SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ પ્રદી ૫ सुलब्धानंदसाम्राज्यः केवलज्ञानभास्करः । परमात्मस्वरूपोऽहं जातस्त्यक्तभवार्णवः ॥४८॥ અર્થ : જેહ પુરુષ આપણુઉં આત્મસ્વરૂપ જાણનઈ સમભાવિ (શમતાભાવથી) રાગદ્વેષરહિત થઈનઇ નિરંજન પરમાત્મધ્યાન પામી તઉ તે પુરુષઈ ચઉદ રાજતણું સમગ્ર રાજ લાધું. મહા આનંદમાં સિમાસીઈ જે તીવારઈ આત્મા ને વ્રતિઈ તે તીવાર કેવલજ્ઞાનભાસ્કર ઉદ્યોત થાઈ. એહર્ પરમાત્માસ્વરૂપ દેષઈ તે તીવાર તેહ પુરુષ ભવરૂપીઉ સમુદ્ર સુષિઈ સંસારનઈ પારિ હુહુછઇ. / ૪૮ છે અનવાદ: “સારી રીતે પ્રાપ્ત થયેલ આનંદ (ના કારણે ચૌદ લોકના) સામ્રાજ્યવાળો, સૂર્ય સમાન તેજવાળા) કેવલજ્ઞાનને પામેલો અને સંસારરૂપી સમુદ્રથી મુક્ત થયેલો એવો હું પરમાત્મસ્વરૂપ બન્યો છું– ૪૮ || अहं निरंजनो देवः सर्वलोकानमाश्रितः। इति ध्यानं सदा ध्यायेदक्षयस्थानकारणं ॥४९॥ અર્થ : જેહ સર્વલોકતણુઈ અગ્નિ, જે દેવ નિરંજન છઈ; તેહ સ્વરૂપ જાણીનઈ આપણુ આત્મા સ્થાપી. સદાઈ આત્મધ્યાન નિરંજન જાણીનઈ ધ્યેયવસ્તુ આરાધીઈ. તેહ નિરંજન સ્થાનક જોવા તણુઈ અથિઈ એહર્ આ ધ્યાન સદાઈ નિરંજનસ્વરૂ૫ ધ્યાઈ. ૪૯ | અનુવાદ: “હું નિરંજન દેવાધિદેવ છું, સર્વ લોકના અગ્રસ્થાને પહોંચ્યો છું”—એ પ્રમાણે અક્ષયસ્થાનને (પ્રાપ્ત કરવાના) હેતુથી (કારણથી) સદા ધ્યાન ધરવું. . ૪૯ ! ૨ વસ્ત્રજ્ઞાનમાર્ટ્સ v. ૨ યસ્તરંતિ મવાળવું v. ૩ આ શ્લોકનો S માં તથા A માં ૪૭ | નંબર છે. ૪ આ લોકન માં ૪૭ | અને S માં તથા A માં | ૪૮ | નંબર છે. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001522
Book TitleYogapradip
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy