SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ થો ગ મ ફી ૫ इति शात्वा बुधैर्नित्यं स्वात्मनो हितवांछया। अविद्या दूरतस्त्याज्या न श्रोतव्या कदाचन ॥९६॥' અનુવાદ: એ પ્રમાણે સમજીને ડાહ્યા માણસોએ પોતાના આત્મહિતની ઈચ્છાથી અવિદ્યાનો હંમેશાં દૂરથી જ ત્યાગ કરવો; કદીપણ (તેવી અવિદ્યાની વાત) ન સાંભળવી. ૯૬ सर्वज्ञोक्ता तु सद्विद्या भवविच्छेदकारणं। सैव सेव्या सदा सद्भिर्मोक्षमार्गप्रदायिका ॥९॥ અનુવાદ: સર્વજ્ઞ (ભગવંતે) (જે કંઈ) કહ્યું છે તે સવિદ્યા છે (અને તે) સંસારને છેદવાના કારણરૂપ છે. મોક્ષમાર્ગને દેનારી એવી તે જ (વિદ્યાનું) સજજન પુરુષોએ હમેશાં સેવન કરવું જોઈએ. | ૭ | सत्त्वं रजस्तमश्चेति शरीरांतर्गुणत्रयं । रजस्तमश्च संत्यज्य सत्त्वमेकं समाश्रयेत् ॥९८॥ અનુવાદ: સત્ત્વ, રજસ્ અને તમસુ–એ શરીરની અંદર રહેલા ત્રણ ગુણ છે. (તેમાંથી) રજસૂ અને તેમનો સંપૂર્ણ ત્યાગ કરીને એકમાત્ર સત્ત્વનો જ આશ્રય લેવો. || ૯૮ | . આ શ્લોક કે તેને અર્થ " માં નથી અને s માં તથા A માં તેને નંબર | ૨૪ છે. ૨ પ્રતીાિ (?) J. રૂ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી અને s માં તથા A માં તેનો | ૫ | નંબર છે. * આ રીતે પણ અનુવાદ થઈ શકે – સર્વાએ કહેલી સર્વિદ્યા ખરેખર ભવવિ છે, માટે કારણરૂપ છે. મોક્ષમાર્ગને પ્રકાશિત કરનાર આ વિદ્યા)ને જ સત્પષોએ સેવવી જોઈએ. જે ૯૭ || ૪ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી અને S માં તથા A માં તેનો || -૬ .. નંબર છે. પુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001522
Book TitleYogapradip
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy