SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ પ્રદી ૫ आत्मशानं परो धर्मः सर्वेषां धर्मकर्मणां । प्रधानं सर्वविद्यानां प्राप्यते ह्यमृतं ततः ॥१९॥ અર્થ : આત્મજ્ઞાન થકી અપર બીજુ ધર્મે ન કહઈ. જે પુરુષ આત્મજ્ઞાનનિ વિષઈ વર્તઈ તેણઈ સર્વ ધર્મ આચરિયા. સર્વ તીર્થમાહિ પ્રધાન આત્મજ્ઞાન જાણિ, જેણઈ પુરષિ આત્મજ્ઞાન પામિઉં તેણુઈ અમૃતતત્વ પામિઉં . ૧૯ અનુવાદ: સર્વ ધર્મકાર્યમાં આત્મજ્ઞાન એ પરમધર્મ છે; અને સર્વ વિદ્યાઓમાં પ્રધાન વિદ્યા છે. તે (પરમધર્મ કે પ્રધાન વિદ્યા)થી અમૃત પ્રાપ્ત થાય છે. તે ૧૯ || तपोभिर्दुस्तपैस्तप्तैर्वतैस्तैस्तैश्च दुष्करैः। માિને વિના મોક્ષો પિનાપિ ૨૦ ° અર્થ: કોએક મહા દુસ્તર તપ કરઈ અનઈ મહાવ્રતની સ્થિતિ રહીનઈ અનેક પરીસહઈ દુઃખ સહ. એહવા દુસ્તર તપ તપીનઈ જઉં આત્મજ્ઞાન ન જાણઈ તઉ સંસાર થકી મૂકાઈ નહીં. આત્મજ્ઞાન વિના મોક્ષ ૨ સામાન , મામાં જ્ઞાન A. ૨ ધર્મ v. રૂ પાંચાળિો v. ૪ પ્રધાન S. સર્વતીર્થનાં v. ૬ બાતેહામૃતંતતઃ V. * પાઠાંતર પ્રમાણે—ધર્મનું આચરણ કરવાવાળા સર્વ માટે આત્મજ્ઞાન એ પરમધર્મ છે અને તીર્થોમાં પ્રધાન તીર્થ છે. તે (આતમજ્ઞાન)થી અમૃતતત્વ લાવે છે. ૧૯ ૭ તામિદુસ્તમૈસ્તા v. ૮ રોતેર્તઃ તિઃ (તસ્તેટું ન્તિઃ) v. ૬ આત્મશાન v. ૨૦ આ કલોક તેમજ અર્થનો V માં ૧ ૧૨ / નંબર છે, અને એ જ પ્રતમાં આ લોક ફરીવાર ૨૦ | તરીકે આવે છે, અને તેની નીચે નં. / ૧૨ / માં જે અર્થ આપ્યો છે તે જ ફરીવાર આપ્યો છે. (ફરીવાર એને એ જ અર્થ લખ્યા છતાં જોડણી કયાંક કયાંક ભિન્ન છે.) લોક || ૨૦ | માં પહેલી પંક્તિ આમ છે : તામિસ્તપૈસ્તપૈવૈતર્ત દુરઃ જાતિ | ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001522
Book TitleYogapradip
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy