SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ પ્રદી પ पवनो म्रियते यंत्र मनो यंत्र विलीयते । વિશેય સદ્દ્ગ સ્થાનં તત્ત્વમમનામાં ॥ ૬ ॥” અર્થ : જે તીવારઇ પવન સ્થિર થાઇ તે તીવારઇ મન થિર થાઇ. અનઇ જે તીવાર” મન થિર થાઇ તે તીવારઇ પવન થિર થાઇ. મ અન્યોઅન્ય પવન અનઇ મન એહુ બન્યું એકાંતપણઇ થિર થાઇ. અનઇ જે તીવાર” મન સહિજ થાનનક લાગઇ તે તીવારઇ અજરામરપદ મા (સૂક્ષ્મ) પામ. અહીંઇ મન થિર થાવાની ઉપાધિ આજી નથી. મન થિર સહજિ થાઇ. જે તીવારઇ કાઇ ચ્યારઇ (ચાર કષાય) ઈંદ્રી પાચ (પાંચ ઇન્દ્રિઓ) સવરજી તે તીવાર” મન થિર થાઇ. બીજી સધલી કલા જાણિવી. ॥ ૬૨ || અનુવાદ : જ્યાં પવન મરે (અર્થાત્ સ્થગિત થાય છે) અને મન વિલીન થાય છે તેને સૂક્ષ્મ અજરામર એવું સહજ સ્થાન જાણવું | ૬૨ || मनोव्यापार निमुक्तं सदैवाभ्यासयोगतः । ૐન્મનીમાત્રમાયાતું હંમતે તપનું માત્ ॥ ૬૩ ॥† અર્થ : જિમ જિમ મનતણુઉ વ્યાપાર ટૂંકીઇ, જિમ જિમ મોહતણૂં સ્થાનક નિવ્રુતીઇ, તિમ તિમ મન(ત)ણુઉ વ્યાપાર ઉઉ (ઓછું) થાઈ. ઇમ જાણીનઇ એહ અભ્યાસ કરિવઉ સદાઇ નિરંતર. જિમ મનતણુ વ્યાપાર મૂકઈ અનઇ એહ અભ્યાસ કરતાં જેતલઇ અનમનીભાવ (ઉન્મનીભાવ) આવિષે તેતલઇ અનુક્રમિ તત્ત્વપદ પામઇ. અનઇ જેતલઇ તત્ત્વપદ ૨ યંત્ર V. યંત્ર V. શ્લોકનો V માં । ૫૮ || અને S માં તથા A માં હો *Ref to The દેવપક્ષ of “ મનોવ્યાપારનિમૂત્ત V. સન્મનીમાવમાયતો V. ૮ તથા A માં }} ૬૨ || નંબર છે. Jain Education International ર્વતેય (?) V. ૪ આ || ૬૧ || નંબર છે. Yoga Page 161. ૬. સવૈવામ્યાલયોનિતઃ S, A. આ શ્લોકનો V માં || ૫૯ | અને Sમાં と For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001522
Book TitleYogapradip
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy