી ચઊદ રાજસ્વરૂપ દેષઈ. અનઈ ૨ આ લોકનો S તથા " માં તથા A માં | ૩૮ નંબર છે. ૨ કૈવલ્યજ્ઞાનસંપૂઈl v. રૂ વલ્યપસ્થિતા V. (વૈવરાસસંસ્થિતા ?) ૪ વર્ચસીનાથ% J, v, H. ૬ સેવેરા ન પુનર્ભવે V. ૬ આ શ્લોકનો S તથા V માં તથા A માં / ૩૯ છે નંબર છે. ૨૨. Page #32 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્ર દી ૫ જેહ એહવઉ કેવલજ્ઞાનતણુઉ ધણી દૂઈ જેહનઈ પુનરપિં ભવમાહિ ન અવતર દેવ તેહનઈ કહીઈ. | ૪૦ || અનુવાદ: (વળી જે) કેવલજ્ઞાનથી સંપૂર્ણ છે, કેવલ આનંદનો આશ્રિત છે, કેવલ ધ્યાનથી જે ગમ્ય છે—એવા (ગુણવાળો) આ અહીં (આ જગતમાં) દેવાધિદેવ કહેવાય છે. તે ૪૦ इत्यनंतगुणाकीर्णमनंतं सुखशालिनं । ध्यायेन्मुक्तिपदारूढं देवेशमपुनर्भवं ॥४१॥ અર્થ : જેહ પુરૂષ મુક્તિતણા હેતુનઈ કાજિ ધ્યાઈ તેહ દેવ કહેવઉ કહીઈ. અનંતજ્ઞાનમઈ અનંતદર્શનમઈ અનંતસુખમઈ મુક્તિતણું સ્થિતિ છઈ. તઉ જાણુનઈ આરાધીઇ. તેહ દેવ પ્રતિ સદા આરાધીઇ. I ૪૧ | અનુવાદ: આ પ્રમાણે અનંત ગુણોથી આકીર્ણ, અનંત સુખશાલી, મુકિતપદ પર આરૂઢ થયેલ અને જેને ફરી જન્મ નથી એવા દેવાધિદેવનું ધ્યાન કરવું. ૪૧ / शमरसस्वच्छगंगाजलेन स्नापयेत्प्रभुं । पूजयेत्तं ततो योगी भावपुष्पैः सुगंधिभिः ॥४२॥" અર્થ: જેહ જગન્નાથ કહીઈ તેહ તણી પૂજા કેણુપરિ કાજિ કહી . આપણુઉ આત્મા સમરસિ કરીનઈ શમતાંરૂપીઉં જલ તેણિ જલિ કરીનઈ પ્રભુ પ્રતિઈ સ્તવન કી જઈ. તે જલમાહિ પવિત્ર નિર્મલ તેહ રૂ ? અત્યંત(ક) જુગાપૂÊ v. ૨ ફેશં મુmિતવો v. આ શ્લોકન S તથા V માં તથા A માં || ૪૦ / નંબર છે. ૪ સમસ્ય v. - પૂગતુ (પૂગતુ?) v. ૬ પુઃ ઇ. આ શ્લોકનો S તથા v માં તથા A માં | ૪૧ // નંબર છે. ૭ 1. ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ શમરૂપીઈ જલિ કરી સદાઇ સ્નાત્ર કી જઈ. અનઈ ભાવરૂપીયં પુફ (૫૫) મહાસુગંધમઈ ચડાવી. યેહ યોગીશ્વર પુરુષ દૂઈ તેહ એણી પરિઈ પૂજઈ. ‘વલી પૂજાતણ વિધિ કહીએ છઈ. . ૪૨ || અનુવાદ: સમરસીભાવરૂપી (શમતારૂપી) સ્વચ્છ ગંગાજળથી યોગીએ (આત્મ)પ્રભુને સ્નાન કરાવવું (સ્નાત્રવિધિ કરવી) અને ત્યારપછી ભાવરૂપી સુવાસિત પુપો વડે તે (આત્મપ્રભુ) ની પૂજા કરવી. . ૪ર भक्तिस्थाने विशाले च वैश्यं कृत्वा स्थिरं मनः । निक्षिप्य परमानंदं स्नेहपूरं सुधादिकं ॥४३॥ અર્થ: તેહ જગન્નાથતણે પૂજા કરતાં દીપ કરિઉ જોઈય (દીપ કરવો જોઈએ). લિમારૂપીઉં (ક્ષમારૂપી) કોડીઉં અનઈ મન સ્થિર કરીઈ તેહ દીવટિ (દીવેટ) જાણિવી. અનઈ જેહ ચોપડ (ઘી) આનંદરૂપીઉં અમૃત તેણઈ કરીનઈ ચોપડા પૂરીઈ (ધી પૂરવું). એહવઉ દીવઉ કરીનઈ વલી પૂજા તણી વિધિ કહી છઇ. કે ૪૩ | અનુવાદ: વિશાળ ભક્તિસ્થાનમાં બેસીને) અને મનને વશીકૃત (કરવા દ્વારા) સ્થિર કરીને પરમાનંદરૂપી (ઘી), સ્નેહપૂરરૂપી (દેવર) અને સુધારૂપી (કપૂર) વગેરે નાખીને (નાખે)– ૪૩ | दीपश्रेणी सुदीप्तां च प्रबोध्य ज्ञानतेजसा । उतारयेत् प्रभोः पुण्यमारात्रिकमिति क्रमात् ॥४४॥ ૨ ?િ ? J, H, s, A, B. ૨ ર્સિ (કૃત્તિ ?) v. રૂ નિક્ષેપે (2) v. ૪ પરમાનંદ S, H, J. ૯ સુધાવિ v. ૬ આ શ્લોકનો S તથા V માં તથા A માં ૪૨ | નંબર છે. ૭ પળમુહિતાં J, H, વીપમેળામુદ્દીતi v, B. ૮ ઉત્તરચેન્જમો S, V. ૬ આ શ્લોકનો S તથા " માં તથા A માં ૪૩) નંબર છે ૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અર્થ : જેહ જગન્નાથતણી પૂજા કરતાં એહવઉ દીપક કરિવઉ, પણિ તેહ દીપકતનું શ્રેણિ મહાદીપ્તિ કહીઈ. જ્ઞાનતણુઉ પ્રબોધ તેહ રૂપીઉ તેજ મહા ઉદ્યોત કરન્હાર (કરનાર) હૃદ. એહવઉ જ્ઞાનરૂપીઉ દીવઉ કરીનઈ જગનાથ પ્રતિ આરતી કીજઈ. એહવી આરતી જેહ પ્રજ્ઞાવંત પુરુષ દૂઈ તેહ જગનાથ પ્રતિઈ સદાઈ આરાત્રિક (આરતી) નીપજાવઈ || ૪ || અનુવાદ: આ પ્રમાણે કમસર સારી રીતે દીપતી એવી દીપકણીને જ્ઞાનરૂપી તેજથી પ્રગટાવીને પ્રભુની પવિત્ર આરતી ઉતારવી જોઈએ. ૪૪ . सदैव विधिनानेन देवेशस्य प्रभोरहं । भवेयं भावतः पूजाकारकश्चेति चिंतयेत् ॥४५॥ અર્થ: સદા એહવી ભાવપૂજાવિધિ કરઈ. જગન્નાથ પ્રતિઈ ભાવપૂજા આપણા આત્માતણઉં હિત જાણીનઈ સદાઇ. નિરંતર૫ણી પૂજાઈ દયામઈ ધર્મ વ્રત્તીઇ. મહા ઉત્તમ પુરુષ ઈંસિઈ તેહ એહવી ભાવપૂજાઈ વૃત્તિ સિઈ (વર્તે છે). / ૪૫ અનુવાદ: (ઉપર વર્ણવી તે આ વિધિપૂર્વક દેવાધિદેવ પ્રભુનો હું હંમેશનો ભાવપૂજારી બનું એમ (મનમાં) ચિંતવવું. ૪૫ | स्वहंसमंतरात्मानं चिद्रूपं परमात्मनि । योजयेत्परमे हसे 'निर्वाणपदमाश्रिते ॥४६॥ ૨ વિજ્ઞાનેન v. ૨ આ શ્લોકનો તથા vમાં તથા A માં | ૪૪ ૫ નંબર છે. રૂ વિરૂi J. H. વિટૂi (કૂિi ?) s. ૪ વરમાત્મને v (કોને ૪ II). ૧ યોગય 4, H, યોગ7 v (ઋો. ૪ ). ૬ નિવા. નક્ષતે H, J, S, B. નિર્વાણપદ્વમશ્રિત v (છો. || ૨૪ ) નિવા૨૬ મુસુતે A. ૭ આ શ્લોક V માં બે વાર આવે છે. એકવાર લો. || ૧૪ / તરીકે, પરંતુ તે વખતે તેની નીચે તેનો અર્થ આપ્યો નથી અને બીજીવાર હલો || ૪પ } તરીકે આવે છે અને તેની નીચે તેનો અર્થ આપ્યો છે, જે અહીં ઉતાર્યો છે. S માં તથા A માં પણ આ કલો. નં. || ૪૫ | તરીકે છે. ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી૫ અર્થ : ગુઇ કાલિ આપણુ આત્મા અંતર્ગત શમતાઇ ત્રર્ત તે તીવારઇ અરૂપ પરમાત્મરૂપ જાઇ. અનઇ એહવઉ પરમ હંસ જે જાણુઇ તેહ નિર્વાણપદ આશ્રિત સિરી (શરીરમાં) જાણિવ. જે તીવારÙ આત્મતણુ લઇ પામઇ (આત્મા લય પામે—આપણો આત્મા શરીરથી મુક્ત થાય) તાં લગઈ નિરવાણિપદિ આશ્રિત શરીજી (શરીરમાં) જાણિવઉ ॥ ૪૬ ॥ અનુવાદ : જ્યારે આપણો હંસરૂપી અંતરાત્મા પરમાત્મામાં ચિત્તૂપ (તન્મય-એકરૂપ) થાય ત્યારે (તે) પરમહંસ સ્વરૂપ નિર્વાણપદને પામે છે. ॥ ૪૬ ॥ द्वाभ्यामेकं विधायाथ शुभध्यानेन योगवित् । परमात्मस्वरूपं तं स्वमात्मानं विचिंतयेत् ॥ ४७ ॥ બ અર્થ : જે તીવારઇ આત્મધ્યાનિઇ રહીઇ તે તીવારઇ બિઇ ભેદ નિવર્તીનઇ એક ઇભેદિ રહિવું. (બે ભેદથી નિવૃત્ત થઈ એક અભેદમાં જ રહેવું.) તેહ બિઇ ભેદ કેહવા કહીઇ. એક ધ્યાતા અનઇ ખીજ ધ્યેય. એહ બિઇ ભેદ થિકી ફૂંકીનઇ એક આભાઇ ધ્યાને રહિયૂં. એહવુ પરમાત્મસ્વરૂપ આત્મા” ચિંતન કરિવું. ॥ ૪૭ || અનુવાદ: હવે યોગનો જાણકાર (યોગીપુરુષ) શુભ ધ્યાન વડે તે બન્નેને (અંતરાત્મા અને પરમાત્મા—અથવા યાતા અને ધ્યેયને) એકરૂપ કરી પોતાના આત્માને પરમાત્મસ્વરૂપ ચિંતવે. ॥ ૪૭ || ૬ વિધાયાસુ V. ૪ વિનિતÄ V. નંબર છે. ૨નોવિક્ V. ર્વાત્માનં V. આ શ્લોકનો V તથા S માં તથા A માં ॥ ૪૬ ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ सुलब्धानंदसाम्राज्यः केवलज्ञानभास्करः । परमात्मस्वरूपोऽहं जातस्त्यक्तभवार्णवः ॥४८॥ અર્થ : જેહ પુરુષ આપણુઉં આત્મસ્વરૂપ જાણનઈ સમભાવિ (શમતાભાવથી) રાગદ્વેષરહિત થઈનઇ નિરંજન પરમાત્મધ્યાન પામી તઉ તે પુરુષઈ ચઉદ રાજતણું સમગ્ર રાજ લાધું. મહા આનંદમાં સિમાસીઈ જે તીવારઈ આત્મા ને વ્રતિઈ તે તીવાર કેવલજ્ઞાનભાસ્કર ઉદ્યોત થાઈ. એહર્ પરમાત્માસ્વરૂપ દેષઈ તે તીવાર તેહ પુરુષ ભવરૂપીઉ સમુદ્ર સુષિઈ સંસારનઈ પારિ હુહુછઇ. / ૪૮ છે અનવાદ: “સારી રીતે પ્રાપ્ત થયેલ આનંદ (ના કારણે ચૌદ લોકના) સામ્રાજ્યવાળો, સૂર્ય સમાન તેજવાળા) કેવલજ્ઞાનને પામેલો અને સંસારરૂપી સમુદ્રથી મુક્ત થયેલો એવો હું પરમાત્મસ્વરૂપ બન્યો છું– ૪૮ || अहं निरंजनो देवः सर्वलोकानमाश्रितः। इति ध्यानं सदा ध्यायेदक्षयस्थानकारणं ॥४९॥ અર્થ : જેહ સર્વલોકતણુઈ અગ્નિ, જે દેવ નિરંજન છઈ; તેહ સ્વરૂપ જાણીનઈ આપણુ આત્મા સ્થાપી. સદાઈ આત્મધ્યાન નિરંજન જાણીનઈ ધ્યેયવસ્તુ આરાધીઈ. તેહ નિરંજન સ્થાનક જોવા તણુઈ અથિઈ એહર્ આ ધ્યાન સદાઈ નિરંજનસ્વરૂ૫ ધ્યાઈ. ૪૯ | અનુવાદ: “હું નિરંજન દેવાધિદેવ છું, સર્વ લોકના અગ્રસ્થાને પહોંચ્યો છું”—એ પ્રમાણે અક્ષયસ્થાનને (પ્રાપ્ત કરવાના) હેતુથી (કારણથી) સદા ધ્યાન ધરવું. . ૪૯ ! ૨ વસ્ત્રજ્ઞાનમાર્ટ્સ v. ૨ યસ્તરંતિ મવાળવું v. ૩ આ શ્લોકનો S માં તથા A માં ૪૭ | નંબર છે. ૪ આ લોકન માં ૪૭ | અને S માં તથા A માં | ૪૮ | નંબર છે. ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી૫ ૧ आत्मनो ध्यानलीनस्य दृष्टे देवे निरंजने । आनंदाश्रुप्रपातः स्याद्रोमांचश्चेति लक्षणं ॥ ५० ॥ અર્થ : જે તીવારઇ આત્મધ્યાન લયલીન થઈ તે તીવારઇ જેવ નિરંજન દેવ દૃષ્ટિ કરીન દેખઇ અનઇ જેતલુ મહા આનંદ પ્રાપ્ત હઊભું તેતલઇ તેહ યોગીશ્વર ધ્રુવનિશ્ચલપષ્ટ વ્રત્તઇ. એહવે લક્ષણે કરીનઇ યોગીજી ઇ જાંણવઉ || ૫૦ || અનુવાદ : જ્યારે નિરંજન દેવાધિદેવનાં દર્શન થાય છે ત્યારે આત્મધ્યાનમાં લીન અનેલા (યોગીની આંખોમાંથી) આનંદનાં અશ્રુ પડે છે અને રોમાંચ ખડાં થાય છે. (યોગીને દેવાધિદેવનું સાચું દર્શન થયાનું) આ લક્ષણ છે. ॥ ૫૦ ॥ संयम नियमश्चैव करणं च तृतीयकं । प्राणायामप्रत्याहारौ समाधिर्धारणा तथा ॥ ५१ ॥ ध्यानं चेतीह योगस्य ज्ञेयमष्टांगकं बुधैः । पूर्णगं क्रियमाणस्तु मुक्तये स्यादसौ संतां ॥ ५२ ॥ ९ અનુવાદ : યમ, નિયમ, કરણ, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ, ધારણા અને ધ્યાન—એ પ્રમાણે અહીં યોગનાં આઠ અંગો પંડિતોએ (ડાહ્યા મનુષ્યોએ-સજ્જનોએ) જાણવાં. પૂર્ણ અંગથી (સંપૂર્ણ વિધિપૂર્વક) કરાતો તે (યોગ) સજ્જનોની (પંડિત પુરુષોની-ડાહ્યા પુરુષોની) મુક્તિ માટે (કારણરૂપ) અને છે. || ૫૧-૫૨ ॥ ૪ १ આ શ્લોકનો S તથા V માં તથા A માં || ૪૯ || નંબર છે. ૨ સંયમો J, S, A. રૂતૃતીયાં (તૃતીયń ?)S. પ્રાળયામપ્રત્યાહાર J, પ્રાળાયામપ્રત્યાહારા S, A, B. (પ્રળાયામપ્રત્યાહારા ?) A. समाधिधारणा S. ६ ज्ञेयमदृष्टांतकं S, A. ७ पूर्णाग ९ આ બન્ને શ્લોક તેમજ તેમનો અર્થ V આ બન્નેના નંખરો અનુક્રમે || ૫૦ || અને || ૫૧ || છે, મતાં S. ५ ૮ S, A, B. માં નથી. S માં તથા A માં २८ Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ तद्धर्म तद्वतं ध्यानं तत्तपो योग एव सः। स एव हि पैदारोहो न यत्र क्लिश्यते मनः ॥५३॥ અર્થ : ધર્મ તેહ કહીઈ અનઈ તપ તેહ કહીઈ અનઈ ધ્યાન તેહ કહીઈ અનઈ યોગ તેહ કહીઈ છણંઈ કરીનઈ આપણા આત્માતણું દર્શન થાઈ; અનઈ આત્મા પ્રતિઈ લેશ પણ મન ન વૃત્ત. ધર્મ તેહ કહિવાઈ જેણઈ ધન્મિ આપણું મન શાંતિ પામઈ. અનઈ ધ્યાન તેહ કહિવાઈ જિણઈ આપણું મન સ્વાંતિ (શાંતિ) પામઈ. અનઈ તપ તેહ કહિવાઈ જેણિ તપિં કરીનઈ આપણું મન દુધ્યાન (દુર્ગાન) થઊ નિવ્રતઈ. યોગ તેહ કહિવાઈ જેણઈ કરીનઈ આપણું મન શાંત દાંત નિરીહીપણઈ વ્રતઈ. પ૩ . અનુવાદ: જેમાં મન કલેશ ન પામે (પરંતુ પરમ સુખ અને શાંતિ પામે) તે જ ધર્મ છે, તે જ વ્રત છે, તે જ ધ્યાન છે, તે જ તપ છે, તે જ યોગ છે અને પદારહ (ગુણસ્થાન) પણ તે જ છે. તે ૫૩ છે. संकल्पेन विकल्पेन हीने हेतुविवर्जिते। धारणाध्येयनिर्युक्ते 'निर्मलस्थानके ध्रुवे ॥ ५४॥ * 'नियुंजीत सदा चित्तं संभावं भावनां कुरु। पदे तत्र गतो योगी न पुनर्जन्मतां व्रजेत् ॥५५॥ ? તદ્ધર્મ s, સધ: (1 ) v. ૨ તદ્ધિત v. રૂ પારોહૈ , પવારોટો ઇ, પહોર v, પાહે H. ૪ રાતે V. - આ શ્લોકને V માં ૫૦ || અને S માં તથા A માં પર / નંબર છે. ૬ દીનદૈવિવનિત V. ૭ ધારTIધ્યેયનિર્મો v, ૮ નિર્મો v. નિઃનિત v. ૨૦ સમાવે v, S, A. (નમાવે ? v.) ૨? ત્રીયોત () v. ૨૨ આ બનને લોકોનો V માં અનુક્રમે | પ૧ | અને || પ૨ || નંબર છે, જયારે S માં તથા A માં અનુક્રમે / પ૩ I. અને / ૫૪] નંબર છે. * પાઠાંતર પ્રમાણે માત્ર શ્લો. ૫૪ નું ભાષાંતર નીચે મુજબ થઈ શકે – (જ્યારે યોગી સર્વ પ્રકારના) સંકલ્પ કે વિકલ૫થી રહિત થાય છે, (સર્વ પ્રકારના) હલકટ હેતુથી (હીન હેતુથી) દૂર થાય છે અને (સર્વ પ્રકારની) ધારણા કે દયેયથી વિમુક્ત બને છે ત્યારે તે યોગી) અવશ્ય નિર્મલ સ્થાનને પ્રાપ્ત કરે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અર્થ : સંકલ્પના અને વિકલ્પના અનઈ હીન અનઈ હેત (હેતુ)સર્વ થકા વિવર્જિતપણુ, અનઈ ધારણા અનઈ ધ્યેયવહૂ એહ બિલ્ડિ થિકી જે તીવાર નિમુક્તપણઈ દૂઈ તે તીવારઈ ધ્રુવનિશ્ચલ થાનક આત્મા લઈ પામદ. ૫૪ || જે તીવાર આમાં આપણું ચિત્ત જીવીનઈ (જીવમાં ૨) થિર કરઈ સદાઈ અનઈ થુભભાવ (શુભભાવ) અનઈ અમુભભાવ (અશુભભાવ) થકી અતીત દૂઈ એહવઈ પદિ જે તીવારઈ યોગીશ્વર પુરુષ પહૂંચઈ તે તીવાર પુનરપિ જન્મ ન પામઈ. પપ .. અનુવાદ: (કોઈ પણ પ્રકારના) સંક૯૫વિકલપથી રહિત થઈ, (કોઈપણ પ્રકારના) હેતુથી મુક્ત બની, (માત્ર) ધારણા અને દયેયમાં ચુત થઈ નિર્મળ સ્થાનમાં બેસી) હમેશાં ચિત્તનો નિયોગ કરી ભાવસહિત ભાવના ભાવવી. તે પદમાં રહેલ યોગી (આવી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરનાર યોગી) કદી પુનર્જન્મ પામતો નથી. એ ૫૪-૫૫ 'ज्ञेयं सर्व पदातीतं ज्ञानं च मैन उच्यते । ज्ञानं ज्ञेयं समं कुर्यान्नान्यो मोक्षपथः पुनः॥५६॥ * અર્થ : જે તીવારઈ જેહનું મન સર્વ પદ થકી અતીત વત્તઈ એહવું જ્ઞાન જાણીનઈ મન થિર કરી ઈ. જે તીવારઈ આત્માનું મન થિર પામઈ ૨ નેચે v. ૨ સર્વ v, S, A, B. ३ मनुरूच्यते v. ૪ સમજ્યારેઝન્યો (૨) v. * આ શ્લોકનો V માં || પs in અને S માં તથા A માં પપ . નંબર છે. * આ રીતે પણ ભાષાંતર થઈ શકે – સર્વ ય અને પદાતીત એવું જ્ઞાન એ જ મન કહેવાય છે. આ જ્ઞાન અને સેયને એકરૂપ ગણી (મનને સ્થિર કરવું) એ જ મોક્ષમાર્ગ છે, એ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. એ પ૬ . Page #40 -------------------------------------------------------------------------- ________________ ચોગ પ્રદી ૫ આત્મામાંહિ લઈ પામઈ તે તીવારઈ આભા મોક્ષિપદ સાધઈ એહ થકી અનેરઉ મોપિંથ (અનેરોબીજો મોક્ષપંથ) ન કહિવાઈ. ઈમ જાણીનઈ એક મન સંચરીનઈ (સંવરીનઈ ?) થિર કી જઈ. ( ૫૬ // અનુવાદ: પદાતીત સર્વ ય છે અને મન એ જ્ઞાન કહેવાય છે—(આ) જ્ઞાન અને શેયને સમાન ગણવાં (એકરૂપ માનવાં) એ જ મોક્ષમાર્ગ છે, તે વિના બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. || પ૬ . भ्रुवोपरि मनोनीत्वा तत्परं चावलोक्यते । परात्परतरं तच्च तत्सूक्ष्म तन्निरंजनं ॥५७॥ અર્થ : અનેક ધ્યાન ધ્યાઈ પણિ જે તીવાર પર આત્મા પ્રતિ જણાવઈ તે તીવારઇ આત્મધ્યાન પ્રમાણ ને થાઇ. પર આત્મા અનઈ આપણુઉ આત્મા જે તવારિ એક સ્વરૂપ દેવાઈ તે તીવારઈ આપણા આત્માતણું ધ્યાન મહાસુક્ષ્મ નિરંજન દેવાઈ. | પ૭ | અનુવાદ: ભ્રભાગ પર મનને લાવીને સ્થિર કરવું) અને (ત્યારપછી) તેથી (મનથી) પરનું અવલોકન થાય છે. (ત્યારપછી) પરથી પણ પરતરનું અવલોકન) થાય છે. ત્યારપછી) તેથી (પરાત્પરથી પણ) સૂક્ષ્મનું અવલોકન થાય છે અને છેવટે) નિરંજનનું દર્શન થાય છે. તે પ૭ | ? મુવોપરિ J, H. મૂવી રિ S, A. ચાનો v. ૨ નીત્વ (2) V. રૂ તત્પર વાવોને S. વિચત્ V. ૪ પરત્વ તરત V. તે ૨ શ્રમો (સૂ) નિરંકનઃ ઇ. દૂ આ શ્લોકને V માં // ૫૪ છે અને આ માં તથા A માં | ૫૬ ! નંબર છે. * પાઠાંતર પ્રમાણે નીચે મુજબ ભાષાંતર થઈ શકે – ધ્યાન ઉપર મનને લાવીને (સ્થિર કરી) જે (મનથી) પર છે તેનું અવલોકન કરી શકાય અને ત્યારપછી પરથી પણ પરતર જે તત્ત્વ છે (તે જોઈ શકાય છે) અને (છેવટે) તેથી પણ (પરાત્પરથી પણ) સૂમ નિરંજનનું (દર્શન થાય છે). / પ૭ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ पूर्वमार्गे न मोक्षोऽस्ति पश्चिमेऽपि न विद्यते । उन्मार्ग उन्मनीभावे मुक्तिः स्यान्मार्गवार्जता ॥५८॥ અનુવાદ: પૂર્વમાર્ગમાં મોક્ષ નથી, પશ્ચિમમાર્ગમાં પણ મોક્ષ નથી (અને) ઉન્મનીભાવમાં ઊલટો માર્ગ છે. મોક્ષ (તો હમેશાં કોઈપણ) માર્ગથી મુક્ત છે. તે ૫૮ ૫ भवभ्रांतिपरित्यागादानंदैकरसात्मिका। सहजावस्थितिः साधोरयं मोक्षपथः स्मृतः ॥ ५९॥६ અર્થ : એક આપણઉ આત્મા આનંદમઈ શાંતદાતપણઈ એહ સ્વરૂપ જે તીવારઈ ધ્યાઈઈ તે તીવારઈ કર્મ નિર્જરઇ. એહવઉ આત્મા ભાવિ કરીનઈ ધ્યાઈ એહ થકી અનેરી વસ્તુ ધ્યાઈઈ તેહ બ્રાંતિ તણુઉ ત્યાગ કરિવઉ. અનઇ જે તીવાર આભાસણી સ્થિતિ રહીનઈ સહિજિ વસ્તુ પામીઇ તે તીવારઈ આપણા આત્મા પ્રતિઈ સંસાર થકી મૂકાવ | ૫૯ || અનુવાદ: સંસારની ભ્રાંતિનો સંપૂર્ણ ત્યાગ કરવાથી માત્ર એક (પરમ) આનંદરસથી સભર એવી જે સહજ સ્થિતિ (આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થાય છે એ જ સાધુને માટે મોક્ષમાર્ગ મનાયો છે. || પ૯ | ૬ સાવર્તિતા J, H, B, ૨ આ શ્લોક તેમ જ તેનો અર્થ છે માં નથી અને S માં તથા A માં તેનો નંબર ૫૦ + છે. ३ भावभ्रांतिपरित्यागादानंदैकं च सात्मिक V. ४ सहजावस्थित સાધ્વયં મુક્ષuથશ્વન(અન ?) v. ૧ મોક્ષપથી S. ૬ આ લોકનો V માં | પપ ! નંબર છે અને S માં તથા A માં |૫૮ ! નંબર છે. ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ मनो यत्कायरहितं श्वासोच्छ्वासविवर्जितं । गमागमपथातीतं सर्वव्यापारवर्जितं ॥६०॥ निराश्रयं निराधारं सर्वाधारं महोदयं । पराचीनं पदं शेयं योगिभिस्तन्निरंजनं ॥ ६१ ॥ અર્થ: મન વચન કાયરહિત થઈનઈ, આપણી ઇચ્છા તૃપ્તી (વૃત્તિ ?) લોભ વિવજિત થઈનઈ, આવિર્દૂ અનઈ જાવુ એહ બહે પંથ થકી અતીતપણઈ મનતણુઉ વ્યાપાર સદાઈ નિવ્રતાવિ. / ૬૦ . જે આત્મધ્યાન કહીઈ તેહ નિરાશ્રય અનઈ આધારરહિત છE. અનઈ જેહ આત્મધ્યાને કહી તેહ આલંબન આધારસહિત ધ્યાઈય તેહ આમધ્યાન પ્રમાણ ન થાઈ. સંસાર થકી છેટાં નાહીઈ. જ લઈ આલંબનરહિત આધારરહિત ન થાઈ તો લગઈ આ ધ્યાન પ્રમાણ ન થાઈ. પણિ એહવૂ આત્મધ્યાન તઉ પામીઈ જેઉ પાછલઈ ભવ સંચઉ દઈ. તઉ એહ પદ યોગ નિરંજનતઉ પામઈ. . ૬૧ | અનુવાદ: જેનું મન કાયાથી રહિત થયેલું છે, જે શ્વાસોચ્છુવાસથી વજિત થયેલ છે, જે આવવાજવાના માર્ગથી દૂર થયેલા છે, (જેને પુનર્જન્મ નથી), જેણે સર્વ પ્રકારના વ્યાપારનો ત્યાગ ક્ય છે, જેને કોઈના આશ્રયની જરૂર નથી, જેને કોઈના આધારની આવશ્યકતા નથી, જે સર્વના આધારરૂપ છે, જેનો મહાન ઉદય (ઉત્થાન) થયેલો છે–એવી આ પરાચીન સ્થિતિને (પરાચીન પદને) યોગીપુરુષોએ નિરંજનસ્વરૂપ જાણવી. || ૬૦-૬૧ . ૨ મનોવાહિત ઇ. (મન, વચન અને કાયાથી રહિત). ૨ ધારોછુવાવિવતિઃ v. રૂ મા મથતત v. ૪ સર્વધારે v, સધાર J & H. * યોશિમિથો (?) v. ટૂ આ શ્લોકના v માં અનુક્રમે પ૬ અને પછી નંબર છે અને S માં તથા A માં અનુક્રમે પલા અને ૬૦ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી પ पवनो म्रियते यंत्र मनो यंत्र विलीयते । વિશેય સદ્દ્ગ સ્થાનં તત્ત્વમમનામાં ॥ ૬ ॥” અર્થ : જે તીવારઇ પવન સ્થિર થાઇ તે તીવારઇ મન થિર થાઇ. અનઇ જે તીવાર” મન થિર થાઇ તે તીવારઇ પવન થિર થાઇ. મ અન્યોઅન્ય પવન અનઇ મન એહુ બન્યું એકાંતપણઇ થિર થાઇ. અનઇ જે તીવાર” મન સહિજ થાનનક લાગઇ તે તીવારઇ અજરામરપદ મા (સૂક્ષ્મ) પામ. અહીંઇ મન થિર થાવાની ઉપાધિ આજી નથી. મન થિર સહજિ થાઇ. જે તીવારઇ કાઇ ચ્યારઇ (ચાર કષાય) ઈંદ્રી પાચ (પાંચ ઇન્દ્રિઓ) સવરજી તે તીવાર” મન થિર થાઇ. બીજી સધલી કલા જાણિવી. ॥ ૬૨ || અનુવાદ : જ્યાં પવન મરે (અર્થાત્ સ્થગિત થાય છે) અને મન વિલીન થાય છે તેને સૂક્ષ્મ અજરામર એવું સહજ સ્થાન જાણવું | ૬૨ || मनोव्यापार निमुक्तं सदैवाभ्यासयोगतः । ૐન્મનીમાત્રમાયાતું હંમતે તપનું માત્ ॥ ૬૩ ॥† અર્થ : જિમ જિમ મનતણુઉ વ્યાપાર ટૂંકીઇ, જિમ જિમ મોહતણૂં સ્થાનક નિવ્રુતીઇ, તિમ તિમ મન(ત)ણુઉ વ્યાપાર ઉઉ (ઓછું) થાઈ. ઇમ જાણીનઇ એહ અભ્યાસ કરિવઉ સદાઇ નિરંતર. જિમ મનતણુ વ્યાપાર મૂકઈ અનઇ એહ અભ્યાસ કરતાં જેતલઇ અનમનીભાવ (ઉન્મનીભાવ) આવિષે તેતલઇ અનુક્રમિ તત્ત્વપદ પામઇ. અનઇ જેતલઇ તત્ત્વપદ ૨ યંત્ર V. યંત્ર V. શ્લોકનો V માં । ૫૮ || અને S માં તથા A માં હો *Ref to The દેવપક્ષ of “ મનોવ્યાપારનિમૂત્ત V. સન્મનીમાવમાયતો V. ૮ તથા A માં }} ૬૨ || નંબર છે. ર્વતેય (?) V. ૪ આ || ૬૧ || નંબર છે. Yoga Page 161. ૬. સવૈવામ્યાલયોનિતઃ S, A. આ શ્લોકનો V માં || ૫૯ | અને Sમાં と Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ પામઇ તેતલઇ આત્મા સંસાર થિકી ફૂંકઇ. ઇમ જાણીનઈ મનતણુઉ વ્યાપાર સદા ભૂંકવાનું અભ્યાસ કરવઉ | ૬૩ | અનુવાદ : હંમેશના અભ્યાસયોગવડે (યોગાભ્યાસ વડે) (સર્વ પ્રકારના) વ્યાપારથી મુક્ત થયેલું એવું મન ઉન્મનીભાવને પામતાં તે (સૂક્ષ્મ અજરામર સહેજ તત્ત્વ)પદને અનુક્રમે પ્રાપ્ત કરે છે. || ૬૩ || विमुक्तविषयासंगं सन्निरुद्धं मनो हृदि । થવાયાત્યુશ્મનીમાવં તદ્દા તત્ત્વનું હતું ॥ ૬ અર્થ : યદાકાલિ પાંચધિ વિષયતણા સંગ ફૂંકઇ તદાકાલિ હૃદય સ્થિતિ મન રહિઇ. ખીજી પર (બીજી રીતે) મન સ્થિર ન થાઈં. લગŪ પાંચ ઇન્દ્રીતણા વિષઇ રૂધિ (રૂંધાય) નહી તાં લગઇ મન સ્થિર ન થાઇ, ઇમ જાણીનઇ યદાકાલિ આપણું મન સ્થિર થાઇ તદાકાલિ અનુક્રમિ અનમનીભાવ (ઉન્મનીભાવ) થાઇ. યદાકાલિ જેતલ અનમનીભાવ થાઇ તદાકાલિ પરમપદ પામ. || ૪ || અનુવાદ: (પાંચ ઇન્દ્રિઓના) વિષયોના સંસર્ગથી વિમુક્ત અની હૃદયમાં (હૃદયકમલમાં) સારી રીતે નિરુધાયેલું મન જ્યારે ઉન્મનીભાવને પામે છે ત્યારે (યોગી) તે પરમપદને (પ્રાપ્ત કરે છે). ॥ ૬૪ || ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं यदा व्रजेत् । सोऽयं समरसीभावस्तदेकीकरणं मतं ॥ ६५ ॥ દ S માં તથા A માં || ૬૩ || નંબર છે. ३ ॥ યવાચાર્યુમનીમાવ V. २ આ શ્લોકનો V માં || ૬૦ ! અને २ ध्यानाध्येयोभयो भावो ध्यानेनैकार्यदा व्रजेत् । V. ध्यातृध्यानोभयाभावो S, A. સોયં V, S, A. ५ મન V. માં ॥ ૬૧॥ અને S માં તથા A માં || ૬૪ | નંબર છે. ૪ ६ આ શ્લોકનો V ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અર્થ : ધ્યાન ધ્યેય અનઈ એહ બિલ્ડિઈ (એ બન્ને) ભાવ છાંડીનઈ ઇક ભાવી થાવું. અનઈ જે તીવારઈ એક ભાવ કરઈ તે તીવારઈ આત્મા એક ભાવ થઈને સમરસિ વ્રતઈ. એહ કારણ આત્મા એકકરણ કરીનઈ આત્માનું સ્વરૂપ રહિ. I ૬૫ અનુવાદ : યાતા અને દયાન એ બન્નેનો અભાવ થઈ (તે ' બન્નેનું) જ્યારે દયેયની સાથે ઐક્ય થાય તે જ સમરસીભાવ છે અને તે જ (પ્રક્રિયાને) એકીકરણ માનવામાં આવે છે. તે ૬પ | शुभध्यानस्य सूक्ष्मस्य निराकारस्य किंचन ।। अथातःप्रोच्यते तत्त्वं दुज्ञेयं महतामपि ॥६६॥ અર્થ : જેહ મૂક્ષ્મ (સૂક્ષ્મ) ધ્યાન છ તેહ કેહવું કહીઈ. જેહ અશ્રુભ (અશુભ) ધ્યાન છાંડીનઈ મુભધ્યાનિ (શુભધ્યાનિ) રહીઈ પણિ તેહ શ્રુભધ્યાન આકારરહિત થઈ. કિંચિત્માત્ર અનેરું બીજું) રૂપ ન ધ્યાઈ. એહવું અરૂપ અધ્યાત્મ તઉ પામઈ. તેહમાહીં તે યોગે ઇદ (યોગેન્દ્ર) જાણિવઉ. I ૬૬ / અનુવાદ : નિરાકારના સૂક્ષ્મ શુભધ્યાનનું કાંઈક સ્વરૂપ હવે અમે કહીએ છીએ—એ તત્ત્વ મહાપુરુષોને પણ દુય છે (મહાન પુરુષો પણ જાણી શકતા નથી). || ૬ || रात्रौ सुप्तेन मूकेन लब्धः स्वप्नोऽत्र केनचित् । न ब्रूते सोऽपि मूकस्तु तेन स्वप्नो न वुध्यते ॥ ६७ ॥ ? ધ્યાતિ પ્રા ત V. ૨ વિનિયું નદિતોમર v. રૂ આ લોકનો Vમાં ૬૨ નંબર છે અને Sમાં તથા Aમાં તેનો નંબર લખવાનો રહી ગયો છે. ૪ હો ન મૂન વો નિશ્વિત v. કે આ લોકનો V માં || ૬૩ // નંબર છે, પણ તેની નીચે તેનો અર્થ નથી. અહીં આપેલ આ લોક / ૬૭ છે અને તે પછીના કલો. ૬૮ {1, // ૬૯ || અને | ૩૦ | ના V માં અનુક્રમે એક સાથે લો. || ૬૩ II, || ૬૪ 11, || ૬૫ || અને || ૬૬ ! નંબરો તરીકે આપેલા છે. આમાંથી કેટલા એકમાત્ર લો. | ૬૬ ! એટલે કે અહીં આપેલ લો. || ૭૦ ]] નો v માં અર્થ આપ્યો છે, જે તેની નીચે ઉતાર્યો છે. આ લોકનો S માં તથા A માં ! ૬૫ ૫ નંબર છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ : રાત્રે સુખદશામાં કોઈક મૂગાને સ્વપ્ન આવ્યું હોય પણ તે મૂગો હોવાને કારણે બોલી શકતો નથી અને તેથી સ્વપ્ન પણ કોઈ સમજી શકતું નથી. (અર્થાત તે મૂગો પોતાને આવેલું સ્વપ્ન કોઈને સમજાવી શકતો નથી). / ૬૭ | यो मूको यादृशी रात्रिः स्वनोऽपि प्राज्ञ यादृशः। फलं च यादृशं तस्य श्रुणु सौम्य तदादरात् ॥ ६८॥ અનુવાદ: અહીં મૂગો તે (કોણ છે), રાત્રિ તે (કેવી છે) સ્વપ્ન તે (કેવું છે) અને તેનું ફળ તે (કેવું છે)–તે હે સૌમ્ય પ્રાજ્ઞ! (હું તને કહું છું) એ આદરપૂર્વક સાંભળ. // ૬૮ છે अविद्यारात्रिसुप्तेन चित्तमूकेन योगिना।। स्वमो भावमयो लब्धस्तस्यैवानंददायकः ॥ ६९॥ અનુવાદ: (તેમાં) અવિદ્યા એ રાત્રિ છે, યોગીનું સૂતેલું ચિત્ત એ મૂક (ભૂગા મનુષ્ય સમાન) છે અને માત્ર તેને જ (યોગીને જ) આનંદદાયક એવી ભાવમયતા જે પ્રાપ્ત થઈ છે તે સ્વપ્ન છે. તે ૬૯ | ૨ પ્રથા દશાઃ v. ૨ વરાતી v. રૂ સૌલ્ય V. ૪ આ શ્લોકનો V માં || ૬૪ I નંબર છે, પણ તેની નીચે તેને અર્થ નથી. આ માં તથા A માં || ૬૬ ૫ નંબર છે. ૬ સ્વનિ v. ૬ યોગિની S, A, યોનિઃ B. ૭ ચિવ v. ૮ આ શ્લોકને V માં | ૬૫ | નંબર છે, પણ તેની નીચે તેને અર્થ નથી, S માં તથા A માં || ૬૭ | નંબર છે. ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ कृतस्तेन तिरोभावः परब्रह्मणि योगिना। परब्रह्म गतो भावस्तस्य मुक्तिफलो भवेत् ॥ ७० ॥ અર્થ : જેહ પરબ્રહ્મસ્વરૂપતણું જાણ દૂઈ તેહ યોગે ઈદ્ર (યોગેન્દ્ર) કહીઈ. તેહ પુરુષતણુઉ ભાવ તસ્થિતિ ઘતિ (ગતિ?) કૃિતસ્થિ તિધતિ (ત્રિગુપ્તિ)] થિકી નિવૃતઈ. અનઈ જે તીવારઈ ભાવ પરબ્રહ્મસ્વરૂપિં વાઈ તે તીવારઈ મૂક્તિતણું ફલ ઉપાર્જિઈ. જિ કાંઈ જગમાહિ મનિ વચનિ કાયા કરીનઈ કી જઈ તેહ કર્મ કહીઈ. અનઈ જે તીવાર મન વચન કાયા કરીનઈ આત્માતણ સ્થિતિઈ રહીનઈ ત્રિણિઈ ગુપતિ (ત્રિગુપ્તિ) સંવરીનઈ આત્મા આરાધીઈ તે તીવાર મુક્તિતણું ફલ ઊપાર્જાિઈ. || ૭૦ || અનુવાદ: તે યોગીએ પરબ્રહ્મમાં તિરોધાન કર્યું છે. (આવી રીતે) પરબ્રહ્મમાં ગયેલો ભાવ મુક્તિરૂપી ફલ આપનારો બને છે. || ૭૦ | सोमसूर्यद्वयातीतं वायुसंचारवर्जितं । संकल्पवर्जितं चित्तं परं ब्रह्म निगद्यते ॥७१॥ અર્થ : યદાકાલિ સૂર્યનાડિ અનઈ ચંદ્રવાડિ એહ બિલ્ડિ નાડિ થિકી પવનરહિત થાઈ, અતીત દૂધ, ઇદ્રી પાચઈ તણું કપનારહિત એકચિત્ત થાઈ; તદાકાલિ પરબ્રહ્મસ્વરૂપ દેવઈ. ઈમ જાણનઈ રાગદ્વેષ નિવૃત્ત. તદાકાલિ મન પવન થિર થાઈ. || ૭૧ / અનુવાદ: ચંદ્ર (નાડી) અને સૂર્ય (નાડી)–એ બન્નેથી દુર થયેલ, વાયુસંચારથી વજત અને (સર્વ પ્રકારના) સંકલ્પ (વિકલ્પ)થી રહિત એવું ચિત્ત પરબ્રહ્મસ્વરૂપ કહેવાય છે. તે ૭૧ / - ૨ તત્તેનિસ્થિરોમાd v, કુતરસેન રિથોમાં S, A. ૨ આ શ્લોકનો V માં ૬૬ / નંબર છે અને S માં તથા A માં || ૬૮ ૫ નંબર છે. રૂ સં રહિત v. ૪ પરબ્રહ્મ v, s, A. • આ લોકો V માં || ૬૭ || અને S માં તથા A માં | ૬૯ | નંબર છે. ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ परब्रह्मैव सदज्ञेयं सिद्धयर्थ विबुधैः सदा। स्वप्नार्थः कथितः प्राज्ञ योगयुक्तया तैवाग्रतः ॥७२॥ અર્થ: જેહ પુરુષ બ્રહ્મજ્ઞાનતણ જાણ દૂઈ તેણઈ સદાઈ ઈમ જાણિવઉ જે પરબ્રહ્મજ્ઞાન કહીઈ તેહ સિદ્ધપદતણુઉ અર્થ જાણીનઈ જેહ તત્ત્વજ્ઞ દૂધ તેહ સદાઈ બ્રહ્મનિ આરાધિવું. એહવી યોગમુક્તિતણુઉ (જ)વ ગતિ જાણઈ તઉ બ્રહ્મજ્ઞાની કહી. તે ૭૨ / અનુવાદ : માટે ડાહ્યા માણસોએ સિદ્ધિને અર્થે તે પરબ્રહ્મને જ સદા જાણવું. હે પ્રાજ્ઞ! (આ રીતે તારા હિત માટે) યોગ યુક્તિથી તારી સમક્ષ સ્વપ્નનો અર્થ કહ્યો છે. ૭૨ છે न किंचिश्चितयेश्चितमुन्मनीभावसंगतं । निराकारं महासूक्ष्मं महाध्यानं तदुच्यते ॥७३॥ અર્થ: જેહ પુરુષ આત્મજ્ઞાનતણુઉ જાણ ઈ તેણુઈ પુષિઈ કિંચિત્માત્ર કાંઈ આત્મા થિÉ અનેરૂં ન ચીતવિવું. (આત્મા સિવાય બીજું કંઈ ન ચિંતવવું.) જેતીવાર પૂછિ (ત્યારપછી?) જે નિરાકાર, મહામૂક્ષ્મ (મહાસુક્ષ્મ) ઍનિપદ (શૂન્યપદ) તેણુઈ પુચઈ એહ મહાધ્યાન કહીઈ. ઈમ જાણીનઈ પિંડ, પદસ્થ, રૂપસ્થ અહે ત્રિસિહ (ત્રણ) ધ્યાન નિવૃત્તીવીનઈ રૂપાતીત ધ્યાન ધ્યાઈઇ. (એમ જાણીને પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ–એ ત્રણે ધ્યાનથી નિવૃત્તિ મેળવી માત્ર રૂપાતીત ધ્યાન ધાવવું.) તેહનઈ તદાકાલિ મહાસુક્ષ્મ ધ્યાન જાણવું. [ ૭૩ II १ परब्रह्म च तं ज्ञेयं तां ज्ञेयं सिद्धयर्थ बध्यते। V. परब्राझिवतज्ञेयं s, A. ૨ સ્વનાથ v. ૨ માર્ચન A. ૪ પ્રાણ S, A. આ શ્લોકનો V માં | ૬૮ ] અને S માં તથા A માં | ૭૦ ૫ નંબર છે. ૬ - વિિિચંતચિત્તે S, A. ૭ સંમતિ v. ૮ આ શ્લોકનો v માં || ૬૯ || અને S માં તથા A માં || ૭૧ નંબર છે. ૩૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અનુવાદ: ઉમનીભાવને પામેલું ચિત્ત (બીજું) કંઈ જ ચિતવતું નથી. તેને (ઉત્કૃષ્ટ પરિસ્થિતિને—ઉન્મનીભાવને) નિરાકાર, મહાસૂદ્ધમ મહાધ્યાન કહેવામાં આવે છે. . ૭૩. पिंडपदरूपभेदाः शुक्लध्यानस्य ये पुरा।। उक्तास्तस्यैव रोहार्थं प्रासादे पैदिकं यथा ॥ ७४॥ અર્થ : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ એહ ત્રિણિહ ભેદ જૂજૂઆ જાણિવા. એહ ત્રિસિહ ધ્યાન સુભ અર્થ તણું ધ્યાન કહીઈ. એહ ત્રિસિહ ધ્યાન નિવૃતીનઈ જે તીવારઈ રૂપાતીત ધ્યાન એક તત્ત્વપણાઈ આરાધી તેહ મુક્તિતણું હેતુ જાણિવઉં. ૭૪ | અનુવાદ: જેમ મહેલ ઉપર ચઢવા માટે પગથિયાં (સોપાનો હોય તેમ અગાઉ કહેલા પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થશુક્લધ્યાનના એ (ત્રણ) ભેદો આ (રૂપાતીત ધ્યાનને) જ પહોંચવા માટેનાં પગથિયાં છે. || 9 कीदृशोऽस्मि क गंतास्मि किं करोमि स्मरामि किं । इति योगी न जानाति लयलीनो निरंजने ॥ ७५॥ અર્થ: જેહ યોગીશ્વર લઈલીન થાઈ તે તીવાર તેહ નિરંજનપણુ. એવિમાદિક વસ્તુ ન જાણઈ. તેહ કેહી કહીઈ વસ્તુ (વસ્ત્ર ?) કહીઈ. લોચનિ ૨ શ્રમણ્યાની (મધ્યાનચ) v. ૨ દ્વિર્ચિા v. રૂ આ શ્લોકનો V માં છે ૬૦ || નંબર છે, જે ભૂલથી ૭૦ છે ને બદલે લખાયેલો છે, કારણકે તેની આગળ છે ૬૦ થી / ૬૯ / શ્લોકો આવી ગયા છે. આ અને આ પછીના બધા શ્લોકોમાં આથી બીજા ૧૦ નંબરોની ભુલ થઈ છે. આ શ્લોકનો S માં તથા A માં || ૭૨ / નંબર છે. ૪ યે સ્ત્રીનો S, H, A, B. “ આ શ્લોકન V માં ૬૧ // નંબર છે, જે ભૂલથી | ૭૧ ને બદલે લખાયેલો છે. S માં તથા A માં છે ૭૩ !! નંબર છે. ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ કરી પદાર્થ એક ન દેષ. જાત અનઇ આવતઽ તેડુ ન જાણુ†. ઇમ ન જાણિ જે સૂર્ય ઊગતઉ અનઇ આથિમત ન જાણુઇ. એત્યેવમાદિક (ઇત્યેવમાદિક ) ન જાણુઇ. જે તીવારઇ કિમ કરીઇ ઇમ ન જાણુ જે યોગીશ્વર લાલીન થિનિષ્ટ નિરંજનપણુૐ વ્રત્તઇ, I ૭૫ I અનુવાદ : નિરંજનમાં લયલીન થયેલો યોગી—‘હું કેવો છું’, ‘કયાં જવાનો છું', ‘શું કરું છું’, ‘શું સ્મરું છું’—એ કાંઈ જાણતો નથી. || ૭૫ || ૩ आच्छादिते ज्ञाननेत्रे' विषयैः पटलोपमैः । ध्यानं सिद्धिपुरीद्वारं नैव पश्यंति जंतवः ॥ ७६ ॥ અર્થ : જેહ અનેક જંતું પ્રાણી કહી, અનઇ જેહ પાંચઇ ઇંદ્રીતણા અભિલાષી પુરુષ છષ્ટ, અનઇ તે સિદ્દિપુરીતણું દ્વાર નથી દેષતા તેહ કેહિ કારણિ કરી. એહ કારણ કરી પાંચવિધિ વિષ્ણુરૂપીએ પટટલ કરી જ્ઞાનલોચન ઢાંકી મૂક્યાં છઈ તીઇ કરીનઇ સિદ્દિપુરીનું દ્વાર નથી દેખતઉ. મ જાણીનઇ પાંચઇ ઇંદ્રીયતણાં દ્વાર ફંધિઇ તેહ સિદ્ધપુરી દ્વાર દૈવિ | ૭૬ !! અનુવાદ : જ્યારે વિષયોરૂપ પડળોથી જ્ઞાનરૂપી નેત્ર ઢંકાઈ ગયેલ હોય ત્યારે ધ્યાનરૂપી સિદ્ધિપુરીના દ્વારને પ્રાણીઓ જોઇ જ શકતા નથી. || ૭૬ || पंचभिश्चंचलैरिष्ट- पृथक्विषयनामभिः | अनिरुद्धैरेिंद्रियाद्यैर्थ्यांनी व्यावर्त्तते मनः ॥ ७७ ॥ ७ ३ આ વિષયે ટોપમે V. ૨ ધ્યાનસિદ્ધપુરીદ્વાર V. શ્લોકનો V માં । ૬ ।। નંબર છે, જે ભૂલથી || ૭૨ ને બદલે લખાયો છે. Sમાં || ૭૪ || તથા A માં || ૭૪ || (૭૩ ?) નંબર છે, બૂ ६ ૪ વૃંગમિશ્રનો(૩) દૃષ્ટિ વિષયમાત્મનિ V. ખાતુ V. ધ્યાનાક્લ્યાવર્ત્તતેમનઃ A. ७ આ શ્લોકનો નંબર છે, જે ભૂલથી || ૭૩ || ને બદલે લખાયો છે. S માં તથા નંબર છે. ૪૧ છ અનિદ્ધે B. V માં || ૬૩ || || ૭૫ A માં Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અર્થ : ઇત્યવિમાદિક (ઇત્યેવમાદિક) પાંચ ઈદ્રીય મહા ચંચલ દીસઈ છઈ; પણિ પથક ૨ (પ્રથ પ્રથ) ઇદ્રીતણા વ્યાપાર જજૂઆ બન્નઈ છઇ. અનઈ એહવાં ઈંદ્રીય ચપલ જાણીનઈ રૂંધી નહી. ઈદ્રીય અર્થે આત્મધ્યાન કરવા વાંછઈ પણિ હતણ મન સ્થિર ન થાઈ. અનઈ જઉ મન થિર ન થાઈ તઉ આત્મધ્યાન પ્રમાણ ને થાઈ. જ લગઈ મન વત્તઈ તાં લગઈ આત્મસ્વરૂપિ ન રહિવાઈ. ઈમ જાણીનઈ પહિલ પાંચઈ ઇદ્રીત|ઉ સંવર કરિવઉ. તઉ ધ્યાન પ્રમાણુ થાઈ. ૭૭ | - અનુવાદ: ભિન્ન ભિન્ન વિષયોને પૃથરીતે ઈષ્ટ તેમજ (અત્યંત) ચંચળ એવી બેકાબૂ પાંચ ઈદ્ધિઓ વગેરેમાંથી ધ્યાની (પોતાનું) મન પાછું ખેંચી લે છે. || ૭૭ शमं नीतेषु तेष्वत्र कषायेष्विद्रियेष्वपि । ध्यानस्थैर्यकृते चित्तं कार्य संकल्पवर्जितं ॥ ७८ ॥ અર્થ : શ્યારિ કષાઈ અનઈ પાંચઈ ઈદ્રી એહતણું વ્યાપાર નિવત્તાવીનઈ શમઈ માગ્નિ રઈ (શમતાના માર્ગમાં રોકવા). તેહ કિશિ કારણિ કરી–એહિ કારણિ કરી જેહ આપણું ચિત્ત સ્થિર કરવાતણઈ અર્થિ કપાઈ આરિઇ ઈદ્રી પાંચઈ પવિશ કરવ્યું છે. અનઈ ઇદ્રીતણું અભિલાષ ત્રિવિધિં ૨ (ત્રિવિધ ત્રિવિધે) કપના વર્જિવી. તઉ એણુપરિ ચિત્ત થિર થાઈ. | ૭૮ અનુવાદ: અહીં તે (ચાર) કષાયો અને (પાંચ) ઇંદ્રિયોને ઉપશમ કર્યા પછી પણ ધ્યાનની સ્થિરતા માટે (યોગીએ) ચિત્તને (સર્વ પ્રકારના) સંકલ્પથી વજત કરવું . ૭૮ | ? સં૫નીત v. ૨ આ શ્લોકનો Vમાં ૬૪ નંબર છે, જે ભલથી | ૭૪ ને બદલે લખાયો છે. આમાં તથા A માં ૭૬ | નંબર છે. ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ ध्यानं मनःलमायुक्तं मनस्तत्र चलाचलं। वैश्य येन कृतं तेस्य भवेद्वश्यं जगत्त्रयं ॥ ७९ ॥ અર્થ : યદાકાલિ આપણું મન આત્મામાહિં શમાવીનઈ રાઈ તદાકાલિ ધ્યાન કહી. ઈમ મન શિમાવીનઈ રાષઈ. તેહ કિસિઈ કારણિ કરી–જેહ મન ચંચલ છઈ ઈમ જાણીનઈ એક મન વસિ કીજઈ. જેણઈ મન વસિ કીધું તેણઈ ત્રિભોવન વસિ કીધું. ૭૯ | અનુવાદ: ધ્યાન મન સાથે સંબંધિત છે (અર્થાત્ ધ્યાનની સફળતાનો આધાર મનની સ્થિરતા ઉપર છે); (પરંતુ) મન (અતીવ) ચંચળ છે. જેણે (આવા ચંચળ) મનને વશ કર્યું છે તેણે ત્રણે જગત વશ કર્યો છે. ૭૯ . । यत्छुभं कर्मकर्तृत्वं तत्कुर्यान्मनसा सह । मनस्तुल्यं फलं यस्मात् शून्ये शून्यं भवेत्पुनः ॥ ८॥ અર્થ: જે કર્મ કર્તવ્યતણા સમોહ છઈ તેહ જદાકાલિ (યદાકાલિ) મન સ્થિર કી જઇ તદાકાલિ તેહ કર્મ સઘલૂઈ જઉ ન હૂઈ તાં લગઈ સ્વલિત ફલ મન તણું દૂઈ. (તે સઘળાં કર્મ જ્યાંસુધી ક્ષય ન પામે ત્યાં સુધી મનનાં તેની સાથે વળગેલ ફળ મળે છે.) સો (3) ષિણમાત્ર (ક્ષણમાત્ર) મન મૂચિ (શુન્યમાં) ષિણમાત્ર અદ્ભનિ પદિ જાઈ તેહ કારણિ સદાઈ અભ્યાસ મન સ્થિર થાવાનઉ કરિવઉ. | ૮૦ છે. • ૨ દયાનંમનસ્વમીયાત V. ૨ તય વચ્ચે ત્રએ y. રૂ વચ ચેન ત્રિત (d) ચિત્ત v. ૪ આ શ્લોકનો v માં | ૬૫ નંબર છે, જે ભૂલથી . ૭૫ ને બદલે લખાયો છે. S માં તથા A માં || ૭૭ નંબર છે. વર્મર્તવ્યું છે. ૬ મતન્યા v. ૭ આ લોકો v માં છે ૬૬ / નંબર છે, જે ભલથી | ૭૬ ૫ ને બદલે લખાયો છે. આ માં તથા A માં || ૭૮ | નંબર છે. ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ: જે કાંઈ શુભ કાર્ય કરવાનું હોય તે મનથી (અર્થાત્ તે કાર્યમાં જ મનને સ્થિર કરીને) કરવું જોઈએ; (કારણ કે) જેવું મન એવું ફળ મળે છે. (અર્થાત્ મનમાં જે કાંઈ નિશ્ચિત કર્યું હોય તે ફળ પ્રાપ્ત થાય છે.) અને (જો મન) શૂન્ય થાય તો (ફળ પણ) શૂન્ય થાય છે. તે ૮૦ || कृताभ्यासो यथा धन्वी लक्ष्यं विध्यति तन्मनाः। एकचित्तस्तथा योगी वांछितं कर्म साधयेत् ॥ ८१॥' અર્થ : જે યોગીશ્વર પુરષ દઈ તે આપણે એકચિત્ત આત્માની સ્થિતિ કરઈ. યથા ધનવંત ધન મેલીનઈ એકઠ8 લિલ કોડિ લગઈ મેલઈ તિમ યોગીપુરુષ દઈ તેહ સદાઈ મન એકઠું કરવાનઉ અભ્યાસ કરઇ. જિહાં મોહતણાં સ્થાનક છ તિહાં થિકી મન વિછોડીનઈ એકઠું કરીનઈ આત્માની સ્થિતિ રાષઈ. જિમ ક્રિપણુ (કૃપણ) પુરુષ દૂઈ અનઈ ધન એકઠઉં કરવાની બુધિ કરાઈ ત્યમ યોગીશ્વર પુજ્ય મન એકદઉં કરવાની બુધિ દૂઈ ઇમ જાણીનઈ મન જીપીઈ. ( ૮૧ | અનુવાદ: જેવી રીતે (અમુક લક્ષ્યમાં) તન્મય બનેલો ધનુર્ધારી અભ્યાસ કરવાથી (નિશ્ચિત કરેલ તે) લક્ષ્ય વિંધે છે તેવી રીતે એકચિત્ત બનેલો યોગી ઇચ્છિત કર્મને સાધે છે. જે ૮૧ तस्मादप्युत्तमं सारं पवित्रं कर्मनाशनं । सर्वधर्मोत्तरं चित्तं कार्य शमरसात्मकं ॥ ८२ ॥ { આ શ્લોકને V માં || ૬૭ || નંબર છે, જે ભૂલથી || ૭૭ છે ને બદલે લખાયો છે. આ માં તથા A માં હક | નંબર છે. - ૨ તક્ષgિવન v. રૂ સ A. ૪ આ શ્લોકનો V માં || ૬૮ || નંબર છે, જે ભલથી ! ૭૮ || ને બદલે લખાયેલ છે. S માં તથા A માં |૮૦ નંબર છે. ૪૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અર્થ : જેહ મને શમરસિ કી જઈ પણિ તેહ મનતણુઉ શમરસ મહા દુપ્રાપ્ત છઇ. વલી સમરસ કિહિવઉ છઈ–મહા પવિત્ર પણઈ કર્મતણઉ નાસિ કરઈ. વલી સમરસ કેહવઉ કહી–સલ્વ ધર્મ થિકી અધિક છઈ. એહવઉ મનતણું સમરસ જાણીનઈ આત્માતણું મન શમરસિ સદાઈ કરિવઉં. ૮૨ ! અનુવાદ : તેથી ઉત્તમ સારરૂપ, પવિત્ર, કર્મવિનાશક અને સર્વ ધર્મથી અધિક એવા ચિત્તને શમરસમય કરવું. (અર્થાત્ સમરસીભાવવાળું કરવું) ૮૨ // जन्मलक्षव्रतैरुग्रैर्यन्नैव क्षीयते कचित् । मनः शमरसे मग्नं तत्कर्म क्षपयेत् क्षणात् ॥ ८३॥ અર્થ : કો એક લાખ લાખ) જન્મ લગઈ અનેક વ્રત મહા ઉગ્ર આચર, પણિ તેણિ આપણાં કર્મ તેzલ્યાં ક્ષપી ન સકઈ જેલાં મનતણુઈ સમરસિ લાગીનઈ લાગીનઈ કર્મ પવઈ. તેતલઈ લાજ જન્મ વત આચરીનઈ કર્મે એપવી ન સકઈ જેતલઈ મન સમરસ લાગીનઈ રાગદ્વેષ રહિત થઈનઈ એક ષિણમાત્ર માહિ (ક્ષણમાત્રમાં) કર્મ એપવઈ. ઈમ જાણીનઇ રાગદ્વેષ જીપીઈ (રાગદ્વેષથી જંપવું). ! ૮૩ | - અનુવાદ: લાખો જન્મસુધી ઉગ્ર વ્રતો આચરવા છતાં પણ જે કર્મોનો કદી ક્ષય ન થાય તે (કમને) શમરસમાં નિમગ્ન થયેલું મન (અર્થાત્ સમરસીભાવને પામેલું મન) એક ક્ષણમાં ખપાવી નાખે છે. || ૮૩ {. ? સ્ત્ર V. ૨ સત A. રૂ આ શ્લોકને V માં ૬૯|| નંબર છે, જે ભૂલથી ૭૯ ને બદલે લખાયો છે. આ માં તથા A માં || ૮૧ / નંબર છે. ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ યોગ કરી ૫ सर्वारंभपरित्यागात् चित्ते समरसंगते । सा सिद्धिः स्यात्सतां या नो सर्वतीर्थावगाहने ॥ ८४॥ અર્થ : જે તવારાઈ ચિત્તનઈ વિષઈ સમરસિ પુદ્દચઇ તે તવાઈ સર્વે આરંભતણ ત્યાગ કૂઈ. અનઈ જે તીવારાઈ સર્વ આરંભતણુઉ ત્યાગ કરઈ તે તીવારાઈ ચિત સમરસિ પુદગઈ. અનઈ જે તીવારા ચિત સમરસિ પહઉચાઈ તે તીવારાઈ સર્વ આરંભતણુઉ ત્યાગ દૂધ. જદાકાલિ (યદાકાલિ) એહવાઈ સંવરિ પુતચઈ તદાકાલિ સ્વાશ્વત (શાશ્વત) સિધિપદતણું ફલ પ્રાપ્ત દઈ. અનઈ જઉ શ્યાસ્વતું (શાશ્વત) ફલ પ્રાપ્ત દૂધ તેણે સર્વ તીર્થ અવગાહિ૩. ઇમ જાણીનઈ આરંભતણુઉ ત્યાગ કરિવઉ. || ૮૪ છે અનુવાદ: સર્વ આરંભનો સંપૂર્ણ ત્યાગ કરવાથી જ્યારે ચિત્ત સમરસીભાવને પામે ત્યારે સજજનોને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે સર્વ તીર્થોનું અવગાહન કરવા છતાં પ્રાપ્ત થતી નથી. | ૮૪ || विद्यमाने परे मूढा योगे मिरसात्मके । योगं योगं कुर्वाणाः संभ्राम्यंति दिशोदिशं ॥ ८५॥ અર્થ : જેહ આત્માતણું સમરસ છાંડીનઈ અનેરૂ પૂછઈ (બીજું પૂછે) તેલ મૂઢ પુરુષ યોગયોગ કરતા દિસોદિસિ ભ્રમણ કરી; પણિ તેહ મૂઢ ઈમ ન ૨ ડિઝામરસંક્તિ H, J; નિત્તે રામરતે s, A, B. ૨ ના શ્રદ્ધિઃ (શુદ્ધિ – સિદ્ધિઃ) સ્થાવતું (શાશ્વતં) પ્રાપ્ત સર્વતીર્થાવાને v. રૂ આ શ્લોકનો V માં || ૭૦ | નંબર છે, જે ભૂલથી | ૮૦ ૫ ને બદલે લખાયો છે. આ શ્લોકનો S માં તથા A માં // ૮૨ | નંબર છે. ૪ થો સરનામે S, A, B; નો સનસન્મ v. • - વળt v, S, પ્રવુળ B. ૬ સંપ્રતિ હિસાવિ V. સંશ્વાસ્થતિ વિઢિi s, A, B. ૭ આ શ્લોકનો V માં || ૭૧ | નંબર છે, જે ભૂલથી | ૮૧ ને બદલે લખાયો છે. આ માં તથા A માં | ૮૩ ૫ નંબર છે. ४६ Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી૫ જાણઇ જે યોગ તેહન જે આપણુઉ આત્મા રાગદ્વેષ રહિત થઈનઈ સમરસ વ્રતઇ, એહ યોગ પ્રતિઇ ન જાણુઇ અનઇ દિસોદિસિ ભ્રમણ કરઈ. ઇમ જાણીનઇ આપણે આત્મા સમરસિ રહીઇ તેહ યોગ કહીઇ. ॥ ૮૫ ॥ અનુવાદ : શમરસાત્મક યોગ વિદ્યમાન હોવા છતાં (અર્થાત્ સમરસીભાવરૂપી યોગ પ્રાપ્ત કરી શકાય એમ હોવા છતાં) મૂર્ખ લોકો બીજા (યોગની શોધમાં) ‘યોગ’... યોગ’ કરતા દિશોદિશ (ચારેબાજુ) ભમ્યા કરે છે. || ૮૫ || तावद्वर्णविशेषोऽस्ति यावदब्रह्म न विंदति । संप्राप्ता परमं ब्रह्म सर्वे वर्णा द्विजातयः ॥ ८६ ॥ * અર્થ : સ્તં લગઇ બ્રહ્મવિદ્યા નથી જાણી તાં લગ વર્ણાવત વિસેષ જૂજૂ દેષી છે. અનઇ જેતલઇ બ્રહ્મજ્ઞાન સંપ્રત્યયો તેતલઇ સવ્વ વર્ણવર્ણ જાતિ તણા અધિકાર વિચાર જાણિવા. ।। ૮૬ || અનુવાદ : જ્યાંસુધી બ્રહ્મ(તત્ત્વ)ની પ્રાપ્તિ નથી થઈ ત્યાંસુધી (બ્રાહ્મણુ આદિની) વર્ણવિશેષતા છે; પરંતુ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થતાં બધા જ વર્ણા બ્રાહ્મણ બની જાય છે. (અર્થાત્ વર્ણ-જાતિ વગેરે ભેદભાવ રહેતા નથી.) || ૮ || धर्ममार्गा घनाः संति दर्शनानां विभेदतः । मोक्षार्थ समतां याति समुद्रं सरितो यथा ॥ ८७ ॥ Ε શ્ યાવદ્ધાં B. २ આ શ્લોકનો V માં ૭૨ || નંબર છે, જે ભૂલથી || ૮૨ I! ને બદલે લખાયો છે. S માં તથા A માં ! ૮૪ ॥ નંબર છે. ३ धर्ममार्ग्रध्यानाशतिदर्शज्ञानं विभेदत | V. धर्ममार्या घनास्संति S, A, B. ४ मोक्षार्थो शमतां याति समुद्रः सरितोर्यथा । V. सरिता यथा B. ચાતિ S, A, સરિતા યથા B. ६ આ શ્લોકનો V માં || ૭૩ || નંબર છે, જે ॥ ૮૩ || ને બદલે લખાચા છે. S માં તથા A માં || ૮૫|| નંબર છે. ४७ Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અર્થ: પટદર્શન જૂઉ ધર્મ ઉપદેશ (ધર્મોપદેશ) દેવાડઈ છS, જૂઆ માર્ગ દેવાઈ છઈ, પ્રરૂપઈ છઈ; પણિ અનેક વિભેદ કરીનઈ, આપણા સ્વાર્થતણું હેતુ કરીનઈ, માર્ગ જુઆ દેલાડઈ છઈ; પ્રવૃત્ત. જેહ મોક્ષણ અર્થે દૂધ તેહ એક સમાર્ગ (સન્માર્ગ) આચરઈ. તેહ સમજે માર્ચતણુઉ આચરણહાર મુક્તિપદ પામઈ. જિવા નદીતણું પ્રવાહ અનેક પરિ સમાવિહઈ પણિ તેહ નદીતણી ઠામિ મહાસમુદ્રિ પ્રસંગ ગયા પૂઠિ વાંકા વિસમા જાતા રહિઇ તિમ પટદર્શનતણ માર્ગ ાંડીનઈ સમિ માગ્નિ પુરાઈ તે તીવારાઈ મુક્તિપદિ પદૂચઈ. ઈમ જાણીનઈ એક સમમાર્ગ સર્વે જીવદયામઈ આચરીદ. || ૮૭ || અનુવાદ: દર્શનોના વિભેદોને કારણે ધર્મમાર્ગો ઘણું છે, (પરંતુ અંતે તો) સમુદ્રમાં જેમ (અનેક) નદીઓ મળી જાય છે તેમ મોક્ષ માટે તે બધા સમાન થઈ જાય છે (અર્થાત્ બધા ધર્મમાર્ગ મોક્ષમાં મળી જાય છે.) | ૮૭ | गवामनेकवर्णानामेकवर्ण यथा पयः । षट्दर्शनमार्गाणां मोक्षमार्गस्तथा मैतः ॥ ८८॥ અર્થ: યથા ગાઈ અનેક વર્ણિ કાલી પીલી રાતી ધુલી નીલી ઇત્યેવાદિક વણિ દઈ, પણિ તેહતણું દૂધ એક જિ વણિ શ્વેતવણિ જિ દૂઈ તેમ ઘટદર્શનતણ માર્ચ જજૂઆ દઈ પણિ મોક્ષમાર્ગ સમુજ (સમુદ્ર ?) પણિ દૂઈ. ઈમ જાણીનઈ મોક્ષમાર્ચતણ વાંછનહાર સર્વ જીવ અજીવ દયામણ સમમાર્ચ આચરઇ. / ૮૮ | અનુવાદ: ગાયો અનેક રંગની હોવા છતાં તે બધીનું) દૂધ એક જ રંગનું (અર્થાત્ શ્વેત રંગનું) હોય છે તેવી રીતે છે ? સમઃ S, A. સમ v. ૨ આ શ્લોક V માં || ૭૪ ા નંબર છે, જે ભૂલથી || ૮૪ ને બદલે લખાયો છે. S માં તથા A માં | ૮૬ ૫ નંબર છે. ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ દર્શનના માર્ગો (ભિન્ન ભિન્ન હોવા છતાં, તે બધાનો મોક્ષમાર્ગ એક જ માનવામાં આવ્યો છે. | ૮૮ | સંવાHeqનામુ सदानंदलये लीनं मनः समरसं स्मृतं ॥ ८९॥, અર્થ : જદાકાલિ (યદાકાલિ) આત્માતણું મન સમરસિ કરવા વાંચ્છ તદાકાલિ ઈંદ્રીતણી કલપના અનઇ વિકલપના થિી મુક્ત દૂઈ. તે તીવારઈ આત્માતણું મન સમરસિ આવઈ. અનઈ જદાકાલિ રાગદ્વેષ વિવજિત દુઈ તે તીવારઈ આનંદમાં આત્મા લીન થાઈ. દાકાલિ આત્મા લિઈ લીન થાઈ તે તીવારઈ મન સમરસિ થાઈ. ઈમ જાણીનઈ સદાઈ રાગદ્વેષ રહિતપણુઈ વ્રતઈ. | ૮૯ છે. અનુવાદ: (સર્વ પ્રકારના) સંકલ્પ અને વિક૯૫થી મુક્ત, રાગદ્વેષથી રહિત અને હંમેશાં આનંદમાં લયલીન એવા મનને સમરસ કહેવામાં આવ્યું છે. (અર્થાત્ મનની એવી ઉત્કૃષ્ટ અવસ્થાને સમરસીભાવ કહેવામાં આવે છે.) | ૮૯ | अतीतं च भविष्यच्च यन्न शोचति मानसं। तं सामायिकमित्याहुर्निर्वातस्थानदीपवत् ॥९॥ १ संकल्पविकल्पनामुक्त J, संकल्पकल्पनामुक्त V. संकल्पनाकल्पनामुक्तं B. ૨ રાષિવિનંત v. ૩ સમરસ B. ૪ આ શ્લોકનો v માં | ૭૫ . નંબર છે, જે ભૂલથી || ૮૫Jા ને બદલે લખાયેલ છે. માં તથા A માં || ૮૭ || નંબર છે. - તત્સામાયિ...A. ૬ આ શ્લોક તેમજ તેને અર્થ (બાલાવબોધ) v માં નથી. શ્લોક પે ૬૦ | થી શ્લો. ૧૩૬ . v માં નથી. ત્યારપછી લો. ૫ ૧૩૭, ૧૩૮ || અને || ૧૩૯ો-એમ ત્રણ લોક અર્થ (બાલાવબોધ) સાથે છે અને તેના નંબરો અનુક્રમે V માં | ૭૬ , R ૭૭ અને || ૭૮ | છે, જે ભૂલથી || ૮૬ , કે ૮૭ || અને || ૮૮ છે ને બદલે લખાયેલા છે. ત્યારપછી V માં || ૧૪૦ || થી || ૧૪૩ | શ્લોકો કે તેનો અર્થ નથી. આ લોકનો S માં તથા A માં નંબર ૫ ૮૮ ા છે. ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અનુવાદ: નિવૃતપ્રદેશમાં (પવન વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ (સ્થિર થયેલું) મન ભૂત કે ભવિષ્યનો વિચાર કરતું નથી તે (ઉત્કૃષ્ટ પરિસ્થિતિ) સામાયિક છે એમ કહેવામાં આવ્યું છે. જે ૯૦ || निःसंगं यन्निराभासं निराकारं निराश्रयं । पुण्यपापविनिर्मुक्तं मनः सामायिकं स्मृतं ॥९१॥' અનુવાદ: સંગ (સંસર્ગ) વિહીન, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય અને પુણ્ય પાપથી નિર્ભક્ત એવા મનને સામાયિક કહેવામાં આવ્યું છે. તે ૯૧ ll गते शोको न यस्यास्ति न च हर्षः समागते । शत्रुमित्रसमचित्तं सामायिकमिहोच्यते ॥९२॥' અનુવાદ: ગયેલાને જેને શોક નથી અને પ્રામનો જેને હર્ષ નથી તેમજ શત્રુ અને મિત્ર ( બ) પ્રત્યે જેનું ચિત્ત એકસરખું છે (અર્થાત્ બન્ને પ્રતિ સમષ્ટિ છે) તેને અહીં (આ જગતમાં) સામાયિક કહેવાય છે. તે ૯૨ છે. यत्प्रसर्पति लोकेऽस्मिन् शास्त्रे कुकविभिः कृतं। अविद्या सा विनिर्दिष्टा समताभ्रमकारणं ॥९३॥' ? આ શ્લોક કે તેનો અર્થ છે માં નથી. આ શ્લોકન S માં તથા A માં | ૮૯ નંબર છે. ૨ રાત્રમિત્રમં ચિત્ત S, A. રૂ આ શ્લોક કે તેનો અર્થ છે માં નથી. S માં તથા A માં | ૯૦ નંબર છે. ૪ રાäિ s, A. ૧ વ H, J. ૬ આ કલોક કે તેનો અર્થ V માં નથી. આ શ્લોકન S માં તથા A માં || ૯૧ | નંબર છે. ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ: કુકવિઓના શાસ્ત્રમાં જણાતી જે અવિદ્યા આ લોકમાં પ્રચાર પામી રહી છે તે જ સમતામાં (સમરસીભાવમાં) ભ્રમ પેદા કરવા માટેના કારણરૂપ છે. || ૩ | ૯ यथा रात्रौ तमोमूढा नैव पश्यंति जंतवः । नैवेक्षते तथा तत्त्वमविद्यातमसावृत्ताः ॥९४॥' અનુવાદ: જેવી રીતે અંધકારથી મૂઢ બનેલ પ્રાણીઓ રાત્રિના સમયે કંઈ જ જોઈ શકતા નથી તેવી રીતે અવિદ્યારૂપ અંધકારથી આવૃત્ત થયેલ (અજ્ઞાનીઓ) તત્ત્વને જોઈ જ શકતા નથી. | ૯૪ || मोहमायामयी दुष्टा साधूनां मोक्षकांक्षिणां । मुक्तिमार्गार्गला नित्यमविद्या निर्मिता भुवि ॥९५॥" અનુવાદ: (આ) પૃથ્વી પર જે અવિદ્યા નિર્મિત થઈ છે તે મોક્ષના આકાંક્ષી સાધુઓને માટે હમેશાં મોહમાયારૂપ દુષ્ટ અને મુક્તિમાર્ગમાં આગળારૂપ + છે. . ૫ * પાઠાંતર પ્રમાણે આ રીતે પણ ભાષાંતર થઈ શકે – આ લોકમાં કુકવિઓએ રચેલ શાસ્ત્ર અથવા જે (આ) અવિદ્યા પ્રસરી રહેલી જોવામાં આવે છે તે સમતામાં ભ્રમ પેદા કરવાના કારણરૂપ છે. / ૯૩ ૨ પતિ S, A, B. ૨ નૈવેäતે s, નિવૈજંતે A, નૈવેક્ષતે B. રૂ આ લોક કે તેને અર્થ y માં નથી. આ શ્લોકન S માં તથા A માં | ૯૨ નંબર છે. ૪ આ શ્લોક કે તેને અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર | ૯૩ ] છે. + ઘરના બારણાને અંદરથી સજજડ રીતે બંધ કરવા માટે લાકડાનો ખાસ બનાવેલ જે દાંડો રાખવામાં આવે છે તેને “આગળો” કહેવામાં આવે છે. ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ થો ગ મ ફી ૫ इति शात्वा बुधैर्नित्यं स्वात्मनो हितवांछया। अविद्या दूरतस्त्याज्या न श्रोतव्या कदाचन ॥९६॥' અનુવાદ: એ પ્રમાણે સમજીને ડાહ્યા માણસોએ પોતાના આત્મહિતની ઈચ્છાથી અવિદ્યાનો હંમેશાં દૂરથી જ ત્યાગ કરવો; કદીપણ (તેવી અવિદ્યાની વાત) ન સાંભળવી. ૯૬ सर्वज्ञोक्ता तु सद्विद्या भवविच्छेदकारणं। सैव सेव्या सदा सद्भिर्मोक्षमार्गप्रदायिका ॥९॥ અનુવાદ: સર્વજ્ઞ (ભગવંતે) (જે કંઈ) કહ્યું છે તે સવિદ્યા છે (અને તે) સંસારને છેદવાના કારણરૂપ છે. મોક્ષમાર્ગને દેનારી એવી તે જ (વિદ્યાનું) સજજન પુરુષોએ હમેશાં સેવન કરવું જોઈએ. | ૭ | सत्त्वं रजस्तमश्चेति शरीरांतर्गुणत्रयं । रजस्तमश्च संत्यज्य सत्त्वमेकं समाश्रयेत् ॥९८॥ અનુવાદ: સત્ત્વ, રજસ્ અને તમસુ–એ શરીરની અંદર રહેલા ત્રણ ગુણ છે. (તેમાંથી) રજસૂ અને તેમનો સંપૂર્ણ ત્યાગ કરીને એકમાત્ર સત્ત્વનો જ આશ્રય લેવો. || ૯૮ | . આ શ્લોક કે તેને અર્થ " માં નથી અને s માં તથા A માં તેને નંબર | ૨૪ છે. ૨ પ્રતીાિ (?) J. રૂ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી અને s માં તથા A માં તેનો | ૫ | નંબર છે. * આ રીતે પણ અનુવાદ થઈ શકે – સર્વાએ કહેલી સર્વિદ્યા ખરેખર ભવવિ છે, માટે કારણરૂપ છે. મોક્ષમાર્ગને પ્રકાશિત કરનાર આ વિદ્યા)ને જ સત્પષોએ સેવવી જોઈએ. જે ૯૭ || ૪ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી અને S માં તથા A માં તેનો || -૬ .. નંબર છે. પુર Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ सत्त्वं सर्वगुणाधारं सत्त्वं धर्मधुरंधरं । संसारनाशनं सत्त्वं सत्त्वं स्वर्गापवर्गं ॥ ९९ ॥ ' અનુવાદ : (કારણકે) સત્ત્વ (ગુણુ) સર્વ ગુણનો આધાર છે, સત્ત્વ ધર્મધુરંધર છે, સત્ત્વ સંસારનો નાશ કરનાર છે અને સત્ત્વ સ્વર્ગ તથા મોક્ષને આપનાર છે. || ૯૯ ॥ निरालंबे निराकारे सदानंदास्पदे शुभे । २ सतां ध्यानमये सौधे सत्त्वं स्तंभो दृढो मतः ॥ १०० ॥ અનુવાદ : નિરાલંબ, નિરાકાર, સદાને માટે આનંદના શુભ સ્થાનરૂપ અને સજ્જનોના ધ્યાનરૂપ મહેલને (ટકાવી રાખવામાં) સત્ત્વને મજબૂત સ્તંભરૂપ માનવામાં આવ્યું છે. || ૧૦૦ || यथा वह्निलवेनापि दांते दारुसंचयाः । कर्मेधनानि दांते तथा ध्यानलवेन तु ॥ १०१ ॥ અનુવાદ : જેવી રીતે લાકડાના (ગંજેગંજ) ખડયા હોય (અને) અગ્નિનો એકમાત્ર તણખો (તે સમસ્ત ગંજને એક ક્ષણવારમાં) ભસ્મીભૂત કરી નાખે છે તેવી રીતે કમ્મરૂપ ઇંધનના (ઢગોને) ધ્યાનનો એક અંશમાત્ર (ક્ષણવારમાં) ખાળી નાખે છે. || ૧૦૧ || १ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર || ૯૭ || છે. २ આ શ્લોક કે તેનો અથૅ V માં નથી. આ શ્લોકનો S માં તથા A માં ॥ ૯૮ || નંબર છે. ३ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. Sમાં તથા A માં તેનો નખર || ૯૯ ॥ છે. ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી૫ यथा वा मेघसंघाता प्रलीयतेऽनिलाहताः । शुक्लध्यानेन कर्माणि क्षीयंते योगिनां तथा ॥ १०२ ॥ અનુવાદ : જેવી રીતે પવનના સૂસવાટથી (સપાટાથી) વાદળોના સમૂહ પ્રલય પામે છે તેવી રીતે યોગીઓના શુક્લધ્યાનથી કર્મો ક્ષય પામે છે. || ૧૦૨ ॥ यः सदा स्नाति योगींद्रो ध्यानस्वच्छमहाजले । लक्षमेकं कथं तिष्ठेत् तस्मिन् कर्मरजोमलः ॥ १०३ ॥ અનુવાદ : જે યોગીન્દ્ર હંમેશાં ધ્યાનરૂપી સ્વચ્છ મહાજલમાં એક લક્ષ ખાંધીને ઊભો રહી સ્નાન કરે તેના (આત્મશરીર પર) કર્મરજરૂપી મેલ કેવી રીતે રહે ? (અર્થાત્ ધ્યાનરૂપી નિર્મલ જલમાં કર્મરૂપી મેલ ધોવાઈ જાય છે.) || ૧૦૩ || न लगेपद्मिनीपत्रे यथा तोयं स्वभावतः । पाषाणो भिद्यते नैव जलमध्ये स्थितो यथा ॥ १०४ ॥ स्फटिको मलिनो न स्यात् रजसाच्छादितो यथा । न लिप्यते तथा पापैरात्मा सद्ध्यानमाश्रितः ॥ १०५ ॥ અનુવાદ : જેવી રીતે કમળના દલ પર (રેડેલું) પાણી સ્વાભાવિક રીતે જ ટકતું નથી (અર્થાત્ કમલના દલને પાણી સ્વભાવથી જ ભીંજવી શકતું નથી), જેવી રીતે પાણી વચ્ચે १ || ૧૦૦ |{ છે. ૨ || ૧૦૧ || છે. આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. S માં તથા A માં તેનો નંબર આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. S માં તથા A માં તેનો નંબર ३ આ બન્ને શ્લોકો કે તેમનો અર્થ V માં નથી. S માં તથા A માં તેમના નંબરો અનુક્રમે || ૧૦૨ || અને || ૧૦૩ || છે. ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ મૂક્યા છતાં પથ્થરને પીગાળી શકાતો નથી ભેદી શકાતો નથી) અને જેવી રીતે ધૂળથી લાદી દેવામાં આવેલ છતાં સ્ફટિક મલિન થઈ શકતો નથી તેવી રીતે સધ્યાનને આશ્રયે ગયેલો આત્મા પાપોથી (સહજ રીતે) લેપાતો નથી. તે ૧૦૪–૧૦૫ | शुक्लध्यानसमायोगाद् ब्रह्मविद् ब्रह्मणि स्थितः। भूमिस्थोऽपि भजेद्योगी शाखाग्रफलमुत्तमं ॥१०६॥' અનુવાદ: શુકલધ્યાનના સુંદર યોગથી બ્રહ્મજ્ઞાની બ્રહ્મમાં સ્થિર થાય છે અને યોગી પૃથ્વી પર રહ્યા છતાં શાખાના અગ્રભાગ પર રહેલું ઉત્તમ ફળ પામે છે. તે ૧૦૬ છે. मुक्तिश्रीपरमानंदध्यानेनानेन योगिना। रूपातीतं निराकारं ध्यानं ध्येयं ततोऽनिशं ॥१०७॥ અનુવાદ: તેથી આ (શુક્લ)ધ્યાનથી મુક્તિરૂપ લક્ષ્મીનો પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે યોગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર એવું (આત્મ)ધ્યાન થાવવું. ૧૦૭ || ग्रंथानभ्यस्य तत्त्वार्थ तत्त्वज्ञाने पुनः सुधीः। પછિિમવ ધ્યાનાથ ત્યજે થાન તા . ૦૮ " ? આ શ્લોક કે તેનો અર્થ " માં નથી. s માં તથા A માં તેને + ૧૦૪ નંબર છે. ૨ યોનિન S, A, B. રૂ આ શ્લોક કે તેનો અર્થ એ માં નથી. S માં તથા A માં તેનો નંબર / ૧૦૫ ૫ છે. ૪ આ શ્લોક કે તેને અર્થ y માં નથી. s માં તથા A માં તેનો નંબર + ૧૦૬ . છે. પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ: તત્ત્વની પ્રાપ્તિ માટે ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તત્ત્વનું જ્ઞાન થતાં બુદ્ધિશાળી પુરુષ ધાન(અનાજ)નો અથી પરાર* છોડી દે એવી રીતે સર્વ ગ્રંથોનો ત્યાગ કરે છે. (અર્થાત્ જેવી રીતે ખેડૂત અનાજ મેળવવા માટે ઘાસ ઉગાડે છે અને અનાજ મેળવી લીધા પછી ઘાસનો ત્યાગ કરે છે તેવી રીતે યોગીપુરુષ તત્ત્વની પ્રાપ્તિ માટે ગ્રંથોનો આશ્રય લે છે, પરંતુ તત્ત્વ પ્રાપ્ત થતાં તે સર્વ ગ્રંથોને ત્યજી દે છે.) / ૧૦૮ છે. क्षीयते यानि कालेन किं तैः कर्त्तव्यमक्षरैः। यावन्नोऽनक्षरं प्राप्तं तावन्मोक्षसुखं कुतः ॥ १०९॥' અનુવાદ: જે કાળે કરીને નાશ પામે એવા અક્ષરોથી શું? (અર્થાત્ ક્ષય પામે એવા માત્ર અક્ષરોથી કંઈ લાભ થતો નથી.) જ્યાં સુધી અનેક્ષર નથી પ્રાપ્ત થયો ત્યાં સુધી મોક્ષનું સુખ ક્યાંથી? (અર્થાત્ અક્ષય એવા અનેક્ષર વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી.) મે ૧૦૯ ! ध्यानकल्पतरुलॊके ज्ञानपुष्पैः स पुष्पितः। मोक्षामृतफलैर्नित्यं फलितोऽयं सुखप्रदैः ॥११०॥ અનુવાદ: (આ) લોકમાં (આમ)ધ્યાન એ કલ્પવૃક્ષ સમાન છે. તે (વૃક્ષ) જ્ઞાનરૂપી પુષ્પોથી સુરભિત છે અને હમેશાં સુખપ્રદ એવાં મોક્ષરૂપી અમૃતફળોથી લચેલું છે. / ૧૧૦ | * અનાજનાં બી લઈ લીધા પછી વધેલા ઘાસને “પરાર’ કહેવામાં આવે છે. { આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. આ માં તથા A માં તેને નંબર | ૧૦૭ | છે. ૨ સ્થાન A, B. રૂ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી, અને Sમાં તથા A માં તેનો નંબર / ૧૦૮ ૫ છે. ૫૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ तथा कुरु यथा शुक्लध्यानवृक्षसमाश्रितः । चिन्वानो ज्ञानपुष्पाणि लभेन्मोक्षफलं बुधः ॥ १११ ॥ ' અનુવાદ : જેવી રીતે ડાહ્યો માણસ શુક્લધ્યાનરૂપી વૃક્ષનો આશ્રય લઈ જ્ઞાનરૂપી પુષ્પો વીણતો વીણતો મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે તેવું (હે ભવ્યાત્મા !) તું (પણ આચરણ) કર. || ૧૧૧ || अस्मिन्नेव भवे सौम्य व्योमरूपः सनातनः । ધ્યાનાત્તવાનો એની મુપિત્ થખેત ॥ ૨ ॥ ૩ અનુવાદ : હે સૌમ્ય ! ગગનસ્વરૂપ, સનાતન અને સદા આનંદસભર એવો યોગી શુકલધ્યાન વડે આ જ ભવમાં મુક્તિપદ પામે છે. || ૧૧૨ || ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयात्मकः । योगो मुक्तिपदप्राप्तावुपायः परिकीर्त्तितः ॥ ११३ ॥ * અનુવાદ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર—એ રત્નત્રયીરૂપ ( અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોથી યુક્ત એવો) યોગ મુક્તિપદની પ્રાપ્તિમાં (એક સૌથી મહત્ત્વના) ઉપાય (તરીકે) વર્ણવવામાં આવ્યો છે. ।। ૧૧૩ | १ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર || ૧૦૯ | છે, ૨ અશ્મિજૈવ B. ३ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર || ૧૧૦ || છે, આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર }} ૧૧૧ ॥ છે. ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ " યોગ પ્રદીપ मणिहुतवहतारासोमसूर्यादयोऽपि । क्षितिविषयमिहाल्पं बाह्यमुद्योतयंति ॥ सहजलयसमुत्थं द्योतयेज्ज्योतिरंतस्त्रिभुवनमपि सूक्ष्मस्थूलभेदं सदैव ॥ ११४ ॥ ' અનુવાદ : મણિ, અગ્નિ, તારા, ચંદ્ર, સૂર્ય—વગેરે પણ અહીં પૃથ્વીને વિશે (તેના માત્ર બહુ જ) થોડાક (ભાગને) મહારથી પ્રકાશિત કરે છે; જ્યારે સ્વાભાવિક લયમાંથી સમુત્પન્ન થયેલ આંતર જ્યોતિ તો (અર્થાત્ આત્માની સહજ જ્યોતિ તો) સૂક્ષ્મ અને સ્થૂલ એવા ભેદવાળા ત્રણે ભુવનને સદૈવ જ્યોતિર્મય કરે છે. ॥ ૧૧૪ || CC १ આ શ્લોકનો J તથા H માં તથા B માં || ૧૧૫ | નંબર છે અને S માં તથા A માં તેનો ।। ૧૧૩ || નંબર છે. ખરી રીતે આ પાંચેના નંબર ખોટા લાગે છે; કારણ કે આ લોકની આગળ એ પ્રતોમાં જે વ્યાપારછિન્નસંસારઃ....સોવિ ચાટના પુનઃ ''-~~~શ્લોક આવે છે અને જેનો એ રીતે J તથા H માં તથા B માં I॥ ૧૧૪ ।। અને S માં તથા A માં । ૧૧૨ ।। નંબર છે તે શ્લોક ત્યાં ન હોવો જોઈ એ. માત્ર J માં એ શ્લોક (‘ વ્યાપારઈિન્ન '...વગેરે) ફરીવાર નંબર || ૧૩૫॥ તરીકે આવે છે અને પૂર્વાપરનો સંબંધ જોતાં એ શ્લોક તે જગાએ હોવો જોઈએ એમ લાગે છે. આ રીતે J માં આ શ્લોક ( વ્યાપારચ્છિન્નસંસારઃ...વગેરે) બે વાર આવતો હોવાથી તેમજ છેવટે ।।૧૪૪ || નંબર લખવાનો રહી ગયો હોવાથી તેમાં કુલ જે ।। ૧૪૫ || શ્લોકની સંખ્યા બતાવી છે તે ભૂલભરેલી છે, જો તે બે ભૂલો ન થઈ હોત તો J ના શ્લોકોની કુલ સંખ્યા || ૧૪૩ | થાત. H માં પણ કુલ ।। ૧૪૩ || લોકો છે અને તેથી લાગે છે કે ‘ યોગવવીપ'ના કુલ શ્લોકો || ૧૪૩ || છે. H માં (વ્યાવા છિન્નસંસાર...વગેરે) શ્લોક J ની જેમ પાછળથી ફરીવાર આવતો નથી; પરંતુ એ લોક H માં || ૧૧૪ ।। તરીકે જ આવતો હોવાથી હવે પછી તેમાં તેના ક્રમમાં એક નંબરનો ફરક પડી જશે. આ લોક (ળિ... વગેરે) કે તેનો અર્થ V માં નથી. નોંધ:-- વ્યાપારછિન્નસંસારઃ...' વગેરે માટે જુઓ લો. ।। ૧૩૪ ||. ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ યો મ પ્ર દી ૫ परमानंदास्पदं सूक्ष्म लक्ष्यं स्वानुभवात्परं । अधस्ताद् द्वादशांतस्य ध्यायेन्नादमनाहतं ॥ ११५॥ અનુવાદ: દ્વાદશાંતની (બ્રહ્મરંધ્ર) નીચે આવેલા પરમ આનંદના સ્થાનરૂપ, સૂફમ, સ્વાનુભવથી લક્ષ્ય અને પર એવા અનાહતનાદને ધ્યાવવો જોઈએ. જે ૧૧૫ | तैलधारामिवाच्छिन्नं दीर्घघंटानिनादवत् । लयं प्रणवनादस्य यस्तं वेत्ति स योगवित् ॥ ११६॥ અનુવાદ: તેલની ધાર જેવા અખંડિત (અવિરત) અને દીર્ઘ ઘંટના નિનાદ (રણકાર) જેવા પ્રણવનાદના લયને જે જાણે છે તે યોગનો જાણકાર છે. તે ૧૧૬ / घंटानादो यथा प्रांते प्रशाम्यन्मधुरो भवेत् । अनाहतोऽपि नादोऽथ तथा शांतो विभाव्यतां ॥११७॥" અનુવાદ: જેવી રીતે ઘંટનો રણકાર (ધીમે ધીમે) છેવટે ખૂબ શાંત થાય ત્યારે (વિશેષ) મધુર લાગે છે તેવી રીતે ? આ લોકનો S માં તથા A માં || ૧૧૪ ] અને H માં, J માં તથા B માં ૧૧૬ / નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. * ૨ તેઢ B. રૂ લીધે s, A, B. ૪ આ લોકન S માં તથા A માં || ૧૧પ છે અને J માં, માં તથા B માં || ૧૧૭ || નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. મધુરમવા B. ૬ નાવોર્થ S, A. ૭ આ કલાકનો S માં તથા A માં ને ૧૧૬ નંબર છે અને H માં, માં તથા B માં || ૧૧૮ છે. નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનાહતનાદ પણ (અંતે) શાંત થતાં (ખૂબ માધુર્યસભર) અનુભવાય છે. || ૧૧૭ | नदत्यव्यक्तरूपेण सर्वभूतहृदि स्थितः। स नादोऽनाहतस्तेन न नादो व्यक्तिसंभवः ॥ ११८॥' અનુવાદ: સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો અનાહતનાદ તે છે કે જે અવ્યક્ત સ્વરૂપે વનિત થાય છે, પરંતુ વ્યક્તિના (મુખમાંથી વ્યક્ત સ્વરૂપે) પેદા થતો (અવાજ તે) નાદ (અર્થાત્ અનાહતનાદ) નથી. / ૧૧૮ | स नादः सर्वदेहस्थो नासाग्ने तु व्यवस्थितः। प्रत्यक्षः सर्वभूतानां दृश्यते नैव लक्ष्यते ॥ ११९ ॥ અનુવાદ: તે (અનાહત) નાદ (સામાન્ય રીતે) સર્વ (પ્રાણીઓના) શરીરમાં રહેલો છે, પરંતુ નાસિકાના અગ્રભાગ પર (વિશેષ) વ્યવસ્થિત (રહેલો છે). સર્વ પ્રાણીઓ તેને પ્રત્યક્ષ જોઈ શકતાં નથી કે લક્ષ્મી શકતાં નથી. ૧૧૯ / ૯ ૨ આ કલોકનો S માં તથા A માં ૧૧૭ || નંબર છે અને H માં, J માં તથા B માં || ૧૧૯ I નંબર છે. આ કલોક કે તેનો અર્થ છે માં નથી. ૨ ના s, J, H, A, B. રૂ પ્રત્યક્ષ S, A, B. ૪ આ લોકનો S માં તથા A માં || ૧૧૮ છે અને 4 માં, H માં તથા B માં ૫ ૧૨૦ || નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. * બીજી પંક્તિનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે – (૧) સર્વ પ્રાણીઓ તેને પ્રત્યક્ષ નથી જોઈ શકતાં પણ અવશ્ય લક્ષ્મી શકે છે. (અર્થાત્ અનુભવી શકે છે.) અથવા (૨) સર્વ ભૂતોને તે પ્રત્યક્ષ દેખાય છે, છતાં પણ તે અલક્ષ્ય છે. અથવા (૩) સર્વ ભૂતોને તે પ્રત્યક્ષ છે પણ અલક્ષ્ય હોવાથી દેખાતો નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ अक्षरध्वनिनिर्मुक्तं निस्तरंग समे स्थितं । यश्चितं सहजावस्थं स नादस्तेन भिद्यते ॥ १२०॥' અનુવાદ : અક્ષરવિનિથી સંપૂર્ણ મુક્ત, તરંગવિહીન, સમતાભાવમાં સ્થિત અને સહજ અવસ્થાને પામેલું જે ચિત્ત તેના વડે તે (અનાહત) નાદ ભેદી શકાય છે. (અર્થાત્ એવા ચિત્ત વડે અનાહતનાદ પ્રકટ થાય છે.) + ૧૨૦ || तावदेवेंद्रियाणि स्युः कषायास्तावदेव हि। अनाहते मनो नादे यावल्लीनं न योगिनः ॥ १२१ ॥ અનુવાદ: ઇન્દ્રિયો ત્યાં સુધી જ છે, કષાયો પણ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી યોગીનું મન અનાહતનાદમાં લીન નથી થયું. / ૧૨૧ છે. सौख्यं वैषयिकं तावत् सुरम्यं प्रतिभासते । અનાહત૮પ પુર્ણ થાવ સ્ટમ્યો . રરર ! અનુવાદ: વિષયસુખ ત્યાંસુધી સારું ભાસે છે જ્યાં સુધી અનાહતના લયથી ઉત્પન્ન થયેલ સુખ પ્રાપ્ત નથી થયું. || ૧૨૨ છે છે આ લોકને S માં તથા A માં || ૧૧૯ II અને H માં, J માં તથા B માં ૧૨૧ ૫ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૨ આ લોકનો S માં તથા A માં ૫ ૧૨૦ || અને H માં, J માં તથા B માં ૧૨૨ || નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. રૂ સુÉ S, A. ૪ આ લોકન S માં તથા A માં ૧૨૧ છે અને H માં, J માં તથા B માં || ૧૨૩ નંબર છે. આ લોક કે તેનો અર્થ y માં નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ जन्मलक्षार्जितं कर्म ध्यानेनानेन योगिनः। तमः सूर्योदयेनेव तत्सर्वे नश्यति क्षणात् ॥ १२३॥' અનુવાદ: જેમ સૂર્યોદયથી અંધકાર નાશ પામે છે તેમ યોગીના આ ધ્યાનથી લાખો જન્મમાં એકત્રિત કરેલ સર્વ કર્મ ક્ષણવારમાં નષ્ટ પામે છે. તે ૧૨૩ // स्थूलं सूक्ष्मं च साकारं शुभध्यानमिति स्फुटं। । रूपातीतं समाख्यातं निराकारमथोच्यते ॥ १२४॥ અનુવાદ: સ્કૂલ અને સૂક્ષ્મ એવું સાકાર શુભધ્યાન સ્પષ્ટ છે, રૂપાતીત (ધ્યાનનું સ્વરૂપ આ પહેલાં) સારી રીતે કહાં છે અને હવે નિરાકાર (ધ્યાનનું સ્વરૂપ) કહીએ છીએ. | ૧૨૪ | निराकारमपि ध्यानं रूपातीतसमुज्ज्वलं। स्थूलसूक्ष्मविभेदेन द्विविधं परिकीर्तितं ॥ १२५॥" અનુવાદ: નિરાકાર ધ્યાન પણ રૂપાતીત (જેવું) સમુજજવળ છે અને તે સ્થલ તથા સૂક્ષ્મ એમ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તે ૧૨૫ | ક ? આ લોકનો S માં તથા A માં , ૧૨૨ | નંબર છે અને H માં, J માં તથા B માં | ૧૨૪ ૫ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૨ આ કલોકનો S માં તથા A માં | ૧૨૩ ૫ નંબર છે અને H માં, Jમાં તથા B માં || ૧૨૫ | નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. રૂ રીતે s, A. ૪ આ લોકન S માં તથા A માં || ૧૨૪ ) અને H માં, J માં તથા B માં ૫ ૧૨૬ નંબર છે. આ લોક કે તેનો અર્થ v માં નથી. * આ રીતે પણ અનુવાદ થઈ શકે -- રૂપાતીત અને સમુજજવળ એવું નિરાકાર ચાન પણ રસ્થલ અને સૂક્ષમ એમ બે પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. (અર્થાત પૂલ નિરાકાર અને સૂમ નિરાકાર–એ બન્ને નિરાકાર દયાનના વિભેદો છે.) મે ૧૨૫ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ शरीरं सकलं त्यक्त्वा ब्रह्मद्वारे स्थिरं मनः। क्रियते यदि तत्सूक्ष्म निराकारमिहोच्यते ॥ १२६॥' અનુવાદ: સકલ શરીરનો ત્યાગ કરી મનને બ્રહ્મદ્વારમાં સ્થિર કરવામાં આવે તેને (અર્થાત્ તે પ્રક્રિયાને) અહીં (આ જગતમાં) સૂક્ષ્મ નિરાકાર (ધ્યાન) કહેવામાં આવે છે. જે ૧૨૬ // ध्याने त्वनाहते शुद्ध नित्याभ्यासप्रयोगतः । द्वादशांते निराकारे मनोयोगं निवेशयेत् ॥ १२ ॥ અનુવાદ: નિત્ય અભ્યાસ કરવાપૂર્વક જ્યારે અનાહતનાદનું ધ્યાન શુદ્ધ થાય ત્યારે નિરાકાર દ્વાદશાંતમાં (બ્રહ્મરંધ્રમાં) મનોયોગ કરવો. (અર્થાત્ નિરાકાર બ્રહ્મરંધ્રમાં મનને સ્થાપિત કરવું–જેડવું) છે ૧૨૭ || बाह्यमाभ्यंतरं योगी त्यक्त्वात्मानं द्विधापि च । ब्रह्मद्वारं निराकारं परमात्मपदं श्रयेत् ॥१२८॥" અનુવાદ: બાહ્ય અને આત્યંતર (બહિરાત્મા અને અંતરાત્મા) એમ બન્ને પ્રકારના (પોતાના) આત્માને ત્યજીને યોગી ? આ લોકનો S માં તથા A માં | ૧૨૫ છે અને H માં, J માં તથા B માં ૧૨૭ / નંબર છે. આ કલોક કે તેનો અર્થ V માં નથી. ૨ આ લોકન S માં તથા A માં | ૧૨૬ ! અને H માં, 4 માં તથા B માં |૧૨૮ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૨ શ્રદ્ભદ્વાર S, A. ૪ આ લોકને S માં || ૧૨૬ / નંબર છે, જે શરતચુકથી લખાયો છે; કારણ કે તેની આગળના લોક “ ધ્યાને નાતે... નિવેરાત” નો નંબર પણ ૫ ૧૨૬ છે. આ શ્લોકનો H માં, J માં તથા B માં ૧૨૯ / નંબર છે. આ લોક કે તે અર્થ V માં નથી. તેનો A માં || ૧૨૭ || નંબર છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ બ્રહ્મદ્વાર (માં રહેલ) નિરાકારસ્વરૂપ (માત્ર) પરમાત્મપદને અવલંબે. તે ૧૨૮ છે. एकांगुलपरीमाणं सुवृत्तं व्योमसन्निभं । योगींद्रः प्रथमं यावद् द्वादशांतं विचिंतयेत् ॥ १२९॥' અનુવાદ: એક આંગળ પરીમાણવાળા ગોળ આકાશ જેવા બ્રહ્મદ્વારને (દ્વાદશાંતને_બ્રહ્મરંધ્રને) યોગીન્દ્ર સૌથી પ્રથમ (અર્થાત્ શરૂઆતમાં) ચિતવે છે ૧૨૯ नेत्रमंडलसंस्थायी द्वादशात्मा निगद्यते । तस्मादप्यूर्ध्वगं ब्रह्म द्वादशांते तथा स्मृतं ॥ १३०॥ અનુવાદ: નેત્રમંડળમાં રહેનાર (યોગીને) દ્વાદશાત્મા કહેવાય છે. બ્રહ્મ તેથી પણ (અર્થાત્ નેત્રમંડળથી પણ) ઊર્વે રહેલું છે અને તેથી તેને સ્થાને અર્થાત્ બ્રહ્મને સ્થાને રહેલો યોગી) દ્વાદશાંતે છે એમ કહેવામાં આવે છે. તે ૧૩૦ || नादबिंदुकलातीतं परमात्मकलायुतं । द्वादशांतं सदा ध्यायेत् सदानंदैकमंदिरं ॥ १३१॥ ? આ લોકન S માં | ૧૨૭ | અને H માં, J માં તથા B માં વી ૧૩૦ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ કલોકનો A માં ૧૨૮ નંબર છે. ૨ આ કલોકન S માં ને ૧૨૮ છે અને H માં, J માં તથા B માં ૧૩૧ / નંબર છે. આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. આ લોકનો A માં છે ૧૨૯ ૧ નંબર છે. - રૂ દ્વાલા H, J. ૪ આ કલોકનો S માં . ૧૨૯ છે અને H માં, ઈમાં તથા B માં . ૧૩૨ // નંબર છે. આ લોક કે તેનો અર્થ y માં નથી. તેનો A માં | ૧૩૦ નંબર છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી ૫ અનુવાદ: નાદ, બિંદુ અને કલાથી અતીત, પરમાત્માની કલાથી યુક્ત અને સદેવ આનંદના એક મંદિરરૂપ એવા દ્વાદશાંતનું હમેશાં ધ્યાન ધરવું. તે ૧૩૧ // रुद्धवा योगी कषायप्रसरमैतिचलानिद्रियान् स्वानियम्य त्यक्त्वा वा संगमन्यं परमपदसुखप्राप्तये बद्धबुद्धिः। कृत्वा चित्तं स्थिरं स्वं शमरसकलितं सत्त्वमालंब्य बाढं ध्यानं ध्यातुं यतेत प्रतिदिनममलं शुद्धधर्मा वितंद्रः ॥ १३२॥ અનુવાદ: જેની તંદ્રા વિનષ્ટ થઈ છે એવો શુદ્ધધર્મી યોગી કષાયોના પ્રસારને રોકી, અતિ ચંચળ એવી પોતાની ઇન્દ્રિયોને નિયમબદ્ધ કરી, અથવા અન્ય પ્રકારનો) સંગ છોડી, બુદ્ધિને (માત્ર) પરમપદના સુખની પ્રાપ્તિ માટે બદ્ધ કરી (અર્થાત્ પરમપદનું સુખ મેળવવાનો દઢ નિશ્ચય કરી), પોતાના સ્થિર ચિત્તને સમરસીભાવવાળું બનાવી તેમજ સત્વ(ગુણ)નું આલંબન લઈ હમેશાં નિર્મળ ધ્યાન ધ્યાવવાનો પ્રયત્ન કરે છે ૧૩ર છે. छित्वा संसृतिपाशमंतरवलं जित्वाथ मोहादिकं दीक्षां मोक्षकरी प्रपद्य स बुधः पार्श्वे प्रभोरुधतः । ब्रह्मज्ञानलयेन केवलमतो ज्ञानं समुत्पाद्य च पापान्मुक्तिपदं सदा सुखमयं क्षीणाष्टकर्मा क्रमात् ॥१३३॥ ? સરવિવ° J, H. ૨ વમાં મન્ચ H, જામiામન્યું J. રે મુe S, A, સુવે B. ૪ આ કલોકનો S માં | ૧૩૦ || અને H માં તયા J માં તથા B માં . ૧૩૩ / નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ લોકનો A માં |૧૩૧ / નંબર છે. ૧ મોલંક , A. ૬ વસ્ત્રજ્ઞાન S, A. ૭ ગ્રાઉન્મુત્તિપર્ક s, A ચામુત્તિપટું J. પ્રાપમુત્તિig B ૮ સુષમચં S, A. ૬ આ &લોકનો S માં જે ૧૩૧ / અને H માં, J માં તથા B માં || ૧૩૪ / નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. આ કલોકનો A માં // ૧૩૨ / નંબર છે. ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદી પ અનુવાદ : (આ રીતે) પ્રયત્નશીલ બનેલો તે પંડિતપુરુષ (યોગી) સંસારના પાશને છેઢીને, (શરીરની) અંદર રહેલ મોહાદિ (શત્રુઓની) સેનાને જીતીને, મોક્ષદાયિની એવી દીક્ષા પ્રભુ (ગુરુ) પાસે અંગીકાર કરીને, બ્રહ્મજ્ઞાનના લય વડે કેવળજ્ઞાન (કેવલીએ માન્ય કરેલ જ્ઞાન) ઉપાર્જીને (અને એ રીતે) આઠ કર્મોને ક્રમશઃ ક્ષીણુ કરીને પાપમાંથી મુક્તિ મેળવી સદા સુખમય એવા પદને પ્રાપ્ત કરે. || ૧૩૩ || 3 व्यापारच्छिन्नसंसारः संयोगो मुक्तियोजकः । विभक्तः संयमाद्यंगैः सोऽपि स्यादष्टधा पुनः ॥ १३४ ॥ અનુવાદ : સંસારના (સર્વ પ્રકારના) વ્યાપારોને છંદનાર અને મુક્તિ સાથે જોડનાર એવો સમ્યગ યોગ સંયમાદિ અંગોમાં વિભાજિત છે (અને) તેના પણ બીજા આઠ પ્રકાર છે. || ૧૩૪ || अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसंगता | इत्येतानि व्रतान्यत्र संयमः पंचधा स्मृतः ॥ १३५ ॥ * અનુવાદ : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.એ પાંચ (મહા) વ્રતોથી અહીં સંયમ પાંચ પ્રકારનો કહેવામાં આવ્યો છે. || ૧૩૫ ॥ ૨ વિમTM S, A. ? યોગો S, A. ३ આ શ્લોકનો S માં ।। ૧૧૨ I અને H માં || ૧૧૪ | નંબર છે. J માં આ લોક બે વખત આવે છે.એકવાર કલો. I॥ ૧૧૪ । તરીકે અને બીજીવાર લો. I॥ ૧૩૫ || તરીકે, આ લોક કે તેનો અર્થ V માં નથી. આ ફૂલોકનો A માં || ૧૧૨ । અને B માં ||૧૧૪ || નંબર છે. ૪ આ શ્લોકનો S માં ॥ ૧૩૨ ! અને J માં ||૧૩૬ | નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. તેનો A માં || ૧૩૩ || નંબર છે, } } Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ शोचं तपश्च संतोषः स्वाध्यायो देवतास्मृतिः। नियमः पंचधा ज्ञेयः करणं पुनरासनं ॥ १३६ ॥' અનુવાદ: શાચ, તપ, સંતોષ, સ્વાધ્યાય અને દેવમરણ –એ પાંચ પ્રકારનો નિયમ જાણવો. ત્યારપછી આસન એ કરણ (જાણવું). તે ૧૩૬ છે. श्वासप्रश्वासयोः स्थैर्य प्राणायामो भवेत्पुनः । प्रत्याहारो विषयेभ्य इंद्रियाणां समाहितं ॥१३७ ॥ અર્થ : જાકાલિ આપણા ઈતીતણા અભિલાષ નિવૃત્તીઈ અનઈ આરઈ કપાઈ તણા પ્રતિહાર કી જઈ તદાકાલિ આત્મા પ્રતિઈ સ્પેયિંપણુઉં થાઈ અનઈ જેતલઈ મન સ્થિર થિઉં તેતલઈ અનેક કમ્મતણું સમોહ (સંમોહ ?) ક્ષય કર. ઈમ જાણીનઈ ઇદ્રીય અનઈ કપાઈ સદા નિવૃત્તાવી. તે ૧૩૭ | અનુવાદ: શ્વાસોચ્છવાસની સ્થિરતા એ પ્રાણાયામ છે. વિષયોથી ઇંદ્રિયોને ખેંચી લેવી એ પ્રત્યાહાર છે. ૧૩૭ | .. समाधिर्भवहंतृणां वाक्यानामर्थचिंतनं। स्थैर्यहेतोर्भवेद्धयेयो धारणा चित्तयोजना ॥१३८॥ -~~ ~ ૨ આ લોકન S માં ! ૧૩૩ . અને માં |૧૩૭ | નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. આ શ્લોકનો A માં ૧૩૪ નંબર છે. ૨ વિવાદāa S, v, A. વિપાર્વર્સ B. રૂ આ લોક અને તેના અર્થનો V માં ને ક૬ નંબર છે જે ભૂલથી | ૮૬ છે ને બદલે લખાયેલ છે. આ લોકન S માં | ૧૩૪ છે અને ઈ માં | ૧૩૮ 1 નંબર છે. આ લોકનો A માં + ૧૩૫ ] નંબર છે. ૪ સમર્મવમઝૂi V. કે આ લોકનો V માં || ૭૭ || નંબર છે, જે ભૂલથી પ ૮૭ ને બદલે લખાયો છે. આ લોકનો માં ૧૩૫ , Aમાં | ૧૩૬ ! અને ઈ માં | ૧૩૯ નંબર છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ ' અર્થ: આધ્યાત્મસ્વરૂપ જાણવૃં. તેણઈ હેતિઈ વાય (વાક્ય ?) તણી ધારણુઈ રહણાઈ રહિ જ લગઈ આત્મા યિપણઈ તઉ થાઈ જઉ મન પવન થિરઇપણિ અનેરી પરિઈ કાંઈ બીજે પ્રકારે મન સ્થિર ન થાઈ. ૧૩૮ છે અનુવાદ: સંસારનો નાશ કરનાર વાક્યોના અર્થનું ચિંતન કરવું એ સમાધિ છે, જેનો હેતુ સ્થિરતા છે. યેયમાં ચિત્તને જોડવું એ ધારણું છે. | ૧૩૮ स्थूले वा यदि वा सूक्ष्मे साकारे वा निरीकृते। ध्यानं ध्यायेत् स्थिरं चित्तं एक प्रत्ययसंगते ॥ १३९ ॥ અર્થ : આત્મ સ્થલપણુ અનઈ સૂક્ષ્મપણુઈ અનઈ સાકાર અનઇ નિરાકારપણુઈ ઇત્યેવમાદિક થિકી અનઈ ધ્યાન અનઈ ધ્યેય એહ બિલ્ડિવિ ગતિ નિવ્રત્તીનઈ. એક ચિત્ત થિર કરીનઈ એક આત્મા પ્રતિ જિમ મન સ્થિર કરિવું એત્યેવમાદિક યોગ જે કહીઈ તેહ યોગ જેણી પરિ કહિવાઈ જેહ પાંચ ઈંદ્રીય મન વચન કાય એહ આઠ પ્રકાર સંધિઈ અષ્ટધા સયમ કરી તેહનઈ યોગ કહીઈ. એહવઉ યોગ આઠ પ્રકાર વૃત્તિઈ. તદાકાલિ અતિશય ઊપજઈ. એહયોગ મુકિતતણી હેત (હેતુ) જાણિવું. એમ જાણીનઈ થાન તે કલ્યાણનું કારણ જાણવું // ૧૩૯ // અનુવાદ: સ્થલ કે સૂફમ અથવા સાકાર કે નિરાકારમાં સ્થિર ચિત્તને એકાકાર કરી તે સ્થલ, સૂમ, સાકાર કે નિરાકારને) વ્યાવવું એ ધ્યાન છે. તે ૧૩૯ ૨ = J, S, V, A, B. ૨ નિરતિ J, H, S, A. રૂ થાન v. ૪ દÁ v. ૬ પ્રચયસંપતિ v, પ્રત્યયમં િH, [ પ્રત્યયને J. ૬ આ લોક અને તેના અર્થને V માં || ૭૮ || નંબર છે, જે ભુલથી / ૮૮ ને બદલે લખાયો છે. v માં આ લોક છેલ્લો છે. આ લોકનો S માં ૧૩૬ II, J માં ! ૧૪૦ || અને A માં || ૧૩૭ / નંબર છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ एवं योगो भवेद्योगैरष्टधा संयमादिभिः । सर्वातिशयसंपन्नं ध्यानं कल्याणकारणं ॥१४०॥' અનુવાદ: આ પ્રમાણે સંયમાદિ યોગોથી યોગ આઠ પ્રકારનો છે. (તે આઠે પ્રકારમાં) સર્વ અતિશયોથી સંપન્ન એવું ધ્યાન (વિશેષ) કલ્યાણકારી છે. તે ૧૪૦ || दिवि भूमौ तथांकाशे बहिरंतश्च यो विभुः । यो विभात्येव भासात्मा तस्मै सर्वात्मने नमः ॥१४१॥ અનુવાદ: દેવલોકમાં (સ્વર્ગમાં), ભૂમિમાં અને આકાશમાં અંદર તેમ જ બહાર (એમ સર્વત્ર) જે આત્મા વ્યાપ્ત છે અને જે તેજસ્વિતાથી પ્રકાશી રહ્યો છે તે સર્વવ્યાપી પરમાત્માને મારો નમસ્કાર હો. તે ૧૪૧ | नाहं बद्धो विमुक्तश्च इति यस्यास्ति निश्चयः । नात्यंततदशो नोमूर्खः सोऽस्मिन् शास्त्रेऽधिकारवान् ॥१४२॥ છે આ લોકનો S માં | ૧૩૭ || અને | માં ૧૪૧ નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. આ લોકને A માં ૧૩૮ | નંબર છે. - ૨ આ કલોકનો S માં | ૧૩૮ || અને 5 માં || ૧૪ર છે નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ લોકનો A માં ||૧૩૯ | નંબર છે. - રૂ નાત્યંતતોનો S, A. નાટ્યતતશોનોમૂર્વઃ B. ૪ આ કલોકનો S માં || ૧૪૦ | નંબર છે (આ ભૂલ થઈ છે, કારણ કે તેની આગળ કાં તો એક લોક રહી ગયો હોવો જોઈએ અથવા આ લોકનો નંબર ભૂલથી || ૧૩૯ છે ને બદલે ૧૪૦ || લખાયેલ હોવો જોઈએ. આની આગળ જે “લિવિ મૂકૈ” વગેરે લોક છે તેનો તેમાં |૧૩૮ || નંબર છે અને ત્યારપછી સીધો આ શ્લોકનો નંબર || ૧૪૦ || છે. એ રીતે વચ્ચે જે ૧૩૯ ૫ નંબર રહી જાય છે.) આ લોકનો J માં | ૧૪૩ / નંબર છે, અને A માં / ૧૪૦ | નંબર છે. આ કલોક કે તેનો અર્થ V માં નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ યોગ પ્રદીપ અનુવાદ: “હું કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાથી કે વિપરીત વિચારસરણીથી) બંધાયેલો નથી, પરંતુ એવા કુમાર્ગથી) સંપૂર્ણ મુક્ત છું” એવો જેનો (દઢ) નિશ્ચય છે તેમ જ જે “હું તે (વિષયનો અર્થાત્ યોગનો) સંપૂર્ણ (અત્યંત) જાણકાર (પણ) નથી અને મૂર્ખ (પણ) નથી” (એવી નમ્ર માન્યતા ધરાવનાર છે) તે આ શાસ્ત્રમાં અધિકારી છે. મે ૧ર / सर्वसंकल्पसन्न्यस्तमेकांतघनवासनं । જ વિંચિહ્નવિના તદ્ બ્રહ્મ પરમં છે ૪૩ ' - અનુવાદ: સર્વ સંકલ્પોથી વર્જિત, એકાંતમાં ઘન વાસનાવાળું (એકાંતમાં સર્વ વાસનાથી વિમુક્ત ?) અને કોઈપણ પ્રકારની ભાવનાઓના આકાર વિનાનું એવું બ્રહ્મ(તત્ત્વ) એ પરમપદ છે. || ૧૪૩ છે આ લોકન S માં | ૧૪૧ | નંબર છે અને તે છેલ્લો શ્લોક છે. આ કલોકન J માં || ૧૪૫ ૫ નંબર છે, જે ભૂલથી લખાયો છે, કારણકે તેની આગળ નંબર / ૧૪૪ નથી. J માં કાં તો નંબર લખવાની ભૂલ થઈ છે અથવા વચ્ચે એક કલોક રહી ગયો છે. આ લોકની પહેલાં તેમાં “નાટું વો”—વગેરે લોક છે જેને ૫ ૧૪૩ / નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ લોકનો A માં || ૧૪૧ | નંબર છે. S: ૭૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ शब्द सूचि आ आत्मज्ञान १० (१८), ११ (१९, २०) आत्मध्यान २८ (५०) आत्मा १ (२), 3 (५, ६), ४ (७), ५ (८), १ (११), ७ (१३), ८ (१४), ८ (१५, १६), १० (१८), १२ (२१, २२), २५ (४६), २६ (४७), २८ (५०), ५२ (९६), ५४ (१०५), १३ (१२८), १६ * अक्षयस्थानकारणम् २७ (४९) अक्षरः ५१ (१०९), ११ (१२०) अक्षरध्वनिनिर्मुक्तम् ११ (१२०) अच्छेद्यः-अच्छिन्नम् १७ (३०), ५९ (११६) अजरामरम् ३४ (६२) अनक्षरम् ५६ (१०९) अनंतः १६ (२८), २३ (४१) अनाहतम्-अनाहतनाद ५८ (११५, ११७), १० (११८), ११ (१२१, १२२), १३ (१२७) अनेकरूपः १८ (३२), १८ (३५), २० (३६) अपुनर्भवम् २3 (४१) अभेद्यः १७ (३०) अमृतम् ११ (१९), ५६ (११०) अविद्या ३७ (६९), ५० (९३), ५१ (९४, ९५), ५२ (९६) अव्यक्तः १५ (२६) अष्टांगयोग २८ (५२) अंतरात्मा २५ (४६) आनंदाश्रुप्रपातः २८ (५०) आरात्रिकम् २४ (४४) उत्तम सारम् ४४ (८२) उन्मनीभाव ३२ (५८), ३४ (६३), 3५ (६४), 3८ (७३) उन्मार्ग 3२ (५८) उपाधिवर्जितः १८ (३५) * કૌંસની બહાર ગુજરાતીમાં લખેલ એક પ્રસ્તુત પુસ્તકના પૃષ્ઠનો અને કૌંસની અંદર દેવનાગરીમાં લખેલ એક તેના શ્લોકનો નિર્દેશ કરે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ए एकः - एकरूपः - ऐक्यम् १८ (३२), २१ (३८), २६ १८ (३५), (४७), ३५ (६५). एकचित्तः ४४ (८१) एकांतघनवासनम् ७० (१४३) एकीकरणम् ३५ (६५) क શબ્દ સૂચિ करणम् २८ (५१) कर्मनिर्मुक्तः ६ ( ११ ) कला-कलायुक्तः– कलातीतः ८ (१४) ११ (२९), १४ (१३१) कल्याण १ (१), १८ (१४०) कषाय ४२ (७८), ११ (१२१), १५ (१३२) कुकवि: ५० (९३) केवलः १६ (२८), १५ (१३३) केवलज्ञानभास्करः २७ (४८) केवलज्ञान संपूर्णः २२ (४०) केवलध्यानगम्यः २२ (४०) केवलानंदसंश्रितः २२ (४०) कोल : १८ (३४) कौलिकः १८ (३४) कृत्स्नकर्मकलातीतः १६ (२९) क्रियाकालगुणोत्तर: २२ (३९) ७२ ग गमागमपथातीतम् 33 (६०) गंगाजल २३ (४२) गंधस्पर्शविवर्जितः १७ (३०) गुणप्रकृतिवर्जितः - गुणत्रयविनिर्मुक्तःगुणोत्तरः- गुणत्रयम् (१७), १७ (३०), २२ (३९), ५२ (९८) गुरु: १८ (३२) ग्रंथ: ५५ (१०८) च चतुः पीठः ८ (१५) चित्तम् २८ (५५), 319 (६९), ३८ (७१), ३८ (७३), ४२ (७८), ४४ (८१, ८२), ४६ (८४), ६१ (१२०), १५ (१३२), १८ (१३९) चिद्रूप २५ (४६) ज जगतहितः १४ (२५) जगन्नाथः २२ (३९) जिनेश - जिनेंद्र: १४ (२४), १८ (३४) जैनः १८ (३४) ज्योतिः १६ (२९), ५८ (११४) Page #82 -------------------------------------------------------------------------- ________________ શ બદસૂચિ ज्ञान-ज्ञानरूपः १ (११), २४ देवेशः १३ (२३), १४ (२५), (४४), ३० (५६), ४१ (७६), १८ (३२), २३ (४१), २५ ५६ (११०), ५७ (१११, ११३), १५ (१३३) दृष्टिः १३ (२३) ज्ञानतेजः २४ (४४) द्वादशात्माः १४ (१३०) ज्ञेयम् ३० (५६), 33 (६१), द्वादशांतः ५८ (११५), १३(१२७), ७८ (७२) १४ (१२९, १३०, १३१) तत्त्वम् ३६ (६६), ५५ (१०८) तपः ११ (२०), २८ (५३) तपस्वी १८ (३३) तमस् ५२ (९८) तिरोभावः 3८ (७०) तीर्थः २ (३, ४), ५ (९), ८. (१७), १० (१८), ४६ (८४) तेजः २२ (३९), २४ (४४) धन्वी ४४ (८१) धर्मः- परो धर्मः- ११ (१९), २८ (५३), ४७ (८७), ५३ (९९) धर्मकर्म ११ (१९) धर्मतीर्थ २ (३) धारणा २८ (५१), २८ (५४), १७ (१३८) ध्यातृ ३५ (६५) ध्यानम् ८ (१६), २७ (४९), २८ (५२), २८ (५३), ३५ (६५), 3८ (७३), ४१ (७६), ४२ (७८), ४३ (७९), ५३ (१००, १०१), ५४ (१०२, १०३, १०५), ५५ (१०६, १०७), ५६ (११०), १२ (१२३, १२४, १२५), १३ (१२७), १५ (१३२), १८ (१३९), १८ (१४०) ध्यानी ४१ (७७), ५५ (१०८) दीक्षाम् १५ (१३३) दीप-दीपश्रेणीम् ४ (७), २४ ___(४४), ४८ (९०) दुर्गतिः ५ (८) दुर्लक्ष्यः १७ (३१) देवः ५ (९), १ (१०), १५ (२७), २१ (३८), २७ (४९), २८ (५०) देवाधिदेवः ११ (२८) ७३ Page #83 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ ध्येयः २८ (५४), ३५ (६५), ५५ ५० (९१), ५३ (१००), ५५ (१०७), १२ (१२४, १२५), १३ (१२६, १२७, १२८), निराधारम् 33 (६१) निराभासः १५ (२७), ५० (९१) निरामयः १५ (२७) निरालंबः ५3 (१००) निराश्रयम् 33 (६१), ५० (९१) निष्कलः ११ (२९), २१ (३८) नादः ५८ (११५, ११६, ११७), १० (११८, ११९), ११ (१२०, १२१), १४ (१३१) नादबिंदुकलातीतम् १४ (१३१) नानारूपः २० (३६) नासाग्र १० (११९) नित्यः ११ (२८) निर्गुणः १७ (३१) निःप्रपंचः १५ (२७) नियमः २८ (५१), १७ (१३६) निर्ममः २१ (३८) निर्मलः १७ (३०) निर्मलस्थानक २८ (५४) निर्लेपः १७ (३०) निर्वाणस्थ-निर्वाणपदमारूढः-निर्वाण पदः १४ (२४), १८ (३२), २५ (४६) निःसंगम् ५० (९१) निरंजनः ६ (११), १२ (२२), १५ (२७), १८ (३३), २१ (३८), २७ (४९), २८ (५०), 31 (५७), 33 (६१), ४० पश्चिममार्गः ३२ (५८) पदस्थ ध्यान ४० (७४) पदातीतम् 30 (५६) पदारोहः २८ (५३) परः-परम् १६ (२९), 31 (५७) परमपद-परपद-परपदारूढः-परमं पदम् १२ (२२), १३ (२३), उ५ (६४), १५ (१३२), ७० (१४३) परमहंसः २५ (४६) परमात्मा-परमात्मपदम् ८ (१४), १२ (२२), १६ (२९), २५ __ (४६), २६ (४७), २७ (४८), 53 (१२८), १४ (१३१) परमानंद २४ (४३), ५५ (१०७), ५८ (११५) परंज्योतिः १६ (२९) निराकारः-निराकारं ध्यानम् १५ (२७), ३१ (६६), ३८ (७३), ७४ Page #84 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ ब्रह्म ५५ (१०६), १४ (१३०), १ ५ (१३३), ७० (१४३) ब्रह्मद्वारम् १3 (१२६, १२८) ब्रह्मविद् ५५ (१०६) ब्रह्मा १८ (३३) ब्राह्मणः (द्विजातयः) १८ (३३), __४७ (८६) परब्रह्म-परं ब्रह्म-परमं ब्रह्म १६ (२९),3८ (७०, ७१), ८ (७२), ४७ (८६),७० (१४३) पराचीनं पदम् 33 (६१) परात्परः १६ (२९), 1 (५७) पवनः ३४ (६२) पिंडस्थ ध्यानम् ४० (७४) पीतांबरः १८ (३३) पुण्यापुण्यपथातीतः-पुण्यपापविनि मुक्तम् १५ (२६), ५० (९१) पुनर्जन्म २८ (५५) पुरातनः १६ (२८) पूजाकारकः (भावतः पूजाकारकः) २५ (४५) पूर्वमार्गः ३२ (५८) प्रणवनादः ५८ (११६) प्रत्याहार २८ (५१), ६७. (१३७) प्रधानविद्या ११ (१९) प्रभाराशि ७ (१३) प्रभुः १४ (२४), १७ (३०), २१ (३८), २३ (४२), २५ (४५), १५ (१३३) प्राणायामः २८ (५१), १७ (१३७) भक्तिस्थान २४ (४३) भगवान् २१ (३८) भववल्लीविनाशनः-भवविच्छेदकारणम् १५ (२६), ५२ (९७) भावना २८ (५५), ७० (१४३) भावपुष्प २3 (४२) भावविभेद-भावभेद २० (३६), २१ भ्रुवोपरि ३१ (५७) ब बहुरूपः १८ (३५) बिंदुः १४ (१३१) बुद्धः १५ (२७), १८ (३४) मनः 3 (६), २४ (४३), ३० (५६), 31 (५७), 33 (६०), ३४ (३२, ६३), ३५ (६४), ४१ (७७), ४3 (७९, ८०), ४४ (८१), ४५ (८३), ४८ (८९, ९०), ५० (९१), ६१ (१२१), १३ (१२६, १२७). मनोयोगम् १3 (१२७) ७५ Page #85 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ (४७), २८ (५५), 33 (६१), ३७ (६९), 3८ (७०), ४० (७५), ४४ (८१), ५४ (१०२, १०३), ५५ (१०६, १०७), ५७ (११२), ५८ (११६), ११ (१२१), १२ (१२३), १३ (१२८), १४ (१२९), १५ (१३२) महाध्यानम् ३८ (७३) महासूक्ष्मम् (ध्यानम्) 3८ (७३) महोदयम् 33 (६१) मुक्ति-मुक्तिपद १३ (२३), २३ (४१), २८ (५२), ३२ (५८), 3८ (७०), ५१ (९५), ५५ (१०७), ५७ (११२, ११३), • १५ (१३३), १६ (१३४). मुमुक्षु८ (१५) मूकः ३६ (६७), ३७ (६८, ६९) मोक्षः - मोक्षपथः - मोक्षमार्गः ११ (२०), 30 (५६), ३२ (५८, ५९), ४७ (८७), ४८ (८८), ५२ (९७), ५६ (११०), ५७ (१११), १५ (१३३). मोक्षकांक्षी १ (११), ५१ (९५) रजस् ५२ (९८) रागद्वेषविवर्जितम्-रागद्वेशपराङ्मुखः । ७ (१२), ४८ (८९) रुद्रः १८ (३३) रूपविवर्जितं ध्यानम् ८ (१५) रूपस्थ ध्यान ४० (७४) रूपातीतं भ्यानम् ५५ (१०७), १२ (१२४, १२५) रोमांचः २८ (५०) य यज्ञ ८ (१७) यमः २८ (५१) योगः ८ (१६), २८ (५२), २८ - (५३), ३४ (६३), 3८ (७२), ४६ (८५), ५५ (१०६), ५७ (११३), १९ (१३४), १८ (१४०) योगी - योगीन्द्रः- योगवित् ४ (७), ८ (१६, १७), ११ (२०), १३ (२३), २3 (४२), २६ लक्ष्यमापन्नः-लक्ष्यम् १७ (३१), ४४ (८१), ५८ (११५) लघुः १८ (३२) लय-लयलीनः-सहजलय ४० (७५), ५८ (११४), ५८ (११६), ११ (१२२), १५ (१३३) लोकः ५० (९३), ५६ (११०) Page #86 -------------------------------------------------------------------------- ________________ व वर्णवर्जितः १७ (३१) वायुसंचार वर्जितम् ३८ (७१) विचिंतयेत् १ (२), २१ (४७), १४ શબ્દ સૂચિ (१२९) विद्या ११ (१९) विधि २५ (४५) विश्वव्यापी ११ ( २८ ) विश्वात्मा ११ ( २८ ) farsu: 22 (33) व्यक्तरूपः १५ (२६), १० (११८) व्योमरूपः-व्योमसन्निभम्-१६ (२८), २२ (३९), ५७ (११२), १४ (१२९) व्रत ११ ( २० ), २८ (५३), ४५ (८३) श शत्रु मित्रसमः - शत्रु मित्रसमचित्तम्७ (१२), ५० (९२) शमम् ४२ (७८) शंकरः १४ (२४) शास्त्र: ५० (९३), १८ (१४२) शांतः १४ (२४), १७ (३१), २१ (३८), ५८ (११७) शुक्लध्यान ४० (७४), ५४ (१०२), पथ (१०६), ५७ (१११, ११२) शुद्धस्फटिकसंकाशः ८ (१४) ७७ शुभध्यान २६ (४७), ३१ (६६), ५३ (१००), १२ (१२४) शून्यम् ४३ (८०) शौचम् (परम शौचम् ) १० (१८) श्रीमान् ७ (१३), १२ (२१) श्वासोच्छ्वास विवर्जितम् 33 (६०) प्र षट्चक्र ८ (१५) षड्दर्शन - दर्शन-१८ (३७), ४७ (८७), ४८ (८८) (३५), २१ स सकलः १६ (२९) सगुणः १७ (३१) सत्त्वम् ५२ (९८), ५३ (९९, १००), १५ (१३२) सद्ध्यानम् ५४ (१०५) सद्विद्या ५२ (९७) सदानंदसुखापूर्णः - सदानंदमयः - सदानंदलयलीनः - सदानंदास्पद :- सदानंदैकमंदिरम् ७ (१३), १५ (२७), ४७ (८९), ५३ (१००), १४ (१३१) सनातनः ११ ( २८ ), १८ (३४) ५७ (११२) सन्निरुद्धम् ३५ (६४) समता भ्रमकारणम् ५० (९३) Page #87 -------------------------------------------------------------------------- ________________ समरसीभाव : - समरस- शमरस-शमरसात्मकम् २३ (४२), ३५ (६५), ४४ (८२), ४५ (८३), ४९ (८४, ८५), ४८ (८९), १५ (१३२) समाधि २८ (५१), १७ (१३८) सर्वज्ञः ८ (१४), १५ (२६), २१ (३८), ५२ (९७) सर्वज्ञगुणभूषितः ८ (१४) सर्वतेजोविलक्षणः २२ (३९) सर्वदर्शनः १५ (२६) सर्वदोषविनिर्मुक्तः १४ (२५) सर्वधर्ममयः १२ (२१) सर्वधर्मोत्तरम् ४४ (८२) सर्वधातुविनिर्मुक्तः १ (११) सर्वलोकाप्रमाश्रितः २७ (४९) सर्ववर्णविवर्जितः १२ (२१) सर्वविश्वोपकारकः ७ (१३) શબ્દ સૂચિ सर्वव्यापारवर्जितम् - व्यापार निर्मुक्तम् 33 (६०), ३४ (६३) सर्वाधारम् 33 (६१) सर्वारंभपरित्याग ४९ (८४) सहजावस्थितिः - सहजं स्थानम् - सहजलयम् — सहजावस्थम् ३२ (५९), ३४ (६२), ५८ (११४), ११ (१२० ) संकल्पविकल्प - संकल्पवर्जितम् ७८ संकल्पकल्पनामुक्तम्- सर्वसंकल्प - सन्न्यस्तम् – २८ (५४), ३८ (७१), ४२ (७८), ४७ (८९), ७० (१४३) संतोषामृत निर्मग्नः ७ (१२) संयमः २८ (५१), १६ (१३४, १३५), १८ (१४०) संसारसृष्टिनिर्मुक्तः २२ (३९) संसारार्णवतारकः संसारनाशनम् १७ (३१), ५३ (९९) साकाराम् १२ (१२४), १८ (१३९) सामायिक ४ (७), ४८ (९०), ५० ( ९१, ९२ ) सिद्धः १५ (२७) सिद्धि: - सिद्धिपुरी ३८ (७२), ४१ (७६), ४६ (८४) सुखदः २१ (३८) सुखदुःखपरिज्ञाता ७ (१२) सुखशालिनम् २३ (४१) सुगति: ५ (८) सुधा २४ (४३) geft: 44 (206) सुवर्णः १७ (३१) सूक्ष्मः १८ (३२), ३१ (५७), ३४ (६२), ३१ (६६), ५८ (११४), यह (११५), १२ (१२४, १२५), १३ (१२६), १८ (१३९) Page #88 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ सूर्य (नाडी) ३८ (७१) सोम (नाडी) ३८ (७१) सौगतः १८ (३४) स्थूलः १८ (३२), ५८ (११४), १२ (१२४, १२५), १८ स्फटिकः ८ (१४), १८ (३५), ५४ (१०५) स्नेहपूर २४ (४३) स्वप्नदृष्टि १3 (२३) हंसः २५ (४६) ७८ Page #89 -------------------------------------------------------------------------- ________________ ve 3.0 Page #90 -------------------------------------------------------------------------- ________________ રા. 5 * 0 0 સંસ્થા નાં અન્ય પ્રકાશનો પ્રયોજક : અમૃતલાલ કાલિદાસ દોશી, બી. એ. 1 શ્રી પ્રતિક્રમણ - સુત્ર પ્રબોધટીકા ભાગ પહેલો (બીજી આવૃત્તિ) | . 5 * 0 0. 2 શ્રી પ્રતિક્રમણ - સુત્ર પ્રબોધટીકા ભાગ બીજો 3 શ્રી પ્રતિક્રમણ - મૂત્ર પ્રબોધટીકા ભાગ ત્રીજો રૂા. પ 0 0 4 પ્રતિક્રમણની પવિત્રતા (અપ્રાય) (બીજી આવૃત્તિ) રા. 0 * રૂ49 5 શ્રી પંચપ્રતિક્રમણ - સૂત્ર (પ્રબોધટીકાનુસારી) શબ્દાર્થ, અર્થ - સંકલના તથા સુત્ર - પરિચય સાથે (અપ્રાય) રૂા. 2 * 0 0 6 શ્રી પંચપ્રતિક્રમણ - સુત્ર-હિંદી (પ્રબોધટીકાનુસારી) શબ્દાર્થ, અર્થ-સંકલના તથા સુત્ર-પરિચય સાથે (અપ્રાય) રૂા. 2 * 0 0 સચિત્ર સાથે સામાયિક - ચૈત્યવંદન (પ્રબોધટીકાનુસારીઅપ્રાપ્ય) રા, 0 * 50 8 ચોગપ્રદીપ (પ્રાચીન ગુજરાતી બાલાવબોધ અને અર્વાચીન ગુજરાતી અનુવાદ સહિત) રો. 1 * 50 -: 'છપાય છે :5 नमस्कार स्वाध्याय (प्राकृत विभाग) 10 नमस्कार स्वाध्याय (संस्कृत विभाग) 11 નમસ્કાર સ્વાધ્યાય (1પ ઍર - હિં - ગૂગરાતી વિમાની) I : પ્રાપ્તિસ્થાન : જૈન સાહિત્ય વિકાસ મંડળ ઇરલાબીજ, 112 ઘોડબંદર રોડ વિલેપારલે, મુંબઈ-પ૭ તથા જાણીતા જૈન પુરતક વિક્રેતાઓ Education International www.jaimeliorary