Page #1
--------------------------------------------------------------------------
________________ વિદૂષક લેખક ગાવિંદ કેશવ ભટ Ru : ત્રમાંક ISM કાર -હજ अहमद લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯
Page #2
--------------------------------------------------------------------------
________________ પ્રજ્ઞાચક્ષુ પડિત શ્રી સુખલાલજી ભારતીય વિદ્યા ગ્રંથમાળા ગ્રંથમાળા પોક દલસુખ માલવણિયા નગીન જી. શાહ વિદૂષક લેખકઃ ગાવિંદ કેશવ ભટ નિવૃત્ત અધ્યક્ષ, ભાંડારકર એરિએન્ટલ રિસર્ચ ઈટીટ્યુટ, પૂના અનુવાદકએસ. એન. પૈસે પ્રાધ્યાપક, સંસ્કૃત વિભાગ, વિદર્ભ મહાવિદ્યાલય, અમરાવતી. કમાન છે * Gee લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ 9
Page #3
--------------------------------------------------------------------------
________________ અવાજી શ્રી ત્રિભુવનદાસ શારી શ્રી રામાનંદ પ્રિન્ટીંગ પ્રેસ, કાંકરિયા રોડ, અમદાવાદ 380022 પ્રકાશક ડે. નગીન જી. શાહ અધ્યક્ષ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ 380008 પ્રથમવૃત્તિ, 1981 કિંમત રૂપિયા –(ત્રાશ
Page #4
--------------------------------------------------------------------------
________________ પ્રાસ્તાવિક ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ભૂતપૂર્વ અધ્યક્ષ ડે. જી. કે. ભટના અંગ્રેજી પુસ્તક “વિદૂષકની ગુજરાતી આવૃત્તિ પ્રજ્ઞાચક્ષુ પંડિતની સુખલાલજી ભારતીય વિદ્યા ગ્રંથમાળામાં પ્રકાશિત કરતાં આનંદ થાય છે. સંસ્કૃત નાટકના વિદપકના પાત્રનું આ અધ્યયન અનેક રીતે રસપ્રદ નીવડે એવું છે. વિાષકની ઉત્પત્તિ અને વિકાસ, તેનાં લક્ષણે, તેનું બ્રાહ્મણત્વ, તેનું પ્રાકૃતભાષીત્વ, ઇત્યાદિ. અનેક સમસ્યાઓનું અહીં સવિસ્તર વિશ્લેષણ થયું છે. ઉપરાંત, ડો. ભટે હાસ્યરસ વિશે પણ ઉપયોગી વિચારણા કરી છે. પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગમાં વિદુષક વિશેની શાસ્ત્રીય ચર્ચાઓ છે જ્યારે બીજા ભાગમાં સત્તરમી સદી સુધીના મુખ્ય સંસ્કૃત નાટકમાંથી તેમ જ પ્રાકૃત સટ્ટકમાંથી સેળ નાટકના વિદૂષકનું જીવંત અને માર્મિક પાત્રાલેખન કરવામાં આવ્યું છે. ડે. ભટે આ આવૃત્તિ માટે નવી પ્રસ્તાવના લખી આપી છે. આ ગુજરાતી આવૃત્તિ અંગ્રેજી વિદૂષક પુસ્તકને શબ્દશ: અનુવાદ નથી પરંતુ તેને આધારે કરેલ ભાવાનુવાદ. છે. આ અનુવાદ પ્રા. એસ. એન. પૅડસેએ કરી આપે છે, તે બદલ તેમને અમે આભાર માનીએ છીએ. આ આવૃત્તિ માટે ડે. ભટે લખી આપેલ અંગ્રેજી 342019rld' ah or 'The Vidusaka's Cap and Ajanta Fresco' એ તેમના મૂળ અંગ્રેજી લેખનું ગુજરાતી રૂપાન્તર કરી આપવા બદલ ડે. શ્રી હ. ચૂ. ભાયાણીનો પણ અમે આભાર માનીએ છીએ. ગ્રંથનાં અંતે આપવામાં આવેલ શબ્દસૂચીઓ અને શુદ્ધિપત્ર તૈયાર કરી આપવા બદલ હૈ. 2. મ. શાહને. તેમ જ “કેરળ રંગભૂમિનો વિદૂષકને બ્લેક છાપવા માટે આપવા બદલ ન્યૂ ઓર્ડર પિતાનું પુસ્તક ગ્રંથમાળામાં પ્રકાશિત કરવા દેવા બદલ ડે. ભટનાં અમે અત્યંત આભારી છીએ. પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજી ભારતીય વિદ્યા ગ્રંથમાળામાં પ્રથમ પુસ્તક તરીકે અમે પૂ. પંડિતશ્રી સુખલાલજીની આત્મકથા “મારું જીવનવૃત્ત પ્રકાશિત કરવા વિચારેલું. પરંતુ તે પુસ્તક પરિચય ટ્રસ્ટ પ્રકાશિત કરે તે વધું સારું એમ વિચારી, પરિચય ટ્રસ્ટની તે બાબતની તત્પરતા જઈ, તે પુસ્તક પરિચય ટ્રસ્ટને પ્રકાશિત કરવા દીધું જે યોગ્ય જ થયું છે. પરિણામે પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ પુસ્તક તરીકે વિદૂષક' પ્રગટ થાય છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દલસુખ માલવણિયા અમદાવાદ-૩૮૦૦૦૮ નગીન જી. શાહ 1-12-81 ગ્રંથમાળા સંપાદક
Page #5
--------------------------------------------------------------------------
_
Page #6
--------------------------------------------------------------------------
________________ - ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના આ મારું સ્વતન્ન, સંશોધનાત્મક પુસ્તક “વિદૂષક (જે સામાન્ય રીતે ઘણાએ મારે પીએચ. ડી. ને શોધનિબંધ હોવાનું ભૂલથી માની લીધું છે) પહેલી વાર અમદાવાદની ન્યૂ ઓર્ડર બૂક કંપનીએ ૧૯૫૯માં પ્રકાશિત કર્યું હતું. તેનું મેં કરેલું મરાઠી રૂપાંતર કોલ્હાપુરના મહારાષ્ટ્ર ગ્રંથ ભંડારે 1960 માં પ્રકાશિત કરેલું, અને તે માટે મને રાજ્ય સરકારનું પારિતોષિક મળેલું. તે પછી મારા મિત્ર અને સહકાર્યકર ડે. ચંદુલાલ દૂબેએ કરેલે તેને હિંદી અનુવાદ ૧૯૭૦માં અલાહાબાદના સાહિત્ય ભવન પ્રા. લિ. તરફથી પ્રકાશિત થયા. હવે તેને ગુજરાતી અનુવાદ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થાય છે. આ માટે હું તે સંસ્થાનો તથા ખાસ કરીને ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રા. દલસુખ માલવણિયાને અને વર્તમાન અધ્યક્ષ ડો. નગીન શાહને આભારી છું. આ પ્રસંગ. મારે માટે ઘણે સુખદ છે, કેમ કે હું બાર વરસ (1944-56) ગુજરાત કોલેજની (અને પરોક્ષપણે ગુજરાત યુનિવર્સિટીની) સેવામાં હતું, અને મને સતત એવી ઊંડી લાગણી રહ્યા કરી છે કે ગુજરાતનાં વિદ્યાકીય અને બૌદ્ધિક જીવનમાં વધુ નહીં તે કશોક પ્રતીકાત્મક ફાળો આપીને મારે ગુજરાત પ્રત્યેનું મારું ઋણ અદા કરવું જોઈએ. હું આશા રાખું છું કે મારું પ્રસ્તુત પ્રકાશન આ ભાવનાથી અને મારી સસ્નેહ કૃતજ્ઞતાના ચિહ રૂપે સ્વીકારાશે. આ ગુજરાતી રૂપાંતર મારા ભૂતપૂર્વ સહકાર્યકર ડો. એસ. એન. ડૅડસેએ તૈયાર કર્યું છે. તેઓ ઔરંગાબાદની સરકારી આસ અને સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક છે. વડોદરા જિલ્લાના વતની હોઈને તેમણે શાળાનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં લીધેલું, અને ઉચ્ચ શિક્ષણ મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં. આ માટે તેમને, તથા ગુજરાતી અનુવાદને તપાસી, તેના મુદ્રણકાર્યની અને સૂચિની ગોઠવાઈ કરવા માટે પ્રા. માલવણિયા તથા ડે. શાહને હું આભાર માનું છું. ડે. અહ એક વારના મારા વિદ્યાથી હેઈને તેમને હું આભાર માનું છું તે તેમને ગમશે નહીં, છતાં તેમના પ્રત્યે તથા લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર પ્રત્યે મારે હાર્દિક ઋણભાવ વ્યક્ત કર્યા વિના હું રહી શકતા નથી. આ પુસ્તકમાં મારી મૂળ કૃતિ ઉપરાંત, વિદૂષકની ટોપીના ક્રમિક વિકાસની જે એક કહી મને અજંટાના ગુફાચિત્રમાંથી મળી આવી તેને લગતા શોધનલેખને પણ પહેલી વાર સમાવેશ સ્વરૂપની આપણું સમજ તેનાથી વધશે.
Page #7
--------------------------------------------------------------------------
________________ મારા અંગ્રેજી અને મરાઠી પુસ્તકના પ્રકાશન પછી તેના વિશે જે ટીકા ટિપ્પણ થયાં છે તેમાં બે પ્રકારનાં વલણ દેખાય છે. ઘણાખરા વિવેચકે અને વાચકેએ વિદૂષકનાં વિવિધ પાસાંઓનું મેં જે રીતે વિલેષણાત્મક, સાંગોપાંગ વિવરણ અને નિરૂપણ કર્યું છે તેની કદર કરી છે. ભુવનેશ્વરમાં મળેલી અખિલ ભારતીય પ્રાગ્ય વિદ્યા પરિષદના સંરકત વિભાગના અધ્યક્ષશ્રીએ તેમના વ્યાખ્યાનમાં કહ્યું છે કે વિદૂષક સંશોધન માટે એક નવી દિશા ખોલી આપે છે. ભારતમાં પ્રવાસ કરતી હોલેન્ડની એક વિદૂષીએ તેમના પત્રમાં મને જણાવ્યું છે કે “વિદૂષક” સર્વાગ સંપૂર્ણ હેઇને એ પાત્ર વિશે હવે વધુ કશું કહી શકાય તેમ નથી. ડે. બલદેવ ઉપાધ્યાય જેવા વિદ્વાને પણ વિદૂષકની પ્રમાણભૂતતા અને સભર માહિતીની પ્રશંસા કરી છે. જે બીજું વલણ છે તે વિદૂષકના મૂળ સ્વરૂપ વિશેના મારા મત સાથે અસંમતિ દર્શાવે છે. એમાનાં કેટલાક મતભેદને તે સ્થાપિત મતની વિરુદ્ધના કેઈપણ વિચારને ઉતારી પાડવાના પ્રયત્ન તરીકે ઘટાવી શકાય. પણ તે ઉપરાંત જે કેટલાક પ્રામાણિક મતભેદ છે તે વિદૂષક મૂળે અસુરનું પાત્ર રજૂ કરતું હોવાના મત પરત્વે છે. આ ટીકાકારે “અસુરનું પાત્ર અને “અસુરના પાત્રની નાટયગમાં રજુઆત” એ બે વચ્ચેનો ભેદ સમજ્યા. નથી. એ બે વિભાવો મૂળભૂત રીતે જુદા છે. અસુરનું પાત્ર દુષ્ટ તથા ધાક અને ભય પેદા કરે તેવું હોય એમાં સહેજે શક નથી. ખરેખર અસુર કેઈ પણ રીતે હાસ્યોત્પાદક, રમુજી કે રંગીલે નથી હોતો. અને એ રીતે ખરેખર અસુરની સાથે કેઈ હાસ્યરસિક પાત્રને જોડવાને કેઈને સ્વપ્ન પણ ખ્યાલ ન આવે. પણ રંગમંચ ઉપર અસુરનું પાત્ર કઈ રીતે ભજવાય એ સાવ જુદી જ ચીજ છે. “ભરત નાટ્યશાસ્ત્રમાં આપેલી પ્રથમ નાટય પ્રયોગળાના અસુરોના. રેષની અને વિદનો ઊભા કરીને ખેલને બગાડવા તેઓ તત્પર થયાની વાત ભલે એક કપનાને તરંગ હોય, તે છતાં તે એક અંતર્ગત સત્યની સૂચક છે. અસૂરો. રોષે ભરાયાનું દેખીતું કારણ એ હતું કે નાટય પ્રવેગમાં અસુરોને પરાજય અને દેવોને વિજય નિરૂપાયે હતો. પણ એથી બીજું ઘણું વધારે પણ હેય. આપણે એવી સંભાવના વિચારી શકીએ કે અસુરના પાઠ ભજવતા ભારતના નાએ તેમને હાસ્યાસ્પદ ને કઢંગી રીતભાતવાળા રૂપે રજૂ કર્યા હોય, જેથી કરીને દેવ અને ઈતર તટસ્થ પ્રેક્ષકોમાં ભારે હસાહસ થઈ છે. તેમના પરાજયની ભજવણી કરતાં વિશેષ તે આ જે તેમની ઠેકડી ઉડાવી તેથી અસુરે. રુષ્ટ થયા હોય. અસુરના પાત્રની આ પ્રકારની હાસ્યરસિક રજૂઆત કે હાસ્યાસ્પદ ભજવણીની સાથે હું વિવકને જેડું છું. અસુરના પાત્ર સાથે આને કશે.
Page #8
--------------------------------------------------------------------------
________________ સંબંધ નથી; કારણ કે કોઈ પણ પાત્રને રંગમંચ પર હાસ્યાસ્પદ રૂપમાં રજૂ કરી શકાય. અંગ્રેજી રંગમંચના એક વિદ્વાને “કલાઉન” કે “ફૂલના હાસ્યરસિક પાત્રનું મૂળ સંતાનને હાસ્યાસ્પદ રૂપમાં રજૂ કરવાની નાટપ્રણાલીમાં જોયું છે.. હું જાતઅનુભવથી કહી શકું છું કે નાટકની ભજવણુની આ પ્રણાલી જુના પરંપરાગત મરાઠી તખતા પર પણ ચાલુ રહી છે, ત્યાં આસુરી પાત્રો હંમેશાં તેમની ઠેકડી ઉડાવીને ભજવાય છે, અને તેથી પ્રેક્ષકોને હાસ્યરસ પૂરો પડે છે. ભારતની બીજી ભાષાઓની રંગભૂમિમાં આ જ રીતે હેય. આવી પ્રણાલીના પુરાવા ઉપરાંત, દુષ્ટ પાત્રોને હાસ્યાસ્પદ રૂપે નાટય-- પ્રયાગમાં રજૂ કરવાનું એક મને વૈજ્ઞાનિક કારણ પણ છે. માણસનું મન દુરિતથી કે ભયથી બચવા તેને દૂર રાખે છે, તેનાથી ભાગે છે તેની સામે પ્રબળ મંત્રપ્રયોગ કરે છે, અથવા તો વિપરીત વલણ દાખવી તેને હળવાશથી લે છે–એટલે કે તેને હસી કાઢે છે કે તેની હાંસી ઉડાવે છે. આ છેલ્લું વલણ એક ઓઢી લીધે બુરખે છે, પણ મનુષ્યનું મન ભયનું નિવારણ કરવા તે ધારણ કરે છે. દુષ્ટ, અને દુરિતની પ્રત્યે હાસ્યરસિક વલણ ધરાવવા પાછળ માનવમનની આ લાક્ષણિકતા કામ કરતી હોય છે. હકીકતે તે કઈ સામાજિક વ્યક્તિને ભોગે રમૂજ પીરસવી કે મેજ ખાતર કેઈની ઠેળઠઠ્ઠા કરવી એ માણસની સહજવૃત્તિ છે. એ રીતે, વિદૂષકનું મૂળ શેધવા માટે બહુ ઊંડા ઉતરવાની કશી જરૂર નથી. માનવની મૂળભૂત, સહજ હાંસી મજાકની વૃત્તિનું વિદૂષક પ્રતીક છે. પણ જે વિદૂષકને માટે કઈ સ્વરૂપનિષ્ઠ મૂળ શોધવું જરૂરી હોય તો હું તે રંગમંચની અસુરના પાત્રને હાસ્યાસ્પદ રૂપમાં રજૂ કરવાની પ્રાચીન પ્રણાલીમાં શોધું. કીથ અને તેને અનુસરનાર કર્મકાંડના વિધિવિધાનમાં તેનું મૂળ હેવાની જે કલ્પના કરે છે તે કરતાં હુ આને વધુ યોગ્ય માનું. કર્મકાંડની વિધિઓની કેટલીક વિગતે અને બ્રાહ્મણ વિદૂષકનાં કેટલાંક લક્ષણો વચ્ચે કેટલુંક સામ્ય હોઈ શકે, અને મારા ટીકાકારોએ બતાવ્યું છે તેમ કેટલુંક વધુ સામ્ય પણ શોધી કાઢી શકાય. વિષકનું મૂળ આ કર્મકાંડનાં વિધિ-વિધાનમાં જવાના મત સામે મારો મૂળભૂત વિરોધ એ છે કે ભારતમાં પ્રત્યેક ધાર્મિક વિધિ પૂરી ગંભીરતાથી કરવામાં આવે છે, અને તેમાં કશુંક હાસ્યાસ્પદ તત્વ હોય ત્યારે પણ વિધિ કરનાર અને જેનાર કદી પણ તેને રમૂજમજાક લેખે લેવાની કલ્પના પણ ન કરે. ધર્મવિધિમાં હંમેશાં કશેક ઊંડો અર્થ રહેલું હોવાની આસ્થા હોય છે, ભલે પછી તે સામાન્ય માણસની સમજની બહાર હોય. મહાવ્રત-વિધિમાંના બ્રહ્મચારી અને પુંચલી વચ્ચેના જે સંવાદને અને ગાળાની આપલેને કીથ સંસ્કૃત નાટકમાંની વિદૂષકની પ્રાકૃત અને હાસ્યાસ્પદ
Page #9
--------------------------------------------------------------------------
________________ ભાષાને આધાર માને છે, તે ખરેખર તે સંતતિ અને વર્ષ થવા માટેનું પ્રતી કાત્મક વિધિ છે, નહીં કે કોઈ હાસ્યાસ્પદ ઘટના. (આ માટે જુઓ એસ. એ. ડાંગકૃત “સેકસ્યુઅલ સિમ્બલિઝમ ફોમ ધ વેદિક રિયુઅલ). આથી હાસ્ય રસના આલમ્બન તરીકે મને વૈદિક વિધિ પર વિશ્વાસ બેસતો નથી. પશ્ચિમના વિદ્વાને ભારતીય પરંપરા અને ધર્મભાવનાથી અજાણ હોઈને ધાર્મિક વિધિવિધાનની ગંભીર પ્રકૃતિ તેમના ધ્યાનમાં ન આવે, પણ આપણું વિદ્વાને લાંબે -સમય આ બાબત પ્રત્યે આંખ મીંચી નહીં રાખે એવી મને આશા હતી. વળી બીજી વાત એ પણ હતી, કે સંસ્કૃત નાટકમાં નાયક તરીકે રહેલા રાજાના સખા તરીકે રહેલા વિદૂષકનું મૂળ માને કે વિધિવિધાનને આધારે આપણે સમજાવી શકીએ પણ ભરતે જે બીજા ત્રણ પ્રકારના વિદૂષક કહ્યા છે– દૈવી નાયકને સાથી “લિંગી', રાજમંત્રી નાયકને સાથી “રાજજીવી” અને બ્રાહ્મણ ગુરુ નાયકને સાથી શિષ્ય”—એમનાં મૂળનું શું ? મહાવ્રતના બ્રાહ્મણને તેમનાં મૂળ તરીકે કઈ રીતે ઘટાડી શકાશે ? આ કારણે મારો મત બદલવાનું કશું પ્રતીતિકર કારણ મને દેખાતું નથી. કેટલાક ટીકાકારોનું કહેવું એમ છે કે મેં વર્ણવેલા વિદૂષકના રંગઢંગ ભરતાનુસાર નથી. ભરત પ્રમાણે વિદૂષક ટાલિયે હેય, અથવા તેને માથે કાકપદ હેય, તેને રતૂમડી આંખે હેય, બહાર ધસી આવતાં દાંત હય, તે ઠીંગુજી કે ખંધિયા હોય, તેનું મોટું કઢંગું હાય વગેરે. આ ટીકાકારો ભૂલી જાય છે કે ભરતે આ રીતે કેઈ અફર નિયમો નથી આપ્યા, પણ રંગમંચ ઉપર રજૂ કરવા માટે વિદૂષકની પાત્રસજજા પરત્વે કેટલુંક માર્ગદર્શન જ આપેલું છે. વિદૂષકને. પાઠ ભજવવા આવા દેખાવવાળા કોઈ માણસની શોધમાં નાટય-પ્રયાજકે નીકળી પડતા હશે તેવું કાઈ ન જ માને. આમાં ખ્યાલ એટલો જ છે કે એ પાત્ર ભજવનાર વિકૃત અંગોપાંગવાળો હોવો જોઈએ, જેથી પ્રેક્ષકોને હાસ્યરસ પીરસી શકાય. સંસ્કૃત નાટયકારો ભરતે આપેલા સામાન્ય માર્ગદર્શનને સ્વીકારીને કેટલાંક લક્ષણે પિતાની પસંદગીના ઉમેરે છે. જેમ કે કાલિદાસ પિતાના વિદૂષકને વાનરમુખ બનાવે છે શુકના મૈત્રેયનું મસ્તક ઊંટના ઘૂંટણ સમું અને તેના ઉપર પાછું કાકપદ હેાય છે. વાસ્તવિક દેખાવ અને રંગમંચ પરનો ચહેરોમહેરો એ બે જુદી વસ્તુઓ છે, એ બે વચ્ચે ગોટાળે કરવાની જરૂર નથી. સંસ્કૃત નાટક એટલે માત્ર નાટયશાસ્ત્રના અને નાટકકૃતિઓના શબ્દનું જ અધ્યયન નહીં, વિશિષે તે એ પ્રોગપ્રક્રિયા અને રંગમંચીય પ્રણાલીઓનું અધ્યયન છે
Page #10
--------------------------------------------------------------------------
________________ હું હૃદયપૂર્વક ઇચ્છું છું કે માત્ર પુસ્તકમાં જ દટાઈ રહેતા આપણું વિદ્વાને, નાટયકલાને વધુ સારી રીતે સમજવા માટે નાટકનું રંગમંચ પરના પ્રયોગનું જે પાસું છે તેના પ્રત્યે પણ જાગ્રત થાય અને ભજવણીની રીતરસમથી પરિચિત બને. કાલિદાસે આપણને ચેતવ્યા નથી કે સેવ, પ્રયોગપ્રધાને નાટયરાત્રિમ . વિમત્ર वाग्व्यवहारेण ? કેરળ રંગભૂમિને વિદૂષકનું ચિત્ર આપવા બદલ કે ચીનના સ્વર્ગ મહારાજા શ્રી પરીક્ષિત વર્માને, “ત્રિશિખંડક વિદૂષકને ફોટો આપવા બદલ મથુરા મ્યુઝીયમના કયુરેટરને અને વિદૂષકની ટેપી-અજંટાના ભિત્તિચિત્રમાં” (અજંટા ગુફા નં. 1) ના ફોટા માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈડિયા, ઔરંગાબાદને હું આભાર માનું છું. ગે. કે. ભટ એ 12, સ્વાનનગરી એપાર્ટમેન્ટસ, ક રોડ, પૂણે 411004. રૌત્ર શુદ્ધ પ્રતિપદા, સંવત 1903. એપ્રિલ 5, 1981
Page #11
--------------------------------------------------------------------------
_
Page #12
--------------------------------------------------------------------------
________________ | પૃષ્ઠ 1-11 12-34 35-51 પર-૧ વિષયસૂચી પ્રાસ્તાવિક ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના આમુખ પ્રકરણ 1 વિદૂષકની ઉત્પત્તિ 2 વિદૂષકનો વિકાસ 3 વિદૂષકનું રૂપ 4 વિદૂષકની જાત 5 ભજનપ્રિય વિદૂષક 6 વિદૂષકની ભાષા 7 વિદૂષકનું નામાભિધાન 8 વિદૂષકના ભેદ 9 વિદૂષકના ગુણ 10 વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (1) 11 વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 12 વિનોદને મર્મ 13 વિદૂષકને વિનેદ 14 વિદૂષકની અવનતિ 15 અવનતિની મીમાંસા 6267 68-74 75-81 - 82-89 અ૫–૧ 07 108-125 12-137 138-151 152-165 166-182 183-193 ભાગ બીજે 1 સંતુષ્ટ 2 વસંતક વસંતક 4 ગૌતમ 5 માણવ8 19-203 204-2017, 278-214 215-227 228234 25-241 242-25 253-28 7 મય 8 વસતા
Page #13
--------------------------------------------------------------------------
________________ "" 9 વસંતક 10 આત્રેય 11 વખાસ 12 કપિંજલ 13 ચારાયણ 14 કર્ણસુંદરીમાંને વિદૂષક 15 ચકાર 16 મહાદર પરિશિષ્ટઃ વિદૂષકની ટોપી–અજંટાને એક ભિતિચિત્રમાં શબ્દસૂચી (1) ગ્રંથ અને ગ્રંથકારે (2) વિષય સંદર્ભગ્રંથસૂચી મુહિક 250-264 265-272 273-275 276-280 281-287 288-290 ર૯૧-ર૯૪ 295-299 300-302 303-308 308-317 318-324 - 325-3259
Page #14
--------------------------------------------------------------------------
________________ આમુખ ઈ.સ. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટીએ “સંસ્કૃત નાટકમાં વિદૂષક' એ વિષય સંશોધનાત્મક નિબંધ માટે જાહેર કર્યો, ત્યારે તે તરફ મારું ધ્યાન ગયું. તે વખતે અંગ્રેજીમાં લખાયેલા મારા નિબંધને વિશ્વનાથ નારાયણ મંડલિક સુવર્ણ - પદક અને પારિતોષિક’ પ્રાપ્ત થયું. પ્રસ્તુત નિબંધ પ્રકાશિત થાય તે માટે મેં ઘણા વર્ષો પ્રયત્ન કર્યો, પણ હું સફળ ન થઈ શક્યો. તેથી મને તે વિશે ઉદાસીનતા ઉત્પન્ન થઈ. પરંતુ, ઈ. સ. ૧૯૫૦ના ઉનાળામાં મારા ભાસવિષયક સંશોધનને નિમિત્તે મને અનંકુલમ જવાને પ્રસંગ પ્રાપ્ત થયો. ત્યાં ચિનના મહારાજા હિઝ હાયનેસ શ્રી રામ વર્મા સાથે પરિચય થવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. મહારાજાસાહેબ સંસ્કૃતના પ્રગાઢ પડિત હેઈ ન્યાય અને સાહિત્ય એ તેમના મુખ્ય વિષયો છે. તેમની સાથે કેટલાક મુદ્દાઓ લઈ મેં ચર્ચા કરી, અને મહારાજા સાહેબની કૃપાથી કેરળના પારંપરિક નટવ–શાક્યાર- દ્વારા પ્રસ્તુત જુદા જુદા તંત્રોવાળાં બે સંસ્કૃત નાટકે મને જેવાં મળ્યાં. આ નાટયપ્રગો જેવાથી ભાસના નાટ્યતંત્ર વિશે મને નવું જાણવા મળ્યું. આપણી જુની પરંપરામાં જે પ્રમાણે સૂત્રધાર મુખ્યતઃ નાટક રજૂ કરે છે, તે પ્રમાણે કેરળ રંગભૂમિ ઉપર વિદૂષક એ કામ કરે છે. વિદૂષક સાથે સંકળાયેલા પ્રશ્નોના ઉકેલ માટે મને કેરળ રંગભૂમિ ઉપરનો આ સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે. ગયાં પાંચ-છ વરસ ભરતના નાટયશાસ્ત્રને ઝીણવટભર્યો અભ્યાસ કરતાં મને આ વિશે બીજી કલ્પનાઓ સૂઝી. એ બંનેના પરિણામે મારું ધ્યાન ફરી વિદૂષક તરફ ખેંચાયું, અને પાંચ-છ વરસના અધ્યયન બાદ વિદૂષક વિશે ઘણીયે નવીન વાત કહી શકાય એવું મને લાગ્યું. પ્રસ્તુત ગ્રંથ મારા આ સંશાધનપ્રયત્નનું ફળ છે. વિદૂષકનો અભ્યાસ કરતી વખતે, તેના ઉદ્દગમ અને વિકાસને સૌથી મહત્વને પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ઉપલબ્ધ સાહિત્યના પ્રાચીનતમ નાટકોમાં પણ વિદૂષકનું ચિત્રણ સાંકેતિક સ્વરૂપનું હોવાને લીધે વિદૂષકની ઉત્પત્તિને પ્રશ્ન સંસ્કૃત નાટકની ઉત્પત્તિ સાથે સંકળાયેલો હોવો જોઈએ એવું ઘણાખરા વિદ્વાને માને છે. તેથી નાટકની ઉત્પત્તિ સાથે વિદૂષકની ઉત્પત્તિ સમજાવવાને તેમણે પ્રયત્ન કર્યો. તેમણે વ્યક્ત કરેલા વિવિધ મતે ડે. કીથે પિતાના
Page #15
--------------------------------------------------------------------------
________________ વિદૂષક - "The Sanskrit Drama' નામના પુસ્તકમાં આપ્યા છે. ડે. કીથ આ સિદ્ધાન્તમાંની ઉણપ બતાવી અંતે પિતાને મત રજૂ કરે છે. મારા સંશોધન નિમિત્તે મને જે કાંઈ વાંચવા મળ્યું તે દ્વારા મારું સમાધાન થઈ શકયું નહીં. વિદૂષકના પાત્ર દ્વારા બ્રાહ્મણોનું વિડંબન કરવામાં આવ્યું છે, તેમ જ વિદૂષક પ્રાકૃત ભાષા બોલે છે, આ બે મુદ્દાઓ ધ્યાનમાં લઈ કેટલાક વિદ્વાને વિદૂષકનું મૂળ પ્રાકૃત નાટકમાં, અથવા લેકનાટ્યમાં હોવું જોઈએ એમ માને છે. અર્થાત્ તેમના મત પ્રમાણે પ્રાકૃત નાટકમાંથી અથવા લેકનાટયમાંથી વિદૂષક સંસ્કૃત રંગભૂમિ ઉપર આવ્યો હોવો જોઈએ. પ્રસ્તુત સિદ્ધાન્તમાંના દેબ ડે. કીથે પોતાના પુસ્તકમાં બતાવ્યા છે. વિદૂષક બ્રાહ્મણોની મશ્કરી કરે છે એ વાત ખરી, પણ એ ફક્ત બ્રાહ્મણોની મશ્કરી કરતા નથી. બીજાની-નાટકના નાયક-રાજાની પણ-મશ્કરી કરવાનું તે છોડતો નથી એ વાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તે જ પ્રમાણે, સંસ્કૃત નાટકે પહેલાં, કે પ્રાકૃત નાટકે પહેલાં, એ એક વિવાદ્ય પ્રશન છે. સંસ્કૃત નાટકે પહેલાં પ્રાકૃત નાટક અથવા લેકનાટકે હતાં કે કેમ તે વિશે ડે. કીથ પિતે શંકા વ્યક્ત કરે છે. તેથી વિદૂષક પ્રાકૃત ભાષા બોલે છે એ મુદ્દો લઈ તેનું મૂળ નકકી કરવું ભૂલભરેલું છે. હાલ, જવાબેટમાંની નાટચકલાને જે ઈતિહાસ ઉપલબ્ધ થયો છે, તે ઉપરથી જાવા-નાટકને ઉદય સંસ્કૃત નાટકના પ્રભાવ હેઠળ થયો હોવો જોઈએ એ સ્પષ્ટ થાય છે. નવા નાટકમાં પણ વિદૂષક જેવું પાત્ર આવે છે, અને તે ત્યાંની અત્યંત પ્રગ૯ભ ભાષાને - એટલે કે તદ્દેશીય સંસ્કૃત ભાષાને જ - ઉપયોગ કરે છે. અર્થાત સંસ્કૃતભાષી વિદૂષક ઉપરથી જાવા નાટકમાંનું વિવેદી પાત્ર વિકસ્યું હોવું જોઈએ. પ્રારંભકાળના અશ્વષ, ભાસ જેવા નાટકકારથી માંડી, પછીના સંસ્કૃત અને પ્રાકૃત નાટકે સુધી - બધાં નાટકોમાં વિદૂષકની ભાષા પ્રાકૃત હોય, તે પણ મૂળમાં તે પ્રાકૃત ન હતી, એ જાવા-નાટકના પુરાવા હેઠળ પુરવાર થઈ શકે તેમ છે. તેથી વિદૂષકની પાત્રનિર્મિતિ સાથે, અથવા તેની ભાષા સાથે પ્રાકૃતિને કેઈ સંબંધ હોય એવું લાગતું નથી. સંસ્કૃત નાટકને ઉગમ પ્રાચીન ધર્મવિધિમાંથી થયો એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. તે જ પ્રમાણે વિદૂષકની ઉત્પત્તિ પણ પ્રાચીન ધર્મ વિધિમાંથી થઈ હેવી જોઈએ એવું ડે. કીથ માને છે. તેમના મત પ્રમાણે સમયાગની મહાવ્રત નામની વિધિમાં આવતા બ્રહ્મચારીમાંથી પછીના સંસ્કૃત નાટકમાં જણ વિદૂષક વિકસિત થયો હે જોઈએ. પ્રસ્તુત વિધિમાં બ્રહ્મચારી અને પુંથલીને સંવાદ આવે છે. એ સંવાદ અત્યંત અશ્લીલ છે. સંવાદ પ્રાકૃત ભાષામાં હેવો જોઈએ એવું ડે. કીથ પહેલેથી જ માની લે છે, અને પછી સંસ્કૃત નાટકમાં
Page #16
--------------------------------------------------------------------------
________________ આમુખ સામાન્યતઃ જણાતી દાસી અને વિદૂષકની ગાળાનું મૂળ પણ બ્રહ્મચારી અને પંથલીના આ સંવાદમાં હેવું જોઈએ એવું તેઓ માને છે. આ મહત્ત્વની કડી જોડાય એટલે પછી, વિદૂષકે કરેલી બ્રાહ્મણની મશ્કરી વિશેની, અથવા તેની પ્રાકૃત ભાષા વિશેની સમજૂતી આપણને મળી રહે છે. તે જ પ્રમાણે, વિદૂષકના રૂપમાં અપરિહાર્ય રીતે જણાઈ આવતી શારીરિક વિકૃતિ પણ સેમિયાગમાંની સોમયણ જેવી વિધિ ઉપરથી ઉતરી આવી હોવી જોઈએ એવું તેઓ માને છે. “સમયણું (એટલે કે સોમ ખરીદવાની) વિધિમાં એક શૂદ્ર પાસેથી સોમવલી ખરીદવામાં આવે છે, ઘણી રકઝક પછી આખરે સમ ખરીદાય છે અને નક્કી કરેલી કીમત ચૂકવવાને બદલે એ શુદ્રને મારવામાં આવે છે. વિદૂષકની શારીરિક વિકૃતિનું અથવા હાસ્યાસ્પદતાનું મૂળ આ સમયણવિધિમાં હોવું જોઈએ એવું ડે. કીથ કહે છે. આમ, વિદૂષકનું મૂળ શોધવા માટે આપણી પાસે ધાર્મિક વિધિમાંથી પુરાવા ઉપલબ્ધ થતા હોય, તે તેમને બાજુએ મૂકી, તે માટે સામાજિક કારણે શોધવાં એ ખાલી ભૂલભરેલું જ નહીં, મૂર્ખાઈભર્યું પણ કહેવાય એવુ ડે. કીથને લાગે છે. વિદૂષક વિશેના તમામ પ્રશ્નના ઉકેલ આ પ્રમાણે મળતા હોવાને લીધે હેય, અથવા તે દ્વારા વિદૂષકની વિશેષતાઓને મૂળ આધાર વેદકાળથી ઉપલબ્ધ થત હેવાને લીધે હેય, ડે. કીથ પ્રસ્તુત વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હેય એવું લાગે છે. પરંતુ જરા વિચાર કરતાં, પ્રસ્તુત સિદ્ધાન્તમાંના દેષ જણાયા વિના રહેતા નથી. પુસ્થલી અને બ્રહ્મચારી વચ્ચે જે સંવાદ ચાલે છે, તે સંવાદ ડો. કીથના સિદ્ધાન્તને મૂળ પાયો છે. પ્રસ્તુત સંવાદ પ્રાકૃતમાં થતો હોવો જોઈએ એવું ડો. કીથ માને છે. પરંતુ લાધ્યાયન શૌતસૂત્રમાં આપણને એ સંવાદ મળે છે, અને આશ્ચર્યની વાત તે એ છે કે પ્રસ્તુત સંવાદ લાયન શ્રૌતસૂત્રમાં સંસ્કૃતમાં આપવામાં આવ્યું છે એમ તે અશ્વમેધની વિધિમાં પણ રાણીએ બોલવાના મંત્રો અશ્લીલ હોવા છતાં છે તો સંસ્કૃતમાં જ. તેથી પ્રાકૃત ભાષાનું મૂળ શોધવાના ડે. કથિના પ્રયત્ન નિરાધાર છે. ખરી રીતે મહાવ્રત જેવી વિધિઓનું સ્વરૂપ સંપૂર્ણપણે ધાર્મિક હેઈ, તેમાં કોઈ પ્રતીકાત્મક અર્થ છુપાયેલું છે. વિદૂષકની શારીરિક વિકૃતિ માટે ડે. કીથને “સમય” વિધિને જે આધાર લેવો પડ્યો છે, તે લેવાની જરૂર નથી. ખરી રીતે, શારીરિક વિકૃતિ એ વિદૂષકનું હાસ્ય ઉત્પન્ન કરવાનું એક પ્રભાવી સાધન છે, અને તેને ઉપગ પાશ્ચાત્ય નાટકમાં પણ કરવામાં આવે છે. વિનોદી પાત્ર કુરૂપ હોવું જોઈએ એવું પ્લેટે ખાસ જણાવે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________ હાલમાં પ્રોજે. ટી. પરીખે પિતાના "The Vidusaka : theory and practice" નામના પુસ્તકમાં વિદૂષકની ઉંમર નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના મત પ્રમાણે વિદૂષક વિદ્યાથી હે જઈએ. બીજા એક લેખમાં “સ્વપ્નવાસવદત્તા'ના પહેલા અંકમાં જણાતા બ્રહ્મચારી એ વિદૂષક વસન્તક જ હોવો જોઈએ એવું એમણે પ્રતિપાડ્યું છે. (Bulletin of the Chundial Vidyabhavan, Vol. 2. 1955).એમના પ્રતિપાદનને ઉદ્દેશ ક્યાંયે સ્પષ્ટ થતું નથી, પણ તેઓ ડે. કીથના મતને પુરસ્કાર કરતાં હોય એવું લાગે છે, અને જો એમ હોય, તે તેમનું કહેવું ભૂલંભરેલું છે એમ કહો જ છુટકે. - (1) વિદૂષક તરુણ (નાના) છે, બ્રાહ્મણ વિદ્યાર્થી છે, એ પ્રા. પરીખના કથનને આધાર મળતો હોય તે તે વિદૂષક માટે વપરાતા બહુ શબ્દને. બટુ શબ્દનો અર્થ ‘તરણ વિદ્યાથી બ્રાહ્મણ” એમ થતો હોય તે પણ બધા જ વિદૂષકે બહુ હેતા નથી. સંસ્કૃત નાટકમાં વિદૂષકને નાયકના સહચર તરીકે ચિતરવામાં આવે છે, અને કોઈ એકાદ અપવાદ છેડીએ તો તે “નાના છોકરા હોય એવું લાગતું નથી. કેટલાક રાજા-નાયક તે બહુપત્નીક હોય છે. તેથી ખાલી હાસ્ય ઉત્પન્ન કરનાર, અથવા ડહાપણભર્યું બેલનાર નાનો છેક આધેડ વયના નાયકને સહચર હેાય એવી કલ્પના કરવી એ જ હાસ્યાસ્પદ છે. (2) હર્ષ, રાજશેખર, મહાદેવ, જેવા નાટકકારોએ વિદૂષકને વિવાહિત બતાવ્યો છે. રાજશેખરને વિદૂષક બચરવાળ છે. “વિદ્ધશાલભંજિકા'માં વિદૂષકની પત્ની રંગભૂમિ ઉપર આવે છે. “અભુતદર્પણ”માં વિદૂષક દર વરસે પિતાને ઘેર ઘેડીયામાં પગલીને પાડનાર ખૂલત હેવાનું કહે છે. આ બધા ઉલેખે કેવળ વિનોદ ખાતર હોય, તે પણ તે તરફ આંખ આડા કાન કરી શકાય નહીં. (3) શાકુંતલમાં વિદૂષક પિતાને યુવરાજ તરીકે સંબોધે છે. અહીં યુવરાજ શબ્દ ઉપરથી વિદૂષકની નાની ઉંમર નક્કી કરવામાં આવે તે કાલિદાસના લખાણનો મર્મ સમજાયો નથી એમ કહેવું પડશે. વિદૂષક જેને સહચર છે, એ દુષ્યન્ત પણ નાની ઉંમર નથી. તેને બે રાણીઓ તે છે જ. ઉપરાંત, યુવરાજ હમેશાં નાની ઉંમરને હવે જોઈએ એવો નિયમ નથી એ ઈતિહાસ જોતાં સ્પષ્ટ થશે. જ્યાં સુધી રાજ જીવતો હોય ત્યાં સુધી રાજાના છોકરાને અથવા તેના વારસદારને યુવરાજ' કહેવામાં આવે છે. યુવરાજ’ની ઉંમરને સવાલ જ હોય નહીં. ખરી રીતે, શાકુંતલમાં વિદૂષકને યુવરાજ કહી દુષ્યન્તની અનપત્યતાનું સૂચન નાટકકાર કરે છે. વિદૂષક પિતાને દુષ્યન્તને “નાને ભાઈ માને એ ગેરવ્યાજબી નથી.
Page #18
--------------------------------------------------------------------------
________________ આમુખ દુષ્યન્તની માતા એવું માનતી હતી. ભાઈ-ભાઈના સંબંધ તે સામાન્ય છે, પણ યુવરાજપદ એટલું સામાન્ય નથી. વિદૂષક પિતાને યુવરાજ કહે, એમાં દુષ્યન્તને યુવરાજ કહી શકાય એવો કોઈ વારસદાર નથી એવું સૂચન છે. યુવરાજ શબ્દ વિદૂષકની ઉંમર નક્કી કરવા અસમર્થ છે. તે જ પ્રમાણે બહુ શબ્દ ઉપરથી વિદૂષકની ઉંમર નક્કી કરી શકાય નહીં. અંગ્રેજીમાં chap, old boy જેવા શબ્દ વ્યાવહારિક અર્થમાં સમજવામાં આવે છે. તે જ પ્રમાણે બટુ શબ્દ પણ વ્યાવહારિક અર્થમાં સમજવો જોઈએ. (4) વિગત આપવામાં હોંશિયાર એવા સંસ્કૃત શાસ્ત્રકારે વિદૂષકની ઉંમર વિશે મૌન રાખે એ આશ્ચર્ય કહેવાય, ખરી રીતે વિદૂષકની ઉંમર નક્કી કરવાને પ્રયત્ન જ નિરર્થક છે. શાસ્ત્રકારોએ વિદૂષકની ઉંમરને વિચાર કર્યો નથી એ જ બરાબર છે. વિવેદી પાત્રનું તે કદી વય હોઈ શકે ? વિનદી પાત્ર કોઈ દિવસ જુવાન અથવા ઘરડું બની શકે ખરું ? કઈ નાટકના વિશિષ્ટ વિદૂષકની ઉંમર નક્કી કરવી હોય તે તે થઈ શકે. પણ તે દ્વારા વિદૂષકની ઉંમર બાબતને સામાન્ય સિદ્ધાંત કરે અયોગ્ય છે. સ્વપ્નવાસવદત્તાના પહેલા અંકમાં આવતે બ્રહ્મચારી એ મૂળમાં વિદૂષક વસંતક હોવો જોઈએ, એવું છે. પરીખ માને છે, પરંતુ એ ક૯૫ના તર્કદુષ્ટ છે. (અ) યૌગંધરામણના કારસ્તાનમાં વિદૂષક સામેલ છે એવું માનીએ તે પણ આ નાટકમાં વિદૂષકનું કાર્ય નાયકને દિલાસે આપવાનું છે. દુઃખના દિવસોમાં ઉદયનને સાંત્વન આપવું, અને વાસવદતાના મૃત્યુ વિશેને તેને ભ્રમ યોગ્ય વખત સુધી કાયમ રાખવો, એ કામ વિદૂષકને સોંપવામાં આવ્યું છે. વાસવદત્તા વિશેની ખરી બીનાથી તે અજાણ નથી. રમવાન પણ બધી વાત જાણતા હોવા છતાં ઉદયન સાથે શોકાલાપ કરે છે. ઉદયનની માફક જ તે પણ ખાવા-પીવાનું ભાન ભૂ છે. પરંતુ રાજ્યપ્રાપ્તિ માટે ૌિગંધરાયણે ઘડેલી યોજના પૂરી થાય તે માટે મસ્થાનને એવું નાટક કરવું પડે છે, તે જ પ્રમાણે વિદૂષક ઉદયનને સ્વપ્નમાં થયેલા વાસવદત્તાના દર્શન એ ખરાં નહી, ખોટાં છે, આભાસ છે એમ કહે ત્યારે તે ખરી રીતે યૌગં ધરાયણની યોજનામાં પિતાની કામગીરી જ બજાવતા હોય છે. ઉદયનના સમાધાન ખાતર “રાજમહેલમાં અવન્તીસુંદરી,નામની યક્ષિણ રહે છે, તે તે જોઈ હશે એવું જે વિદૂષક કહે છે તેનું કારણ સ્પષ્ટ છે. વાસવદત્તા પદ્માવતીની બેનપણી તરીકે ગુપ્તવેશમાં રહેતી હતી. રાજમહેલમાં કોઈને પણ, તેની વિશે બરાબર માહિતી ન હતી. પરંતુ તેના સ્વભાવની મધુરતા, ફૂલ ગૂંથવાની કલા, તેના પૂર્વજીવન વિશેનું અજ્ઞાન - વગેરે અનેક કારણોને લીધે વાસવદત્તા
Page #19
--------------------------------------------------------------------------
________________ એટલે કેઈ યક્ષિણ - શાપષ્ટ દેવતા - હેવી જોઈએ એવો તર્ક અંતઃપુરમાં દઢ થાય એ સ્વાભાવિક છે | (આ) બ્રહ્મચારી લાવાણુકામાં બનેલી બીના કહે છે, તેમાં મક્વાનને ઉલ્લેખ આવે છે, પણ વિદૂષકને ઉલેખ જણાતું નથી, માટે બ્રહ્મચારી વિદૂષક છે એમ કેમ કહી શકાય ? prઘાજોન ચારા મવતિ એ નિયમ પ્રમાણે મંત્રીને ઉલ્લેખ જણાય એ સ્વાભાવિક છે. સામાજિક જીવનમાં, અને સંસ્કૃત નાટકમાં પણ વિદૂષકનું સ્થાન ગૌણ છે. તેથી લાવણકના વર્ણનમાં વિદૂષકને ઉલેખ ન આવે એ જ યોગ્ય કહેવાય. (ઈ) બૃહત્કથામાં વાસવદત્તા અને યૌગંધરાયણ સાથે વિદૂષક પણ શાન્તર કરી ગયું હતું એમ બતાવવામાં આવ્યું હોય તે પણ ભાસે પણ એ વસ્તુઓ એવી જ બતાવી છે, એમ કહીએ તે મૂળકથા અને નાટકકારે તેમાં કરેલા ફેરફારને તુલનાત્મક અભ્યાસ આપણે કર્યો નથી એ કબૂલ કર્યા બરાબર છે. ઊલટું, બ્રહ્મચારીને વિદૂષક માની લઈએ તે નાટકમાં વિસંગતિ નિર્માણ થયેલી આપણને જણાશે. પહેલા અંકમાં બ્રહ્મચારી પ્રવેશે છે, તે વખતે ત્યાં પદ્માવતી અને કાંચુકીય હોય છે. પણ જ્યારે વિદૂષક ઉદયન સાથે રાજમહેલમાં રહે, ત્યારે પદ્માવતી અથવા કાંચકીય એને કદીયે ન ઓળખે એ શું બનવાજોગ છે ? ભાસ કાંઈ એટલે. બુડથલ નાટકકાર નથી કે જે પિતાના નાટકમાં આવી વિસંગતિ ચલાવી લે. અને, એ બધું આપણે માની લઈએ, તે પણ વિદૂષકની ઉમર નક્કી કરવી, અને બ્રહ્મચારી વિદૂષક છે એ પુરવાર કરવું નિરર્થક અને નિષ્ફળ છે. પ્રસ્તુત વિષયને અભ્યાસ કરતાં, મને એવું લાગે છે કે સંસ્કૃત નાટકોની ઉત્પત્તિ, અને વિદૂષકની ઉપત્તિ વિશેના પ્રશ્નો સ્વતંત્ર છે. તેમની ભેળસેળ ન કરતાં એ પ્રશ્નોને સ્વતંત્ર રીતે અભ્યાસ કરવો જોઈએ. સંસ્કૃત નાટકનું મૂળ ધાર્મિક છે એવું માની લઈએ તે પણ વિદૂષકનું મૂળ પણ એવી ધર્મવિધિઓમાં શોધવું અનાવશ્યક અને અયોગ્ય છે. વિદૂષકના પાત્રમાં પરિહાસ છે, વિડંબન છે એ ચક્કસ. પરંતુ ભારતીય સંસ્કૃતિ જ એવી છે કે તેને લીધે ધર્મનું અથવા ધર્મવિધિઓનું હાસ્યાસ્પદ વિડંબન થઈ શકે નહીં. ભારતમાં ધર્મવિષયક ભાવનાઓ એટલી પ્રભાવી અને હળવી છે કે ધર્મવિધિના વિડંબનાત્મક અનુકરણમાંથી જે વિદૂષક નિર્માણ થયે હેત, તે તેનું અસ્તિત્વ સંસ્કૃત નાટકમાં આટલી સદીઓ સુધી ટકી શક્યું ન હેત. અર્થાત વિદૂષક વિશેના પ્રશ્નોના ઉકેલ આપણે અન્યત્ર શોધવા જોઈએ.
Page #20
--------------------------------------------------------------------------
________________ આમુખ ભરતનું નાટ્યશાસ્ત્ર અને અર્વાચીન દેશી ભૂમિને ઇતિહાસ આપણે જોઈએ તે નાટકનો આરંભ દેવવિષયક અથવા પૌરાણિક કથાવસ્તુઓ સાથે થયે હોવો જોઈએ એવું જણાય છે. ભારતે વર્ણવેલે પહેલે નાટ્યપ્રયોગ “દેવાસુરઇન્દ્ર” વિશે હતા. તેમાં અસુરેનું રૂપ વિકૃત અને હાસ્યાસ્પદ બતાવવામાં આવતું તેવું જોઈએ એવી કલ્પના કરી શકાય. સૌભદ્રમાં સુતેલી સુભદ્રાને તેના મહેલમાંથી ઊંચકી લઈ જનાર ધટેન્કચનું પાત્ર રંગભૂમિ ઉપર કેવું બતાવવામાં આવે છે તે આપણે ધ્યાનમાં લઈએ, તે આપણે ઉપર્યુક્ત કલ્પનાનું રહસ્ય જાણી શકીએ. યુરોપના નાટકમાં પણ “શેતાન “દુર્ગુણ, પાપ જેવા પાત્રનું ચિત્રણ વિકેદી પાત્ર તરીકે કરવામાં આવતું હતું એવું કહેવા આપણુ પાસે પ્રત્યક્ષ પુરાવો છે. તેથી અસુરને આપણે સંસ્કૃત રંગભૂમિ ઉપરનું પહેલું વિદી પાત્ર સમજી શકીએ. વિદૂષકની શારીરિક વિકૃતિ માટે જ ધાર્મિક આધાર આપવાની જરૂર હોય તે તે પણ દેવાસુરઇન્દ્રના નાટયગમાં મળી શકે. નાટકના વિકાસને બીજો તબક્કો પૌરાણિક નાટકોને કહી શકાય. દેવાસુર6% અને દેવેની છત જેવી પ્રતીકાત્મક કથાવસ્તુમાંથી દેવકથા તરફ - દેવોનું વ્યાવહારિક જીવન વર્ણવતી કથા તરફ - સંસ્કૃત નાટન કથાપ્રવાહ વહેવા લાગ્યો. પરિણામે દેવોના પાત્રમાં પણ માનવી ભાવનાઓનું ચિત્રણ કરનારી કથા હેય એવા નાટકોની રચના થવા લાગી. આવા નાટમાં નારદનું પાત્ર હોવું જ જોઈએ. નારદે નાટકને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હેવાનું ભરતે ઉલેખ્યું છે. નારદમાં વેદવિદ્યાનું પ્રાવીય, વિનોદી સ્વભાવ, અને એકબીજામાં ઝગડા નિર્માણ કરી તેમની મજા માણવાની ટેવ જણુઈ આવે છે. દેવનાયકે માટેના વિનાદી અને હેશિયાર સહચરની પાત્રતા આપણે નારદમાં જોઈ શકીએ છીએ. તે સાથે તેની ટટાર રહેતી એટલી ધ્યાનમાં લાઈએ તે તે ઉપરથી વિદી પાત્રને નમૂને કેરી રીતે તૈયાર થયે હે જઈએ એ ઝટ સમજી શકાય. તેથી, મને એવું લાગે છે કે સંસ્કૃત રંગભૂમિને પહેલે વિપક નારદ જ હે જોઈએ. ભરતપુત્રોએ નાટકના પ્રયોગમાં ઋષિઓની મશ્કરી કરી. તેથી ઋષિઓએ તેમને શાપ આપ્યો. પછી નહુષ રાજાએ સ્વર્ગમાંની નાટ્યકલા પૃથ્વી ઉપર લાવવા માટે બ્રહ્મદેવ પાસે યાચના કરી, અને બ્રહ્મદેવે ભરતપુને પૃથ્વીલોકમાં જઈ શાપમુક્ત થવાને આદેશ આપ્યો. એવી એક કથા ભરતના નાટયશાસ્ત્રમાં જોવા મળે છે. સંસ્કૃત નાટકે પૌરાણિક લિયેથી સામાજિક વિષય તરફ વળ્યાં એને એક સૂચક અથે પ્રસ્તુત કથામાં રહે છે. ભરતપુત્રો વષિઓની મશ્કરી કરવાને
Page #21
--------------------------------------------------------------------------
________________ - વિદષક મોહ ટાળી શકશે નહી. પરિહાસ અને તેમાંથી નિર્માણ થતું હાસ્ય મનુષ્ય માટે એક માનસિક આવશ્યકતા છે એમ આપણે કહી શકીએ. માટે જ વિદૂષક જેવાં વિનોદી પાત્રો નિર્માણ થાય છે. - ભરતે વિદૂષકને કિવિધ ભૂમિકા સૈપી છે એ ધ્યાનમાં લેવું જોઈએ. પૂર્વરંગમાં સૂત્રધાર અને પારિપાર્ષિક સાથે વિદૂષક પણ આવતે, અને નાટક શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોને હસાવી તેમનું મનોરંજન તે કરતે. વિદૂષકનું પહેલું કામ નટ તરીકેનું છે. પછી એક નાટકના પાત્ર તરીકે તેને નાટકમાં કામ આપવામાં આવ્યું. વિદૂષકની ઉત્પત્તિ અને વિકાસને પ્રશ્ન નાટકીય પાત્ર તરીકે જે વિદૂષક આવે છે, તેની બાબતમાં ચર્ચવાને છે -નટ વિદૂષકની બાબતમાં નહીં ! પરંતુનમંડળીને આવશ્યક ઘટકમાં સૂત્રધાર સાથે વિદૂષકને ભરત શા માટે સ્થાન આપ્યું હોવું જોઈએ ? સામૂહિક લેનું મનોરંજન કરવા માટે હાસ્ય આવશ્યક છે એ જ એનું કારણ છે. આમ, માનસિક અને સામાજિક આવશ્કતાને લીધે વિદૂષક નિર્માણ થયે. પરંતુ કલાની દષ્ટિએ, વિદૂષકની પાત્રનિર્મિતિમાં વિવિધ ક્ષેત્રોમાંના પ્રભાવી ઘટકે અસર કરે એ સ્વાભાવિક હતું, અપરિહાર્યું હતું. સંસ્કૃત નાટકના ઉદ્ગમ અને વિકાસ ઉપર ધાર્મિક વિચારોની ખૂબ અસર થયેલી જણાય તે પણ ધર્મના વિડંબનાત્મક અનુકરણની અસર વિદૂષકના પાત્ર ઉપર થવાની શક્યતા ભારતીય સંસ્કૃતિ સાથે વિસંગત છે. અર્થાત ધર્મવિધિને નિમિત્તે ઉજવવામાં આવતા ઉત્સવોમાં, અથવા જાત્રામાં મનરંજન ખાતર જે હાસ્યવિદ અને મશ્કરી થતી તેની અસર વિદૂષક ઉપર ચક્કસ થઈ હેવી જોઈએ. રાજ્યાશ્રયને લીધે જયારે સંસ્કૃત નાટકને વિકાસ થવા લાગે, ત્યારે તેમાં રાજ નાયક બન્યો, અને નાટકની કથાવસ્તુને સામાજિક સ્વરૂપ પ્રાપ્ત થવા લાગ્યું. વિદૂષકની પાત્રનિર્મિતિમાં સામાજિક બળે કામ કરવા લાગ્યાં. વિદૂષકમાં ગરબ્રાહ્મણની મશ્કરી ઉમેરાઈ. વખત જતાં, સંસ્કૃત નાટક જ સાંકેતિક અને બીબાંઢાળ સ્વરૂપનું બન્યું જેની અસર વિદૂષકના પાત્ર ઉપર થયા વિના રહી નહીં. મારી દષ્ટિએ વિદૂષકની ઉત્પત્તિ અને વિકાસને ઇતિહાસ આ પ્રામણે છે. વિદષક વિશેના બીજા પ્રશ્ન પણ વિવાદાસ્પદ છે. તેમને સંતોષકારક ઉકેલ કોઈએ કર્યો હોય એવું લાગતું નથી, પરંતુ નાટ્યશાસ્ત્રના સિદ્ધા, અને નાટકમાં જણાઈ આવતી વિદૂષકેની પ્રાયોગિક પરંપરાને આધારે પ્રસ્તુત પ્રશ્નોના ઉકેલ શેધી શકાય એવું મને લાગે છે. દા.ત. વિદૂષકના સ્વરૂપ વિશે જોઈએ. ભરત વિદૂષકને કરૂપ કહે છે. કાલિદાસ તેને વાદરા જેવો ચિતરે છે. હવે વિદૂષકની આ વિકૃતિને
Page #22
--------------------------------------------------------------------------
________________ આમુખ ઉગમ “મક્રયણના શૂદ્રમાં, અથવા વેદમાં વૃષાકપિમાં શોધવાની જરૂર નથી, અને એવો આધાર શોધો જ હોય, તો તે અસુર જેવાં પાત્રોમાં શોધી શકાય. વસ્તુતઃ દરેક સાહિત્યમાં હાસ્ય ખાતર વિનદી પાત્રને શારીરિક ખેડવાળું બતાવવામાં આવે છે. અને તેથી વિદૂષકની વિકૃતિ માટે કેઈ ધર્મ કારણ શોધવાનો - વિદૂષકને હમેશાં બ્રાહ્મણ બતાવવામાં આવે છે તે પણ વિશિષ્ટ સંકેતને લીધે જ. ભરતે તાપસ, દ્વિજ, રાજજીવી અને શિષ્ય - એવા વિદૂષકને ચાર પ્રકારે બતાવ્યા છે. ઉપલબ્ધ નાટકમાં વિદૂષકના આ બધા પ્રકારો ન જણાય તે પણ વિદૂષક હંમેશા બ્રાહ્મણ જ હોવું જોઈએ એવું માનવા ભારતના લખાણમાં કેઈ આધાર મળતું નથી. નારદ જેવા તાપસ વિદૂષકમાં બ્રાહ્મણની મશ્કરી હોઈ શકે નહીં. વસ્તુતઃ સંસ્કૃત નાટકના વિકાસમાં રાજા નાયક હોય એવી -સુખાન્ત શૃંગારપ્રધાન નાટયરચના જ સૌથી વધુ લોકપ્રિય થઈ. ઉપલબ્ધ ઘણાખરાં નાટકે એ જ પ્રકારના જોવા મળે છે. આ નાટકમાં રાજાના સહચર તરીકે કામ કરનાર વિદૂષક બ્રાહ્મણ જ હેય એ નિયમ અનુરૂપ છે. વિદૂષકની ભાષા પહેલેથી પ્રાકૃત ન હતી એ વિશે જાવાનાટકોને પુરાવો અમે આપ્યો છે. ઉપરાંત, નારદ જેવું પાત્ર પ્રાકૃત બોલે એ શક્ય નથી. રાજ્યાશ્રય હેઠળ સંસ્કૃત રંગભૂમિ વિકસી, તે વખતે પ્રાકૃત એ જનસમુદાયની ભાષા હતી. નાટકમાં લેકજીવનનું વાસ્તવિક ચિત્રણ થાય તે માટે વિશિષ્ટ પ્રાકૃત ભાષાને જ નહીં, પણ પાત્રાનુરૂ૫ બીજી બેલીઓને પણ ઉપયોગ કરે એવું ભરત ભારપૂર્વક કહે છે. વેદાધ્યયન કર્યા વિના કેવળ જાતને આધારે બ્રાહ્મણ હતા. એ વિશે સંસ્કૃત સાહિત્યમાં અનેક પુરાવા ઉપલબ્ધ છે. આ બ્રાહ્મણની બેલચાલની ભાષા પ્રાકૃત હતી. તેમને બરાબર સંસ્કૃત આવડતું ન હતું. તેથી વિદૂષકના પાત્રમાં એવા બ્રાહ્મણની મશ્કરી કરતી વખતે નાટકકારે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરે એ વધુ વાસ્તવિક કહેવાય. ઉપરાંત, વિદૂષકનો વિદ– પછી તે રાજ વિશે હોય કે બ્રાહ્મણે વિશે હેય–જે લેકે સુધી પહોંચે એવી અપેક્ષા હોય છે તે લોકોની ભાષામાં, એટલે કે પ્રાકૃતમાં જ હોવો જોઈએ, નહીં તે એમાંની મજા સામાન્ય માણસો માણી શકે નહીં. ઉપરાંત, નાટયસંકેતની દૃષ્ટિએ પણ વિદૂષક “નીચ” પાત્ર હોવાને લીધે, તેની ભાષા પ્રાકૃત હેવી જોઈએ એ ભરતે કહેલે નિયમ નાટકકારોએ પાળે છે. તેથી વિદૂષકની પ્રાકૃતભાષા માટે સામાજિક, સાંસ્કૃતિક અને નાટયતંત્રવિષયક અનેક કારણે આપી શકાય.
Page #23
--------------------------------------------------------------------------
________________ નાટકમાંની વિદૂષકની ભૂમિકા ધ્યાનમાં લેતાં તેના નામ વિશેનું સ્પષ્ટીકરણ પણ આપણને મળી રહે છે. વિદુષક એટલે “ગાળો ભાંડાર એવો અર્થ લઈ, તેને બ્રહ્મચારી અને પુથલીના સંવાદ સાથે સંબંધ બાંધવાને ડે. કીર્થ પ્રયત્ન કર્યો હોય, તે પણ તે બરાબર નથી. પ્રત્યક્ષ નાટયશારામાં, અને સામાજિક જીવનનું યથાર્થ દર્શન કરાવનાર કામસત્રમાં જૂિષાના નામની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. વિદૂષક દૂષક એટલે કે ટીકા કરનાર, દેષ બતાવનાર, જીવનને ભાષ્યકાર, છે. પણ તેની ટીકા કરવાની રીત “વિશિષ્ટ છે, વિદી છે. વિદૂષકને આ અર્થ નાટકમાં જણાઈ આવતા વિદૂષકાની બાબતમાં કેટલો યેગ્ય છે એ કહેવાની જરૂર નથી, પ્રસ્તુત પ્રબંધમાં આ બધા પ્રશ્નોની સાધાર ચર્ચા કરવાને મેં પ્રયત્ન કર્યો છે. તે સાથે વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય,' “વિનોદમીમાંસા જેવા પ્રશ્નોની ચર્ચા પણ અહીં કરવામાં આવી છે. જ્યાં સંસ્કૃત સાહિત્ય, અને શાસ્ત્રસિદ્ધાન્ત અપૂર્ણ લાગ્યા, ત્યાં પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્ર અને સાહિત્યના તુલનાત્મક અભ્યાસ દ્વારા પ્રસ્તુત પ્રશ્નોની ચર્ચા વ્યાપક બનાવવાને મેં પ્રયત્ન કર્યો છે. વિદૂષકનું પાત્ર સાંકેતિક અને બીબાંઢાળ છે એ સંસ્કૃતના અભ્યાસકે. જાણે છે, પરંતુ એ બીબાંઢાળ કેમ બન્યું, તેની અવનતિ કેમ થઈ, તેની મીમાંસા મને બરાબર મળી નથી. અહીં વિદૂષનું આ અધ્યયન સુખાન્ત નાટકના મૂળભૂત . સ્વરૂપની ચર્ચા સુધી વિસ્તારવા મેં પ્રયત્ન કર્યો છે. આ પ્રબંધના બીજા ભાગમાં ભારથી માંડી ૧૭મી સદીના મહાદેવ કવિ સુધીના નાટકાએ ચિતરેલા, તેમજ “સટક જેવા નાટયપ્રકારમાં જઈ આવતા કુલ 16 વિદૂષકોના સ્વભાવચિત્ર વર્ણવ્યા છે આ સ્વભાવચિત્રમાં કેવળ લલિત લખાણ નથી. તેમને સમજાવવાનો તેમાં પ્રયત્ન છે, વિષકના સ્વભાવ અને કાર્યને ઉકેલી બતાવવા પ્રયત્ન છે. આ સ્વભાવચિત્રમાં વિદુષકના વિકસ. અને અવનતિની દિશા જણાઈ આવશે એવું મને લાગે છે. પ્રબંધમાં એક એક પ્રશ્ન લઈ તેનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ મેં સ્વીકારી છે ઘણી વખત વિવિધ પ્રશ્ન એકબીજામાં પરોવાયેલા હેવાને કારણે તેમની ચર્ચા કરતી વખતે ક્યાંક પુનરાવૃત્તિ પણે થઈ છે, પણ દરેક સ્થળે લીધેલી ચર્ચા - સંપૂર્ણ બને તે માટે એવી પુનરાવૃત્તિ ટાળવા મેં પ્રયત્ન કર્યો નથી. એક વસ્તુ અહીં મેધવા જેવી છે. વિદૂષકની ભાષા પ્રાકૃત હેવાને લીધે, જ્યાં તેના ઉદ્ગારોનું અવતરણ આપવું પડે, ત્યાં તે પ્રાકૃતમાં જ આપવું
Page #24
--------------------------------------------------------------------------
________________ આમુખ 11 જોઈએ, પરંતુ અહીં વાચની સગવડ ખાતર એ અવતરણે સંસ્કૃતમાં આપવામાં આવ્યાં છે. { આ પ્રબંધ મેં મૂળ અંગ્રેજીમાં લખે હેય અને પ્રસ્તુત ગ્રંથ તે ઉપરથી તૈયાર કરવામાં આવ્યું હોય, તે પણ તે ભાષાંતર નથી, એ જણાવવું જરૂરી છે. એ દષ્ટિએ પ્રસ્તુત રચના સ્વતંત્ર છે. - વિદૂષક જેવા સંસ્કૃત નાટકના એક સામાન્ય પાત્ર વિશે એક મોટું પુસ્તક લખી શકાય એવો મને ખ્યાલ પણ ન હતો. પણ મારા અધ્યયનનું ક્ષેત્ર વધ્યું અને તે કારણે સુખાત્મક નાટક, અને વિનેદની તુલનાત્મક અને વ્યાપક ચર્ચા મેં કરી. અહીં વિદૂષક વિશે જે કાંઈ તારવવામાં આવ્યું છે, તે સંપૂર્ણ નવીન છે. વિદ્વાને જે તે સાથે સહમત થાય તો અનેક વિવાદાસ્પદ પ્રશ્નોના ઉકેલ શોધ્યાને સંતોષ હું અનુભવી શકું. પરંતુ, આ પ્રદીર્ઘ વિવેચન દ્વારા જે સંશોધન માટે કેાઈ નો માર્ગ ઉપલબ્ધ થાય, અથવા સંસ્કૃત નાટ સાથે સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવાની કેઈને કુતિ થાય, તે માટે પ્રયત્ન સફળ થયો હોય એવું મને લાગશે. વિશેષતઃ ગયા પાંચછ વરસથી વિશિષ્ટ વિષયમાં મારું મન પરેવી મેં લેખન-અધ્યયન કર્યું તેને અલ્પ આનંદ પણ જે પ્રસ્તુત ગ્રંથને વાચક અનુભવે છે તે મારે મન બસ છે. -ગાવિંદ કેશવ ભટ
Page #25
--------------------------------------------------------------------------
_
Page #26
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧લું વિદૂષકની ઉત્પત્તિ સંસ્કૃત રંગભૂમિ ઉપર લોકપ્રિય થયેલા પાત્ર પૈકી વિદૂષકનું પાત્ર મહત્વનું છે. વિદૂષકનો ઉદ્દગમ અને વિકાસ કેવી રીતે થયો તે જાણવા માટે ઈ પુરાવો ન હોવાને લીધે તે વિશે કલ્પના કરવા સિવાય આપણી પાસે બીજે bઈ રસ્તો નથી. પાશ્ચાત્ય દેશોમાં સુખાન્ત (comedy) જેવા નાટ્યપ્રકારોમાં જણાતાં “કુલાઉન' જેવાં પાત્રોની પરિસ્થિતિ જુદી છે. તેમનો અભ્યાસ કરવા માટે આપણને વિવિધ નાટક અને અન્ય વિવેચનાત્મક સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળી રહે છે, અને તેથી ફલાઉન જેવા પાત્રોના ઉદ્ગમ અને વિકાસનો સંપૂર્ણ ઈતિહાસ બતાવવો આપણે માટે શક્ય છે. વિદૂષકની બાબતમાં એ પ્રકારને સાદ્યત ઈતિહાસ લખવો અઘરે છે. તેના બે મુખ્ય કારણ છે - ભરતના નાટ્યશાસ્ત્ર પછી અનેક શતકે સુધી શાસ્ત્રીય સાહિત્ય નિર્માણ ન થયું, અને પછીના મધ્યકાળમાં વિદૂષકની કુળકથા કહેવાને કેઈએ પ્રયત્ન ન કર્યો. ભરતે નાટકની ઉત્પત્તિ વિસ્તાર પૂર્વક વર્ણવી છે. પરંતુ નાટ્યપ્રયોગમાં વિદૂષક એક મહત્વનું પાત્ર છે એટલું જ લગભગ સ્વીકારી તે પાત્રના ઉદ્દગમ અને વિકાસની ચર્ચા છેડી દઈ, તેના નાટકીય વિશેષનું તથા તેના કાર્ય વિશેનું વિવેચન જ ભરતે કર્યું છે. આમ શાસ્ત્રીય ગ્રંથમાં વિદૂષક વિશે કોઈ માહિતી મળતી નથી. તેથી પ્રત્યક્ષ નાટકને અધ્યયન દ્વારા આપણે તે વિશે કંઈ મેળવી શકીએ કે કેમ એવો વિચાર કરીએ તો પણ આપણને નિરાશ થવું પડે છે, કારણ કે અભિજાત સંસ્કૃત નાટકમાં શરૂઆતથી જ વિદૂષકને વિનદી પાત્રનું બીબાંઢાળ સ્વરૂપ પ્રાપ્ત થયેલું આપણને જણાય છે. આ વસ્તુ જૂના સંસ્કૃત નાટકમાં પણ જોવા મળે છે. વીસમી સદીમાં સંશોધકોએ શોધેલા પ્રાચીન બૌદ્ધ નાટના અવશેષોમાં, તેમજ ત્રિવેન્દ્રમમાં મળી આવેલ ભાસના નાટકોમાં પણ વિદૂષકનું પરિણત સ્વરૂપ જ આપણને જોવા મળે છે. પછીના નાટ્યસાહિત્યમાં વિદૂષકની જે વિશેષતાઓ રૂઢ થઈ, તેની સ્પષ્ટ નિશાનીઓ આપણને ભાસના વિદૂષકમાં જણાય છે. ભાસે પિતાના “અવિમારક નામના નાટકમાં સંતુષ્ટ નામના વિદૂષકના પાત્રમાં એક વિવેદી અને પ્રેમાળ પાત્રની અભિનવ રચના કરી. તે જ પ્રમાણે શકે પણ મૈત્રેય નામના વિદૂષકની ઉદાત્ત વ્યક્તિરેખા સાકાર કરી. પરંતુ આ ઉદાહરણે વિદૂષકનું મૂળ શેધવામાં
Page #27
--------------------------------------------------------------------------
________________ " વિદુષક , મદદ કરે તેમ નથી. પ્રાચીન બૌદ્ધ નાટકના જે લિખિત અવશેષો મળે છે, તેમની સ્થિતિ પણ તેવી જ છે. આ નવાં મળી આવેલાં નાટકોને ઉપગ નાટકનું મૂળ કાળદષ્ટિએ વધુ પ્રાચીન છે એમ બતાવવામાં થાય, તે પણ વિદૂષકનો ઉદ્ગમ અને વિકાસ સમજવા માટે તેઓ નકામાં છે. અશ્વઘોષ અથવા કાઈ બૌદ્ધ લેખકના શારીપુત્રપ્રકરણ” તથા “ગણિકાનાટક' જેવા નાટકમાં ચિતરેલું વિદૂષકનું પાત્ર સાંકેતિક છે. “શારીપુત્રપ્રકરણુંમાં શારીપુત્ર નામના નાયકના સહચર તરીકે વિદૂષક નાટકમાં આવે છે. તે પ્રાકૃત બેલે છે. કદાચ નાટકની ગંભીર કથાવસ્તુને હળવી બનાવવા માટે આ વિીિ પાત્રની રચના થઈ હોય. પરંતુ નાટકના અંતમાં નાયક જ્યારે બુદ્ધસંધમાં જોડાય છે, ત્યારે વિદૂષક જેવું વિનદી પાત્ર નાટકમાં ખલેલરૂપ થયું હોવાને લીધે જ જાણે તેને દૂર કરવામાં આવ્યું હોય એવું લાગે છે. અવધેષનું ગણિકાનાટક પણ આ બાબતમાં અપવાદરૂપ નથી. આ નાટકની રચના એક અભિજાત નાટકને અનુરૂપ છે. વિદૂષકનું તેમાંનું “કુમુદગંધ” નામ તે માટે સ્થૂલ પુરાવો છે. કુમુદગંધ' નામ ઉપરથી વિદૂષક બ્રાહ્મણ હોવો જોઈએ એ સ્પષ્ટ છે. વિદૂષકનું નામ કોઈ ફૂલ અથવા વસંત ઋતુ જેડે સંબંધિત હોવું જોઈએ, એ શાસ્ત્રનિયમને તે અનુરૂપ છે. તેથી જ ડે. કીથ આ પાત્ર વિશે કહે. છે, “આ પાત્રની યોજના એટલે નાટ્યલેખનને ચક્કસ સ્વરૂપે પ્રાપ્ત થવાનો પુરાવો છે, નહીં તે ધનિક વણિક અથવા તે અમાત્યને મિત્ર થવા ગ્ય એ વિદૂષક સત્ય શોધવા નીકળી પડેલ સંન્યાસીની બાંય પકડે એના જેવી મૂર્ખાઈભરી વાત બીજી તે કઈ હોઈ શકે? આ ઉપરથી એમ લાગે છે કે અશ્વઘોષના જમાનામાં જે નાટકે લખતા હતા, તેમાં વિદૂષકના પાત્રનું સ્વરૂપ પરંપરાગત નિયમોથી એટલું ચોક્કસ બનેલું હતું કે અશ્વઘોષ પણ તેને ટાળી શકે નહીં.' આમ ઉપલબ્ધ શાસ્ત્રીય ગ્રંથો અને વિવિધ નાટકેનો અભ્યાસ કરતાં, વિદૂષકના મૂળ વિશે કંઈ પણ માહિતી આપણને મળતી નથી. તેથી જ નાટકની ઉત્પત્તિની મીમાંસા કરી તેમાંથી વિદૂષકને પ્રશ્ન ઉકેલવા પ્રયત્ન કેટલાક વિદ્વાનોએ કર્યો છે. (1) ગ્રીક નાટ્યના પ્રભાવ હેઠળ સંસ્કૃત નાટકોને ઉદય થયો એ શ્રી. વિન્ડિશને મત હોવાને લીધે, તેમણે ગ્રીક નાટકના પિરેજાઇટ, સલ્સ કયુરેન્સ, અને “મિલેસ રિસસુર નામને પાત્રોની તુલના સંસ્કૃતના વિટ, વિદૂષક અને શિકાર સાથે કરીને, સવ્સ કયુરેન્સ એ ગ્રીક પાત્રમાંથી વિદૂષકની ઉત્પત્તિ થઈ હોય એમ બતાવ્યું છે.
Page #28
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ (2) રેમન મૂકનાટરાની અસર ભારતીય નાટી ઉપર થઈ હેવી જોઈએ એમ શ્રી રાઈસ તથા ઈ. મ્યુલરહેલનું માનવું છે. આ મૂક નાટકમાંના કેટલાંક પાત્રોના નમૂનાઓ સંસ્કૃત નાટમાં દૂબહુ ઉતરેલા જણાય છે. દા. ત. ઝેલરાયપાસ નામના પાત્રનું શિકાર સાથેનું, અને માર્કસનું વિદૂષક સાથેનું સામ્ય તેમણે બતાવ્યું છે. ભારતીય નાટકેની ઉત્પત્તિ ગ્રીક નાટકની અસરને લીધે થઈ એવું પ્રતિપાદન ગંભીરતાથી કરવાની હવે કઈ જરૂરિયાત નથી. પાણિનિ અને પતંજલિના નાટકવિષયક ઉલલેખે, ભાસના નાટક, તથા બૌદ્ધ નાટયસાહિત્યના અવશેષે જેવી આધારભૂત સામગ્રી ઉપરથી એમ નિશ્ચિત થાય છે કે સંસ્કૃત નાટકને આરંભ પ્રાચીન કાળથી સ્વતંત્ર રીતે થયેલ છે. ભારત અને ગ્રીસને ઐતિહાસિક સંબંધ બતાવતે એકમેવ શબ્દ જવનિકા (અથવા યવનિકા) સંસ્કૃત નાટકમાં મળી આવે છે, પરંતુ જવનિકા કેવળ ગ્રીક સંસ્કૃતિ સાથે જ જોડાયેલ છે એમ કહી શકાય નહી. જવનિકા એટલે પડદે, પર્યાયથી તેને અર્થ પરદાનું કાપડ એવો પણ થઈ શકે. આ કાપડ ગ્રીક દેશનું નહીં, પણ ઇરાનમાંનું હાઈ, ગ્રીક દેશના ખલાસીઓ તેને પોતાના વહાણમાં ભારત લઈ આવ્યા, એવું સિકવન લેવી સૂચવે છે. ઉપરાંત ગ્રીક નાટકમાં મુખ્ય પરદે હતિ કે નહીં તે બદલ પણ શંકા છે. ઉપરાંત, યવનિકા શબ્દ દ્વારા નાટકને પરદો જ અભિપ્રેત છે એમ પણ ચોકકસ કહી શકાય નહી.કે તેથી ગ્રીક અને સંસ્કૃત નાટકમાં આપણને સામ્ય જણાય તે પણ તેમાં કાર્યકારણ ભાવ નથી. એ સામ્ય કેવળ આપણી કુતૂહલવૃત્તિ પોષી શકે એટલું જ કહી શકાય. ખરી રીતે તે સંસ્કૃત નાટકની કથાઓનું મૂળ અહીંના જ પૂર્વકાલીન સાહિત્યના ઇતિહાસમાં આપણને સ્પષ્ટ જણાય છે. મહાભારતાદિ મહાકાવ્યો તરફ જોતાં નાટયવસ્તુઓની કલ્પનાઓ ખરીદવા ભારતને બહાર જવાની જરૂર ન હતી એ સ્પષ્ટ જણાઈ આવે તેમ છે, અને એ દષ્ટિએ ગ્રીક અને સંસ્કૃત નાટકનાં વિવિધ પાત્રમાં જણાઈ આવતું સામ્ય મર્યાદિત અર્થમાં સમજાવવું શક્ય બને છે. તેથી સવ્સ કયુરેન્સ એટલે સેવક, અને આ સેવકનું વિદૂષકમાં રૂપાન્તર થયું એમ કલ્પનામાં પણ માની શકાય નહીં.૫ ટૂંકમાં, સંસ્કૃત નાટકોમાં ચિતરાયેલાં સાંકેતિક પાત્ર પ્રત્યક્ષ સામાજિક જીવનના વિવિધ સ્તરોમાંથી વિકાસ પામ્યાં હોવા જોઈએ એમ માનવું અત્યંત સ્વાભાવિક છે. (3) પ્રાચીન કાળમાં ભારતમાં કઠપુતલીનો ખેલ બતાવવામાં આવતું. આ કઠપુતલીના ખેલમાંથી નાટકની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ એવું પિશેલનું માનવું છે. કઠપુતલીમાં કાગળની અથવા લાકડાની ઢીંગલીઓ બનાવી, તેમને “સૂત્રધાર”
Page #29
--------------------------------------------------------------------------
________________ વિદૂષક : દેરીઓ વડે નચાવતે. આમાંની એકાદ ઢીંગલીને વિવેદી અને હાસ્યકારક રૂપ, આપીને પ્રેક્ષકનું મને રંજન કરવામાં આવતું. વિદૂષનું મૂળ આવા જ કેઈ વિવેદી પુતળામાં લેવું જોઈએ એવું પિશેલને લાગે છે. ' પરંતુ આ મત સ્વીકારી શકાય તેમ નથી. કઠપુતલીને ખેલ ગમે તે કહીએ તે પણ નકલી જ કહેવાય ! કઠપુતલીને ખેલ સ્વભાવતઃ અનુકરણાત્મક હેઈ, પ્રત્યક્ષ નાટકનું જ તેમાં અનુકરણ થતું હોવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે પ્રત્યક્ષ નાટકમાંના જીવંત પાત્ર પુતળાના રૂપમાં બનાવી તેમની પાસેથી માનવી, હિલચાલ કરી બતાવવી એ જ કઠપૂતળીના ખેલમાં દર્શનીય ભાગ હોય છે, અને આવો ખેલ શક્ય થાય તે પહેલાં કઈ પણ રૂપમાં પ્રત્યક્ષ નાટક અસ્તિત્વમાં હેવું જોઈએ, એ હિલે બ્રાંટનું કથન બરાબર છે. તેથી જેમ જેમ નાટકને વિકાસ થતો ગયો તેમ તેમ નાટકની અનુકૃતિ કરવાના બહાને કઠપૂતલખેલને ઉદય થયો અને પછી તેને વિકાસ થયો એ કીથના પ્રતિપાદન વિશે શંકા કરી શકાય નહીં. વિદૂષકનું પાત્ર અસલમાં જીવંત રીતે નાટકમાં ઉતર્યું હોવું જોઈએ વિવેદી પૂતળાની પરિણતિ વિદૂષકમાં થઈ હોય એમ માની શકાય નહીં. (4) સંસ્કૃત નાટકનું મૂળ એતદેશીય પ્રાકૃત નાટકમાં લેવું જોઈએ એવું સિલ્વન લેવાનું માનવું છે. પ્રેમપ્રકરણમાં દૂતની ભૂમિકા કરનાર, તેમજ ધર્મનિષ્ઠાના પરદા પાછળ હલકું કામ ઢાકનાર ભ્રષ્ટ બ્રાહ્મણનું પાત્ર પ્રાકૃત નાટકોમાં બતાવવામાં આવ્યું હોઈ તેમાંથી જ સંસ્કૃત નાટકમાંને વિદૂષક તૈયાર થયે હોવો જોઈએ એવો તેમને મત છે. આ મુદ્દો અનેક દૃષ્ટિએ વિવાદસ્પદ છે. એક તે, પ્રાકૃત નાટકમાંથી સંસ્કૃત નાટકની ઉત્પત્તિ થઈ એ પુરવાર કરવું કઠણ છે. બીજુ કે, સંસ્કૃત નાટકમાં જણાઈ આવતા બધા જ વિદૂષકોની બાબતમાં પ્રેમ પ્રકરણમાં મધ્યસ્થ રહેનાર દૂત' એ પ્રકારનું વર્ણન લાગુ થઈ શકે નહીં. ઉપરાંત, વિદૂષક એટલે ભ્રષ્ટ બ્રાહ્મણનું વિડંબન એમ પહેલાં જ માની લઈએ તે પ્રાકૃત નાટકને સંસ્કૃતને ઓપ આપતા બ્રાહ્મણ નાટકકારોએ એ વિદૂષકનું પાત્ર એમને એમ જ કેમ રહેવા દીધું, એ શંકાનું સમાધાન કરવા માટે બલવત્તર કારણ આપવા જરૂરી છે. " (5) વિદૂષકનું મૂળ લોકનાટયમાં રહેલું છે, એવું કનેવનું માનવું છે. 11 આ મતને પુરસ્કાર સ્થૂલરે પણ કર્યો છે. સાહિત્યશાસ્ત્રમાં બતાવેલાં 'વિદૂષકના લક્ષણો કરતાં પ્રત્યક્ષ નાટકોમાં જુદા પ્રકારને વિદૂષક જોવા મળે છે, તેનું સમાધાનકારક કારણ, રાજ્યાશ્રય હેઠળ બ્રાહ્મણ લેખકે એ જે નાટકે લખ્યાં
Page #30
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ 17 તેમાં વિદૂષકનું મૂળ ન હોઈ, એતદેશીય સમાજનું જે પ્રાચીન લેકનાટય, તેમાંથી આ પાત્ર વિકસ્યું હોવું જોઈએ એમ કહી શકાય –એવું માનવું અધિક યોગ્ય છે એમ ક્યૂલરસાહેબ માને છે. આ લેકનાટય તેની પ્રાથમિક અવસ્થામાં ઘણું ખરું પ્રહસનાત્મક હેવું જોઈએ, અને તેમાં વર્ણવેલાં પાત્રો તત્કાલીન સમાજજીવનમાંથી ઊતરેલાં હોવાં જોઈએ, એ ચક્કસ, બ્રાહ્મણ અને પુરોહિતના ધાર્મિક વર્ચસ્વ હેઠળ દબાયેલા સમાજને વરિષ્ઠ જાતિ વિશેને તિરસ્કાર વ્યક્ત કરવા માટે નાટક એ એકમેવ સાધન હતું, અને તેને ઉપયોગ લોકનાટ્યના આ વિશિષ્ટ લેખકેએ સારા પ્રમાણમાં કર્યો હોવો જોઈએ. વિષદૂકના રૂપમાં ભ્રષ્ટ અને તિરસ્કરણીય બ્રાહ્મણનું પાત્ર ચિતરેલાં આ અસુંદર પણ અસરકારક નાટકે લોકનાટય તરીકે ઉત્કૃષ્ટ વિડંબન સાહિત્યનું સ્થાન પામ્યાં એટલું જ નહીં, પરંતુ તે દ્વારા બ્રાહ્મણના વર્ચસ્વનું વેર વસૂલ કર્યાનું સમાધાન પણ તે દ્વારા લેખકોને પ્રાપ્ત થયું. ક્યુલરસાહેબ વધુમાં એમ માને છે કે જ્યારે આ લોકનાટય બ્રાહ્મણના હાથમાં આવ્યું હશે, અને તેને દરબારી સ્વરૂપ આપવાને તેમણે પ્રયત્ન કર્યો હશે, તે વખતે તેમને મેટી મુશ્કેલી નડી હશે. વિદૂષકનું પાત્ર કાઢી નાખવું તેમને માટે શક્ય ન હતું કારણ કે એ પાત્રે તે લોકેનાં મન જીતી લીધાં હતાં. એવી પરિસ્થિતિમાં આ બ્રાહ્મણ લેખકેએ મૂળ વિદૂષકના પાત્રમાંના ભડક અને અસહ્ય રંગે ઓછા કરી, તેના વિનદી સ્વભાવ ઉપર જ તેમણે વધુ ભાર મૂક્યો. વિદ્યમાન સંસ્કૃત નાટકમાં વિદૂષક મૂર્ખ અને કેવળ હાસ્ય નિર્માણ કરનાર પાત્ર કેવી રીતે બન્યું તે વિશેની મ્યુલરની મીમાંસા આ પ્રમાણેની છે. વિદૂષકની ભાષા પ્રાકૃત હેવી જોઈએ તેનું કારણ તેની ઉત્પત્તિની આ મીમાંસામાં છે. વિદૂષકની ઉત્પત્તિ બ્રાહ્મણે એ જે કરી હતી તે તેના મુખમાં શિષ્ટ સંસ્કૃત ભાષા તેમણે મૂકી હત. રાજદરબારમાંના તેમના શ્રોવર્ગની ભાષા પણ સંસ્કૃત જ હતી. બ્રાહ્મણ વિદૂષકના મુખમાં પ્રાકૃત ભાષા મૂકવાની વિસંવાદિતા આ લેખકેને સ્વીકારવી પડી તેનું કારણ એ હતું કે તેના પહેલાંની લેકનાટયની લોકપ્રિયતાએ વિદૂષક ઉપર કરેલી અસર અસંદિગ્ધ હતી, અને તેથી પ્રચલિત નાટકે ઉપર શક્ય તેટલા સંસ્કાર કરી તેને શિષ્ટ સ્વરૂપ આપવા સિવાય બ્રાહ્મણ નાટકકારે માટે બીજે કઈ માર્ગ જ ન હતા. આમ, ટૂંકમાં, સ્પેલરના મત પ્રમાણે ગ્રામ્ય પ્રાકૃત લેકનાટમાંથી અભિજાત સંસ્કૃત નાટક વિકસ્યું હોઈ, વિદૂષકની ઉત્પત્તિ આ લોકનાટયમાંથી થઈ હોવી જોઈએ. એટલે કે વિદૂષક એ બ્રાહ્મણ કવિની નિમિતિ હોઈ શકે નહીં. 12 યૂલરના ઉપરના મતે સ્વીકારીએ તે વિદૂષકને પ્રશ્નને ઉકેલ થવાને બદલે તેમાં ગૂંચવણ ઊભી થાય છે. ગ્રામ લેકનાટયમાંથી સંસ્કૃત નાટકનો ઉદય
Page #31
--------------------------------------------------------------------------
________________ વિદૂષક થયે એવો મત સ્વીકારવા જેટલું પુરાવે હજી ઉપલબ્ધ થયો નથી. એટલે કે આ વિચારસરણીમાં મૂળને પાયો જ કાચો છે. સામાન્ય માણસની વરિષ્ઠ જાતની મશ્કરી કરવાની પ્રવૃત્તિ ધ્યાનમાં લઈએ તે પણ એવી મશ્કરી ફક્ત બ્રાહ્મણ પૂરતી જ મર્યાદિત શા માટે રહે તે સમજવું મુશ્કેલ છે. બ્રાહ્મણે પ્રમાણે ક્ષત્રિય વર્ગ પણ વરિષ્ઠ હોવાને કારણે વરિષ્ઠોની મશ્કરી એ જ જે લોકનાટયને હેતુ હોય, તો તેમાંથી ક્ષત્રિયોને બાતલ કરવાનું કેઈ પ્રયોજન નથી છતાં વિદૂષક જેવા પાત્રમાં ક્ષત્રિયના વિડંબનની આછી પણ અસર જણાતી નથી. આ ઉપરાંત સંસ્કૃત નાટકમાં પ્રાકૃત ભાષાની યોજના શા માટે થઈ, અને વિદૂષક જેવાં પાત્ર પ્રાકૃત શા માટે બોલે છે, એને ઉકેલ શોધવા માટે તથાકથિત ગ્રામ્ય લેકનાટ્યને આશરો લેવાની જરૂર નથી. સંસ્કૃત નાટકમાંને ભાષાનો પ્રશ્ન બીજી રીતે ઉકેલી શકાય. તેનું અત્યંત સામાન્ય કારણ એ હતું, કે નાટયપ્રયોગોમાં કામ કરનાર નટવર્ગ સામાન્યપણે સમાજના નીચલા થરને હતા. તેમને માટે સ્વાભાવિક રીતે જ પોતાની બેલચાલની ભાષામાં—પ્રાકૃતમાં–ખેલવું સહેલું હતું. 3 (6) સંસ્કૃત નાટકને જન્મ ધાર્મિક વાતાવરણમાં થયો હેવો જોઈએ એ કલ્પના અનેક વિદ્વાનેને માન્ય છે. આ કલ્પનાને અનુસરીને આવેદમાંના સંવાદસૂક્તો સંસ્કૃત નાટકની શરૂઆતની અવસ્થા છે, એવો મત ઘણું વિદ્વાનોએ બતાવ્યું છે. આ સંવાદસૂક્તમાં વૃષાકપિસૂક્ત (ઋવેદઃ 10.86) નામનું એક સૂક્ત છે. તેમાંના વૃષાકપિમાં વિદૂષકનું મૂળ હેવું જોઈએ એવું લિંડનાઉએ બતાવ્યું છે.૧૪ - વૃષાકપિ ઈંદ્રને સહચર હેઈ તેણે ઇન્દ્રપત્નીને આપેલે ત્રાસ આ સૂક્તમાં વર્ણવે છે. પણ તે ઉપરથી વૃષાકપિમાંથી વિદૂષકને અવતાર થયે એમ કહેવું તર્કયુક્ત નથી, એવી ટીકા કીથે એ વિશે કરી છે. આ સૂક્તમાં આવતા વિષય જે આપણે ઝીણવટથી તપાસીએ તે કથની ટીકા અસ્થાને નથી એમ જણાઈ આવશે. વૃષાકપિ સુક્ત અત્યંત દુર્બોધ છે. એ સૂક્તનું ધ્રુવપદ અને સમગ્ર સૂક્તમાંથી વ્યક્ત થતે આશય તપાસીએ, તે ઇન્દ્રની મહત્તા પ્રસ્થાપિત કરી, પૈસાદારની વાહવાહ કરનાર સ્વાથી શ્રીમંતપૂજકે કરતાં નિખાલસ હૃદયને ગરીબ ભક્ત જ ઇન્દ્રને વધુ પ્રિય છે, એ પરિચિત વિષય આ સૂક્તના ઋષિએ લીધે છે. વૃષાકપિને ઇન્દ્રના પુત્ર તરીકે વર્ણવ્યો હોય, તે પણ તે ઈન્દ્રપત્નીને પુત્ર નથી. ૧૮મી ઋચામાં ઈન્દ્ર કહે છે કે “દાસ અને આર્યમાન ભેદ હું જાણું છું, અને તે હું જેતો આવ્યો છું.’ આ તેના ઉદ્ગારે પરથી વૃષાકપિ એ દાસવર્ગને પ્રમુખ હોય
Page #32
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ એવું લાગે છે. આમ, ઇન્દ્રાણી તેના ઉપર કેમ ચિડાય છે તે સ્પષ્ટ થાય છે; તેમ જ દાસ હોવા છતાં પિતાના અનુરક્ત ભક્ત વિશે ઈન્દ્ર કેમ આત્મીયતા અનુભવે છે તે જણાઈ આવે છે. ઈન્દ્ર અને વૃષાકપિના પરસ્પર સ્નેહસંબંધનું આ અત્યંત સામાન્ય કારણ હોઈ શકે. 15 તેના ઉપરથી સંસ્કૃત નાટકના નાયક અને વિદૂષકની મૈત્રીનો સંબંધ ઇન્દ્ર અને વૃષાકપિ જોડે જોડવ અતિશય દૂરાન્વિત થશે એમ આપણે કહી શકીયે. વૃષાકપિએ ઇન્દ્રાણીના ઘરની સુંદર અને કીમતી વસ્તુઓને બગાડ કર્યો એવી ફરિયાદ આ સૂક્તમાં નોંધવામાં આવી છે. ઈન્દ્રાણની આ તકરાર કદાચ ખરી હેય, અથવા દેષને કારણે ઇન્દ્ર પાસે આવી બનાવટી ફરિયાદ તેણે કરી હોય, અથવા વૃષાકપિને ત્રાસ વાસ્તવિક છે એમ માની લઈએ તે પણ તેથી તેના આ મસ્તીખોર સ્વભાવને સંબંધ વિનદી પાત્ર સાથે કેવી રીતે જોડી શકાય ? વૃષાકપિ વિવાહિત છે. ઇન્દ્રાણી વિશે તેના મનમાં અભિલાષા છે (ચા ૭મી). તે ઇન્દ્રાણીની તકરારને લીધે બહાર જવા તૈયાર હોવા છતાં, ઇન્દ્ર તે બંનેને સમજાવીને વૃષાકપિને પોતાની પાસે રાખી લે છે. સૂક્તમાંના આ વૃષાકપિ જેડે અભિજાત સંસ્કૃત નાટકમાંના વિદૂષકને કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એવું લાગતું નથી. કદાચ, તેને કદરૂપે ચહેરા (વિશેષતઃ તે કપિ હોવાનો ઉલ્લેખ), અને તેનું અશ્લીલ પણ જડબાતોડ ભાષણ, એ બે વસ્તુઓ પરથી તેને અને વિદૂષકને સંબંધ પ્રસ્થાપિત કરવાને મોહ વિદ્વાનને થયે હવે જોઈએ. કાલિદાસ જેવા નાટકકારોએ વિદૂષકને વાંદરા જેવો ચિતર્યો હોય, તે પણ તે તેની શારીરિક વિકૃતિને ભાગ હેઈ, તેમાંથી નિષ્પન્ન થતા હાસ્ય સિવાય તેમાં બીજે કઈ હેતુ હોય એવું લાગતું નથી. વિદી પાત્રની એકાદ શારીરિક ખોડને તેના હાસ્ય સાથે જોડવાની લેખકેની ટેવ જ હોય છે, અને તેથી વિદૂષકને વાંદરા સાથે સંબંધ જોડવાની કેઈ આવશ્યકતા નથી. કિં બહુના, સંસ્કૃત નાટકમાં વિદૂષકની શારીરિક વિકૃતિ જુદા જુદા સ્વરૂપની બતાવવામાં આવી છે. આમ, વૃષાકપિને વિદૂષકની મૂળ પ્રકૃતિ માની શકાય નહીં. ' () ઉપર બતાવેલી અનેક ઉપપત્તિઓ પૈકી એક પણ ઉપપત્તિ ડો. કીથ સ્વીકારતા નથી. સંસ્કૃત નાટકોને ઉદય ધાર્મિક વાતાવરણમાં થયો એ સિદ્ધ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે, પરંતુ તેથી તેને આરંભ શોધવા માટે અદમાંના સંવાદસૂક્તો સુધી જવાની કઈ જરૂર તેમને લાગતી નથી. સંવાદસૂક્તનું સ્વરૂપ ઘણું જ અસ્પષ્ટ હોવાને કારણે તે ઉપરથી કાઢેલો નિષ્કર્ષ સર્વસંમત થો કઠણ છે, અને તેથી સંસ્કૃત નાટકનું મૂળ ઋવેદમાં નહીં પણ યજ્ઞવિધિમાં
Page #33
--------------------------------------------------------------------------
________________ વિદુષક શૈધવું જોઈએ એવું કીથ સાહેબનું માનવું છે. તે દ્વારા વિદૂષકનું મૂળ તે મળી શકે, એટલું જ નહીં પણ તે યજ્ઞવિધિમાં જ મળે તે સંસ્કૃત નાટકને આરંભ ધાર્મિક વાતાવરણમાં થયો એ મૂળ કલ્પના વધુ સુદઢ બની શકે એમ હૈ. કથનું માનવું છે. આ સંદર્ભમાં જે મહત્વની વિધિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે સમયાગમાંની મહાવ્રત નામની વિધિ છે. શિશિરસંપાત વખતે સૂર્યને શક્તિ પ્રદાન કરીને, તેના બળ વડે પૃથ્વી ધનધાન્યથી પૂર્ણ કરવી એ આ વિધિ પાછળનો હેતુ છે, એમ કીથ આપણને જણાવે છે. આ વિધિમાંના કેટલાક ભાગે પહેલાં તે ખૂબ જ વિચિત્ર લાગે તેવા છે. દા. ત. યજ્ઞવિધિના એક ભાગ તરીકે બ્રહ્મચારી અને પં શ્રેલીને સંવાદ આવે છે. આ સંવાદમાં બંને એકબીજાને ગાળો આપે છે. આ વિધિની પ્રાચીન પદ્ધતિમાં તો તેમના મૈિથુનનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. પણ આ વિધિ પ્રતીકાત્મક હેઈ તેને હેતુ પૃથ્વીની સૃજનશક્તિ વધારવાનું છે. આગળ જતાં આવી ક્રિયા અનુચિત સમજવાથી યજ્ઞવિધિમાંથી તેને બાતલ કરવામાં આવી. ઉક્ત વિધિમાં વિદૂષનું મૂળ હોઈ તેમાંના બ્રહ્મચારીમાં વિદૂષકની મૂળ પ્રકૃતિ શેધી શકાય એવું ડે. કીથનું અનુમાન છે. તેમના જ શબ્દોમાં કહીએ તે વિદૂષકને યૌગિક અર્થ “ગાળો ભાંડનાર' એવો થાય છે, અને સંસ્કૃત નાટકોમાં ઘણીવાર રાણની દાસી અને વિદૂષક એકબીજાને ગાળે ભાંડતાં જણાય છે. આ સંદર્ભમાં મહાવ્રતની વિધિમાં આવતા બ્રહ્મચારી અને પુથલીના સંવાદને-કે જે યજ્ઞના એક અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, અને જેને પ્રતીકાત્મક અર્થ સૃજનશક્તિની પરિપુષ્ટિ, એ છે - ઉપેક્ષા મુખઈભર્યું કહેવાશે. 17 પંથલીને ગાળો ભાંડનાર બ્રહ્મચારી બ્રાહ્મણ છે. તે ઉપરથી સંસ્કૃત નાટકમાંના વિદૂષકના બ્રાહ્મણ હોવા વિશેની એક સમજૂતી આપણને મળી રહે છે, એ કીથને દાવો છે. વિદૂષક પ્રાકૃત કેમ બેલે છે તે વિશેની તેમની સમજૂતી આ પ્રમાણે છે. “વિદૂષકને નાટકમાં હંમેશાં બ્રાહ્મણ તરીકે જ બતાવવામાં આવે છે, અને તેનું જે ખાસ આકર્ષણ હોય, તે તે તેને ગાળ આપવાને સ્વભાવ છે. હવે, કેઈ બ્રાહ્મણ દેવવાણીમાં ગાળ આપે એવી કલ્પના જ કરી શકાય નહીં. ઉપરાંત, મહાવ્રત જેવા પ્રાથમિક સમાજાવસ્થામાંના યજ્ઞીય અનુષ્ઠાનમાં ભાગ લેનાર પંથલીને સંસ્કૃતમાં થતા ગાલીપ્રદાનને અર્થ સમજવો કઠણ છે. 18 - વિદુષકના સ્વભાવચિત્રમાં એક વધુ ધાર્મિક રંગ આપણને જોવા મળે છે, અને તે સમયાગની સમક્રયણ નામની વિધિમાંથી લેવામાં આવ્યો છે એમ કીથ
Page #34
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ 21 કહે છે. સોમવલ્લા વેચનાર એક શુદ્ધ હોય છે. સેમ ખરીદ્યા પછી તેની કીમત ચુકવવાને બદલે માટીના ઢેફાં વડે તે શદ્રને મારવામાં આવે છે, એવું વર્ણન આપણને સમયણના અનુષ્ઠાનમાં જોવા મળે છે. સૌથી પહેલાં સેમ ગંધર્વો પાસે હતું, અને આપણે તેને અહીં લઈ આવ્યા એ કથાની લૌકિક અનુકૃતિ આ વિધિમાં આપણને જોવા મળે છે. આ ઉપરથી કીથ એમ કહે છે કે વિદૂષકના પાત્રમાં સમક્રયણમાંના શુદ્રની સ્મૃતિ આપણને થાય છે. વિદૂષક વિકૃતાંગ હાય છે, તેનું કારણ આ અનુષ્ઠાનમાં જણાતી પરિસ્થિતિ સાથે સંલગ્ન હોવું જોઈએ. 19 કીથના ઉપર નિર્દિષ્ટ મતે હવે આપણે તપાસીએ. સૌથી પહેલાં તે એ જાણવું જરૂરી છે કે સંસ્કૃત નાટકોને ઉદય કેાઈ લૌકિક પ્રકારે નહીં, પણ પૂર્ણતઃ ધાર્મિક વાતાવરણમાં થયો એ સિદ્ધાંત આધુનિક સંશાધનોને લીધે દિવસે દિવસ વધુ માન્યતા પામે છે. તેથી સંસ્કૃત નાટને આરંભકાળ ઈસવી સન પૂર્વેના અનેક શતકે સુધી પાછળ ખેંચી શકાય છે. નાટ્યપત્તિમાં શિવદેવતાનું મહત્વનું સ્થાન છે. પ્રારંભમાં નાટકમાં નૃત્ય પણ આવતું, અને તાંડવ અને લાસ્ય એ નૃત્યના બે પ્રકારે શિવપાર્વતીએ આપ્યા એવી કથા ભરત અને કાલિદાસ આપે છે. અદ્યતન સંશોધને વડે શિવ આર્યપૂર્વ હોવાનું પુરવાર થયું છે. તેથી નાટકનો આરંભ આર્ય પૂર્વ કાળમાં થયે હે જોઈએ એમ માનવું જરૂરી છે. પણ આમ નાટકને આરંભ પ્રાચીન કાળમાં યજ્ઞય અનુષ્ઠાનમાં થયો એમ માની લઈએ તો પણ વિદૂષકનું મૂળ તેમાં હોવું એ જ નાટકની ધાર્મિક ઉત્પત્તિને પુરાવો છે, એવો જે કીથ સાહેબને આગ્રહ છે, તે કેટલે અંશે સાચે છે ? (અ) વિદૂષકનું ઋવેદમાંના વૃષાકપિ જોડે સામ્ય બતાવવું એટલે એ બંનેનો બાદરાયણ સંબંધ જોડવા જેવું છે, એમ જે કીથ માનતા હોય, તે મહાવ્રતમાંને બ્રહ્મચારી અને વિદૂષક એ બંનેને તથાકથિત સંબંધ તૂરાન્વયને જ પ્રકાર છે એમ કહેવું પડશે. ઐતરેય અને શાંખાયન આરણ્યમાં મહાવ્રત વિધિ આપવામાં આવી છે, પણ તેમાં બ્રહ્મચારી અને પુથલીને સંવાદ જણાતું નથી. કાત્યાયન શ્રતસૂત્રમાં “પુંથલી અને બ્રહ્મચારી એકબીજા ઉપર બૂમ પાડે છે એવું કહેવામાં આવ્યું છે. તેની સમજૂતી “બંને એકબીજાને ઉદ્દેશીને ઉગજનક ભાષણ કરે છે' એમ આપવામાં આવી છે.૨૨ લાદ્યાયન શ્રૌતસૂત્રમાં બ્રહ્મચારી અને પુંથલીએ યજ્ઞવેદીની આસપાસ ક્યાં ઊભા રહેવું, કઈ દિશામાં મેં કરીને પિતાના વાક્યો
Page #35
--------------------------------------------------------------------------
________________ વિદૂષક ઉચ્ચારવાં, તથા તેની પુનરાવૃત્તિ ત્રણવાર કેવી રીતે કરવી એ વિશેને અહેવાલ પણ આપવામાં આવ્યો છે. 23 આ અહેવાલ ધ્યાનમાં લેતાં, આ ક્રિયા કેવળ પ્રતીકાત્મક હેઈ, યજ્ઞવિધિના એક ભાગ તરીકે જ તેની યોજના થઈ હોવી જોઈએ તે વિશે શંકા રહેતી નથી. આમ આ વિધિમાં નાટકનાં પાત્રોની કલ્પના કરવી બરાબર નથી. પણ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પુંથલી અને બ્રહ્મચારીના સંવાદમાં જે શબ્દ ટાંકવામાં આવ્યા છે, તે ભલે અશ્લીલ હોય તે પણ છે તે સંસ્કૃતમાં જઅને તેથી કીથ સાહેબે પ્રાકૃત માટે કરેલું અનુમાન ભૂલભરેલું કહેવાય. ઉપરના પુરાવાને આધારે બહુ તે આપણે એટલું જ કહી શકીએ કે ઘણી વખત સંસ્કૃત નાટકમાં વિદૂષક અને દાસી વચ્ચે થતી બોલાચાલીને ધાર્મિક વિધિઓનું પીઠબળ હોય છે ! (આ) વિદૂષક અને રાણીની દાસી એકબીજાને “અસલ ગાળો આપે છે એવું જે કથનું કહેવું છે, તે સંસ્કૃતનાં બધાં જ નાટકમાં જણાતું નથી. રાજશેખરના કપૂરમંજરી” નામક ઉત્તરકાલીન (.સ. ૧૦મી શતાબ્દિ) પ્રાકૃત નાટકમાં, અથવા તે જ લેખકની વિદ્ધશાલભંજિકા” નામની નાટિકામાં કીથના કહેવા પ્રમાણેની ગાળો જોવા મળે છે. “કપૂરમંજરી” નામના “સટ્ટકમાં, પહેલા અંકમાં દાસી અને વિદૂષકની તીખી તકરાર થાય છે, એમ બતાવ્યું છે. દાસીને રાણીનું પીઠબળ હોવાને લીધે તે વિદૂષકની ગમે તેવી મશ્કરી કરે છે. વિદૂષક પણ તેને ગાળ આપે છેઅને છેવટે ચિડાઈને પરાભૂત મનઃસ્થિતિમાં જતા રહે છે એવું એક દશ્ય એ નાટકમાં આવે છે. રાજશેખરના બીજા નાટકમાં પણ લગભગ એવો જ પ્રસંગ આવે છે. 24 પણ સામાન્ય રીતે સંસ્કૃત નાટકમાં જે જોવા મળે છે તે પ્રમાણે, દાસી ઘણી વખત વિદૂષકની મશ્કરી કરતી હોય છે, કાંતે તેના ખાઉધરાપણું બદલ તેને બોલતી હોય છે, અને વિદૂષક પોતાને પોતાની મશ્કરીનું ભાન હેવાને કારણે હેય, કાંતે દાસીની ધૂર્તતા તેને ખબર હોવાને કારણે હાય, પોતે દાસીના શબ્દોમાં ફસાઈ ન જાય તે માટે કાળજી લેતા હોય છે. વિદૂષક અને દાસીનાં પાત્રો સંસ્કૃત નાટકમાં પહેલેથી, એટલે કે અશ્વઘોષના જમાનાથી છે, તે છે જ. અશ્વઘોષે વિદૂષક સાથે ગણિકાને બેલાવી છે. મૃછકટિકમાં વિદૂષક વસંતસેનાની માની નિર્દય મશ્કરી કરે છે. આ પ્રકારના વિદૂષક સાથેના વિવિધ પ્રસંગે સંસ્કૃત નાટકમાં જોવા મળે છે. તે ઉપરથી શું સિદ્ધ થાય છે ? વિદૂષક અને દાસી જેવાં પાત્રોના મૂળ યજ્ઞવિધિમાં શોધવાની જરૂર ખરી ? વાસ્તવિક રીતે તે તત્કાલીન સમાજજીવનમાં નિબુ દ્ધ બ્રાહ્મણ, ગણિકા, તથા ઉદ્ધત દાસી જેવાં પાત્ર હંમેશનાં પરિચયનાં હોવાં જોઈએ, અને નાટકકારોએ આ પાત્રો રોજિંદા
Page #36
--------------------------------------------------------------------------
________________ 23 વિદૂષકની ઉત્પત્તિ જીવનના અનુભવોમાંથી, પ્રત્યક્ષ સમાજમાથી ઉવેલાં હોવાં જોઈએ. આજુબાજુના વાસ્તવિક જીવનની સામગ્રી પોતાના હાથ પાસે હોય તે મહાવ્રત જેવી યજ્ઞવિધિ તરફ જવાની જરૂર શી ? | (ઈ) અપશબ્દના મુદ્દા ઉપર વિદૂષકનું મૂળ મહાવ્રતની યજ્ઞવિધિમાં શોધવું, અને પછી વિદૂષક બ્રાહ્મણ હોવાને લીધે તેનું અસ્લીલ ભાષણ એ જ તેના સ્વભાવને મુખ્યાંશ છે એમ કહેવું, એમાં પરસ્પરાશ્રયનો દોષ આવે છે, અને મુખ્ય મુદ્દાની ગફલત થાય છે, એમ મને લાગે છે. વિદુષકને સંબંધ મહાવ્રતના બ્રહ્મચારી સાથે પ્રસ્થાપિત કરવો કઠણ છે. આ વિધિ પાછળના ગાંભીર્યને તથા પંથલી અને બ્રહ્મચારીના સંવાદ પાછળ યજ્ઞીય હેતુને વિદૂષકના વિવેદી અને ચતુર સંવાદ સાથે કઈ પણ સંબંધ નથી. તેમજ સંસ્કૃત નાટકોમાંનું વિદુષકનું પાત્ર જોતાં, ગાલપ્રદાન અથવા અશ્લીલ ભાષણ એ જ વિદૂષકના સ્વભાવનું મહત્વનું વૈશિષ્ટય છે એમ કહેવું અત્યંત એકાંગી અને ધૃષ્ટતાભર્યું કહેવાય. પરંતુ, . કીચે આપેલી વિદૂષકની વ્યુત્પત્તિ જ વિચારવા જેવી છે. આ શબ્દમાં Vફૂષ ધાતુ છે, અને તેને અર્થ “ગાળે આપવી એવો નહીં, પણ “દેષ દેવો, ઠપકે આપો, બગાડી નાંખવું” એવો થાય છે. તેની સાથે જોડેલા વિ ઉપસર્ગથી દોષ આપવાની અથવા બગાડી નાંખવાની વિશિષ્ટ પદ્ધતિને બેધ થાય છે. અર્થાત્ પિતાની વિશિષ્ટ પદ્ધતિથી “દેષ બતાવનાર” અથવા “જે છે તે બગાડી નાંખનાર એ વિદૂષક શબ્દનો અર્થ થાય છે. તેથી આ શબ્દ દ્વારા દેષદર્શનના, અથવા ગંભીર ઘટનાઓને પરિહાસમાં બદલી નાંખવાના તેના સ્વભાવવૈશિષ્ટય ઉપર યોગ્ય પ્રકાશ પડે છે.૨૫ આમ વ્યુત્પત્તિના આધાર ઉપર જે કીથ સાહેબ વિદૂષકને સંબંધ મહાવ્રતના બ્રહ્મચારી સાથે જોડતા હોય, તે તેમની વ્યુત્પત્તિ જ બેટી છે એમ કહેવું પ્રાપ્ત થાય છે. . (ઈ) સંસ્કૃત નાટકને જન્મ લેકનાટચમાંથી અને પ્રાચીન પ્રાકૃત નાટકમાંથી થયો એ મત ભૂલભરેલું છે, એમ બતાવવા માટે કીથે જે મુખ્ય કારણે આપ્યાં છે, તે આ પ્રમાણે છે: વિદૂષક એ ભ્રષ્ટ બ્રાહ્મણનું પ્રતીક હેવાને કારણે બ્રાહ્મણ લેખકેએ સંસ્કૃત નાટક નિર્માણ કરતી વખતે તેમાં સુધારા કર્યા હતા, પણ તેઓ તેમ કરી શક્યા નહીં, કારણ કે વિદૂષકના ઘડતર પાછળ કોઈ બીજી પ્રેરણુઓ જ હોવી જોઈએ. આ પ્રેરણુઓ મૂલતઃ ધાર્મિક સ્વરૂપની હતી. તેથી સેમઝયણ જેવી યજ્ઞવિધિઓમાંથી વિદૂષકનું પાત્ર અવતીર્ણ થયું એમ માનવું
Page #37
--------------------------------------------------------------------------
________________ જોઈએ. પરંતુ, વિદૂષકને યજ્ઞવિધિ સાથે સંબંધ સ્વતંત્ર અને નિર્વિવાદ રીતે જે ડે. કીથ પુરવાર કરી શક્યા હતા, તે તેમની ઉક્ત મિમાંસા ધ્યાનમાં લેવા જેવી થઈ હતી, પણ તેમ થયું નથી. વિદૂષકનું બ્રાહ્મણત્વ અન્ય કારણો વડે સમાધાનકારક રીતે સમજાવી શકાય તેમ છે. તે માટે ધાર્મિક વિધિનો આશરો લેવાની જરૂર નથી.' ખરી રીતે તે વિદૂષકના રૂપમાં સંત નાટકકારેએ એક સામાજિક પાત્ર ચીતર્યું છે. કાર જેવાં પાત્રો સંસ્કૃત નાટકમાં ગ્રીક નાટકોમાંથી અથવા તે. રોમન મૂકનાટયમાંથી આવ્યાં હોવાં જોઈએ એ મતનું ખંડન કરતાં કીથ આપણને કહે છે કે ભાસ તથા મૃછકટિકના કર્તાના સમયમાં જે સમાજ હતા, તેમાં આવાં પાત્રે સ્વાભાવિક રીતે મળી આવતાં, અને ખરી રીતે તે આ નાટકકારોએ પ્રત્યક્ષ જીવનમાં જણાઈ આવતાં જ પાત્ર પોતાને નાટકમાં ચિતર્યા છે.૨૭ આ એમણે આપેલી સમજૂતી ખરી હોય, તો પછી ભૂખ તથા અશિક્ષિત વિદૂષક, રાજમહેલમાંની દાસી, અથવા ગણિકા જેવાં પાત્ર પણ પ્રત્યક્ષ જીવનમાંથી ઉતર્યા હાવાં જોઈએ, એવું માનવા માટે કઈ પણ પ્રકારની હરકત હોવી જોઈએ નહીં. (ઉ) વિદૂષકને યજ્ઞવિધિ સાથે સંબંધ જે ચક્કસ પુરવાર કરી શકાતો ન હોય, તે વિદૂષકના પ્રાકૃત ભાષાના ઉપયોગ વિશે કીચે આપેલી સમજૂતી સ્વીકારી શકાય નહીં. પંથલી અને બ્રહ્મચારીને સંવાદ પ્રાકૃત ભાષામાં ચાલત હોવો જોઈએ, એ કલ્પના જ ભૂલ ભરેલી છે. મહાવ્રતમાંના (પુથલી અને બ્રહ્મચારીના) પ્રસંગ જેવો બીજો અશ્વમેધ યજ્ઞમાને પ્રસંગ ડે. કીથે ટાંકા છે. અશ્વમેધમાં પટ્ટરાણીએ ઘોડા પાસે સુઈને, ઘેડાને ઉદ્દેશીને કેટલાક વાક્ય ઉચ્ચારવાનાં હોય છે. આ પ્રસંગે વિચારવામાં આવતાં વાક્યો અત્યંત અશ્લીલ છે. અર્થાત આ વિધિ પ્રતીકાત્મક હોઈ, તેને હેતુ ફલધારણશક્તિનું રક્ષણ થઈ સાર્વભૌમ રાજાને નિશ્ચિત પુત્રપ્રાપ્તિ થાય, એ છે. આમ, આ વિધિમાં રાણીના–એટલે કે એક સ્ત્રીના–મુખમાં અશ્લીલ વાકયે મૂકવામાં આવ્યાં હોય, અને તે સંસ્કૃતમાં હોય, તે બ્રહ્મચારી અને પુલીને સંવાદ પ્રાકૃતમાં ચાલતું હોવો જોઈએ, એમ ડે. કીથ કેવી રીતે માની શકે? ઉપરાંત, બ્રહ્મચારી અને પંથલીને સંવાદ સંસ્કૃતમાં જ છે, એ લાદયાયનું શ્રૌતસત્ર જોતાં માલુમ પડે તેમ છે. ભાષાના સંદર્ભમાં બીજે કેટલેક અહેવાલ તપાસવા જેવો છે. જાવા બેટમાંની નાટ્યપરંપરા સંસ્કૃત નાટકે ઉપર આધારિત છે. તેમાં સંસ્કૃત નાટકની જેમ વિદૂષકનું પાત્ર આવે છે. સંસ્કૃત નાટકમાંને વિદૂષક ભલે પ્રાકૃત બોલે,
Page #38
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ 25 પણ જાવાના યોગ ઓરાંગ નામના નાટયપ્રકારમાં વિદૂષક તે બેટમાંની અત્યંત પ્રગભ એવી જે બોલચાલની ભાષા છે, તેને જ ઉપયોગ કરે છે. એટલે કે તે તદ્દેશીય “સંસ્કૃતમાં જ બોલે છે. 29 આ ઉપરથી પ્રાગૈતિહાસિક કાળમાં ભારતીય નાટકની રચના સંપૂર્ણપણે સંસ્કૃતમાં થતી હોવી જોઈએ, એમ લાગે છે. તત્કાલીન નાટકમાં વિદૂષક પણ -સંસ્કૃતમાં જ બોલતો હોવો જોઈએ, અને આ સંસ્કૃતભાષી વિદૂષક ઉપરથી જ જાવામાંનું વિદૂષકનું પાત્ર નિર્માણ થયું હોવું જોઈએ એમ આ પુરા જોતાં આપણું ખાતરી થાય છે. ટૂંકમાં, આપણે એટલું જ કહી શકીએ કે વિદૂષકની ભાષા આરંભથી જ પ્રાકૃત હતી એમ માનવાની જરૂર નથી. વિદૂષકની ભાષા પ્રાકૃત હોવી જોઈએ એવો નાટયશાસ્ત્રનો નિયમ છે, અને સંસ્કૃત નાટકમાં તેનું પાલન થયેલું છે એ બદલ શંકા નથી, પણ તે ઉપરથી તેની જાત નક્કી કરી શકાય નહીં. સૂત્રધાર હમેશાં બ્રાહ્મણ હોવો જોઈએ એવો નિયમ નથી, છતાં ભાસનું “ચારુદત્ત' કે શુદ્રકનું “મૃછકટિક છેડીએ, તે સૂત્રધાર હંમેશા સંસ્કૃતમાં જ બોલતો હોય છે. તેમજ, ભાસના “કણુભાર’માં બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર પ્રાકૃતમાં જ બોલતો હોય છે. આમ, ભાષા ઉપરથી કેઈ પાત્રનું મૂળ નકકી કરવું ભૂલભરેલું છે એમ કહી શકાય. નાટકમાં પાત્રાએ કઈ ભાષા. વાપરવી તે વિશેના નિયમ કેવળ શાસ્ત્રપ્રણીત છે. તેને સંબંધ પાત્રની જાત સાથે હોઈ શકે નહીં. નાટયરચનાના સંકેતને અનુસરીને ભાષાની યોજના થતી હોય છે. તેથી વિદૂષકનું મૂળ શોધવાને નવીન પ્રયત્ન કરવાની જરૂર રહે છે. વિદૂષકનું મૂળ તેની લોકપ્રિયતામાં છે એ કીથને પણ માન્ય છે. ફક્ત એ કપ્રિયતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ—ધાર્મિક કે લૌકિક–એ પ્રશ્ન છે. કીથના મત પ્રમાણે તે ધાર્મિક હોવું જોઈએ, કારણ કે વિદૂષકને અવતાર વૈદિક સાહિત્યમાં થયે એવું પુરવાર કરી શકાતું હોય, તે પછી લૌકિક કારણે શોધવા બિનજરૂરી અને ભૂલભરેલાં છે, લેકનાટયને પ્રભાવ માન્ય કરનારા વિદ્વાને પણ મહાવ્રતમાંને બ્રહ્મચારી અને સોમક્રયણમાને શૂદ્ર એ બેના મિશ્રણમાંથી વિદૂષક તૈયાર થયે એમ માનવા તૈયાર છે, એવું કીથ કહે છે. પણ જ્યાં સુધી આ ધાર્મિક સંબંધ સિદ્ધ કરી શકાય નહીં, અને વિદૂષકની વિશેષતાઓ અન્ય માર્ગે ‘ઉકેલીને બતાવવી અશક્ય છે એવું બતાવાય નહીં, ત્યાં સુધી ધાર્મિક સંબંધને આગ્રહ રાખ અગ્ય લેખાશે. વસ્તુતઃ સંસ્કૃત નાટકનું મૂળ અને તેમાંના વિદૂષક જેવા નાટકના વિશિષ્ટ પાત્રના મૂળ વિશેના પ્રશ્ન સ્વતંત્ર હેઈ, તે બંનેની ભેળસેળ ન કરતાં બંનેને
Page #39
--------------------------------------------------------------------------
________________ 'વિદુષક વિચાર સ્વતંત્ર રીતે કરવો જોઈએ. સંસ્કૃત નાટકને આરંભ ધાર્મિક બાબત - માંથી થયે એમ માનીએ તે પણ તેથી વિદૂષકનું મૂળ પણ ધાર્મિક જ હેવું જોઈએ એમ સ્વીકારવાની કેઈ આવશ્યક્તા ઉત્પન્ન થતી નથી એ ધ્યાનમાં લેવું જોઈએ. આજકાલ પરંપરાને પુરાવો અમાન્ય કરવાની તરફેણમાં ઘણું વિદ્વાને હેય છે, પરંતુ હંમેશા એ પ્રકારની વૃત્તિ સ્વીકારવી જોઈએ નહીં. અર્થાત આપેલો પુરાવો અત્યંત કાળજીપૂર્વક તપાસી લેવો જોઈએ, અને જ્યાં સંશોધનની શરૂઆત કરવા ફક્ત પરંપરાને જ પુરા ઉપલબ્ધ હોય ત્યાં તેને નકામે ગણું તેની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. તેથી વિદૂષકને પ્રશ્ન ઉકેલવા માટે મનમાં જેલ તર્કની સિદ્ધિ કરવા કરતાં વિદ્યમાન સંસ્કૃત અને પ્રાકૃત નાટકનું અધ્યયન કરવું વધુ ફલદાયી નીવડે. ભરતના નાટયશાસ્ત્રને જે કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તે સૌથી પહેલાં આપણું ધ્યાનમાં એ આવે છે, કે નટ અને નાટકના પાત્ર તરીકેની વિદૂષકની ત્રિવિધ ભૂમિકામાં ફરક કરવામાં આવ્યું છે. સૂત્રધાર અને તેના સહાયુકેની જોડીમાં નરમંડળીના એક મહતવના ભાગીદાર તરીકે વિદૂષકને સમાવેશ ભરતે કર્યો છે, એ એક લાક્ષણિક વસ્તુ છે. - વિદૂષકને ઉલ્લેખ નટવર્ગમાં કરવાનું કારણ સ્પષ્ટ છે. નાટ્યપ્રયોગના પ્રાથમિક ઉદ્દેશે વિશે ભરતના મનમાં કોઈ પણ વિકલ્પ ન હતું. નાટયપ્રયોજન ( વિશે ભિન્ન રુચિવાળા પ્રેક્ષકેની અપેક્ષાઓ ગમે તે હોય,૩૨ પણ નાગરિકે માટે કઈ મનરંજનનું સાધન હોવું જોઈએ તેમજ તે શ્રવ્ય અને દશ્ય હોય, તેમાં નાનામેટાં ઊંચનીચ–બધાં જ ભાગ લઈ શકે એ ઉદેશથી નાટકની ઉત્પત્તિ થઈ એમ ભરતે કહ્યું છે, અને જ્યારે કાલિદાસ “નાટ્ય મિનર્મનસ્ય ચંદુલા તમારાધનમ્” એમ કહે, ત્યારે તે ખરી રીતે ભારતના મતને ટેકો આપતા હોય એમ લાગે છે.૩૪ નાટયપ્રયોગ દ્વારા આનંદનિર્મિતિ જ કરવી હોય, તે શરૂઆતથી જ પ્રેક્ષકેની ચિત્તવૃત્તિ આનંદી રાખવાની ઇચ્છા નટવર્ગ રાખે એ અત્યંત સ્વાભાવિક છે અને તેથી જ, નાટકના આરંભમાં, પૂર્વ રંગમાં વિદૂષકની જના કરી, તેણે પિતાના રૂપ વડે, બોલવાની ઢબ વડે, અને અભિનય વડે લેકેને હસાવવા જોઈએ, એવો નિયમ ભરતે કર્યો છે.૩૫ વિદૂષકની આ ભૂમિકા પ્રયોગનિરપેક્ષ છે, એટલે કે, નાટક વિવેદી હોય કે ન હોય, વિદૂષકે પૂર્વ રંગમાં આવી હાસ્ય નિર્માણ કરવું જોઈએ. નાટક જે ગંભીર હોય, તો શરૂઆતના આ હાસ્યની
Page #40
--------------------------------------------------------------------------
________________ 27 વિદૂષકની ઉત્પત્તિ આવશ્યક્તા માનવી જ પડે. અન્યથા પણ સામાજિક-સમૂહમાં આવેલા પ્રેક્ષકેનાં મન પ્રફુલ્લિત કરવાનું કામ વિદૂષકના હાસ્યવિનોદ દ્વારા જ થઈ શકે, એ ધ્યાનમાં લેતાં પૂર્વ રંગમાં વિદૂષકની યોજના કરવામાં એક પ્રકારને માનસશાસ્ત્રીય હેતુ રહેલો છે, એમ કહી શકાય. કારણ કે તેમાં લક્ષ્ય સામાજિક છે. પૂર્વ રંગમાં કામ કરનાર નટવર્ગમાં સૂત્રધાર અને તેની પત્ની નટી, અથવા તે તેને સહાયક પારિપાર્ષિક હોય છે. જે આ પાત્રને સંબંધ ધાર્મિક અથવા યજ્ઞીય વસ્તુઓ જોડે જોડવામાં આવતું ન હોય (અને એવો સંબંધ જોડે શક્ય પણ નથી) તે તેમના જેવો જ, નટમંડળીના એક ઘટક તરીકે કામ કરતા વિદૂષકને જ સંબંધ યજ્ઞવિધિ સાથે જોડવાને મિથ્યા પ્રયત્ન કરવાની જરૂર શી ? નટ તરીકેની વિદૂષકની ભૂમિકા, અને તેના કાર્યને માનસશાસ્ત્રીય હેતુ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. પ્રયોગસાફલ્ય માટે ઉપયુક્ત અને ચોક્કસ સાધન તરીકે નટમંડળીમાં વિદૂષક જેવા પાત્રને સમાવેશ થતો હોવો જોઈએ. વિદૂષક દિન હોવો જોઈએ એવો ભરતને નિયમ છે. દ્વિજ શબ્દને અર્થાત તેનું કારણ શોધવું જોઈએ. વિદૂષક પહેલાં નાટકમંડળીમાં નટ હતું, અને પછી નાટકના પાત્ર તરીકે તે નાટકમાં કામ કરવા લાગ્યો એમ ભરતના ઉલ્લેખ ઉપરથી લાગે છે. નટ અને નાટકના પાત્રની દ્વિવિધ ભૂમિકા વિદૂષકને ભાગે કેવી રીતે આવી તે જાણવું સહેલું છે. પૂર્વ રંગમાં વિદૂષકના હાસ્યવિનોદ દ્વારા સુખદ વાતાવરણ નિર્માણ થાય છે, એ જોયા પછી, પ્રત્યક્ષ નાટકમાં જે વિદૂષકનું કામ બતાવવામાં આવે તે પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં મદદ થાય, એ વિચાર સાથે જ વિદૂષકને સંપૂર્ણ માનસશાસ્ત્રીય હોઈ, તેનું પ્રયોજન નાટયપ્રયોગનું આકર્ષણ વધારી પ્રેક્ષકોને આનંદ આપવો એ જ હોવું જોઈએ. સ્વાભાવિક રીતે જ, સંસ્કૃત નાટકમાંને પહેલે વિદૂષક કે હવે જોઈએ, એ પ્રશ્ન આપણું સામે આવે છે. હાલ ઉપલબ્ધ સંસ્કૃત નાટકમાં વિદૂષકના પાત્રને બીબાંઢાળ, સતિક, અને અમુક એક ચક્કસ સ્વરૂપ પ્રાપ્ત થયેલું હોય એવું જણાય છે, અને તેથી સૌથી પહેલે વિદૂષક કેવો હોવો, જોઈએ તે આપણે આ નાટકે ઉપરથી જાણી શકીએ નહીં.
Page #41
--------------------------------------------------------------------------
________________ નાટકના સૌથી પહેલા પ્રેગનું વર્ણન ભરતે કર્યું છે. પ્રસંગોની સામાન્ય રચના કરીને ભારત પિતાને નાટયદ લઈ પિતામહ બ્રહ્મા પાસે ગયા, અને તેમની સૂચનાનુસાર તેમણે પોતાનું નાટક સાદર રજૂ કર્યું. દેવ અને દાનવોના યુદ્ધમાં દાનવો નાશ પામ્યા હતા, અને બધા દેવ આનંદિત થયા હતા. મહેન્દ્રનો વિજયેત્સવ ચાલુ હતો, અને ઇન્દ્રધ્વજ’ અથવા વજમડ નામના ઉત્સવ પ્રસંગે ભરતે નાવેદને પ્રયોગ કરી બતાવ્યો. સૌથી પહેલાં “અષ્ટાંગ પદયુક્ત નાન્દી થઈ, અને તેના પછી “અનુકૃતિ રજૂ થઈ, અને તે અનુકૃતિમાં દેવોને દૈત્ય ઉપરને વિજય, તેમનું પરસ્પર કુદ્ધ સંભાષણ (સર), પલાયન (વિદ્રવ), શસ્ત્રોને લીધે થયેલી ચીરફાડ (છે- હવ) તથા મલ્લયુદ્ધ (મેગાવ) જેવાં દશ્યો યોજવામાં આવ્યાં હતાં (અન્યત્ર અમૃતમંથનને પ્રયોગ ઉલ્લેખાય છે). આ સમવકાર ના સાક્ષાત બ્રહ્માએ જ ગ્રથિત કર્યું હતું. આ નાટકમાં દેવને આનંદ આપી તેમનામાં ઉત્સાહ નિર્માણ કરવાની શક્તિ હોવાને લીધે જ બ્રહ્માએ ભરતને તેને પ્રયોગ કરવાની આજ્ઞા આપી.૩૭ પછી બ્રહ્માની આજ્ઞાથી ભરત પિતાને નટવર્ગ શિવના નિવાસસ્થાને લઈ ગયા, અને વૃક્ષરાજી, કન્દરાઓ, અને નિઝરોથી રમ્ય એવી હિમાલયની પૃષ્ઠભૂ ઉપર, આરંભમાં પૂર્વ રંગ કરી, પછી ત્રિપુરદાહ નામના હિમને પ્રયોગ તેમણે શિવ સામે કરી બતાવ્યું. 38 આ ઉપરાંત, પતંજલિના વ્યાકરણમહાભાષ્યમાં કંસવધ” અને “બલિબંધ એ બે મૂકનાટયોના દશ્યપ્રગાનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. આ ઉલ્લેખ ઉપરથી એમ જણાય છે કે આરંભના નાટયપ્રનું સ્વરૂપ લગભગ “દેવાસુરધ%' જેવું હોવું જોઈએ. આ સંબંધમાં ભરત એમ કહે છે કે પ્રયોગ જોયા પછી દેવો ખુશ થયા, પણ અસુરો ખૂબ જ ગુસ્સે થયા. તેનું કારણ એ હેવું જોઈએ કે દાનવને તેમાં પરાભૂત થયેલા બતાવવામાં આવ્યા હતા, પણ આપણે એમ પણ કલ્પના કરી શકીએ કે જે નટોએ અસુરેનો ભાગ ભજવ્યો હતે તેમણે પિતાના અભિનય દ્વારા હાંસી ઉડાવી, સ્વર્ગસ્થાનમાં ભેગા થયેલા પ્રેક્ષમાં હાસ્યનું મોટું મોજું ફેલાવ્યું તેવું જોઈએ ! ' અર્થાત આ કેવળ કલ્પના હોય તે પણ નિરાધાર કવિકલ્પના નથી. એક તે, પાત્રોની અસુરો તરીકે કઢગી અને વિચિત્ર રંગભૂષા (મેક–અ૫) કરવામાં આવી હેવી જોઈએ એમ માની શકાય, અને છેવટે નાટકની પરિણતિ અસુરોના પરાભવમાં અને નાશમાં થાય છે. એ દયાનમાં લેતાં, એ દશ્યમાં નટ પિતાના અભિનય દ્વારા અસુરની હાસ્યાસ્પદતા કેવી રીતે વધારી શકે એ સમજી શકાય તેમ છે (પરાભૂત વ્યક્તિની હાસ્યાસ્પદતા એ સામૂહિક માનસશાસ્ત્રમાં પરિચિત
Page #42
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ 29 છે). તે સાથે જ અસુરોનું વિકરાળ સ્વરૂપ, તેમનાં પતન, પલાયન અને ચીસોવાળાં દશે (જે નાએ પોતાના ઉચિત અભિનય દ્વારા મૂર્ત કર્યા હેય) આવે, ત્યારે પ્રેક્ષકમાં નિર્માણ થતું હાસ્ય કાલ્પનિક નહીં, પણ તેટલું જ વાસ્તવિક હાઈ શકે. આ ઉપરથી આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે અસુરોના અથવા દુષ્ટ વ્યક્તિનાં રૂપમાં વિદી પાત્ર પહેલીવાર રંગભૂમિ ઉપર અવતર્યું હોવું જોઈએ. સંસ્કૃત નાટમાંના વિદૂષકના પાત્રને ઠીક સમજવા માટે ઉપરને નિષ્કર્ષ અને પ્રાકૃત ભાષા એ ત્રણ વિશેષતાઓને એટલું રૂઢ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, કે કઈ પણ નાટકકારે આ ત્રણ નાટ્યરૂઢિને ભંગ કર્યો નથી. તે પૈકી વિદૂષકની જાત અને ભાષા વિશેના પ્રશ્નોની ચર્ચા આગળના પ્રકરણમાં કરવામાં આવી છે, પરંતુ અસુર અને બ્રાહ્મણ વિદૂષકને સંબંધ જોડવામાં કોઈને વિસંવાદિતા જણાય, તે તે અસ્થાને છે, એ અહીં કહેવું આવશ્યક છે. પ્રાચીન વૈદિક વાડ્મય અને બ્રાહ્મણ ગ્રંથની પરંપરા જોઈએ તો દેવ અને દાનવોને બંને “પ્રાજાપત્ય' એટલે કે પ્રજાપતિના જ પુત્ર હતા. તેથી હાસ્યોત્પાદનનું મહત્વનું અંગ એટલે કે શારીરિક વિકૃતિ વિદૂષકને કેવી રીતે મળી તેનું કારણ શોધવું જોઈએ. શારીરિક વિકૃતિ દ્વારા રંગભૂમિ ઉપર હાસ્ય નિર્માણ થાબ એ સ્વાભાવિક છે પણ એ વસ્તુ સંપૂર્ણ પણે નટ ઉપર કેમ ન છોડી શકાય? પાત્ર કેવી દીસે રંગવું, અને તે સાથે તાત્પાદકતા આણવા માટે રંગ, નેપથ્ય, અભિનય ઈત્યાદિ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જન્મજાત નટ જ જાણી શકે. એમ હોવા છતાં વિદૂષકના પાત્રનું જ ઝીણવટભર્યું વર્ણન ભરતે કેમ આપ્યું હશે, અને નાટકકારોએ એ બધાં વર્ણને નાટમાં લાવવાના પ્રયત્ન શા માટે કર્યા હશે? એનું કારણ મારી દષ્ટિએ એ હોવું જોઈએ, કે વિદૂષક એ પ્રાચીન પ્રાથમિક દેવાસુર નાટકમાંના અસુરેને વારસદાર હોવો જોઈએ. વિદૂષકનું વિકતત્વ અસુરની રંગભૂષામાંથી અવતર્યું હોવું જોઈએ, અને આ પ્રાચીન પરંપરાને લઈને વિદૂષકને ખાસ અહેવાલ ભરતે આ હેવો જોઈએ. અસુરનું પાત્ર અને વિનોદી પાત્ર એ બેમાં સંબંધ હોવાને અપ્રત્યક્ષ પુરાવો ઉત્તરકાલીન નાટમાં જોવા મળે છે. “મૃછકટિકને શકાર એ ખલપુરુષ છે, પણ તેનું ચિત્રણ વિકેદી પાત્ર જેવું છે, તેથી શકારના વર્તન વિશે તિરસ્કાર ઉપજે, તો પણ તેના બોલવાચાલવામાં એક પ્રકારની હાસ્યોત્પાદકતા છે, તે નકારી શકાય નહીં. ૧૨મી સદીમાં લખાયેલ “અદ્ભુત દર્પણ” નામના મહાદેવ
Page #43
--------------------------------------------------------------------------
________________ 60 કવિના નાટકમાં વિદૂષકને દૈત્યરાજ રાવણના નર્મસચિવ તરીકે ઓળખવામાં આવ્યો છે. લક્ષ્મી સદીનાં કિર્લોસ્કરના “સૌભદ્ર' નામના મરાઠી નાટકમાં ઘટત્કચનું પાત્ર ચિતરવામાં આવ્યું છે, નિદ્રાધીન સુભદ્રાને તેના મહેલમાંથી નસાડી રૈવતક પર્વતની ગુફા પાસે લઈ આવવાની કામગીરી શ્રીકૃષ્ણ તેને સેંપી હતી. સૌભદ્ર નાટક જેમણે જોયું હોય, તેઓ તેમાંનું પાત્ર, અને તેમાંથી નિપજતું હાસ્ય સમજી શકે. યુરોપ અને ઈંગ્લેંડમાંનાં પ્રાથમિક નાટકોને દાખલે આ વિશે ખૂબ ઉબેધક છે, કારણ કે તે નાટકમાં “શેતાન” અથવા “પાપ”નું ચિત્રણ વિવેદી રીતે થતું એ બદલ ચક્કસ પુરા ઉપલબ્ધ છે. આ બાબતમાં છે. ગાર્ડન લખે છે, “જનાં અભુત નાટકમાં (miracles) ઉલ્લસિત કરનારો ભાગ હમેશાં રાખવામાં આવતો. દા. ત. બકરો ચોરી જનાર “બકરાર', નહીં તો નેહાની વહુ જેવી ભારે દિમાગવાળી ઘરવાળી. આ ઉપરાંત દેવોની મશ્કરી ન કરવી એમ કહીએ તે છેવટે દૈત્યોએ આવી એ ભાગ ઉઠાવવો જોઈએ, આમ શેતાન” અને “દુર્ગુણેને ઈગ્લેન્ડમાં વિદી પાત્રનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આગળ જતાં એલિઝાબેથના જમાનામાં અંગ્રેજી રંગભૂમિ ઉપરથી દુર્ગણોનું પાત્ર ગયું, અને તેનું સ્થાન શેકસ્પીયરના નાટકમાં જણાઈ આવતા “કલાઉન” નામના પાત્રે લીધું.• દુર્ગણ ના પાત્રમાં વિદૂષક અને “મોહ નિર્માણ કરનાર' એ બંને અને સમાવેશ થાય છે, એમ પ્રો. થોર્નડાઈક બતાવે છે. તેઓ કહે છે, “દુર્ગણ એ ખાલી હાસ્ય ઉત્પન્ન કરનારો નથી. તે લઢવાડ ઊભી કરનારાઓને આગેવાન છે, અને નૈતિક પ્રતીક નાટકે પ્રમાણે પ્રહસનાત્મક પ્રવેશોમાં પણ તે જણાય છે.”૪૧ આમ “દુર્ગુણ” એ વિદૂષકી હાસ્ય ઉત્પન્ન કરનાર પાત્ર છે એમ આપણે નિઃસંશય કહી શકીએ. આ સાથે, એ પણ ધ્યાનમાં લેવા જેવું છે, કે મશ્કરી અને પરિહાસની વૃત્તિ માણસના સ્વભાવમાં જ હોય છે. પ્રાથમિક અવસ્થાના માનવસમૂહમાં પણ ઉપહાસની અને વિડંબનની બુદ્ધિ જણાઈ આવે છે. જંગલી લેકમાં પણ મશ્કરી કરવાની તીવ્ર ઇરછા, અને વિનોદ વિશેને પ્રેમ જણાઈ આવે છે. ખરી રીતે તે કોઈ પણ કલાનું સ્વરૂપ વિડંબનમાં જ હોય છે, કારણ કે સામાન્ય કક્ષાના કલાકારો તે વિડંબનમાં જણાઈ આવતી બાહ્ય દેખાવની અતિશયોક્તિ દ્વારા જ પોતાની કલ્પના સાકાર કરતા હોય છે, અને તેથી જ જેમ્સ ફીબલમેનના મત પ્રમાણે વિદી પાત્ર એ માનવ જેટલું પુરાતન
Page #44
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ઉત્પત્તિ હોવું જોઈએ. જે કંઈ જૂના અવશેષો આપણને મળ્યા છે, તે ઉપરથી અત્યંત પ્રાથમિક અવસ્થામાં પણ વિનદી નાટક અસ્તિત્વમાં હતું એવું અનુમાન આપણે કરી શકીએ. પૂર્વ પાષાણયુગની મળી આલી ગુફાઓમાંના ચિત્રોમાં વિડ બન વિશેને પુરા જણાઈ આવે છે, એ વસ્તુ આ સંદર્ભમાં નોંધવા જેવી છે.૪૩ આમ, વિદૂષકની ઉત્પત્તિ પુરાતનકાળમાં થઈ હેવી જોઈએ. પ્રાચીન ભારતમાં રાજદરબારોમાં ખુશમશ્કરી કરનારા ધંધાધારી વિદૂષકે હતા, અને હાલના જમાનામાં પણ એવા વિદૂષકના દાખલાઓ આપણે જોઈએ છીએ. પ્રો. ગોર્ડનના શબ્દોમાં “વિદૂષકનું અસ્તિત્વ હમેશા હેવું જ જોઈએ એવું માનવું આપણે માટે જરૂરી છે. આપણને વિદૂષકેની આવશ્યકતા છે. માટે જ તેઓ ઉત્પન્ન થયા છે. આપણને જગત વિશે જે કંઈ કહેવું હોય તે કહીને આપણું ડહાપણનો એક બીજાને પૂરો કંટાળો આપ્યા પછી, કેટલીકવાર એવી પળ આવે છે કે જ્યારે મૂર્ખાઓનું કહેવું પણ આપણને ગમે ! મૂર્ખાઓને સ્વાતંત્ર્ય હોય છે. તેઓ ગમે તે બેલી શકે છે, અને ઘણી વખત તેમના બોલવામાં એવી કોઈ અજ્ઞાત અને વિચિત્ર દુનિયાના સંદેશાઓ આપણને મળે છે, કે જ્યાં મૂર્ખાઈ અને ડહાપણ સાથે રહેતાં હોય !44 ઉપરના વિવેચનને સાર ટૂંકમાં આ પ્રમાણે કહી શકાય: (1) વિદૂષકનું મૂળ ચેકસ બતાવવું કઠણ છે. સંસ્કૃત નાટકોને જન્મ ધાર્મિક વાતાવરણને લીધે થયો હોય એ ખરું હોય, તે પણ વિદૂષકની ઉત્પત્તિને પ્રશ્ન સ્વતંત્ર હેઈ તે તેની સાથે જોડી શકાય નહીં. ઋગ્યેદમાંના વૃષાકપિ, મહાવ્રતમાંના બ્રહ્મચારી અથવા સોમક્રયણમાંના શુદ્રમાંથી વિદૂષકની ઉત્પત્તિ થઈ એમ તે માની શકાય જ નહીં. (2) વિડ બનની પ્રવૃત્તિ માણસની પ્રકૃતિમાં જોવા મળે છે. હાસ્ય તથા મનરંજનની માણસને આવશ્યકતા છે, અને આ માનસિક જરૂરિયાતને લીધે જ વિદૂષક જેવા વિનદી પાત્રની નિર્મિતિ થાય છે. અર્થાત્ વિદૂષક માણસ જેટલો જ જૂને છે. (3) શાસ્ત્રીય સંશોધન કરીએ તે નાટ્યશાસ્ત્રના આધાર હેઠળ વિદૂષકનું મૂળ અસુરેના ચિત્રણમાં છે એમ સ્પષ્ટપણે કહી શકાય. વિકૃતિ અને વિનોદ એ વિદૂષકની બંને વિશેષતાઓ આપણને તેમાં જણાય છે, અને જોકપ્રિય વિદૂષકનો ધર્મ સાથે સંબંધ હોય, તે તે આમ મર્યાદિત સ્વરૂપમાં જ છે. 44
Page #45
--------------------------------------------------------------------------
________________ ટિપ્પણ 1 જુઓ: કથ, “સંસ્કૃત ડ્રામા” પા. 62 2 એજન પા. 65. 3 એજન પા. 67, ઉપરાંત જુઓ પાદટીપ 1. 4 એજન પા. 61, 68 5 એજન પા. 66 6 એજન પા. ૫ર 8 એજન પા. 53 9 એજન પા. 16 10 એજન પા. 66 11 એજન પા. 66 12 એમ ડ્યૂલર, જર્નલ ઓફ ધ અમેરિકન એરિમેંટલ સોસાયટી, કમાંક 20, પાન નં. 38 અને પછીનાં પાનાં 13 જુઓ : કીથ, “સંસ્કૃત ડ્રામા’ 5. 66, 73. 14 એજન 5. 51. 15 જુઓ: પ્રો. એચ. ડી. વેલણકરકૃત વૃષાકપિસૂકતને સટીપ અંગ્રેજી અનુવાદ, “જર્નલ એફ ધ યુનિવર્સિટી ઑફ ઍમ્બે,” વૈલ્યુમ 12, પાર્ટ 2, સપ્ટેમ્બર 1953, પાનાં 11-14 16 જુઓ : કીથ, “સંસ્કૃત ડ્રામા” પા. 24-25 17 એજન પા. 39 18 એજન પાનાં 39, 40, 73 19 એજન પા. 39 20 જુઓ : મનમોહન ઘોષ, ધ હિસ્ટ્રી ઓફ હિંદુ ડ્રામા. પા ૩-છ. ब्रह्मचारी च पुंश्चली चीयेते सर्वा हि भूते वाचो वदन्ति मिथुनं चरन्ति संवत्सरं वा एते प्रजायमानास्सत्रमासते तेषां संवत्सरेणैव प्रजननमन्तर्धीयते यन्मिथुनं चरन्ति / 22 કાત્યાયન શ્રૌતસૂત્ર, 13. 3. 6-7 पुंश्चलीब्रह्मचारिणावन्योऽन्यमाक्रोशतः / परस्परं उद्वेगकरं वाक्यं भाषेते / ર૩ લાટચાયન શ્રૌતસૂત્ર 4.3. 9-12. ____ पूर्वेण आग्नीध्रीयं ब्रह्मचारी अन्तर्वेदि उदङमुखः तिष्ठेत् / बहिर्वेदि पुंश्चली दक्षिणामुखी // 9 // सा ब्रूयात् दुश्चरितिन्नवकीर्णिन् इति // 10 // धिक् त्वा जाल्मि पुंश्चली ग्रामस्य मार्जनि पुरुषस्य पुरुषस्य शिश्नप्रणेजनि इति ब्रह्मचारी // 11 // gવે તૃતીય વ્યત્યાસન્ 12
Page #46
--------------------------------------------------------------------------
________________ વિદૂષક ર૪ કપૂરમંજરી, અંક 1; વિદ્ધશાલભંજિકા, અંક 2. 25 વ્યુત્પત્તિના વિસ્તૃત વિવેચન માટે જુઓ પ્રકરણ ૭મું, “વિદૂષકનું નામાભિધાન.” 26 જુઓ : પ્રકરણ ૪થું ‘વિષકની જાત.” ર૭ જુઓ : કીથ, “સંસ્કૃત ડ્રામા' પા. 66 28 જુઓ : મુગોદાવરી તકર, “ભારતીય નાટયશાસ્ત્ર' પા. 384. 29 એ. કે. કુમારસ્વામી, નેસ એન ધ જાવાનીઝ થિએટર' રૂપમ ૭ઉલ્લેખ: મને-- - મોહન ઘોષ, હિસ્ટ્રી ઓફ ધ હિંદુ ડ્રામા' પા. 39. 30 મનોમેહન ઘોષ, “હિસ્ટ્રી ઑફ ધ હિંદુ ડ્રામા' પા. 39. 31 કીથ, “સંસ્કૃત ડ્રામા” પા. 50 હાલમાં પ્રો. જે. ટી. પરીખ પણ ડે. કીચે આપેલી સમજૂતીને પુરસ્કાર તેમના વિદૂષક વિશેના ગ્રંથમાં, અને એક લેખમાં કરતા જણાય છે. તે વિશે વિચાર અમે પ્રસ્તાવનામાં કર્યો છે. કર જુઓ : ભરત, “નાટયશાસ્ત્ર' ગાયકવાડ સિરીઝ 1.107-115; કાવ્યમાલા 1. 73( 81; કાશી સિરીઝ 1.103-113. 73 નાટયશાસ્ત્ર, ગાયકવાડ, કાવ્યમાલા, કાશી સિરીઝ ર.૧૧-૧ર૩૪ માલવિકાગ્નિમિત્ર, 1.4 35 નાટથશાસ્ત્ર, ગાયકવાડ, 5 134, કાવ્યમાલા પ.૧૨૫, કાશી પ.૧૩૫-અને પછીના લોકો 36 નાટથશાસ્ત્ર, ગાયકવાડ, કાશી, 1.54-58, કાવ્યમાલા 1.20-24. પ્રસ્તુત કરી, અભિનવટીકા, તેમજ મોહન ઘોષનું એ લોકોનું અંગ્રેજી ભાષાંતર જુઓ. 37 નાટથશાસ્ત્ર, 4.1-3 38 નાટયશાસ્ત્ર, 4.10 39 પાણિનિ સૂત્ર 3.1.26 ઉપરનું પતંજલિમહાભાગ- 2 તાવતે રામનિ (પાઠાન્તર शौभिका) नामैते प्रत्यक्ष कंसं घातयन्ति, प्रत्यक्षं बलिं बन्धयन्ति इति / 40. જજે ગેડન, શેકસ્પીરિયન કોમેડી પા. 62. The old miracles had always their bright patches of comedy, a handy sheep-stealer with the sheep hidden in the craddle, or some potent and homely figure of Noha's wife. Also if Deity must be shared, the devilry must bounce for it, and be amusing, so that Satan and his vices become comic characters in England. It was in the reign of Elizabeth that old vice went out of the regular English stage, and Mr. Clown, as we know him from Shakespeare came in.
Page #47
--------------------------------------------------------------------------
________________ 34 વિદૂષકની ઉત્પત્તિ 41 "Vice is not merely a mirth provoker, he is also the chief mischief-maker, and he belongs to the moral allegory as well as to the farcical interlude. પ્રો. એ. એચ. ચૅર્નડાઈક, ઇગ્લિશ કેમેડી.” પા. 50-51 ૪ર કેરોલિન વેલ્સના “એન આઉટલાઈન ઑફ હ્યુમર' નામના પુસ્તકમાં પા. 25 ઉપર આપેલું. ટોમસ રાઈટના વિધાનનું અવતરણ જુઓ. 43 જેમ્સ ફીલમેન, ઇન પેઈઝ ઓફ કોમેડી પા. 17 અને પછીનાં પાનાં જુએ. 44 જેજે ગાર્ડન, “શેકસપીરિયન કોમેડી.” પા. 60 One must suppose that there have always been clowns. We appe ir to need them, and therefore they are born. There is a moment, when we have all had our say about the world, and sufficiently tired each other with our wisdom, when it is felt that the fool should be heard. Folly is free, it can say what it likes; and bring messages sometimes from strange territty : that half-explored traet or no-man's land where sens) and non-sense fraternize.'
Page #48
--------------------------------------------------------------------------
________________ - પ્રકરણ રજુ વિદૂષકને વિકાસ . પૂર્વ રંગમાં ભાગ લેતે વિદૂષક, અને નાટકોય પાત્ર તરીકે રંગભૂમિ ઉપર આવતે વિદૂષક, એ બેમાં ભારતે કરેલો ભેદ પાનમાં લેતાં, વિદૂષકની ઉત્પત્તિ અને વિકાસનો પ્રશ્ન, તેમાંના નાટકીય પાત્ર સાથે સંબદ્ધ છે એ કહેવાની જરૂર નથી. ભરતે વર્ણવેલા પહેલા નાટયપ્રયોગમાંના અસુરમાંથી વિદૂષક કેવી રીતે ઉત્પન્ન થયે તેને ક્રમબદ્ધ ઇતિહાસ આપ કઠણ છે. ભારતીય સાહિત્યશાસ્ત્ર. તથા સંસ્કૃત નાટકે એ વિષય ઉપર પ્રકાશ નાંખવાને અસમર્થ છે. પાશ્ચાત્ય નાટકની ઉત્પત્તિ અને વિકાસને ઈતિહાસ એ દષ્ટિએ ખૂબ જ મનોરંજક છે. વિનોદી નાટક માટે વપરાતે કોમેડી' શબ્દ મૂળમાં કેમૅ સું’ એ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે. ‘કોમૅસ્ એટલે ઉત્સવ પ્રસંગે કાઢવામાં આવતું એક પ્રકારનું સરઘસ. ડાયોનિસ્' નામના દેવતાને એ પ્રકારે ઉત્સવ ઉજવવામાં આવતું, અને તેનું સરઘસ કાઢવામાં આવતું. આ ઉત્સવ ખેતરમાં વિપુલ પ્રમાણમાં અનાજ પાકે એ હેતુથી ઉજવવામાં આવતું, અને પ્રાથમિક અવસ્થામાં ઉત્પત્તિને સંબંધ સ્વાભાવિક રીત મિથુન જોડે જોડવામાં આવતું હોવાને લીધે આવા ઉત્સવમાં શૃંગારિક ક્રિયાઓને પ્રાધાન્ય આપવામાં આવતું. આગળ જતાં ડાયેનિસર્સ ડે બેકસ' નામના મદ્યદેવતાને ઉતસવ શરૂ થયે, અને જ્યારે બંને ઉત્સ એક વખતે શરૂ થતા, ત્યારે સંગીત અને નૃત્યમાં તરબોળ થવાને લીધે કરવામાં આવતા મુક્ત હાસ્ય-વિનોદને ઉત્સવના જ એક ભાગ તરીકે સમજવામાં આવતા. તે સાથે “ક્યુપીટર” અથવા “ડેલિફચે ઍરક” જેવાં પાત્રો તેમાં જોડાતાં. આવા સરઘસમાં ઘણીવાર બહુરૂપીઓ જુદા જુદા પશુઓના રૂપ લેતા, બનાવટી ભયાનક મોઢા માં ઉપર ચઢાવતા અને શૃંગારિક ચેષ્ટાઓ કરી મેળામાં ભારે મજા આણતા. આ બહુરૂપીએમાં ઘણુંખરા શિખાઉ ન હતા. ગ્રીક લેકેની આ ધાર્મિક વિધિનું રૂપાંતર કેમેડીમાં થયું એમ વિદ્વાને કહે છે. જૂના સંવત્સરનું નવા સંવત્સરમાં થતું રૂપાન્તર, સંવત્સરનું લગ્ન, તેનું મોત, પુનરુજજીવન વગેરે કૃષિવિષયક ધાર્મિક ઉત્સવ નાટકના ખાસ વિષય હોય છે. સંવત્સરના દેવ, સંવત્સરની મા અને પત્ની તેને મારનાર પ્રતિસ્પધી, અને - તેને ફરી જીવતા કરનાર ભિષક જેવાં પાત્ર આ નાટકમાં હંમેશાં જણાઈ આવે
Page #49
--------------------------------------------------------------------------
________________ વિદુષક છે. આગળ જતાં જ્યારે આ નાટકે પાછળની ધાર્મિક પ્રેરણું નાશ પામી, ત્યારે તેમાંના કેટલાક પાત્રાનું લૌકિક રૂપાન્તર થયું, અને પ્રતિસ્પધી માંથી બડાઈખોર સિપાઈ, અથવા ભિષકમાંથી તથાકથિત વૈદરાજ જેવાં પાત્રો અવતર્યા. મધ્યકાળમાં (ઈ. સ. 824-867) કેંન્ટન્ટીને પલના ચર્ચ હેઠળ કેલેન્સ નામને લોકપ્રિય ઉત્સવ ઉજવવાને બહાને ફસ્ટ ઓફ ફૂસ અથવા મૂર્ખાઓને મેળે' નામને ધાર્મિક તહેવાર ઉજવવામાં આવતું. તેને ઈતિહાસ પણ મનોરંજક અને ઉબેધક છે. . નાનામોટાં ચર્ચમાં આ તહેવાર ઉજવવામાં આવતું. તેમાં ભાગ લેનારા ધર્મોપદેશકે અધિકારની દૃષ્ટિએ નીચલા દરજ્જાના, અને ખરી રીતે તે, ગામડામાંના ખેડૂત વર્ગના જ હતા. આ તહેવારોને ખર્ચ ચર્ચના પૈસામાંથી, અને પ્રેક્ષકે પાસેથી લેવામાં આવતા ધાર્મિક કારમાંથી કરવામાં આવતું. મુખ્ય સમારંભમાં મૂખઓને પ્રમુખ ધર્મોપદેશક ચૂંટવાને કાર્યક્રમ કરવામાં આવતા. ધર્મોપદેશકે વિદૂષકી પોશાક પહેરતા, જ્યારે સામાન્ય માણસે ધાર્મિક વસ્ત્રો પહેરતા. સમારંભમાંના પ્રચલિત રિવાજે સ્વછન્દી અને કઈ પણ મર્યાદા વિનાના હતા. આ ધર્મોપદેશકે સ્ત્રીઓના અથવા ભાટનાં કપડાં પહેરી ગમે તેવાં ગીતે ગાતા, પ્રત્યક્ષ ધર્મકાર્ય વખતે પણ વિચિત્ર બનાવટી મોઢાં પહેરી આવતા, પ્રાર્થના ચાલતી હોય ત્યારે વેદી ઉપર બેસીને ખાદ્ય પદાર્થો ખાતા, પાસા રમતા, જૂના જેડાઓના તળિયાઓ બાળી ધૂમાડે કાઢતા, તેમજ ચર્ચમાં આમતેમ દેડતી. અંતમાં ગંદા કપડાં સાથે જ તેઓ ગાડીમાં બેસતા અને આખા ગામમાં તેમનું સરઘસ કાઢવામાં આવતું. અર્થાત તેમને જેવા એકઠા થયેલા લોકો સામે ભવાઈમાં શોભે તેવી હિલચાલ તેઓ કરતા, અને અશ્લીલ ગીત ગાઈ લોકેમાં હાસ્ય. નિર્માણ કરતા. આ બધી વસ્તુઓને માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તે. ધાર્મિક જીવનમાંના કઠોર નિયમો અને વિધિવિધાનોની એક સ્વાભાવિક પ્રતિ ક્રિયા આપણને તેમાં જણાશે. આમ ધાર્મિક ઉત્સવોને વિડંબન સ્વરૂપ કેવી રીતે અને કેમ પ્રાપ્ત થયું તે આપણે જાણી શકીએ. ધર્મમંદિરોમાં ચાલતાં આ ધતિંગેની પહેલાં ખૂબ ટીકા થઈ, પણ તેમાં કપ્રિયતાને અંશ મુખ્ય હેવાને કારણે ઉત્સવોની ઉજવણી બંધ કરવી અશક્ય હતી. કેવળ નીચલા દરજજાના ધર્મોપદેશકે જ નહીં પણ સામાન્ય લોકે પણ આવા કાર્યક્રમોને એક સ્વાભાવિક મનોરંજન તરીકે માનતા. અને ચડસાચડસી - સાથે તેમાં ભાગ લેતા.
Page #50
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ 37 પંદરમી સદીમાં વિવિધ પ્રકારના સંઘ સ્થપાયા. ધાર્મિક મંડળે અથવા સાહિત્યિક ગોષ્ઠીઓમાંથી જે સંઘે નિર્માણ થયા, તેઓ પ્રહસનાત્મક નાટકે અથવા તે ઉપદેશાત્મક વિડંબન કાવ્યો રજૂ કરવા લાગ્યા. જૂના “મૂર્ખાઓના મેળાનું આ નવું સ્વરૂપ હતું, અને તેમાંથી જ કેમેડીનો જન્મ થયો. એમાં કામ કરનાર નટે સામાન્ય રીતે નટ અથવા વિદૂષક જેવા હતા, અને હાસ્યવિનેદને એકમેવ આશ્રય લઈ રાજાથી માંડી મૂ ખંઓ સુધી બધાને ઉપહાસ કરી જગતની વિસંવાદિતા બતાવવાનું વિદૂષકી કાર્ય તેઓ કરતા હતા. આ પ્રાથમિક પ્રયોગોની પરિણતિ કોમેડીમાં થઈ, અને તેમાં આવતા પાત્રોને વિકાસ આગળ જતાં વિદૂષકના પાત્રમાં થયે. આમ, કોમેડીના વિકાસમાં ત્રણ વસ્તુઓ નેધવા જેવી છે. (1) કોમેડી ઉદ્ગમ ધર્મવિધિઓના વિડંબનાત્મક અનુકરણમાંથી થયો. (2) લૌકિક મંડળીઓએ તેમના પ્રયોગોમાં વિડંબનાકારી પ્રવૃત્તિઓનો સમાવેશ કર્યો. (3) આ કાર્યક્રમો પાછળની ધાર્મિક પ્રેરણું નાશ પામતાં, તેમાં કામ કરતા નટ ધંધાધારી નટ બન્યા, અને તેમાંથી વિદૂષક જેવા રૂઢ પાત્રોને જન્મ થયો. સંસ્કૃત નાટકને અને વિદૂષકને વિકાસ પણ આ રીતે જ થયે હે જોઈએ એમ પાશ્ચાત્ય વિદ્વાનો ધારે તે તે સ્વાભાવિક છે. અને તેથી જ, બ્રાહ્મણકાલીન મહાવ્રત અથવા સેમિયાગ જેવી ધર્મવિધિઓમાં વિદૂષકનું મૂળ શોધવાને ડે. કીથે કરેલા પ્રયત્ન ભારતીય પરિસ્થિતિની પાશ્ચાત્ય નાટકના ઈતિહાસ સાથે કરેલી તુલનામાંથી નિર્માણ થયું હોય એમ લાગે છે. પરંતુ ગ્રીક ધાર્મિક નાટકે અથવા મધ્યયુગીન પ્રહસનની ભારતીય પરિસ્થિતિ સાથે આવી તુલના કરવી અસંબદ્ધ છે, કારણ કે ધર્મક્રિયાનું વિડંબન ભારતીય મનોવૃત્તિથી વિરુદ્ધ છે. ભારતમાં ધર્મ વિશેની સામાન્ય કલ્પના પણ એટલી ગંભીર અને ઉદાત્ત છે, કે ધર્મની મશ્કરી કરનાર કેઈ વ્યક્તિ કદાચ ટીકાને પાત્ર થઈ શકે, પણ ધર્મનું વિડંબન થવું અશક્ય છે. આપણું ધાર્મિક ઉત્સવોમાં નાચ ગાન, તથા વાદનને સંપૂર્ણ સ્થાન છે, પણ તે મુખ્ય મનોરંજનને વિષય બની શકે નહીં. એક વેદકાલીન કવિએ બ્રાહ્મણના ધાર્મિક આચાર અને તેના વેદપઠનની તુલના દેડકાની હિલચાલ સાથે અને તેના બરાડા સાથે કરી છે. 3 પણ તેમાં બ્રાહ્મણોની મશ્કરી કરવાને કવિને ઉદ્દેશ નથી. એ સૂક્તમાં મંડૂકનું ઉપર બતાવેલ ઉપમાન દ્વારા કેવળ ઉદાત્ત વર્ણન કરવાને કવિને આંતરિક હેતુ છે. પણ તેથી આપણે એમ ન કહી શકીએ કે સંસ્કૃત નાટકની ઉત્ક્રાંતિમાં ધર્મવિધિઓનું કઈ સ્થાન જ નથી. ખરી રીતે તે ધર્મવિધિના અનુષ્ઠાનમાં
Page #51
--------------------------------------------------------------------------
________________ 38 આપણું નાટકનું મૂળ રહેલું છે ! “મહાવ્રત'ના સમારંભમાં શ્વેતવર્ણ વૈશ્ય અને કૃષ્ણવર્ણ શુદ્રને ચાલતા ઝઘડે, અથવા તે યજ્ઞમંડપમાં વિશિષ્ટ સ્થાને ઊભા રહીને અપાયેલી બ્રહ્મચારી અને પુંથલીની ગાળા, તથા સમક્રયણમાં સોમવલ્લીને ભાવ નક્કી કરવા માટે ચાલતી રકઝક અને અંતે બિચારા સમ વેચનારને પડતે. માર—આ બધી ક્રિયાઓ પ્રતીકાત્મક હોઈ તેમાંના નાટયાત્મક અંશે જે ખિલવવામાં આવે નહીં, તે તે ક્રિયાઓ થઈ શકે જ નહીં. છતાં પણ ધાર્મિક ક્રિયાઓને નાટયાત્મક રીતે ખિલવવી, અને તેઓનું વિડંબન કરવું એ બેમાં ફરક છે. આમ, સંસ્કૃત નાટકની ઉત્ક્રાંત્તિમાં ધાર્મિક વિધિઓમાં રહેલું નાટયતત્વ વિડંબનરૂપે નહીં, પણ કેવળ અનુકૃતિ દ્વારા ચોક્કસ મદદરૂપ થયું હોવું જોઈએ. દા.ત. બ્રહ્મચારી અને પુંથલીના સંવાદમાં જણાઈ આવતી એક સ્વાભાવિક વિસંગતિ ઉપરથી કદાચ અશ્વષને પોતાના નાટકમાં બ્રાહ્મણ અને ગણિકાને પ્રસંગ ચિતરવાની કલ્પના આવી હોય એ બની શકે, પણ તેને એ અર્થ નહીં કે આ પ્રસંગ દ્વારા ધાર્મિક વિડબન કરવાને તેને ઉદેશ હેય. સોમ વેચનારને પડતા મારમાં પણ વિવેદી પ્રસંગના નાટચ-બી રહેલાં હોય અને તેમાંથી શાકુંતલમાંને વિદૂષકને વિશિષ્ટ પ્રસંગ– કે જેમાં દાસી અથવા ઇન્દ્રસારથિ માતલિને ભાર વિદૂષકને ખાવા પડે છે-નિર્માણ થયે હેય એ અશક્ય નથી. ઋવેદના એક સક્તમાં સેમ પીને મત્ત બનેલા ઇંદ્રનું વર્ણન છે, તે ઉપરથી નાટકમાં દારૂડિયાનું પાત્ર ચિતરવાની કલ્પના લેખકને આવી હોય એ બની શકે. ટૂંકમાં, ધર્મવિધિઓના અનુષ્ઠાનમાંથી વિવિધ નાટય પ્રસંગે નિર્માણ કરવાનું લેખકને સૂઝયું હોય એમ આપણે કહી શકીએ. તેમાં વિડંબનનો પ્રશ્ન ઉદ્ભવ જ નથી. તેથી સંસ્કૃત નાટકના વિકાસમાં યજ્ઞ અથવા ધર્મવિધિઓનું વિડંબન સંશયાસ્પદ હોય તે પણ ધાર્મિક કલ્પનાઓની અસર નાટક ઉપર મોટા પ્રમાણમાં થઈ હોવી જોઈએ એ બદલ શંકા નથી. ભારતના નાટયશાસ્ત્રમાં જે નાટયપ્રયોગોનાં નામો આવે છે, તેમ જ પતંજલિએ જે નાટકે મહાભાષ્યમાં ઉલેખ્યાં છે તે ઉપરથી નાટયકલાને આરંભ દેવવિષયક નાટક દ્વારા થયો હોય એમ આપણને જણાય છે. (પ્રાદેશિક નાટકોને ઈતિહાસ જોઈએ તો પણ પ્રારંભમાં દેવવિષયક જ નાટક ભજવવામાં આવતાં). ભરત સૌથી પહેલા નાટયપ્રગના ઉપદેશક અને સુત્રધાર હતા. આ નાટયપ્રગમાં ભારતના પુત્રોએ તથા અપ્સરાઓએ ભાગ લીધે, અને દેવાદિકે પ્રેક્ષક બન્યા, એ નાટ્યશાસ્ત્રની માહિતીને ટેકે આપ પુરાવો કાલિદાસના વિક્રમોર્વશીયમ્
Page #52
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ 39 નામના નાટકમાં જોવા મળે છે. તેમાં બતાવ્યા પ્રમાણે ભરતે “લક્ષ્મીસ્વયંવર” નાટકને પ્રયોગ કર્યો હતો, અને તેમાં ઉર્વશીએ નાયિકા તરીકે લક્ષ્મીની ભૂમિકા ભજવી હતી. આમ, ભરત જ્યારે પોતાના નાટયશાસ્ત્રમાં નાટકની ઉત્પત્તિ દૈવી હેવાનું આપણને બતાવે, ત્યારે તેને અર્થ ખરી રીતે આપણે મર્યાદિત સ્વરૂપમાં જ સમજવો જોઈએ—અને તે એ કે દેવચરિત્ર અને ધાર્મિક વિચારે નાટકની. ઉત્ક્રાંતિના પહેલા તબક્કારૂપ હોવા જોઈએ. ભરતે કહ્યા પ્રમાણે, પૃથ્વી પરને પહેલે નાટપ્રયોગ ઈદ્રમહ નામના ઉત્સવમાં કરવામાં આવ્યો હતો. અહીં એ ધ્યાનમાં લેવા જેવું છે કે પહેલેથી નાટકે. ભજવવા માટેના હંમેશના પ્રસંગે તે ધાર્મિક ઉત્સવ અને જાત્રાઓ કે મેળાઓ જ હતા. (ઇદ્રમહ નામને ઉત્સવ ચેમાસા પછી, શિયાળાની શરૂઆતમાં ઉજવવામાં આવતો). સંસ્કૃત નાટકના અભ્યાસ ઉપરથી પણ એ જણાય છે કે વાસંતિક અથવા શારદીય ઉત્સવોના નિમિરો, અથવા તે સ્થાનિક દેવતાની જાત્રામાં નાટ્યપ્રયોગો કરવામાં આવતા. કથાવસ્તુઓમાં જ નહીં, વિવિધ નાટપ્રસંગે યોજવામાં પણ સંસ્કૃત નાટકે ઉપર થયેલી ધર્મની અસર જણાઈ આવે તેમ છે. ભારત અને પંતજલિએ ઉલ્લેખેલા નાટકના વિષયે જે આપણે તપાસીએ તે તેમાં દેવના પરાક્રમનું સ્તુતિગર્ભ નિવેદન અથવા અસત્ય ઉપર સત્યે મેળવેલ જય વગેરે ધાર્મિક વિષયો જ આપણને જોવા મળે છે. ઉત્સવ અથવા જાત્રા જેવા ધાર્મિક પ્રસંગોએ નાટકે સાદર કરવામાં પણ એક પ્રકારની દેવવિષયક કૃતજ્ઞતા જ આપણને જણાય છે, કારણ કે આવા નાટટ્યપ્રયોગમાં સંપૂર્ણ કથાવસ્તુ કેઈ વિશિષ્ટ–દેવવિષયક * ન હોય તે પણ પૂર્વ રંગમાં ઇષ્ટદેવતાનું આહવાન તો થયેલું હોય છે જ. ભવભૂતિના “માલતીમાધવ'માં અને હર્ષના બરનાવલી'માં વસંતોત્સવનું વર્ણન મળી આવે છે. તે ઉપરથી આવા ઉત્સવમાં નૃત્ય, ગીત તથા મદિરાપાન જેવા આનંદવર્ધક કાર્યક્રમો થતા હોવા જોઈએ એવું આપણને જણાય છે. અર્થાત આ કાર્યક્રમોમાં બેલવાચાલવામાં અતિરેક થયેલો જણાય તે, તે દેવ અથવા ધર્મદિયાના પરિહાસને લીધે નહીં પણ આનંદના બેકાબુ પરિણામને લીધે જ હવે જોઈએ. તેથી આવા ઉત્સવોમાં નિર્માણ થતા હાસ્યકારક પ્રસંગે તે વખતની લૌકિક પરિસ્થિતિને લીધે નિર્માણ થતા હોવા જોઈએ. અને આમ ઉત્સવમાં બેફામ બનેલ જનસમુદાય હાસ્યવિનોદ માણતો હોય, તે વખતે જ એકાદ નાટકને પ્રયોગ રજૂ કરવામાં આવે, અને તેમાં વિદૂષક જેવું પાત્ર પોતાના
Page #53
--------------------------------------------------------------------------
________________ 40 હાવભાવ કે અસંબદ્ધ વાર્તાલાપ દ્વારા હાસ્યનિર્મિતિ કરે છે તે અધિક સંભવનીય છે. અર્થાત, નાટકની આ પ્રથમાવસ્થામાં વિવેદી અંશની શક્યતા અસુર પાત્રના હાસ્યકારક ચિત્રણ દ્વારા જ હોઈ શકે, એમ કહી શકાય. નાટકની ઉત્ક્રાન્તિની બીજી અવસ્થામાં પણ નાટકને વિષય દેવવિષયક જ હવે જોઈએ. પણ તેમાં દેવાસુરનાં યુદ્ધો અથવા દેવોનાં પરાક્રમોનાં વર્ણને છેડી દઈને, તેમને ચારિત્રમાં જણાઈ આવતા, હર્ષદૃષથી ભરેલા લૌકિક પ્રસંગે ચિતરવા તરફ લેખકેની પ્રવૃત્તિ થઈ હોય એમ આપણને જણાય છે. આ અવસ્થાના નાટકમાં પણ દેવે જ નાયક હોય છે. પણ ધાર્મિક સન્માનની ભાવના પ્રતીકાત્મક રૂપે વ્યક્ત કરવાને બદલે દેવોના ચરિત્ર માનવીય મર્યાદામાં, એટલે કે માનવ-અનુભવગમ્ય પ્રસંગો દ્વારા આલેખવા તરફ લેખકની વૃત્તિ સ્વાભાવિક ' રીતે જ થયેલી આપણને જણાય છે. એ દૃષ્ટિએ કાલિદાસે કરેલ “લક્ષ્મીસ્વયંવર નાટકને ઉલ્લેખ સૂચક છે. નાટયથાનું વહેણ આમ લૌકિક વિષયો તરફ બદલાતું હેવાને લીધે નાટકના નાયક - દેવત્વ માટે કઈ સહચર નિર્માણ કરવો લેખકે માટે શક્ય બને છે. કારણ કે માનવી ભાવનાનુરૂપ દેવચરિત્રનું દર્શન કરાવવું હોય તે નાટકમાં વિવિધ પાત્રોની નિર્મિતિ આવશ્યક છે. ભરતે વિદૂષકના ચાર પ્રકારે બતાવ્યા છે, પણ આજે મળી આવતા સંસ્કૃત નાટકમાં આ ચારે પ્રકારના વિદૂષકે જોવા મળતા નથી. તેથી બાકીના વિદૂષકેનું ચિત્રણ જેમાં થયેલું હોય એવાં બીજા સંસ્કૃત નાટકે પ્રાચીન કાળમાં હતાં જ નહીં, અથવા તે ભરતે કહેલા વિદૂષકના આ પ્રકારે કેવળ કાલ્પનિક હેવા જોઈએ, એમ કહેવાને કઈ અર્થ નથી. આ ચાર પ્રકારના વિદૂષકેમાં એક દેવોને વિદૂષક હોય છે. વિદૂષક એટલે તે વિદી તે હોય જ, પણ આ વિદષકને વેદ આવડે છેઅને ઘરગથુ ઝઘડાઓ નિર્માણ થાય તે પણ તેને તે કુશળતાથી ઉકેલી શકે છે 19 ભરતે કહેલ વિદૂષકના આ પહેલા પ્રકાર ઉપરથી નારદની યાદ આવ્યા વિના રહેતી નથી. નાટયશાસ્ત્રમાં નાટકની નિમિતિમાં નારદે કરેલ કામગીરીને અહેવાલ આપવામાં આવ્યો છે. એક વખત પૂર્વ રંગમાંના સંગીતને એક ભાગ અસુરોને ખૂબ જ ગમ્યો, અને તેથી તેટલો ભાગ દેને અપ્રિય થયે, તે વખતે નારદે મધ્યસ્થ થઈને એ સંગીતને એવી રીતે બેસાડી આપ્યું કે જેથી દેવો અને દાનવો બંને ખુશ થયા ! નારદનું સંગીતમાંનું પ્રાવીણ્ય અને વેદવિદ્યાનું જ્ઞાન પ્રસિદ્ધ જ છે. નાટનિર્મિતિમાં ભરતને નારદની ખૂબ જ મદદ થઈ હોવી જોઈએ.
Page #54
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ 41 નારદમાં ઝગડાઓને ઠંડા પાડવાનું કૌશલ હોય, તે પણ છાનામાના ચાડીઓ ખાઈ તેની ગમ્મત જોવામાં તેને આનંદ આવે છે, અને તેથી પૌરાણિક કથાઓમાં આપણે નારદને એક કલહપટુ તરીકે ચિતરાયેલા જોઈએ છીએ. આ સાથે તેની રટાર રહેતી એટલી વગેરે ધ્યાનમાં લઈ, આપણે તેના સ્વરૂપનો જે વિચાર કરીએ તે વિદી પાત્રમાં જોઈતાં રૂપ અને ગુણ બંને નારદમાં સંપૂર્ણપણે રહેલાં - આપણને જણશે. તે ઉપરથી ભરતે વર્ણવેલ દેવોને સહચર, અને પર્યાયથી પહેલો આ નાટચવિકાસના આગળના તબક્કામાં નાટકનું સ્વરૂપ વધુ લૌકિક બન્યું. લૌકિક વિષયો ઉપર નાટક રચાવા લાગ્યાં. માનવીય જીવનનું ચિત્રણ તેમાં જણાવા લાયું, અને તે સાથે નાટયકલાનું તંત્ર પણ વિકસ્યું. તેમ જ નેટમંડળી પણ નાટયકલામાં પારંગત થવા લાગી. દેવોને મૂળને નાટયવેદ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યો તેની હકીકત ભરતે નાટયશાસ્ત્રના ૩૬માં અધ્યાયમાં આપી છે. નાટયવેદના જ્ઞાનને લીધે ભરતપુત્રોના મનમાં અહંકાર નિર્માણ થયો, અને તેથી તેમના અભિનયમાં અતિરેક થવા લાગ્યો. એક વખત નાટ્ય પ્રયોગ કરતી વખતે ભરતપુત્રોએ ઋષિમુનિઓની મશ્કરી કરી. તેઓએ સદભિરુચિને ન શોભે એવા ગ્રામ્ય અભિનય દ્વારા પ્રેક્ષકોમાં ખૂબ જ હાસ્ય નિર્માણ કર્યું. તેથી ઋષિમુનિઓ સ્વાભાવિક રીતે જ કુદ્ધ થયા, અને તેમણે બ્રાહ્મણ ભરતપુત્રને તેઓ શુદ્ધ થશે એ શાપ આપ્યો. ભરતપુને પિતાની ભૂલ જણાઈ આવી, અને તેઓએ દેવ પાસે માફી માંગી. બ્રહ્માએ નિર્માણ કરેલી નાટ્યકલા લુપ્ત ન થાય એવી ચિંતા દેવોના મનમાં હોવાને લીધે તેમણે ઋષિમુનિઓની માફી માગી અને ભરતપુત્રોને પ્રાયશ્ચિત્ત કરવાને ઉપદેશ આપ્યો.૧૦ આ અધ્યાયમાં જ એવી એક બીજી કથા નોંધવામાં આવી છે. પિતાના પુણ્યના પ્રભાવે સ્વર્ગ સુધી પહોંચેલે એક નહુષ નામને રાજા હતા. સ્વર્ગમાં સંગીતમય નાટયપ્રયોગ જોઈને એ કલા પૃથ્વી ઉપર લાવવાની તેને ઉત્કટ ઈરછા થઈ. તેણે પ્રજાપતિને પ્રાર્થના કરી, અને તે ધ્યાનમાં લઈને પ્રજાપતિએ ભરતપુત્રોને પૃથ્વી પર જઈને એક નાટયપ્રયોગ કરવાનો આદેશ આપે, અને જે તેઓ તેમ કરશે તે તેઓ બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો પુરસ્કાર મેળવશે, અને તેઓ શાપમુક્ત થશે એવું તેમણે તેમને આશ્વાસન આપ્યું.૧૧ નાટયશાસ્ત્રમાં આપેલી આ કથાઓ કાલ્પનિક માનીએ તે પણ તેમાં એક સામાજિક ઈતિહાસ રહેલો છે, જે તરફ દુર્લક્ષ કરી શકાય તેમ નથી. ભારત
Page #55
--------------------------------------------------------------------------
________________ - વિદૂષક બ્રાહ્મણ મુનિ હતા, તેથી તેમના પુત્ર પણ બ્રાહ્મણ જ હોય! છતાં શાપને લીધે તેઓની જાત પૃથ્વી ઉપર હલકી થવા લાગી, એમ કહેવામાં નાટયકલામાં કામ કરનાર સામાજિક દષ્ટિએ હલકા લેખાતા, એ સામાજિક સમાજને બેધ આપણને આ વર્ણન ઉપરથી થાય છે. શૈલૂષનો (એટલે કે નટનો) સામાજિક દરજજો નીચે. હેવાનો ઉલ્લેખ આપણને રામાયણ, મહાભારત અને અન્ય સાહિત્યિક ગ્રંથમાં જોવા મળે છે. નાની સંગતિમાં રહેવાને લીધે પિતા ઉપર દેવ આવ્યો હોવાનું બાણભટ્ટ હર્ષચરિતમાં વર્ણવ્યું છે. આમ, નટામાં રહેલી કલાની કિંમત રસિકે દ્વારા થાય, તે પણ નટને સામાજિક પ્રતિષ્ઠા મળતી નહીં. અર્થાત આજની જેમ સામાજિક દુરાગ્રહને ફગાવી દઈ એકનિષ્ઠાથી કલાની સેવા કરનાર કલાકારે તે જમાનામાં પણ હેવા. જોઈએ. રાજકુટુંબમાં રાજકન્યાઓને નૃત્ય, સંગીત તથા નાટ્ય શિખવવામાં આવતાં, અને હરદત્ત તથા ગણુદાસ જેવા બ્રાહ્મણે નાટ્યાચાર્ય તરીકેની વૃત્તિ. રાજીખુશીથી સ્વીકારતા. પરંતુ સામાજિક પ્રતિષ્ઠાને પ્રશ્ન બાજુએ મૂકીએ તે. પણ ધંધાધારી મંડળીઓમાં બહુસંખ્ય કલાકારો નીચલી કેમના અને અશિક્ષિત. જ હતા; અને એ અશિક્ષિત નર્ટ દ્વારા અભિનયમાં અતિશક્તિ અથવા ગ્રામ્યતા. આવે એ સ્વાભાવિક જ હતું. ઉપરાંત પ્રેક્ષકેમાં હાસ્ય નિર્માણ કરી તાલીએ. મેળવવાની ઇચ્છા સામાન્યપણે નટમાં હોય જ. આવાં એક અથવા અનેક કારણોને લીધે નાટયપ્રયોગમાં પ્રહસનાત્મક ભાગ અપરિહાર્ય થવા લાગે, ભરતપુત્રોની. કથાને આ અર્થ. આપણા માટે મહત્વનો છે. આ વિવેચન ઉપરથી આપણને કેટલાંક મહત્ત્વના મુદ્દાઓ મળે છે. નાટકમાં આવતા પ્રહસનાત્મક ભાગની પ્રેરણું લૌકિક કારણને લીધે છે. તેને સંબંધ માનવીય વૃત્તિઓ સાથે છે. નટના અભિનયમાંથી, અથવા તે લેકેને હસાવવાની તેની સ્વાભાવિક ઈચ્છામાંથી પરિહાસ તથા ઉપહાસ સાકાર થાય છે. આમાં કઈ વખતે કઈ ધાર્મિક આચાર હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં આવે તે તેને ઉદ્દેશ ધર્મનું વિડંબન કરવાને નહીં, પણ એ આચારના બાહ્યસ્વરૂપનો લૌકિક ઉપહાસ કરવાનો હોય છે. આ કાળમાં નાટયકલા ઉપર થયેલો ધર્મને પ્રભાવ કેવળ બાહ્ય આચારને ઉપહાસ પૂરતો મર્યાદિત સ્વરૂપમાં જ જણાય છે એ ભારતીય નાટયશાસ્ત્રને ઇતિહાસમાં નોંધવા જેવી વાત છે. જ્યારે કોઈ ધર્મવિધિ લેકેની કક્ષા સુધી આવી પહોંચે, અને તેને એક પ્રકારનું સામૂહિક સ્વરૂપ પ્રાપ્ત થાય, ત્યારે તેમાં અનુકૃતિને અંશ મોટા પ્રમાણમાં
Page #56
--------------------------------------------------------------------------
________________ વિદુષકનો વિકાસ 43. આવે છે, અને સ્વાભાવિક રીતે જ અજાણતાં તેનું વિડબન પણ થયેલું આપણને જણાય છે. પાક સારા પ્રમાણમાં આવે એ હેતુથી ગામડામાં ખેડૂતો સામુદાયિક ઉત્સવો ઉજવતા હોય છે. કેડ નામની ગ્રામજનતાના ગ્રામભોજનના એવા જ એક ઉત્સવનું વર્ણન સર વૈલટર ઍલિયટે એક ઠેકાણે કર્યું છે. આ ઉત્સવનો સંબંધ વર્ષની શરૂઆતમાં કરવામાં આવતા સામૂહિક વાવણું જેવા કૃષિવિષયક ઉત્સવ સાથે છે. તેમાં સૌથી પહેલાં ભેંસ અથવા પાડાને મારવામાં આવે છે, અને તેનું માંસ જમીન ફળદ્રુપ થાય તે માટે ખેતરમાં પૂરવામાં આવે છે, અને વધેલા માંસને ઉપયોગ ગ્રામભેજનમાં કરવામાં આવે છે. તેમાં બ્રાહ્મણે પણ હોય છે, છતાં ઉત્સવની ધાર્મિક વિધિ અસ્પૃશ્યો દ્વારા કરવામાં આવે છે. ઉત્સવના વિવિધ કાર્યક્રમમાં મનરંજન પણ હોય છે, અને હલકી જાતની કન્યાઓ તેમાં નૃત્ય કરે છે. “રંગલો” તેમના સંગીતને સાથ આપે છે, અને તેમની સાથે નાચે છે. ઘણી વખત તે વિદૂષકી ચાળાઓ કરી લોકોને હસાવે છે. 12 મુખ્ય વિધિમાં અસ્પૃશ્ય દ્વારા ધર્મકૃત્ય કરવામાં આવે, એમાં અજાણુ માણસને ધર્મવિધિનું વિડંબન થએલું અથવા ગરબ્રાહ્મણોની મશ્કરી કરેલી લાગે, તો પણ ગ્રામજને માટે તે તે એક સામાન્ય કાર્યક્રમ છે. તેઓ આ વિધિ ગંભીરતાથી કરતાં હોય છે. ગ્રામજનેના આ સામૂહિક ઉત્સવમાં જણાઈ આવતાં ગીત, નૃત્ય તથા વિનોદે નાટકના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો હોય તે તે સ્વાભાવિક છે. નાટક ફક્ત દેવધર્માદિ માટે મર્યાદિત રહે એ શક્ય ન હતું. વાસ્તવિક જગતમાંના વિષયો અને માનવીય પાત્રો તેમાં આવે એ સ્વાભાવિક હતું, અટળ હતું. આમ નાટકનું જ્યારે લૌકિક રૂપાંતર થયું, ત્યારે તેના ઉપર જનસમૂહના ધાર્મિક ઉત્સવની, અને વિશેષતઃ તેમાંના રંજનાત્મક અંશની અસર થઈ હેવી જોઈએ. નહુષ રાજાએ દેવલોકમાંની નાટચકલા પૃથ્વી ઉપર આણી એ ભરતે આપેલ કથાનો એક અર્થ ઉપર પ્રમાણે લઈ શકાય. તેમાંને બીજે ધ્વનિ એ છે કે રાજ્યાશ્રયે નાટકના વિકસમાં ખૂબ મદદ કરી દેવી જોઈએ. સામાન્ય રીતે ગાયન, નૃત્ય કાં તો વેષાંતરે જેવા રંજનપ્રકારે જનમાનસને પ્રિય હોય છે જ, પરંતુ એવા કાર્યક્રમને એક પ્રકારનું વ્યવસ્થિત સ્વરૂપ મળવાને લીધે નાટયકલાને જે સામાજિક વિકાસ થાય, તેમાં રાજ્યાશ્રયનો ફાળે મુખ્ય છે, એમ આપણે કહી શકીએ. રાજ્યાશ્રયને લીધે નાટકમંડળીઓ વિકસી હેવી જોઈએ એટલું જ નહીં પણ તેને લીધે નાટકનું સ્વરૂપ પણ ઘડાયું હોવું જોઈએ. નાટકમાં હંમેશા જણાતા લૌકિક વિષયની, તથા રાજા નાયક હોવાની જે પ્રથા આગળ રૂઢ થતી ગઈ, તેમાંથી જ સંસ્કૃત “દરબારી નાટકની” નિર્મિતિ થઈ. અને, દરબારી નાટકોમાંની
Page #57
--------------------------------------------------------------------------
________________ વિદૂષક રંજકતાનું પ્રમાણ વધ્યું, ત્યારે સ્વાભાવિક રીતે, રાજાના ખાનગી જીવનમાં ભાગ ભજવતો મશ્કર - વિદૂષક - નાયકના મિત્ર તરીકે નાટકમાં આવવા લાગ્યો. આ પ્રકારની વિદૂષકની ઉત્પત્તિ અત્યંત સ્વાભાવિક હતી. અર્થાત વિદૂષકની ઉત્પત્તિ એ પ્રકારે સમજાવવા માટે સંસ્કૃત નાટકને અપ્રત્યક્ષ પુરા આપણને મળી શકે તેમ છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સામાજિક વાતાવરણવાળાં નાટકોમાં જ મુખ્યત્વે વિદૂષક દેખાય છે. રામાયણ મહાભારત જેવાં મહાકાવ્ય ઉપર અથવા પૌરાણિક વિષયો ઉપર લખાયેલાં નાટમાં વિદૂષક જણ નથી. કારણ કે એવાં નાટકના વિષયે પ્રાચીન શ્રદ્ધાના, અને ઈતિહાસ સંબંધી, હોવાને લીધે સામાજિક ધરતી ઉપર ઘડાયેલા વિદૂષકનું ચિત્રણ કરવા નાટકકારોને તેમાં કઈ અવકાશ રહેતું નથી. અર્થાત, આગળ જતાં સત્તરમી શતાબ્દીમાં લખાયેલા “રતિમન્મથ” તથા “અદભુતદર્પણ” જેવા દેવવિષયક અથવા રામાયણ કથાના નાટકમાં પણ વિદૂષકનું પાત્ર આવે છે, તે કેવળ અનુકરણને લીધે જ ! ખરી રીતે, પુરાણમાંની દુષ્યન્ત-શકુંતલાની, અથવા પુરૂરવા-ઉર્વશીની પ્રણયકથાને સામાજિક સ્વરૂપ અપાયું, ત્યારે જ નાયકના - રાજાના - સહચર તરીકેનું વિદૂષકનું પાત્ર ખીલ્યું. ટૂંકમાં, નૃપનાયકવાળા જે નાટકેમાં સંપૂર્ણ સામાજિક વાતાવરણ ચિતરવામાં આવ્યું હોય, તેમાં જ વિદૂષક આવે છે એમ આપણને નાટયસાહિત્યના અભ્યાસ ઉપરથી જણાય છે. દરબારી નાટકે' ઉપરાંત પ્રકરણ નામને એક નાટકને પ્રકાર છે. તેનું સ્વરૂપ સંપૂર્ણપણે સામાજિક છે, અને તેને નાયક બ્રાહ્મણ, વણિક અથવા પ્રધાન પુત્ર હોય છે. “મૃછકટિક, તથા માલતીમાધવ આ પ્રકારનાં નાટકે છે. આ નાટકમાં પણ વિદૂષક હોય છે. માલતીમાધવમાં પ્રત્યક્ષ વિદૂષક ન હોય તે પણ પીઠેમઈ તે આવે છે જ ! | સામાજિક દષ્ટિએ જોઈએ તો, વિદૂષક જેવા માણસે દરબારમાં રાખવાની પ્રથા પ્રાચીન હોવાનું જણાઈ આવશે. ફક્ત રાજાઓ જ નહીં પણ સુસંસ્કૃત શ્રીમતે પણ વિટ તથા વિદૂષક જેવા માણસને આશરે આપતા એમ કામસૂત્રના નાગરક-વર્ણન' ઉપરથી જણાઈ આવે છે. વિદૂષકનું કામ ખાલી હસવું કે હસાવવું એટલું જ ન હતું. નાગરક અને ગણિકાને એણે વિશ્વાસ મેળવ્યું હતું. તેથી તેમના પ્રેમપ્રકરણોમાં જેમ તે મધ્યસ્થ તરીકે કામ કરી શકો, તેમ તેમની ભૂલ થતાં તે તેમને ઠપકે પણ આપી શકતા હતા 13 ટ્રકમાં વિદૂષક તત્કાલીન સમાજજીવનમાં અત્યંત પરિચિત હતા. તેથી સામાજિક નાટકમાંના વિદૂષકને પ્રત્યક્ષ જીવનમાંથી ઉદ્ભવ થાય એ અત્યંત સ્વાભાવિક હતું.
Page #58
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ 45. ખરી રીતે સંસ્કૃત નાટકકારેએ સામાજિક પરિહાસપ્રધાન નાટક લખવાની શરૂઆત કરી તે વખતે એ નાટકને આવશ્યક એવી સામગ્રી આજુબાજુના સામાજિક જીવનમાંથી સહેલાઈથી મળી શકે તેમ હતી, અને, સમાજજીવનને સૂક્ષ્મ અભ્યાસ કરવો એ તે લેખકનું કર્તવ્ય જ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રોએ પણ લેક જીવનના અભ્યાસને લેખકના ઘડતર માટેની એક મહત્ત્વની બાબત માની છે. 14 દરબાર છે રાજમહેલમાં જીવનવ્યવહાર, શિક્ષિતની ગોષ્ઠીઓ, ગ્રામ કે નગરમાંના સ્નેહસંમેલને તેમ જ શહેર તથા ગામડાંમાંના વિવિધ ઉત્સવ આ લેખકે માટે રોજિંદા હતા. આ લેખકે માટે રાજાઓની પ્રણય ચેષ્ટાઓ, અંતઃપુરમાંની “ભાંજગડો”, ઘતગૃહ, મદિરાલયમાંના દિલખુશ વ્યવહાર તથા નૃત્ય, ગાયન તેમ જ સામૂહિક ઉત્સવમાંની ઉન્મુક્ત મશ્કરીઓથી ભરપૂર વાતાવરણમાંથી નાટય પ્રસંગે નિર્માણ કરવા સુલભ હતા. અને તેથી, વસંતસેના જેવી ગણિકાને ભર રસ્તામાં પીછો પકડવામાં આવ્યો હોય, અથવા દાસી અને વિદૂષકની જોરદાર લઢવાડ જામી હોય એવા પ્રસંગે ચિતરવા માટે આ લેખને મહાવ્રત જેવી જૂની યજ્ઞવિધિ તરફ જવાની જરૂર ન હતી. એવા પ્રસંગે લોકજીવનમાં જ ઉપલબ્ધ હતા. એની ખાતરી વાસ્યાયનના કામસૂત્ર દ્વારા, તથા મૃછકટિક જેવાં નાટક દ્વારા આપણને થાય છે. * લોકજીવનમાંને વિદૂષક અમુક એક વિશિષ્ટ જાતિને જ હતા એમ કહેવું કઠણ છે. પરંતુ જ્યાં સુધી વિદૂષકમાં સામાજિક રીતે આવશ્યક એવા ગુણો હોય, અને તે પોતાની કામગીરી યોગ્ય રીતે કરતે હોય, ત્યાં સુધી તેની જાત વિશેને પ્રશ્ન, કાંઈ નહીં તે, પ્રત્યક્ષ જીવનમાં મહત્ત્વને ન હતો. માત્ર નાટકકારોએ જ્યારે વિદૂષકના પાત્રની સામાજિક નમૂના ઉપર પુનરચના કરી, ત્યારે સામાજિક આશય અને કલાનું તંત્ર એ બંને કારણોને લીધે તેમને અમુક નિયમો નિર્માણ કરવાની આવશ્યક્તા જણાઈ હોવી જોઈએ. નાટક એ એક લોકાનુરંજનની કલા. છે. તેના પ્રેક્ષકવર્ગમાં જેમ સામાન્યજન હોય છે, તેમ સમાજની ઉપલી કક્ષાના વિદ્વાન અને સુસંસ્કૃત લેકે પણ હોય છે, ઉપરાંત રાજ્યાશ્રય હોવાને લીધે સંસ્કૃત નાટક સંપૂર્ણ દરબારી બન્યું હતું. નાટકને નાયક રાજા હતા. એની અસર વિદૂષકની પુનરચના ઉપર થઈ હોવી જોઈએ. તેથી ગ્રામ્ય અભિનય અથવા હલકું ભાષણ નીચલી કક્ષાના પ્રેક્ષકવર્ગને પ્રિય હોય તે પણ નાટક જેવા આવનાર મિશ્ર સમુદાયને સંતોષી શકે નહીં. ભરતપુત્રોને મહર્ષિઓનો શાપ નડડ્યો એ નાટયશાસ્ત્રમાંની કથાને આશય એ જ છે. અર્થાત્ નાટકકાર માટે વિદૂષકના પાત્રની અમુક એક પ્રતિષ્ઠા જાળવવી
Page #59
--------------------------------------------------------------------------
________________ વિદૂષક આવશ્યક હતી. ખાનગી જીવનમાં કોઈની પણ મશ્કરી કરવામાં આવે તે તે ચાલી શકે, પરંતુ જાહેર જીવનમાં અને વિશેષત: નાટક દ્વારા જ્યાં સામાજિક જીવનનું દર્શન કરાવવાનું હોય ત્યાં સદભિરુચિની મર્યાદાઓ પાળવી આવશ્યક હતી. આમાં નાટયકલાનો એક નિયમ રહે છે. અને વિદૂષક જેવું બધાને ઉપહાસ કરનારું પાત્ર સમાજમાન્ય એવી એક વિશિષ્ટ કક્ષાનું બનાવવામાં આવે તે જ તેના દ્વારા થયેલે ઉપહાસ કેઈને ન નડનારે બની શકે. આમાં એક લેકમાનસશાસ્ત્રને નિયમ રહે છે. ઉપરાંત નાટકને નાયક જે રાજા હોય, તે તેના સહચર તથા જિગરજાન દોસ્ત તરીકે રંગભૂમિ ઉપર કામ કરનાર વિદૂષક પણ તેને શોભે એ જ હોવો જોઈએ એ સ્પષ્ટ છે. રાજાને વિદૂષક બ્રાહ્મણ હે જોઈએ એ ભરત નિયમ કર્યો, તથા નાટકકારોએ વિદૂષકને બ્રાહ્મણ તરીકે ચિતર્યો, તેનાં કારણે આમ અંશતઃ કલાના નિયમો સાથે અને અંશતઃ સામાજિક સભ્યતા સાથે સંબંધિત છે. આમ દરબારી અને સામાજિક નાટકમાને વિદૂષક તૈયાર થયા પછી, હાસ્યરસના પરિપષ માટે નાટકકારોએ તેમાં વિવિધ રંગો પૂર્યા. તેમાં બ્રાહ્મણની મશ્કરી ઉમેરાઈ. ભરતપુએ જેવી રીતે ઋષિમુનિઓની મશ્કરી કરી, તેવી રીતે વાલ્મીકિ આશ્રમમાં નાને સૌધાતકિ વસિષ્ઠમુનિને વાઘ, ચિત્તો વગેરે કહીને તેમની મશ્કરી કરે છે. 5 વેદાધ્યયન વગરના, બરાબર સંસ્કૃત બોલતાં ન આવડવાને લીધે પ્રાકૃતમાં બોલતા, અને છતાં બ્રાહ્મણત્વનું આભમાન ધરાવતા બ્રાહ્મણની નાટકકારોએ કરેલી નિર્મિતિ કેવળ કલ્પનાજનિત નથી. એવા બ્રાહ્મણો જે સમાજમાં ન હોત, તો એવા અભણ બ્રાહ્મણની નિંદા યાકે કરી ન હોત, અથવા પિતાનાં કર્તવ્ય ન બજાવનાર તેમજ બ્રાહ્મણજાત માટે કલંકભૂત રહેનાર બ્રાહ્મણે ઉપર મનુએ ટીકા કરી ન હત. 17 એવા બ્રાહ્મણ સમાજમાં હતા, તેથી જ શાસ્ત્રકારોને તેમની ટીકા કરવી પડી, ભાસને ઇન્દ્રને એક લેભી અને "પ્રાકૃત બ્રાહ્મણના સ્વરૂપમાં રંગભૂમિ ઉપર આણવો પડે, તેમ જ બીજા નાટકકારોને પરંતુ, વિદૂષકનું પાત્ર નિર્માણ કરીને સંસ્કૃત નાટકકારોએ બ્રાહ્મણની દેશાસ્પદ વિસંગતિને ઉપહાસ કર્યો એમ કહેવું, અને વિદૂષક એટલે નાટકકારેએ બ્રાહ્મણજાતિનું કરેલું વિડંબન છે એમ કહેવું એ બેમાં ફરક છે. વિદૂષક એટલે બ્રાહ્મજાતિનું વિડંબન છે એમ કહેવામાં વિદૂષકનું ચિત્ર એકાંગી અને અપૂર્ણ રહે છે, અને તેણે કરેલ પરિહાસમાં અકારણ મર્યાદાઓ નિર્માણ થાય છે. તેથી એ વિધાન તર્કદુષ્ટ માનવું જોઈએ. સંસ્કૃત નાટકના વિદૂષકને સૂક્ષ્મ
Page #60
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ 47 અભ્યાસ કરતાં એમ જણાય છે કે એક વિદી પાત્ર તરીકે વિષકનું કઈ વિશિષ્ટ સ્થાન છે, તેને કોઈ અધિકાર છે. રાજમહેલમાંની દાસી, ગણિકા, પ્રસંગ ઉપર તે ઉપહાસને પ્રકાશ ફેંકતો હોય છે. કાલિદાસના વિદૂષકે રાજાના પ્રેમપ્રકરણની ખુલ્લી અથવા ગર્ભિત ટીકા કરતા હોય છે. શાકુંતલમાંને માઢવ્ય દુષ્યન્તના ઢગી સેનાપતિ ઉપર તૂટી પડે છે, તેમ જ કર્વાશ્રમમાંના લાંબી દાઢીવાળા, અને ઇંગુદી તેલ ચોપડવાને લીધે ચીકણું વાળવાળા તાપસની પણ મશ્કરી કરવાનું તે છેડતો નથી. ધાર્મિક આચાર તરીકે વિશિષ્ટ રંગનાં વસ્ત્રો પહેરવાની અથવા તે દિગંબર રહેવાની પ્રથાની ભાસના સંતુષ્ટ ટીખળ ઉડાવી છે, અને શુદ્રકના મૈત્રેયની મશ્કરી કરવાની કક્ષા એટલી વિશાળ છે કે, તેની નજરમાંથી કઈ વસ્તુ ભાગ્યે જ છટકી શકે. ઔદાર્યની શરૂઆત પોતે કરવી જોઈએ એવા અર્થની અંગ્રેજીમાં એક કહેવત છે. એ કહેવત વિનોદની બાબતમાં પણ લાગુ કરી શકાય. બીજાની મશ્કરી કરનાર પિતાની પણ મશ્કરી કરે છે તે યોગ્ય છે એટલું જ નહીં, પણ ખુલ્લા દિલથી પિતાની મશ્કરી કરી લેવી એ હાસ્યકલાને આદર્શ કહી શકાય. વિદૂષકે બ્રાહ્મણ જાતની કરેલી ટીકામાં આ અર્થ સમાયેલો છે. કદાચ કાઈ નાટકકારે વિદૂષકને કેવળ ઉપહાસનું પાત્ર બનાવી તે દ્વારા બ્રાહ્મણુજાતિનું વિડંબન કર્યું હોય, તે તે તે નાટકકારની કલ્પકતા અને કલાની મર્યાદા તરીકે લેખી શકાય. પણ અભિજાત નાટકકારોએ વિદૂષકનું પાત્ર હાસ્યાસ્પદ રીતે ચિતર્યું નથી. તેમણે તેને જીવનના ખુશમિજાજ ભાષ્યકાર તરીકે ચિતર્યો છે. પરંતુ ઉત્તરકાલીન નાટકકારો જોઈતો સંયમ જાળવી શક્યા નહીં, અને તેથી વિદૂષકનું પાત્ર કેવળ બીબાંઢાળ બન્યું, કલાની દષ્ટિએ વિદૂષકની પ્રગતિ રૂંધાઈ, અને તે મૃતવત બને. વિદૂષકની ભાષા સ્વાભાવિક રીતે જ પ્રાકૃત હતી,૧૯ કારણ કે તે બોલચાલની ભાષા હતી. “જનતાની બેલી' તરીકે સંસ્કૃત ભાષા ક્યારનીયે વિસર્જન પામી હતી, અને તેની જગા પ્રાકૃત લીધી હતી. તેથી રોજિંદા જીવનમાં સામાન્ય જનતા જ નહીં, શિક્ષિતે પણ પ્રાકૃતને જ ઉપયોગ કરતા હતા. નાગરિકે સાહિત્યિક સંમેલનમાં ખાલી સંસ્કૃત કે ખાલી પ્રાકૃતિને ઉપયોગ કરવો જોઈએ નહીં એવું કામસૂત્રકારે કહ્યું છે. 20 નાટક એ એક લેકસમુદાયની કલા રહેવાને લીધે વિદૂષકના વિદથી કેવળ વિદ્વાનને આનંદ થાય છે તેને કોઈ અર્થ રહેતો નથી. પોતાને વિનોદ બધાં માટે આસ્વાદ્ય થાય એ હેતુથી વિદૂષકે પ્રાકૃતને જ
Page #61
--------------------------------------------------------------------------
________________ વિદુષક ઉપયોગ કરવો જોઈએ. એ ઉપરાંત બ્રાહ્મણ વિદૂષક પ્રાકૃત બેલે એમાં જણાતી. એક પ્રકારની વિસંગતિને લીધે તેના વિનેદમાં વધુ રંગ ચડે છે. આ સાથે વિદૂષકની બીજી વિશેષતાઓ પણ સમજાવી શકાય તેમ છે. બ્રાહ્મણ હેવાને લીધે તે ખાઉધરે છે, બીકણ છે. બ્રાહ્મણે ભેજનપ્રિય હોય છે. તેમનું શૌર્ય ખાલી જીભમાં જ હોય છે એમ ભવભૂતિ જેવા નાટકકાર આપણને કહે છે. 21 વિદૂષકને શારીરિક વિકૃતિ વારસામાં મળી હોય એમ લાગે છે. અથવા તે, તે રંગભૂમિ ઉપર હાસ્ય નિર્માણ કરવાના એક નિશ્ચિત સાધન તરીકે પ્રચારમાં આવી. હેવી જોઈએ. વિદૂષકની આ વિવિધ વિશેષતાઓ નાટકકારોએ હંમેશા પોતાના નાટકમાં ચિતરી હેવાને કારણે તેમને એક પ્રકારનું એક સ્વરૂપે પ્રાપ્ત થયું. અને સંસ્કૃત નાટકમાં વિદૂષક એક રૂઢ પાત્ર બન્યું એમ આપણે કહી શકીએ. આ પ્રકરણમાંના વિવેચનને ટૂંક સાર આ પ્રમાણે છે. (1) સંસ્કૃત સાહિત્ય તથા ભરતના નાટયશાસ્ત્રને અભ્યાસ કરીએ, તે એમ જણાઈ આવે છે કે સંસ્કૃત નાટકનો આરંભ દેવાસુરઇન્દ્રના પ્રયોગરૂપે થયો. તે વખતે અસુરપાત્રના વિકૃત અને વિદી રૂપમાંથી હાસ્ય નિર્માણ થતું. (2) ધાર્મિક કલ્પનાઓ અને વિધિએની નાટકના વિકાસ ઉપર મોટી અસર થઈ, પણ તે વિડંબનાત્મક રીતે નહીં. પહેલી અવસ્થામાં નાટકે દેવવિષયક હતાં. તેમાં દેનાં પરાક્રમે વર્ણવવામાં આવતાં, અને તેમને સ્તુતિગર્ભ આવાહન કરવામાં આવતું. આ અવસ્થામાં હાસ્યની નિર્મિતિ અસુર પાત્ર દ્વારા અને બીજે પ્રકારે, એટલે કે પૂર્વગમાંના વિદૂષક દ્વારા થતી. (3) પછીની અવસ્થામાં પણ, જે કે નાટકનો વિષય દેવતાઓ વિશે જે હતે, છતાં તેમાં એક ફેર પડયો. આ અવસ્થામાં નાટકકારોએ માનવીય દષ્ટિકાણથી દૈવી પાત્રો ચિતરવાની શરૂઆત કરી. પિતાના નાટકમાં માનવીય ભાવનાઓ વર્ણવી રેજિંદા જીવનના પ્રસંગો ચિતરવાની પ્રવૃત્તિ લેખકેમાં જાગી. આ અવસ્થામાં દેવ-નાયકના સહચર તરીકે નારદ જેવું પાત્ર ચિતરવું લેખકે માટે શક્ય બન્યું. નારદ જ ભરતે વર્ણવેલ પહેલે વિદૂષક હોવો જોઈએ, એમ. લાગે છે. (4) નાટક જેમ વિકસતું ગયું, તેમ વધુ ને વધુ સામાજિક બનતું ગયું. આ કાળમાં પણ ધર્મની અસર ચાલુ રહી. આમ નાટકની કથાવસ્તુ સંપૂર્ણ રીતે સામાજિક બની હોય તે પણ પૂર્વરંગના સ્વરૂપે પણ ધાર્મિક વિધિ તે આરં. ભમાં કરવામાં આવતી જ. ઉપરાંત, ધાર્મિક તથા સામાજિક પ્રસંગમાં તેમ જ
Page #62
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ સ્થાનિક જાત્રાએ માં નાટયપ્રગો રજૂ કરવામાં એક પ્રકારની ધાર્મિક પ્રેરણું કામ કરતી હેવી જોઈએ એમ આપણે કહી શકીએ. નાટક જેમ વધુ સામાજિક બનતું ગયું તેમ નીચલી કેમના નટની ભરતી નાટકમંડળીઓમાં થવા લાગી, અને ઉત્સવના અતિરેકી આનંદને લીધે, કાં તે નટેની પોતાની આવડતને લીધે તેમના અભિનય અને સંવાદ દ્વારા હાસ્યનિમિતિ થવા લાગી. આ કાળખંડમાં નાટયકલાને રાજ્યાશ્રય મળવાને લીધે એક બાજુ જેવી રીતે તેમની પ્રગતિ થઈ. તેવી રીતે, બીજી બાજુ રાજા તાયક હોય એવા દરબારી નાટકે (court comedy) લખવાની પ્રથા લેખકેમાં રૂદ્ર થવા લાગી. નાટકકારોએ પિતાની આજુબાજુના પ્રસંગે ચિતર્યા. વિદૂષકની નિર્મિતિ પણ તેને લીધે જ થઈ, વિષક જેવાઓને આશરો આપવાની પ્રથા રાજા તથા શાહુકારામાં તે વખતે રૂઢ હતી. આમ વિદૂષક તે વખતે સમાજમાન્ય હતો. - (5) સામાજિક નાટકમને વિદૂષક પ્રત્યક્ષ જીવનમાંથી નિર્માણ થયું હોય, તે પણ અસુરોના વારસામાંથી જૂના, તેમજ નવી ઘટનાઓને લીધે પ્રસંગોપાત્ત જેવું અન્ય શારીરિક કંઢગાપણું તેમાં આવ્યું તે સાથે નારદની માર્મિક બુદ્ધિમત્તા, અને નિરાગસ મશ્કરી કરવાની વૃત્તિ તેમાં ઉમેરાયાં. ઉપરાંત રાજાના મિત્ર તરીકે બધાની - રાજાની સુદ્ધાં - મશ્કરી કરવા ગ્ય અધિકારપદ તેમને મત્યું. તે ઉરચવર્ષીય બ્રાહ્મણ બન્યું. બીજાની મશ્કરી કરતાં, પિતાની જાતને બાતલ કરી બ્રાહ્મણની મશ્કરી કરવા લાગ્યો. (6) સંસ્કૃત નાટકના વિકાસમાં રાજ્યાશ્રયને મેરા ફાળે હેવાને લીધે. વિદૂષકના આદર્શ રૂઢ થતા ગયા, અને વિદુષકની વિશેષતા વધુ ને વધુ નકકર સ્વરૂપમાં સ્થિર થતી ગઈ. એને પરિણામે જ વિદૂષક એ એક રૂઢ અને આગળ જતાં કેવળ બીબાંઢાળ પાત્ર બન્યું, ટિપ્પણ 1 જુઓ : એફ. એમ. કાન ફઈ, ધ ઓરિજિન ઍન્ક ઍટિક કેમેડી, પા. 29, 30, 68-69, 202 વગેરે. 2 જુઓ: ઈ. કે. ચેમ્બર્સ, ધ મેડિકલ સ્ટેજ, વાલ્યુમ 1. પા. ર૯૩-૫, 25, 334, 372-88 વગેરે.
Page #63
--------------------------------------------------------------------------
________________ - વિદૂષક 3 જુઓ: મહૂક સૂક્ત, સાદ 7, 103.1, 5, 7, 8, 9. 4 જુઓ; કદ 10. 119. આ સૂક્ત લવસૂક્ત (લબ-૦) નામે ઓળખાય છે, 6 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 4.265; કાવ્યમાલા, 4 247-48, કાશી, 4 262. મનમોહન ઘોષકૃત અંગ્રેજી ભાષાંતર, 4,269. જુઓ પ્રસ્તાવના પા. 55-56. 7 જુઓ પ્રકરણ 9 મું વિદૂષકના ગુણ 8 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 5, 7-40; કાવ્યમાલા, કાશી, 5.38-41, ઘોષ, 544-49 9 જુઓ : નાટયશાસ્ત્ર, કાશી ક૬.૬૬, 10 નાટયશાસ્ત્ર : કાવ્યમાલા. 36. 29-45; કાશી, ૩૬.ર૯-૪૭, 11 નાટયશાસ્ત્ર: કાશી, 36.41-70, કાવ્યમાલા-આવૃત્તિમાં ૩૬મા અધ્યાયમાં ફકત 45 બ્લેક જણાય છે. અર્થાત તેમાં નહુષ-કથા જણાતી નથી. 12 સર વૅલ્ટર એલિયટ, ઓન ધ કેરેકટરિસ્ટિફસ ઓફ ધ મૅપ્યુલેશન ઓફ સેંટ્રલ ઇડિયા, જર્નલ ઓફ ધ એલિજિકલ સોસાયટી ઓફ લંડન, 1.94 (1869). જણાશે. 13 કામસૂત્ર, કાશી સીરીઝ ક્રમાંક 29-(1) મોગરાન્તરંવટમવિવિદૂષચTI | 1.42. (2) સ ર વેર ના વા ત્િ કમાન્ત શ્વઝયા પર્વત इति विदूषकः, क्रीडनत्वाच्च वेशे गोष्ट्यां च विविधेन हासेन चरतीति वैहासिकः, ફયુમનામાં સત્ર ૧૪:૪૬નું ભાગ્ય (3) જે વેરાનાં નાનાં જ મન્નિના વિવિનિયુવતી: 1. 4. 47 :. , 14 જુએ : મમ્મટ; કાવ્યપ્રકાશ 1. शक्तिनिपुणता लोकशास्त्रकाव्याद्यवेक्षणात् / વાવ્યજ્ઞક્ષિયાખ્યાન કૃતિ હેતુસ્તકુમ | પ્રસ્તુત કારિકા ઉપરની વૃત્તિમાં મમ્મટ કહે છે રોજર્ચ થાવરમાત્મોઘુત્તસ્ત્ર 15 જુઓ: ઉત્તરરામચરિત, અંક 4 મિશ્રવિધ્વંભક. 16 જુઓ : નિરુકત, 1.18 'स्थाणुरयं भारहारः किलाभूत अघीत्य वेदै न विजानाति योऽर्थम् / 17 જુઓ: મનુસ્મૃતિ, 2.103, 11; 2.157-58 વગેરે. यथा काष्ठमयो हस्ती यथा चर्ममयो मृगः / यश्च विप्रोऽनधीयानत्रयस्ते नाम बिभ्रति // .. यथा षण्ढोऽफल: स्त्रीषु यथा गोर्गवि चाफला / यथा चाज्ञेऽफलं ज्ञानं तथा विप्रोऽनृचोऽफलः॥
Page #64
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિકાસ 18 જુઓ : ભાસનું " કભાર” 19 વિસ્તૃત ચર્ચા માટે જુઓ પ્રકરણ ૬ઠું વિદૂષકની ભાષા'. 20 કામસૂત્ર 1,4.50 , નાત્યન્ત સંસ્કૃતેનૈવ નાયૉ સેશમાં ! ___ कथां गोष्ठीषु कथयल्लोके बहुमतो भवेत् // 21 જુઓ : ઉત્તરરામચરિત, 5.32. सिद्ध ह्येतद्वाचि वीर्य द्विजानाम् /
Page #65
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું રૂપ વિદૂષકનું રૂપ કેવું હોવું જોઈએ તેનું વર્ણન ભરતે પેતાના નાટયશાસ્ત્રમાં આપ્યું છે. તે પ્રમાણે વિદૂષક ઠીંગણે હેય છે. તેના દાંત આગળ પડતા હોય છે. તેની પીઠમાં ખૂંધ હોય છે, અને માથે ટાલ હોય છે. તેની આંખે લીલાશ પડતી હોય છે. ટૂંકમાં, વિદૂષક દેખાવમાં વિકૃત અને કદરૂપ છે. * પછીના શાસ્ત્રકારોએ વિષકના સ્વરૂપ બદલ કંઈ જ કહ્યું નથી. શારદા તન એ વિષયની ચર્ચા કરી હોય, તે પણ તેમાં તેણે ભરતનું જ અનુકરણ ઓછાવત્તા પ્રમાણમાં કર્યું છે. શારદાતનયના વર્ણન પ્રમાણે વિદૂષક ટાલવાળે. અને લાલ આંખેવાળ હેય છે. તેના બરડા ઉપર એક મોટું હાડકું હોય છે. વાળ લાલાશ પડતા પીળા (પિતા) અને દાઢી લીલાશ પડતી પીળા રંગની હોય છે. એમ શારદાતનય વધુમાં જણાવે છે. વિસંગતિ જણાય છે, પણ એ પ્રકારની વિસંગતિ ભરતના નાટયશાસ્ત્રમાં પણ જોવા. મળે છે. ભરતે પણ વિદૂષકને એક ઠેકાણે ટાલવાળા કહીને, અન્યત્ર તેના વાળ વાર જેવા હોય છે એમ કહ્યું છે. અભિનવે આપેલ વાપરની સમજૂતી પ્રમાણે, માથા ઉપરના વાળ સાફ કરી, બંને બાજુએ કાન ઉપર જુલફાં છોડવામાં આવતાં હોય એમ લાગે છે કે તેથી તેઓ કાગડાના પદચિહ્ન (A) જેવાં જણાય છે. આ અર્થ જે બરાબર હોય તે વસ્તૃતિ અને વિરાઃ એ બે વિશેષણેમાંની વિસંગતિ દૂર કરી શકાય. અર્થાત પાઠાન્તર ઉપરથી એમ કહી શકાય કે, વિદૂષકની ‘ટાલવાળી' અથવા તે “કાકપદવાળવાળી' કેશરચના કરવામાં આવતી ! છે. જો કે વિભૂષિતવર: એ અન્ય પાઠ ઉપલબ્ધ હોય તે પણ વાનર ને રૂપ જોડે કોઈ સંબંધ ન હોવાને લીધે તે પાઠ ગ્રાહ્ય નથી, છેદ શબ્દને, અર્થ રંગલેખાઓ થાય છે. વિદૂષકની રંગભૂષામાં, રંગ ચડતી વખતે તેના મુખ ઉપર વિવિધ રંગની રેખાઓ દોરવામાં આવતી. કેરળ રંગભૂમિ ઉપર વિદૂષકની રંગભૂષા આ પ્રકારે જ કરવામાં આવે છે, એ અમે અન્યત્ર આપેલ ચિત્ર
Page #66
--------------------------------------------------------------------------
________________ કેરળ રંગભૂમિનો વિદૂષક ?? (જુઓ પ્રકરણ ત્રીજુ પૃ. 52). કોચીનના સ્વર્ગસ્થ મહારાજા શ્રી પરિક્ષિત વર્માના સૌજન્યથી.
Page #67
--------------------------------------------------------------------------
_
Page #68
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું રૂપ દ્વારા સ્પષ્ટ થશે. કાલિદાસ પણ મેઘદૂતમાં છેદ શબ્દ આ વિશિષ્ટ અર્થમાં (= રંગલેખાઓ) જ વાપરે છે. નેપથ્યજ હાસ્યનું વર્ણન કરતી વખતે ભરત કહે છે કે વિદૂષકનું મુખ કાજળ, શાહી, રાખડે તથા ગેરુ દ્વારા રંગવું જોઈએ. એ ઉપરથી વિદૂષકની રંગભૂષામાં તેના મુખ ઉપર રંગે દ્વારા રેખાઓ દોરવામાં આવતી એમ જણાય છે. વિદૂષકના સ્વરૂપ બદલ સંસ્કૃત નાટકમાંથી આપણને કેઈ વિશેષ માહિતી મળતી નથી. રંગભૂષાને પ્રશ્ન નટોન હોવાને લીધે, નાટકમાં આવતા પાત્રનું સામાન્ય વર્ણન આપવા સિવાય આપણ નાટકકારેએ એ તરફ ઝાઝું ધ્યાન આપ્યું ન હોય એ બને, છતાં કાલિદાસે માઢવ્યની ચોટલીને ઉલ્લેખ કર્યો છે, રાજશેખરે કપિંજલની લાલશ પડતી દાઢી ઉલેખી છે, તથા ચારાયણને ટાલવાળા બતાવ્યો છે. 10 ભાસે પોતાના નાટકમાં વિદૂષકની કુરૂપતાનું વર્ણન જાણી જોઈને કર્યું નથી, પણ તેને સંતુષ્ટ પોતે સ્ત્રી હોવાનો ઢોંગ કરે છે, તેમાં કદાચ તેના પૌષની મશ્કરી કરવાને ભાસને ઉદ્દેશ હાય ! “અદ્ભુત દર્પણ” નામના નાટ. કમાં મહેદરને પિતાના પૌરુષની આ પ્રકારની મશ્કરી પસંદ નથી. 12 શૂદ્રકના મૈત્રેયનું માથું ઊંટના ઘૂંટણ જેવું છે, અને માથાના વાળ કાકપદ જેવા છે.૩ માલવિકાગ્નિમિત્ર' નાટકમાં એક અનપેક્ષિત પ્રસંગમાંથી વાનરચેષ્ટાને લીધે વિદૂષક (ૌતમ)ને છુટકારો થાય છે, ત્યારે તે “પિતાને પક્ષે સંભાળનાર વાંદરાને ધન્યવાદ આપે છે. “વિક્રમોર્વશીયમાં કુમાર આયુ જ્યારે માણુવકને નમસ્કાર કરવા નીચે વળે છે ત્યારે માણવક તેને “આશ્રમમાં રહેવાને લીધે આપને વાંદરાઓ તો પરિચિત હશે જ !" એમ પૂછે છે. આ બંને ઠેકાણે વિદૂષકનું વાંદરા સાથેનું સામ્ય કાલિદાસે સૂચિત કર્યું છે. હર્ષની “રત્નાવલી' નાટિકામાં, કશાકને અવાજ સાંભળવાને લીધે વાંદરે આવ્યો હોય એવું સાગરિકાને લાગે છે. તે વખતે તેની સખી સુસંગતા “એ અવાજ વાંદરાને નહીં પણ વિદુષકને છે એવી ચોખવટ કરે છે. ત્યાર પછી વિદૂષકને પ્રત્યક્ષ જોઈને “ઓહ કેટલે સુંદર પુરુષ !" એમ કહી તે તેની મશ્કરી કરે છે. “નાગાનદમાં પણ વિટ વિદૂષકને “કપિલમર્કટ' તરીકે સંબોધે છે. કૌમુદી મહોત્સવમાં વૈખાનસ દેખાવમાં વાંદરા જેવો હોઈ, તેને અવાજ ગધેડા જેવો છે. રાજશેખરના વિદ્ધશાલભંજિકાસ્ટને ચારાયણ ટાલવાળા બતાવવામાં આવ્યું છે, અને જ્યારે તે તબેલામાંને વાંદરાનું ચિત્ર રાજાને બતાવે
Page #69
--------------------------------------------------------------------------
________________ 54 વિદૂષક છે, ત્યારે રાજા “હે ! આ તે આપની જ છબી !' એમ તેને કહે છે. અર્થાત રાજાના આ સ્તુતિવચને સાંભળ્યા પછી ચારાયણ ચીડાય છે એ વાત જુદી ! - રાજશેખરના કપિંજલના તેના નામ પ્રમાણે) લાલાશ પડતા વાળ અને દાઢીને ઉલેખ ઉપર કરવામાં આવે છે. તે ઉપરાંત તેના કાન ટાપલા (2) જેવા હોય એમ ટqવા શબ્દ ઉપરથી લાગે છે. “શાકુંતલ'ના વિદૂષક માટે માનવ શબ્દ વપરાય છે, તેને અર્થ “ઠીંગણે માણસ એવો કરવામાં આવે છે. શિકારની ધમાલમાં વિદૂષકનાં હાડકાં કથળી ગયાં છે, અને તે ટટાર ઊભે પણ રહી શકતું નથી. પિતાની આ અવસ્થાનું વર્ણન જયારે તે દુષ્યન્ત પાસે કરે છે, ત્યારે દુષ્યન્તને તે “નદીવેગને લીધે વળી ગયેલ વાંસનું ઉદાહરણ આપે છે. તે વખતે તે સુત્રા શબ્દને પ્રયોગ કરે છે. તે ઉપરથી વિદૂષકની પીઠે ખૂંધ હોવાને લીધે તેની નીચી વળેલી આકૃતિ આપણે કહી શકીએ. પછીના અંકમાં હંસાદિકાની દાસીએ, તેમજ ઈદ્રસારથિ માતલિએ તેને માર્યો હોવાનું વર્ણન આવે છે. તે ઉપરથી પણ વિદૂષકની શારીરિક વિકૃતિની કલ્પના કરી શકાય. હર્ષના નાગાનન્દમાં એક પ્રસંગે વિદૂષકના મેંએ કાળા રંગ ચેપડવામાં આવે છે. “અદ્દભુતદર્પણ'માંને વિદૂષક મેટા પેટવાળો છે. તેનું નામ મહાદર. બંને હાથથી પિતાને પેટને સંભાળ સંભાળતે તે રંગભૂમિ ઉપર પ્રવેશે છે. સાહિત્યશાસ્ત્ર અને પ્રત્યક્ષ નાટકોમાંથી મળતી ઉપર મુજબની માહિતી જોતાં આપણને એ સ્પષ્ટ થાય છે કે હાસ્યાસ્પદ કુરૂપતા વિદૂષકના સ્વરૂપમાં મહત્ત્વને ભાગ ભજવતી હેવી જોઈએ. વિદૂષકને તેનું વિકૃત રૂ૫ પ્રાથમિક અવસ્થામાંના અસુરો પાસેથી વારસામાં મળ્યું હોવું જોઈએ એવું અમે આ પહેલાં સૂચવ્યું છે. વધુમાં એમ પણ કહી શકાય કે નટને પિતાની રંગભુષા કરતી વખતે સુલભતા થાય એ હેતુથી ભારતે વિદૂષકના વર્ણનમાં કેટલાંક સાભિપ્રાય વિશેષણે જ્યાં હોવાં જોઈએ, તેમજ પછીના શાસ્ત્રકારોએ અને નાટકકારેએ તેમાં પિતાને ઉમેરે કર્યો છે જેઈએ. અર્થાત નાટયશાસ્ત્રને આદેશ નાટકકારે એ શબ્દશઃ પાળ જોઈએ કે નહીં, અથવા તે નાટકકારોએ કયે ઠેકાણે ભારતના નિયમે, સાથે છૂટ લીધી છે - વગેરે પ્રશ્નોની ચર્ચા અહીં કરવાની જરૂર નથી. નાટ્યશાસ્ત્ર રંગભૂષા વિશેનું માત્ર દિગ્દર્શન કર્યું છે. સમયાનુસાર તેમાં ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય નટને અથવા નાટકકારોને હેવું જોઈએ એ સ્પષ્ટ છે. વિષકના રૂપમાં કેઈ શારીરિક વિકૃતિ હેવી જોઈએ એટલે જ અહીં મૂળ મુદ્દો છે, પછી તે વિકૃતિ ગમે તે સ્વરૂપની હોય તે પણ, તે રંગભૂમિ ઉપર હાસ્ય નિર્માણ કરી શકે એવી હેવી જોઈએ.
Page #70
--------------------------------------------------------------------------
________________ મારી ને જ આ આ. છે : . . છે વિદૂષકની ટોપી - અજંટાના ભિત્તિચિત્રમાં?’ ( જુઓ પરિશિષ્ટ પૃ. 300) અજ'ટા ગુફા નં. 1.
Page #71
--------------------------------------------------------------------------
________________ ત્રિશિખંડક વિદૂષક ?" (જુઓ પ્રકરણ ત્રીજુ, પૃ. 55) મથુરા મ્યુઝીયમ ચિત્રાવલી ક્ર. 2795
Page #72
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું રૂપ 55 વિવિધ પ્રકારનાં પાત્રાએ પ્રતિશિર (પ્રતિશીર્ષ) અથવા શિરવેઝન કયા પ્રકારે વાપરવું તેનું વર્ણન નાટયશાસ્ત્રમાં આવે છે.૧૪ વિશિષ્ટ પ્રકારનાં શિરોવેષ્ટનને લીધે નટ કર્યું પાત્ર ભજવે છે તે સહેલાઈથી સમજી શકાય છે એ અભિનવનું કથન પેશ્ય છે; પરંતુ ચેટ, વિદૂષક જેવા ત્રીજા વર્ગનાં (અધમ) પાત્રો માટે કઈ પણ પ્રકારના શિરેવેન્ટનને ભરતે ઉલ્લેખ કર્યો નથી, એટલું જ નહી પણ વિદૂષક ત્રિશિખ, ટાલવાળે, અથવા તે કાકપદ જેવા વાળવાળે. જોઈએ એમ કહીને તેની વિશિષ્ટ કેશરચનાનો તેણે ઉલ્લેખ કર્યો છે. ગુપ્તકાલીન ચિત્રાવલીમાં ઠીકરા ઉપર ચિતરેલું એક ચિત્ર જોવા મળે છે. તે ચિત્રમાં એક સ્ત્રી એક પુરુષના ગળામાં રૂમાલ બાંધી તેને ખેંચતી હોય એવું દશ્ય છે. ડે. વાસુદેવશરણ અગ્રવાલના મત પ્રમાણે પ્રસ્તુત ચિત્ર વિદૂષક અને દાસીનું હોઈ, તેમાં રાજમહેલમાં હંમેશને એક ક્રીડાપ્રસંગ ચિતરવામાં આવ્યો છે. 17 ડે. અગ્રવાલને મત સ્વીકારીએ તે ચિત્રમાં દોર્યા પ્રમાણે, ગુપ્તકાળમાં વિદૂષક માથે ત્રણ અણુવાળી પાઘડી પહેરતો હે જોઈએ એમ કહી શકાય. વિમલસૂરિના (ઈ.સ. ૪થી સદી) “q૩મરિવ' નામના પ્રાકૃત ગ્રંથમાં (1.19) એક ઉપમા દ્વારા વિદૂષકના કાન લાકડાના હોવાને ઉલ્લેખ છે. પ્રસ્તુત કાવ્યના રવિષેણે કરેલ સંસ્કૃત અનુવાદમાં એ ઉપમા બાતલ કરવામાં આવી છે. પરંતુ મૂળના “માં” શબ્દ ઉપરથી જેને લાકડાના કાન ય એવું બનાવટી મોટું વિદૂષક વાપરત લેવો જોઈએ, અને પાછળથી એ પ્રથા બંધ પડી હેવી જોઈએ, એવો ડે. ઉપાયેનો તર્ક છે. 18 ખરી રીતે તે આ બાબતમાં કંઈ પણ ચક્કસ કહેવું કઠણ છે, કારણ કે પ્રસ્તુત શ્લોકમાં “રામ' શબ્દને શાબ્દિક અર્થ અભિપ્રેત નથી. જો આપણે તેને “નિરુપયોગી કાન” (એટલે કે જેઓ કંઈ સાંભળી શકે નહીં, અથવા તે ફક્ત દેખાવના જ છે) એવો લાક્ષણિક અર્થ લઈએ, તે રવિષેણે આપેલ તે શબ્દની શવારપારિૌ એ સમજુતી સાથે તે સુસંગત છે, વિદૂષકના કાન નિરુપયેગી છે, કારણ કે તેને શ્રુત નથી, વિદૂષક પાસે વિદ્યા નથી એવો રામ શબ્દનો અર્થ હેવાની શક્યતા છે. પરંતુ, વિદૂષકની રંગભૂષામાં બનાવટી મોઢાંઓને ઉપયોગ કરવામાં આવતા કે કેમ એ એક વિવાદસ્પદ છતાં મને રંજક પ્રશ્ન છે. રાજશેખરના કપૂરમંજરી નામના પ્રાકૃત સટ્ટકમાં આ વિશે ત્રણ ઉલ્લેખ આવે છે–(૧) નેપથ્યગૃહમાં (સત્રધારની સહકારિણ-) નટી વિવિધ પાત્રોનાં મોઢાં બેસાડે છે, એમ સૂત્રધાર કહે છે (અંક 1.40-5) (2) ચેથા અંકમાં સ્ત્રીઓ નિશાચરી મોઢાં ચઢાવીને મશાનનૃત્ય કરતી હોય એવું દશ્ય આવે છે (અંક 4.15) (3) પહેલા અંકમાં
Page #73
--------------------------------------------------------------------------
________________ ક જ્યારે વિદૂષક પોતે ખિજાય છે ત્યારે દાસીને જ લાંબી દાઢીવાળું અને ટેપલા જેવા કાનવાળું મોઢું ચઢાવી પોતાની જગ્યાએ ઊભા થવાનું તે ક્રોધાવેશમાં કહે છે (1.20-40) આ ત્રણે ઠેકાણે પરિણીસગ (પ્રતિશીષે 2) શબ્દ વાપરવામાં આવ્યું છે. કેનાઉ અને લાયમન એ કપૂરમંજરીના સંપાદકેએ તેને અર્થ મહેસ”(mask) કર્યો છે. 19 નાટયશાસ્ત્રમાં પ્રતિશિરને ઉલેખ આવે છે, પરંતુ તેને અર્થ શિરવેષ્ટન ઉત્તમ પાત્રાએ મુગટ વાપરવો જોઈએ, મધ્યમ પાત્રને માથે શિરોઝન હોવું જોઈએ અને અધમ પાત્રોએ પિતાનાં માથાં ખુલ્લાં રાખવાં જોઈએ; કંચુકી, અમાત્ય જેવા પાત્રનું શિરોવેઝન ફેટ બાંધીને કરવું.”૨૦ અહીં પ્રતિશીર્ષને અર્થ શિષ્ટ કર્યો હોય એમ લાગે છે, પણ એ જ અધ્યાયમાં આગળ વિવિધ સામગ્રી દ્વારા પ્રતિશીર્ષ કે કેવી રીતે બનાવવાં એની ચર્ચા કરતાં ભરત તિરાર્થને અર્થ સ્પષ્ટ રીતે બનાવટી મેઢાં અથવા મહેર કરતા હોય એમ લાગે છે. 21 પ્રસ્તુત ફકરા પરની અભિનવની ટીકા મુજબ જ્યારે દિશિર ત્રિશિર જેવી રંગભૂષા પાત્રોની કરવાની હેય, અથવા નટને મૂળ ચહેરો ઢાંકવાને હોય, ત્યારે જ બનાવટી મઢાંઓને ઉપયોગ કરવામાં આવતું. રંગભૂષા કરતી વખતે બનાવટી વાળ તથા દાઢીમૂછોને ઉપયોગ થતું હોવો જોઈએ એમ રાક્ષસાદિ પાત્રમાં લાલાશ પડતા વાળ, લાંબાવાળ, અથવા લાલ આંખોની જના કરવી એ ભરતના વચન ઉપરથી કલ્પી શકાય? કપૂરમંજરીમાંની નિશાચરીની ભૂમિકા નટે આ પ્રમાણે બનાવટી વાળ તથા અન્ય સાધન દ્વારા કરતા હોય છે. . પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે બનાવટી મોંઢાંઓને ઉપગ ભરતને અભિપ્રેત હોય તે પણ કયા પાત્રે કયે વખતે તેને ઉપયોગ કરે તે વિશે ભરતે કંઈ પણ કહ્યું નથી. તે ઉપરથી એમ જણાય છે કે વિશિષ્ટ પ્રકારનાં શિરષ્ટન અથવા તે બનાવટી વાળને ઉપયોગ ના વિવિધ પ્રકારની રંગભૂષામાં કરતા હેવા જોઈએ, પણ જ્યારે બે મેઢાંવાળા રાક્ષસ અથવા તે દશમુખ રાવણ જેવાં વિલક્ષણ પાત્ર બતાવવાના હેય ત્યારે કૃત્રિમ મેંઢાંઓને ઉપયોગ થત હેવો જોઈએ પ્રતીકાત્મક નાટય તથા નૃત્યપ્રકારોમાં પણ એવાં મઢાઓને ઉપયોગ થતો હોય એમ લાગે છે. ભરતે વર્ણવેલ વિદૂષક ટાલવાળે અથવા માથે કાક૫દ-વાળવાળા છે. અધમ વગનાં પાત્રમાં વિદૂષકની ગણના થતી હોવાને લીધે તે “ખુલ્લા માથે ફરતે હે જોઈએ એમ ભારતના સામાન્ય નિયમ ઉપરથી કહી શકાય. અર્થાત
Page #74
--------------------------------------------------------------------------
________________ વિકાનું રૂપ વિદૂષકનું રૂપ કેવું હોવું જોઈએ એ વિશેની કલ્પનાઓ યથાકાળ બદલાઈ હોવાને કારણે, તેની રંગભૂષામાં તથા વેશભૂષામાં સમયાનુસાર ફેરફાર થયા હોવા જોઈએ. ગુપ્તકાળમાં વિદૂષકને ત્રિશિખ બનાવવા માટે ત્રણ અણીવાળી પાઘડી અસ્તિત્વમાં આવી. મરાઠી રંગભૂમિ ઉપર વિદૂષક અથવા ગરબ્રાહ્મણ માટે વપરાતી લાલ રંગની કાનપી એ ત્રિશિખ ઉપરથી જ ઊતરી હોય એમ લાગે છે. વેશભૂષામાં જણાતા આ ફેરફાર યથાસમય બદલાયા હોય તો પણ માંકડાં જેવું રૂ૫. લાકડા જેવા અથવા તે ટોપલા () જેવા કાન ઈત્યાદિ નાટકકારેએ બતાવેલી તેની શારીરિક વિશેષતાઓ બતાવવા માટે બનાવટી મેઢાંની આવશ્યકતા હોય એમ લાગતું નથી. આવશ્યક રંગો સાથે બનાવટો કાન અથવા દાઢી ચોંટાડીને વિદૂષકનું પાત્ર જોઈએ તેમ તૌયાર કરી શકાય. તેથી બનાવટી મેંઢાંઓને ઉપયોગ તે વખતે પરિચિત હોય તે પણ વિદૂષકનું પાત્ર તૈયાર કરતી વખતે તેને ઉપયોગ થતો કે કેમ તે બદલ શંકા છે. કદાચ, રાજશેખરના જમાનામાં વિદૂષક બનાવટી મેંઢું ચઢાવી રંગભૂમિ ઉપર આવતો હોવો જોઈએ. વિદૂષકની વેશભૂષા વિશે કેાઈ વિશેષ માહિતી શાસ્ત્રગ્રંથમાં મળતી નથી. ચીર (વલ્કલ), ચર્મ (ચામડું) અને ચીવર (ભિક્ષુઓનું વસ્ત્ર) દ્વારા વિદૂષક બનાવટી મેટું ચઢાવી રંગભૂમિ ઉપર આવતે હેવો જોઈએ. વિદૂષકની વેશભૂષા વિશે કોઈ વિશેષ માહિતી શાસ્ત્રગ્રંથોમાં મળતી નથી. ચીર (વકલ), ચર્મ (ચામડું) અને ચીવર (ભિક્ષુઓનું વસ્ત્ર) દ્વારા વિદૂષક મંડિત થાય છે એમ ભરતે કહ્યું છે. 22 મૂળ શબ્દનો અર્થ “સામાન્ય કપડું અથવા તે ચિથરાં એમ પણ કરવામાં આવે છે. નેપથ્યહાસ્યના સંદર્ભમાં રામચંદ્ર ઢીલાં કપડાંઓને ઉલેખ કર્યો છે.૨૩ કદાચ વિદૂષક તદ્દન ઢીલું ધોતિયું પહેરતો હોવો જોઈએ, અને તેથી રંગભૂમિ ઉપર હાસ્યના પ્રસંગે નિર્માણ થતા હોવા જોઈએ. રાજાના અંતઃપુરમાં વિદૂષક 2થી ફરી શકે છે એવું સાગરની આપણને જણાવે છે. 24 અને તે બરાબર છે. અંતઃપુરમાં ફરનાર વ્યક્તિના વેશ વિશે ચર્ચા કરતા નાટ્યશાસ્ત્રમાં “ભગવાં કપડાં કે પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૨૫ અર્થાત ભરતે વર્ણવેલા ચાર પ્રકારના વિદૂષકે પૈકી તાપસ અને દ્વિજ પ્રકારના વિદૂષકે માટે આવાં કપડાં કહેવાય, પણ સામાન્ય રીતે વિદુષક બાઘા જેવાં કપડાં પહેરતા હોવા જોઈએ, અને તેથી હાસ્ય નિર્માણ થતું હેવું જોઈએ. કિં બહુના, શારદાતનય તથા શિષ્ણભૂપાલે વિદૂષકની વિકૃત વાણી અને વેશભૂષા દ્વારા હાસ્ય નિર્માણ થાય છે એમ સ્પષ્ટ જ કહ્યું છે.
Page #75
--------------------------------------------------------------------------
________________ વિષક - વિદૂષકને નાટકારોએ હંમેશાં બ્રાહ્મણ બતાવ્યો છે. અને તેથી સ્વાભાવિક રીતે જ તેના યજ્ઞોપવીતનો ઉલ્લેખ નાટકોમાં જોવા મળે છે. “અવિમારકમાંને સંતુષ્ટ કહે છે કે ખરી રીતે તે તે જઈ પહેરે છે, માટે જ તે બ્રાહ્મણ છે. મૃચ્છકટિકમાં ચારુદત્ત મૈત્રેયને પિતાની પાસે બેસાડી રાખવા તેનું યજ્ઞોપવીત ખેંચે છે. માલવિકાગ્નિમિત્રમાં બનાવટી સર્પદંશની વેદનાઓ થંભાવવા વિદૂષકે જઈને ઉપગ દેરીની જેમ બાંધવાને માટે કર્યો છે. “રત્નાવલી'માંને વિદૂષક જનેઈના સોગંદ લે છે, અને “નાગાનન્દીમાંના આત્રેયની જનોઈ ધમપછાડામાં તૂટી જાય છે, ત્યારે તે બિચારા પાસે પિતાનું બ્રાહ્મણ્ય સિદ્ધ કરવા સૂતરને એક દરો પણ રહેતું નથી સંસ્કૃત નાટકમાં ઘણી વખત વિવિધ વસ્ત્રાલંકારને ઉલ્લેખ જણાય છે. “વિક્રમોર્વશીયમાં જ્યારે રાજ પોતાની વેશભૂષા કરતે હેય છે, ત્યારે વિદૂષક પણ લો અને લેપ દ્રવ્યમાંને પિતાને ભાગ લેવા આગળ આવે છે. “નાગાનન્દ નાટકમાં નાયકના લગ્ન સમારંભમાં વિદૂષકને પણ ચંદનાદિ સુંગધી દ્રવ્ય, ગળામાં પહેરવા ફૂલની માળા, રેશમી વસ્ત્રોની જોડી વગેરે વસ્તુઓ ભેટ આપવામાં આવે છે. હર્ષે પિતાના નાટકમાં વિદુષકના વિવિધ અલંકારને–દા. ત. કર્ણભૂષણ, હાર તથા સોનાનાં કડાંને ઉલ્લેખ કર્યો છે. રત્નાવલીમાં તે વિદૂષકને પિતાનું કડું મળતાં, તે એટલે ખુશ થઈ જાય છે, કે તે તરત જ તે કડું પહેરી પોતાની પત્નીને બતાવવા જાય છે. રાજશેખરનો ચારાયણ નાયકે વસ્ત્રાલંકાર પહેર્યા પછી વધેલાં વસ્ત્રો અને અલંકાર પિતાને માટે લેવા ઉતાવળ કરે છે, તેમજ જ્યારે કપૂરમંજરી આવે છે, ત્યારે તેને બેસાડવા કપિંજલ પિતાને ખેસ જમીન ઉપર પાથરે છે! સંસ્કૃત નાટકમાં વિદૂષકના સાજ સાથે આવશ્યક એવી એક વાંકીચૂંકી. લાકડીને ઉલ્લેખ ઘણી વખત કરવામાં આવે છે. આ “દંડકાઈ' અથવા “કુટિલક નામની લાકડીને ઉલેખ ભરતે પણ કર્યો છે. આ લાકડી ત્રણ ઠેકાણે વળેલી, જીવાતે કેરી નહીં ખાધેલી, અને ગાંઠવાળી, અથવા વચ્ચે કોઈ ડાળી હોય એવી હોય છે. 27 ખરી રીતે તે આ વક્રદણ્ડનું મૂળ બ્રહ્માના આયુધમાં રહેલું છે, અને નાટયપ્રયોગ વખતે જ્યારે “વિદ” ઉપદ્રવ કરતાં, ત્યારે તેમને નાશ કરવામાં તેને ઉપયોગ થતો. તેથી જ તેને “જર્જર' એવું ગ્ય નામ પ્રાપ્ત થયું.. એ જર્જર અથવા વક્રદડ આગળ જતાં વિદૂષકના હાથમાં આવ્યો, અને વિદુપક સાથે સંબદ્ધ બીજી વસ્તુઓની જેમ આ લાકડીને હાસ્યકારક રીતે ઉપયોગ થવા લાગ્યો. આ વાંકીચૂંકી લાકડી લઈ ફૂલ ઉપરના ભમરા અથવા તે કબૂ
Page #76
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું રૂપ 5% તર જેવાં પક્ષીઓને ઉડાડવાનું, વળી આંબાપરને મોર ઉતારવાનું વિદૂષકનું “શૌર્ય” નાટકકારોએ વર્ણવ્યું છે ! આ વિવેચન ઉપરથી આપણને એમ જણાય છે કે વિદૂષકની રંગભૂષા અને વેશભૂષાની બાબતમાં ભારતે બતાવેલી વસ્તુઓમાં આગળ જતાં વધારા અથવા ફેરફાર થતા ગયા. તે ઉપરથી આપણે એમ કહી શકીએ કે સમય સમય પ્રમાણે પ્રચલિત વેશભૂષાના રિવાજો અને રંગભૂમિની રૂઢિઓને અનુસરીને જ વિદૂષકની રંગભૂષા કરવામાં આવતી. અર્થાત બાહ્ય રૂ૫ અથવા વેશમાં ફેરફાર થાય, તે પણ સામાન્ય રીતે વિદૂષકનું રૂપ હાસ્યકારક હોવું જોઈએ એ તત્ત્વ સર્વત્ર જણાઈ આવે છે. ટિપ્પણ 1 જુએ : નાટયશાસ્ત્ર, કાવ્યમાલા; 24.106, કાશી, 35.57 (પાઠાન્તર દિગન્મા ને. બદલે બ્રિનિહ્યા) वामनो दन्तुरः कुब्जो द्विजन्मा विकृताननः / खलतिः पिंगलाक्षश्च स विधेयो विदूषकः / / 2 જુઓ : ભાવપ્રકાશન, ગાયકવાડ સિરીઝ, ક્રમાંક ૪પ. પા. 279 खलतिः पिंगलाक्षश्च हास्यानूकविभूषितः / पिंगकेशो हरिश्मश्रुनर्तकश्च विदूषकः // પ્ર. પરીખે ફાચાનવ શબ્દને મોઢા ઉપરની હાસ્યકારક વિકૃતિ, ત્રણ” એ અર્થ કર્યો છે (ધ વિદૂષક, થિયરી એંડ પ્રેકિટસ, પા. 23 પાદટીપ 1) તે ભૂલ ભરેલે છે. સન્ શબ્દને અર્થ “પૃષ્ઠવંશરજજુ થાય છે ‘વંયાધાર: આત: પૃerf0વિરોષ:આપણે કશ) અર્થાત્, નવા શબ્દનો અર્થ “બરડા ઉપરનું હાસ્યકારક હાડકું, ખૂધ,” એવો થઈ શકે. 3 જુઓ : નાટચશાસ્ત્ર, કાવ્યમાલા 21.126, કાશી, 23.148 विदूषकस्य कर्तव्यं खल्लिकाकपद तथा // 4 જુઓ : નાટથશાસ્ત્ર, ગાયકવાડ 21.155, ટીકા પા. 134 काकपक्षवद् यत्र केशविच्छेदः / 5 જુઓ : નાટથશાસ્ત્ર, ગાયકવાડ, 21.155 विदूषकस्य खलित: स्यात् काकपदमेव वा // 6 નાટયશાસ્ત્ર, કાવ્યમાલા 35.5, કાશી આવૃત્તિ (૩૫.૭૧)માં “વિભૂષિતવનો એવો પાઠ ઉપલબ્ધ છે.
Page #77
--------------------------------------------------------------------------
________________ વિદૂષક 7 મેઘદૂત, પૂર્વમેઘ ક 12 મણિઓરેરિત વિશ્વનાં મૂતિમ નિર્ચ | 8 જુઓ : નાટયશાસ્ત્ર, ગાયકવાડ 12.141, કાશી 12.140 (ત્રીજર્મનષોમરિશચૈતુ મળ્યતા ' 9 જુઓ: શાકુંતલ અંક 5, શિક્ષક તાક્યમાનસ્ય 10 કપૂરમંજરી, "1.20-17 મૂ તિન્વં શીર્ષવં શરિષ્યામિ 4.2.2; વિદ્ધશાલભંજિકા, “અમદિરાટ’ 4.3-1. ( 11 અવિમારક, 5.11-12. જે સભ્યો જનો માં પ્રેક્ષ્ય પુરુષ રૂતિ મળતિ : સ્ત્રી ઘેહમા 12 જુઓઃ અભુતદર્પણ, અંક 5 (કાવ્યમાલા, પા. 48) ચ તે પુષઃ | प्रतिसंवत्सरं प्रसूता मम ब्रह्मराक्षसी कुण्डोदरी एव जानाति मे पुरुषत्वम् / 13 જુઓ : મૃચ્છકટિક, “અમપિ નમુના રમઝાનુસદરોન શીર્ષે.... / (1.56-5-7); - અરે વ ર્ષમસ્ત (1050-7) 14 નાટથશાસ્ત્ર, ગાયકવાડ, 21.139, કાવ્યમાલા 21.115, કાશી 23.132 15 જુઓ : નાટયશાસ્ત્ર, ગાયકવાડ, ખંડ 1 પા. 287 (નવી આવૃત્તિ, પા. 285) मुकुटपतिशीषिकादिना तावन्नटबुद्धिराच्छाद्यते / / 16 જુઓ : નાટથશાસ્ત્ર, ગાયક્વાડ, 21.155, કાવ્યમાલા 21.126, કાશી 23.148 चेटानामपि कर्तव्यं त्रिशिखं मुण्डमेव वा / विदूषकस्य कर्तव्यं खल्लिकाकपद तथा // . 17 જુઓ : મથુરા મ્યુઝીયમ, ચિત્રાવલી ક. ૨૭લ્પ, તેમજ ડે. અગ્રવાલનું પુસ્તક ગુપ્ત આટ” જુઓ. 18 3. ઉપાધે, ઈન્ડિયન હિસ્ટોરિકલ કોર્ટલ, લ્યુમ 8, 40 4 (ડિસેંબર 152) પા. 784. પરમવરિજ માં મૂળ લેક આ પ્રમાણે છે... ते नाम होंति कण्णा जे जिणवरसासणम्मि सुइपुण्णा / अन्ने विदूसगस्स. व दारुमया चेव निम्मविया // રવિણ મા ને બદલે “શ્રવીરપાળિો' એ શબ્દ વાપરે છે. 19 જુઓ કપૂરમંજરી; સંપાદિત આવૃતિ, હારવર્ડ ઓરિયેન્ટલ સિરીઝ, પુસ્તક ક્રમાંક 4 (1901) 20 નાટયશાસ્ત્ર; ગાયકવાડ 21.14-148, કાવ્યમાલા, 21, 18-119, 123; કાશી 23.133, 139, 2 નાટયશાસ્ત્ર: ગાયકવાડ, 21.86-5, કાવ્યમાલા, ૨.૧૫ર-૬૪, કાશી 23. ' 17-186. રર જુઓ : ઉપરની પાદટીપ 8.
Page #78
--------------------------------------------------------------------------
________________ 3 જુઓ : નાટયદર્પણ (પુસ્તક ક. 48) ટીકા પ. 199 નેપચ્ચીંચમેત્યાયતમન્વરત્વમ્.. 24 જુઓ : નાટલક્ષણરત્નકોશ, પા. ર (તિ 2199-200) 25 નાટયશાસ્ત્ર, ગાયકવાડ 21.133-34, કાવ્યમાલા 21.09-10, કાશી 23126. 26 શારદાતનય–ભાવપ્રકાશન (ગાયકવાડ, 40 45) પા. 244, 281-82 વિપત્ત વિદૂષક, વિવેષ%. શિંગભૂપાલ–સાવસુધાકર (ત્રિવેંદ્રમ સંસ્કૃત સિરિઝ) 1.92 પા. 21 विकृताङ्गवचोवेषैः हास्यकारी विदूषकः / 23,173-175. 28 જુઓ : નાટયશાસ્ત્ર, ગાયકવાડ 1,72-73, કાવ્યમાલા, 1.39, કાશી 1.74
Page #79
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ કશું વિદૂષકની જાત વિદૂષક વિશે લખતાં ભરતે “દ્વિજન્મા' શબ્દ વાપર્યો છે. દ્વિજન્મા અથવા “દિજમાં નૈવણિ કેને સમાવેશ થાય છે, અને તેથી એ શબ્દ વિદૂષકની જાતિ વિશે કઈ ચોખવટ કરી શકે નહીં. પ્રસ્તુત શ્લેકમાં “ધિજન્મા' ને બદલે દિજિહા' એ પાઠ ઉપલબ્ધ છે. તેને અર્થ “સાપવાળે” અથવા બે જીભ વા' (ચાડિયો) એ થઈ શકે. આ શબ્દ દ્વારા સ્વાભાવિક રીતે જ વિદૂષકની અસંબદ્ધ બોલવાની, અથવા તે (ચાડી ખાધા પછી) પિતા ઉપર આવે ત્યારે આમતેમ ગપ્પાં મારવાની ટેવોને બંધ થાય છે. પરંતુ નેપથ્યજ હાસ્ય વિષે કહેતાં ભરતે અન્યત્ર વિપ્ર શબ્દને પ્રયોગ કર્યો છે. અને વિપ્ર એટલે બ્રાહ્મણ અર્થાત વિદૂષક જે બ્રાહ્મણ જાતિને જ હોય, તે ભારતનું આ વિધાન વિશિષ્ટ સંદર્ભમાં જ સમજવાની જરૂર છે. ભરતે ચાર પ્રકારના વિદૂષકે કહ્યા છે. તે પૈકી એક “લિગી” અથવા તાપસ નામને વિદૂષક હેાય છે દેવતાવિષયક નાટકમાંને પહેલો વિદૂષક નારદ સરરૂપે રંગભૂમિ ઉપર અવતર્યો હોવો જોઈએ એવું અમે આ પહેલાં બતાવ્યું છે. તે દૃષ્ટિએ વિદૂષક તાપસ અગર તે બ્રાહ્મણ હવે જોઈએ એમ પ્રસ્તુત વિધાન કહે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પછીના શાસ્ત્ર ગ્રંથમાં વિદૂષકની જાતિ વિશે કઈ વિધાન જાણતું નથી. તેથી ભરતે સંમત કરેલું વિદૂષકનું બ્રાહ્મણ્ય પછીના શાસ્ત્રકારોએ પણ માન્ય રાખ્યું હોય એમ જણાય છે; અને ઉપલબ્ધ સંસ્કૃત નાટકે જોઈએ તે વિદષકની જાત વિશે કોઈ શંકા રહેતી નથી. બધા જ નાટકકારોએ વિદૂષકને બ્રાહ્મણ ચિતર્યો છે, અને એ રીતે એમણે ભરતના ઉપર્યુક્ત વિધાનનું પાલન કર્યું છે. ટૂંકમાં, વિદૂષક બ્રાહ્મણ હોવો જોઈએ એવી નાટ્યરૂઢિ રંગભૂમિ ઉપર નિર્માણ થઈ તે ઘણું ખરું અબાધિત રહી છે. આ રૂઢિ કેવી રીતે નિર્માણ થઈ, અને ભરતે પણ વિદૂષકને વિપ્ર” કહીને એ રૂઢિને શાસ્ત્રપ્રામાણ્ય કેવી રીતે બન્યું, એ જાણવું મને રંજક હોય તે પણ તે વિશે કઈ પણ સાહિત્ય ઉપલબ્ધ નથી. અને તેથી તેના જવાબો શોધવા કઠણ છે. છતાં વિદૂષક બ્રાહ્મણ જ કેમ” એના કારણે તર્ક બુદ્ધિ અને એતિહાસિક અવલોકન દ્વારા શોધવાં શક્ય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની જાત (1) વિદૂષક નટમંડળીના આવશ્યક ઘટકે પિકી એક હતે. નાટકના પૂર્વરંગમાં હંમેશાં તેને કામ કરવું પડતું. પૂર્વ રંગ એ એક વિસ્તૃત ધર્મવિધિ હેઈ, તેમાં નૃત્ય, સંગીત વગેરે અનેક અંગને સમાવેશ થયો હોવાં છતાં તેનું મુખ્ય સ્વરૂપ ધાર્મિક છે. અને ધાર્મિક વિધિમાં એકાદ બ્રાહ્મણ અવશ્ય હોવો જોઈએ. હવે પૂર્વરંગને સંયોજક અથવા પ્રદર્શક બ્રાહ્મણ હેાય છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વિદૂષક દ્વારા પૂર્વ રંગમાંના બ્રાહ્મણની ખેટ પૂરી કરાતી હોય તે ઈચ્છનીય અથવા આવશ્યક હતું એમ પૂર્વરંગનું ધાર્મિક સ્વરૂપ ધ્યાનમાં લેતા જણાય છે. અને એ દૃષ્ટિએ ભરતે જે વિદૂષકનું બ્રાહ્મણત્વ સ્વીકાર્યું હોય તે તે યોગ્ય જ છે. નાટયશાસ્ત્રનાં વિધાને આપણે કાળજીપૂર્વક તપાસીએ તે એવું જણાય છે કે વિદૂષક નામને નાટકમાંને વિનોદી નટ જ હંમેશાં પૂર્વ રંગમાંના વિદૂષકની ભૂમિકા બજાવતો, એવું નથી. ઘણીવાર સુત્રધારને સહાયક પારિવાર્ષિક પણ વિદૂષકની ભૂમિકામાં જણતે. શાસ્ત્રગ્રંથમાં આ પ્રકારની જે છૂટ આપવામાં આવી છે, તે ઉપરથી આપણને એમ જણાય છે કે પૂર્વ રંગમાં ધાર્મિક દૃષ્ટિએ વિદૂષકની એટલે કે કેઈ બ્રાહ્મણની આવશ્યકતા હતી. તે માટે વિદૂષકનું કામ કરનાર વિશિષ્ટ નટ જ હાજર હોવો જોઈએ એવું ન હતું. તેના બદલામાં બીજે.. નટ આવી શકતું હતું પણ એવી ફેરબદલી કેવી રીતે થઈ શકે? કારણ કે બદલામાં આવતા નટમાં વિવેદી ભૂમિકા ભજવવાનું પણ સામર્થ્ય હેવું જોઈએ !. ટૂંકમાં, પૂર્વ રંગમાં વિદૂષકના કામ માટે તેના બદલામાં બીજે નટ આવી શકે એમ કહેવામાં વિદૂષકના વિનોદ કરતાં, અથવા તેના વિનાદ સાથે, તેનું બ્રાહ્મણત્વ અધિક અભિપ્રેત હતું એમ આપણે કહી શકીએ. તેથી વિદુષક અથવા અન્ય નટ આ ધાર્મિક વિધિમાં આવે એટલે પ્રેક્ષકોને પણ એક બ્રાહ્મણ પણ સામેલ હોવાને સંતેષ મળી શકતો. ટૂંકમાં, વિદૂષક એટલે બ્રાહ્મણ જ એવું સમીકરણ જે જાણે પ્રેક્ષકે કે નટોના મનમાં ઠસી ગયું હતું. અર્થાત વિદૂષકનું બ્રાહ્મણત્વ એ કાંઈ સાવ ઉપરછલું, બાહ્ય, અથવા વિનંદ ખાતર તેની સાથે ચટાડવામાં આવેલું ન હતું. વિદુષકને ભરતે અનેક કામો સોંપ્યાં હતાં તેમાં હાસ્ય નિર્માણ કરવું એ જે પ્રમાણે તેનું એક સામાન્ય કામ હતું, તે પ્રમાણે પૂર્વરંગનું વિશિષ્ટ કામ પણ તે સાથે તેને સોંપવામાં આવ્યું હતું. વિદૂષક પોતાનાં વિવિધ કામ કરી શકે, અને વિશેષતઃ પૂર્વ રંગમાંની ધાર્મિક બાજુ સંભાળી શકે તે માટે તેને બ્રાહ્મણ બનાવ ફાયદાકારક હતું. અને તેથી ભારતે તેને “વિપ્ર કહ્યો હોવો જોઈએ. અર્થાત એ શાસ્ત્રવિધાનનું નાટકકારોએ બરાબર પાલન કર્યું છે. આમ વિદૂષક બ્રાહ્મણ હેવાનું એક કારણ પૂર્વરંગમાંના ધાર્મિક ભાગ સાથે સંબદ્ધ છે એમ આપણે કહી શકીએ.
Page #81
--------------------------------------------------------------------------
________________ . વિક (2) ભરતે જેમ રૂપકના 10 પ્રકાર નેધ્યા છે, તે પ્રમાણે નાયકના પણ. દેવ, રાજ, અમાત્ય તથા વણિક એવા ચાર પ્રકારે તેણે આપ્યા છે. તે પૈકી મૃછકટિકને નાયક વણિક પ્રકાર છે. પણ તેની જાત બ્રાહ્મણની છે. ટૂંકમાં સંસ્કૃત નાટકના નાયકે ઉચ્ચવર્ષીય હેય છે. સ્વાભાવિક રીતે જ ઉરચવર્ષીય નાયકના સહચર અને જિગરજાન દોસ્ત તરીકે કામ કરનાર વિદૂષક સામાજિક દૃષ્ટિએ નાયકના મોભાને શેભે એવો હોવો જોઈએ. ઉચ્ચવર્ગીય નાયકને સહચર જે હલકી જાતને બતાવવામાં આવે તે તેમની મૈત્રી પ્રેક્ષકેને ખટક્યા વિના રહે નહીં, અને જ્યાં સુધી નાટકકાર એ પ્રકારની વિસંવાદિતા વિશે કાઈ પણ પ્રકારની સમજૂતી આપે નહીં ત્યાં સુધી તેમનું સમાધાન થઈ શકે નહીં. આપણું સામાજિક જીવનની કેટલીક રૂઢિઓ હેાય છે, તેના અપવાદે પ્રત્યક્ષ જીવનમાં ભલે જણાય તે પણ જનમાનસની એ સામાજિક રૂઢિઓ ઉપર શ્રદ્ધા હોય છે, અને કાંઈ નહીં તે નાટક જેવા લોકાભિમુખ પ્રદર્શનમાં એ રૂઢિઓનું પાલન થયેલું બતાવવામાં આવે એવી સાધારણ અપેક્ષા લેકમાનસની હોય તે તે સ્વાભાવિક છે. આમ ખાનગી જીવનમાં સજાને “મસ્કરશે” કઈ જાતને છે એ પ્રશ્ન ઉદ્ભવ ન હોય તે પણ નાટયનમાં એ પ્રશ્ન મહાને બને છે, અને તેથી, નાયકના મોભાને શોભે એ દરજએ વિદૂષકને આપ નાટકકારે માટે આવશ્યક બને છે. પ્રહસનાત્મક નાટકમાં પાત્રોના સામાજિક દરજજાને મહત્વ હેતું નથી. કારણ કે તેમાં હાસ્ય પ્રધાન હોય છે, અને ઘણીવાર તે તેમાં આવતી વિસં– વાદિતા નાટકમાંના હાસ્યને પોષક થતી હોય છે. પરંતુ સુખાત્મક હોવા છતાં જે નાટક ગંભીર સ્વરૂપનું હોય, તેમાંના પાત્રો વિશિષ્ટ દરજજાનાં હેય, સમાજ-- જીવનનું તેમાં વિશિષ્ટ દર્શન કરાવવામાં આવ્યું હોય, તે તેમના પરિહાસને સામાજિક સભ્યતાની વિશિષ્ટ મર્યાદાઓ પ્રાપ્ત થાય છે. એવાં નાટકમાં, નાટકને, સહચર હલકી જાતને શેમી શકે નહીં. આમ સામાજિક સભ્યતા પણ વિદૂષકને બ્રાહ્મણ બનાવવામાં કારણુરૂપ થઈ હેવી જોઈએ. (3) ઉપલબ્ધ સંસ્કૃત નાટકે પૈકી ઘણુંખરાં દરબારી નાટકે છે. તેઓ સુખાત્મક હેઈ, તેમને નાયક રાજા હોય છે. રાજાને એક મિત્ર તરીકે વિદૂષકને વિશિષ્ટ અધિકાર હોવો જોઈએ. રાજાના અંતઃપુરમાં ગમે ત્યાં ફરવાની તેને છૂટ હોય છે. તત્કાલીન સામાજિક રૂઢિઓ ધ્યાનમાં લેતાં આ પ્રમાણે છૂટથી ફરી શિકનાર વ્યક્તિ ચારિત્ર્યશુદ્ધ હોય એવી એક અપેક્ષા રાખવામાં આવે તે, તે જ પ્રમાણે તે ઉચ્ચવર્ષીય હેય-તેનું સામાજિક સ્થાન ઊંચું હોય કે જેથી તેની
Page #82
--------------------------------------------------------------------------
________________ વિદૂષી નાત સાથે બેસવા આલવામાં કઈને કેચ ન જાય...એવી બીજી અપેક્ષા હોય છે તે સ્વાભાવિક છે. આવી અપેક્ષાઓમાંથી, અને વિદૂષકને પ્રાપ્ત થયેલ વિશિષ્ટ અધિકારોમાંથી તેનું ઉચવણ - પરિણમ્યું હોવું જોઈએ એમ આપણે કહી શકીએ." . () વિદૂષક પાસે એક બીજો અધિકાર છે. તે પોતે મશ્કરીને પાત્ર હોય, તે પણ તે બીજની મશ્કરી કરવાનું છોડતો નથી. તેને મળેલું પાણીનું સ્વાતંત્ર્ય અસીમ છે. નાયક-નાયિકા, રાજા-રાણી, ઋષિ-પુરોહિત તેમ જ અમાત્ય અને સેનાપતિથી માંડીને દાસી અને વૈશ્યાઓ સુધી બધાની તે મન ફાવે તેવી મશ્કરી કરી શકે છે. વિદુષકી ટેપી પહેરી એકવાર તે રંગભૂમિ ઉપર આવે, એટલે નાટક ચાલે ત્યાં સુધી તેના પરિહાસમાંથી કોઈ છટકી શકે નહીં. પરંતુ તેમ. હોવા છતાં, વિદૂષકનું આ પરિહાસ-સ્વાતંત્ર્ય તાવવામાં પણ નાટકકારોને કલાના નિયમો પાળવા પડે છે. ખાનગી જીવનમાં ભલે ગમે તે ગમે તેની ગમે તેવી મશ્કરી કરે, પણું નાટક દ્વારા જ્યારે સામૂહિક જીવન બતાવવામાં આવ્યું હોય, ત્યારે તેમના પરિહાસને કલાના નિયમોની લગામ બાંધવી આવશ્યક છે. તેથી વિદૂષકને જે ઉપહાસસ્વાતંત્ર્ય આપવામાં આવે છે તે સાથે તેને એક વિશિષ્ટ સામાજિક રસ્થાન પણ આપવું જોઈએ, જેથી તેની ઉપહાસાત્મક ટીકામાંની તીણતા કોઈને બાધક થાય નહીં. અને જે વિદૂષકને ઐવું વિશિષ્ટ સ્થાન આપવામાં આવૈ તો તેની ટીકા પાછળનૅ કૅઈ દુષ્ટ હેતુ શોધવાની જરૂર રહેતી નથી. વિદૂષકે કરેલો ઉપહાસ નિરાગસ અને નિખાલસ હોય તો જ સ્થા તેની મજા માણી શકે. વિદૂષકને એવું સ્થાન મેળવી આપવામાં તેને ઉવ્યવણ બતાવે આવશ્યક છે. તેમ કરવામાં સ્વાભાવિક રીતે જ તેનું પાત્ર સામાન્ય રીતે જણાતી નિદા, માસિર યા હૈ અન્ય પ્રકારની દુષ્ટતાથી પરે છે ને છે. તેને પરિહાસ સહેતુક મટી નિરાગસ બને છે. તે સાથે મોટાંઓની નાનાઓએ કરેલી મશ્કરી જોવામાં જે એક પ્રકારને અપ્રિય સકેચ નિર્માણ થાય, તેને પણ અવકાશ રહેતા નથી. સામૂહિક માનસશાસ્ત્ર પર આધારિત કલાની આ મર્યાદાને લીધે વિદૂષકને ઉરચવર્ષીય - એટલે કે બ્રાહ્મણ - બતાવવો ખુબ જ સગવડભર્યું જણાવ્યું હોવું જોઇએ. (5) આ સંબંધમાં એક સાંસ્કૃતિક મુદ્દો પણ જોવા જેવે છે. વિદૂષક : પોતે મૂખ હોવાનો ડોળ કરે તે પણ તે જીવનને એક બુમિબજ ટીકાકાર છે એ વીસરી શકાય નહીં. જીવન વિશેની સમજ અથવા તે જીવનમાંની વિસં.. ગતિ બતાવી તૈની ઉપર હળવી ટીકા કરવાની પાત્રતા માટે અમુક એક પ્રકારની
Page #83
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિમત્તા હેવી જોઈએ, અને શિક્ષણ તથા સંસ્કાર સિવાય બુદ્ધિ કુશાગ્ર થઈ શકે નહીં. એ દષ્ટિએ વિદૂષક મૂર્ખ હેવાને ડોળ કરે તે પણ વાસ્તવિક રીતે તે બુદ્ધિમાન અને સંસ્કારી હોય છે, તેમ જ જગતના તેના અવલોકનમાં એક વ્યાપક દષ્ટિ હોય છે. આ બધા ગુણો ન હોય તે વિદૂષક પિતાની ભૂમિકા કરી શકે જ નહીં. અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિ જોતાં આપણને એમ જણાય છે કે સાધારણ રીતે શિક્ષણ તથા સંસ્કારો ઊંચી જાતવાળાઓને જેટલી સુલભતાથી મળતાં તેટલાં બીજાઓને મળતાં નહીં. તેથી વિદૂષક જેવી વિનોદી અને પરિહાસમાં કુશાગ્ર વ્યક્તિ ઉચ્ચવર્ષીય હોય તે તેમાં આશ્ચર્ય નથી. આમ, વિદૂષકના ઉચ્ચવર્ણવત્વને એટલે કે તેના બ્રાહ્મણત્વને–એક પ્રકારની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે એમ આપણે કહી શકીએ. (6) બીજાની મશ્કરી કરનાર પિતાની જાતને તેમાંથી બાતલ ન કરે એવી એક કલાત્મક અપેક્ષા હોય છે. વિદૂષક જે બધાને ઉપહાસ કરે તે તેને પણ ઉપહાસ નાટકમાં થએલે બતાવો જરૂરી છે, અને વિદૂષકની મશ્કરી બતાવવી હોય તે, સામાન્ય પ્રશ્ન એ ઉદ્ભવે છે કે નાટકમાંનું પાત્ર કેની મશ્કરી કરી શકે? હલકી જાતના લેકેની મશ્કરી કરવામાં કાંઈ જ મજા નહીં, કારણ કે તેમની મશ્કરી તે ગમે તે કરી શકે, અને આવી મશ્કરીને પ્રતિકાર કરવાનું સામાજિક બળ તે બાપડાઓ પાસે ક્યાંથી હોય? એનાથી ઊલટું સામાજિક જીવનમાં મોટાઓની મશ્કરી કરવી અશક્યવત હોય છે, અને તેથી આવાં ઉચપદસ્થ માણસોને પરિહાસ કરવો એ એક કલાનું અંગ બને છે. આવા પરિહાસમાં વાસ્તવમાં જે વિડંબન શક્ય ન હોય તે કલા દ્વારા શક્ય બને છે. વિદૂષક દ્વારા સર્વોચ્ચ બ્રાહ્મણ જાતની મશ્કરી કરવામાં પણ આ જ હેતુ સમાએલે છે. એકંદર, વિદૂષકની જાત બતાવવામાં કઈ પણ પ્રકારને કેવળ ગાનુયોગ અથવા તે અજાણતાં ગમે તે રીતે રૂઢ થયેલ સાહિત્યિક રૂઢિ કારણભૂત નથી. નાટ્યદર્શનમાંનું સામૂહિક, અથવા સામાજિક સ્વરૂપ, તત્કાલીન સામાજિક જીવનની રૂઢિઓ, સાહિત્યમાં તેમને વાપરવાની આવશ્યકતા, કલાના નિયમો, લેકમાનસની અપેક્ષાઓ-બધાંની અસર વિદૂષકના પાત્ર ઉપર થઈ હેવી જોઈએ. બધા જ વિદૂષકે બ્રાહ્મણ હોવા જોઈએ એવું નથી. નહીં તે નાયકને અનુરૂપ વિદૂષક હોવા વિશેનું, અથવા તે તેના વિવિધ પ્રકારે બતાવતું વિધાન કરવાની ભરતને કેઈ આવશ્યક્તા ન હતા. પરંતુ નાટકને નાયક જ્યારે રાજા અથવા અન્ય ઉરચવર્ષીય હોય, ત્યારે તેના બેભાને શોભે એવો મિત્ર બતાવો એ
Page #84
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની જાત ઉપર જણાવેલાં કારણને લીધે નાટકકારોને આવશ્યક લાગ્યું હોવું જોઈએ. વિદૂષક બ્રાહ્મણ હોવા વિશેની મીમાંસા આ પ્રમાણેની હોઈ શકે. ટિપ્પણ (1) જુઓઃ નાટયશાસ્ત્ર, કાવ્યમાલા 24.126, કાશી 35.57 (પાઠાન્તર) દ્વિનિ); ' જુઓ પ્રકરણ ત્રીજું, ટિપ્પણ 1. (2) જુઓ: નાટયશાસ્ત્ર, ગાયકવાડ પર.૧૪૨, કાશી 12.140. ચરતીદશો મદ્ વિઝા (વિઝો) હાલ્યો નેપચ્ચનg : શ્રી ઘોષના ભાષાંતરમાં (13.14-42) બ્રાહ્મણ અર્થ આવતો નથી. (3) જુઓ : નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 24.19-20, કાવ્યમાલા, ર૪.૫; કાશી 34.19-20 (4) નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 5.29, 139-141; કાવ્યમાલા પ. 124-25; કાશી, 5. 136-138. પૂર્વ રંગના ‘ત્રિગત’ નામના અંગમાં વિદૂષક આવે છે. જુઓ પ્રકરણ દસમું–‘વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય' નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 5.29 ઉપરની ટીકામાં અભિનવ કહે છે-પરિપાર્કિચોરન્યતર વિદૂષવેષભાષાવાર વિદૂષઃ | રામચંદ્ર પણ નાથ્થદર્પણમાં પરિવર્થિવ gવ વિદૂષવેષધારી વિદૂષી કહે છે. (ગાયકવાડ ક. 3. ૧૦૫નું વિવરણ, પા.૫૧૩) (6) જુએ : નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 24.16-19 : કાવ્યમાલા 24.2-2-5; કાશી 34-11-19
Page #85
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ પણું ભેજનપ્રિય વિદૂષક પિતે બ્રાહ્મણ હોવાને ખાતર હેય, અથવા તે વિનોદ ખાતર હેય, પણ વિદૂષક સ્વભાવે જ ખાઉધરે છે, અર્થાત શાસ્ત્રગ્રંથમાં એ વિશે કોઈ પણ ઉલ્લેખ નથી. પણ નાટકકારોએ વિદૂષકની આ ભોજનપ્રિયતા રસપૂર્ણ રીતે વર્ણવી છે. પ્રતિજ્ઞાયૌગધરાયણ' નાટકમાં વિદૂષક ચતુરાઈથી પિતાને ખોવાઈ ગયેલા લાડવાઓની શોધ કરે છે. જે ઉન્મત્તક પાસેથી તેને લાડવા મળે છે, તેની સાથે ઝગડે કરવા તે તૈયાર છે; અને પિતાના લાડવા પાછા ન મળે તે તે રડવાનું પણું બાકી રાખતા નથી. છેવટે જ્યારે તેને તે ખરા લાડવા નહીં, પણ ખાલી લેટના ગોળા જ છે એમ જણાય છે, ત્યારે તે પોતાની હઠ છોડે છે. “સ્વપ્નવાસવદત્ત'માંને વિદૂષક મગધ રાજાના રાજમહેલમાં આવ્યું હોવાને લીધે, પિ રાજમહેલમાં નહીં પણ પ્રત્યક્ષ સ્વર્ગમાં હોય એમ જ તેને લાગે છે. અંતઃપુરના કુવાઓ ઉપર સ્નાન કરવું, અને મધુર પકવાનો ખાવાં. એ બે કામે જ તેને કરવાનાં રહે છે. પકવાનેથી ભરેલી થાળી લઈ, પિતાને ભોજન માટે વહાલથી બોલાવતી પદ્માવતી સ્વાભાવિક રીતે જ તેને વાસવદત્તા કરતાં વધુ ગમે છે. “અવિમારક માંને વિદૂષક ખાવાની લાલચને લીધે બોલતાં બોલતાં છેતરાય છે, છતાં તેને ખાવને પ્રેમ ઓછો થતો નથી. નાયક ઉપર તેને અસીમ પ્રેમ હેવા છતાં તે તેને માટે પોતાનું જમણ જતું કરવા તૈયાર નથી. પ્રેમપૂર્તિમાં અડચણ ઊભી થવાને લીધે જ્યારે નાયિકા રડે છે, ત્યારે તેનું દુઃખ વિસારવા સત્વરે ભોજન આણવાનો ઉપાય વિદૂષક સૂચવે છે ! આવા વિદૂષકને સફેદ ધોળેલી ભીંતે દહીં ચેપડ્યા જેવી લાગે તે નવાઈ નહીં. “મૃછકટિક'માંને મૈત્રેય બાલવા ચાલવામાં સાધારણ રીતે ખાવાના જ દાખલાઓ આપે છે. પહેલાં જ એક તેડું આવ્યું હોવાને લીધે જ્યારે તે સૂત્રધારનું આમંત્રણ સ્વીકારી શકતા નથી, ત્યારે તેને ખરેખર દુઃખ થાય છે. ચારુદત્તની સમૃદ્ધિ અને વૈભવ લેપ પામતાં વિદૂષક દુઃખ અનુભવે છે, કારણ કે એ સમૃદ્ધિના દિવસોમાં તે બજારમાં ફરતા બળદની જેમ મનફાવતી વસ્તુઓ ખાઈ શકતે હતે ! અને રંગદાણીમાં પીંછી બળતા ચિત્રકારની જેમ વિવિધ ખાદ્યપદાર્થોને ખાલી હાથ લગાડીને દર ધકેલી શકતે હો વસંતસેનાના વિશાળ મહેલમાં આમથી તેમ ફરતાં તે વસંતસેનાની શ્રીમંતાઈથી અંજાઈ ગયા હોય,
Page #86
--------------------------------------------------------------------------
________________ ભજનપ્રિય વિદપક તે પણ તેને ખરે આનંદ રસોડામાંની વિવિધ વાનગીઓ જોઈને અને તેમની સુવાસને લીધે જ થાય છે ! તેથી વસંતસેના જ્યારે તેને પગ ધાવા પાણી આપતી નથી, અથવા પાટલે બેસાડતી નથી ત્યારે તે ખરેખર ખીજાય છે. અતિશય ખાવાને લીધે ભલે તે વસંતસેનાની મા પ્રમાણે જાડો થયો હોત કે તેને મુદતિયો તાવ આવ્યો હોય તે પણ તેને દુઃખ થાત નહીં. - સ્વસ્તિવાચનના લાડવા પેટમાં ઠાલવવા એ એક જ ઉદ્યોગ ગૌતમ કરતા હોય છે એમ “માલવિકાગ્નિમિત્ર'માંની દાસીનું માનવું છે. વિદૂષક રાજા ને ગમે તેટલી મદદ કરે તે પણ રાજકાર્ય કરતાં ભેજનકાર્ય તેને માટે અધિક મહત્ત્વનું છે. નૃત્યપ્રયોગ હોય કે પછી રાજનું વિરહદુઃખ હોય, વિદૂષક જમણ છેડી કાંઈ પણ કરવા તૈયાર નથી. “વિક્રમોર્વશીયમાંને વિદૂષક તે “ભોજનભાઈ જ છે. તેને મનમાં, બેલવાચાલવામાં અને દિવાસ્વપ્નમાં પણ ખાવા સિવાય બીજુ જણાતું જ નથી. અડધો ચંદ્ર તેને લાડવાના ટુકડા જેવો લાગે છે. પુરૂરવા વિરહને લીધે દુઃખી હોય છે ત્યારે વિદૂષક તેનું નિદાન પિત્તપ્રકોપ જણાવે છે, અને પિત્તપ્રશમનાથે ભોજન લઈ આવવાની સુચના કરે છે. લાડવાની લાલચને લીધે તે રાજાને છોડીને રાણીના પક્ષમાં જવા તૈયાર થાય છે, “શાકુંતલમાંને માઢવ્ય નાયકને ફક્ત ખાવાની બાબતમાં જ મદદ કરવા તૈયાર છે. અને તેથી શિકારમાં આમથી તેમ ફરવાને લીધે જંગલમાં કવખતે ગમે તેવુ બાફેલું ખાવાને લીધે અને નદી-નાળાનું ખારું-તુરું પાણી પીવાને લીધે તે હેરાન થઈ ગયું છે. * રાણએ સ્વરિતવાચનનું આમંત્રણ આપ્યું હેવાનું જાણતાં જ પ્રિયદર્શિકામને વિદૂષક તત્પરતાથી કૂવા ઉપર હાવા જાય છે, અને મંત્ર ભણનો હોય તેમ હોઠ ફફડાવતે રાજમહેલ તરફ દોટ મૂકે છે. “રત્નાવલી”માંને વિદૂષક ભેટ લેવા માટે હંમેશા તૈયાર હોય છે, અને ભોજન જેવી એક જ વસ્તુની તેને ખરેખર જણ હેવાથી “દ્વિપદીખંડ' જેવું નૃત્યનું નામ સાંભળતાં એ એને લઈ ખાદ્યપદાર્થ માની લે છે. “નાગાનંદ'માંના આત્રેયના શરૂઆતના દિવસે ઘણુ જ મુશ્કેલી ભર્યા હોય છે, કારણ કે નાયક તાપસવ્રત પાળતું હોવાને લીધે તેને બિઅને ખાલી કંદમૂળ ખાઈને જ રહેવું પડે છે. અર્થાત્ પછી નાયકના વિવાહત્સવમાં એ ભૂખ્યા પેટને બદલે તેણે પૂરેપૂરે વસૂલ કર્યો જ હે જોઈએ સંસ્કૃત નાટકમાંના આ વર્ણને જોતાં આપણને એમ જણાય છે કે વિદૂષક ખાલી જનપ્રિય નથી. તેને ગળ્યા પદાર્થો અને મિષ્ટાન્નો ખાસ ભાવે છે. વિવિધ પ્રકારની વાનગીઓ તેને ગમે છે. આ સંબંધમાં બધા નાટલમાં લાડવાઓને શિલ્લેખ
Page #87
--------------------------------------------------------------------------
________________ - વિદૂષક અચૂક કરવામાં આવ્યું છે. મૈત્રેય વસંતસેનાની પાકશાળામાં બધૂ (માલપૂડા) તૈયાર થતા જુએ છે. આત્રેયે કંદમૂળાનો ઉલ્લેખ કર્યો છે. એક ઉપમા દ્વારા માઢબે તિત્તિી એટલે આમલી, અને વિઇgવર એટલે ખજૂરને ઉલેખ કર્યો છે. સંદર્ભ ઉપરથી એવું લાગે છે કે આમલીને મસાલામાં અને ખજુરને નાસ્તામાં ઉપયોગ થતો હોવો જોઈએ. વસંતસેનાના રસોડામાં કંઈક તળાય છે. તેમાં હિંગ અને તેલને ઉપયોગ થયે હેય એવું ઉલેખ ઉપરથી લાગે છે. “અવિમારક અને “મૃચ્છકટિકમાં ધૃત અને સ્નેહના ઉલ્લેખ છે. “માલવિકાગ્નિમિત્ર'માં માnિew એટલે ખાંડને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિક્રમોર્વશીયમાં વિદૂષક પોતાના ભાષણમાં શિવળિો અને રાજાને ઉલ્લેખ કરે છે. તે ઉપરથી દૂધમાં કેળાં અને ખાંડ નાખી તૈયાર કરવામાં આવેલું કેળાંનું સેલેડ” તથા “કેરીને રસ” એ બે ખાદ્યપદાર્થોને બંધ થાય છે. વિક્રમોર્વશીયમાંના આ બે ઉલ્લેખ જોતાં વિદૂષક માંસાહાર કરતા હેવો જોઈએ કે કેમ એવો એક રમૂજી પ્રશ્ન ઉદ્ભવે છે. અહીં ઉલ્લેખેલા શબ્દોના પાઠાન્તરમાં કાંઈક ગોટાળા થયે હે જઈયે, એવું વિક્રમોર્વશીયના પહેલા સંપાદક શ્રી શંપા. પંડિતનું માનવું છે. સંપાદન માટે તેમને મળેલ આઠ હસ્તલિખિ પ્રતિમાંથી બે હસ્તલિખિત પ્રતમાં સિરિણી સારંગ ને બદલે મિર્ઝરિણીસમામાં અને રિ િસંકોમાં એવા પાઠ મળી આવેલ છે. ખરી રીતે તે આ બે હસ્તલિખિત પ્રતના પાઠ મૂળ હેઈ, તેની નકલ કરનારાઓએ તેમાં જાણી જોઈને ફેરફાર કર્યો હેવો જોઈએ એવું એમનું માનવું છે. પાઠાન્તરમાં ઉપલબ્ધ આ શબ્દના અર્થ “હરણનું માંસ અને “માંસભેજન” એવા થાય છે. વિદૂષક જેવો બ્રાહ્મણ માંસ ખાય એ વાત ઉત્તરકાલીન લેખકે ના માન્યામાં જ ન આવી હેવી જોઈએ, અને તેથી તેમણે મૂળ શબ્દના બદલામાં શિવણિી અને રાત્રિ એ બે શબ્દ બદલ્યા હોવા જોઈએ. નકલ કરનાર લેખકે જ નહીં, પણ કાયમ અને રંગનાથ જેવા ટીકાકારે પણ શબ્દોમાં ફેરફાર કરવાને આ મોહ ટાળી શક્યા નહીં. ખરી રીતે તે “શાકુંતલ'માંના વિદૂષકને પણ માંસાહાર માટે હરક્ત નથી. તેથી ઉત્તરકાલીન લેખકે અને ટીકાકારોએ જ મૂળ પાઠમાં ફેરફાર કરી સેલેડ અને કેરીને રસ જેવા નિરાગસ પદાર્થો વિદૂષકને ખવડાવ્યા હોવા જોઈએ! " વિક્રમોર્વશીયના એક આધુનિક સંપાદક, આચાર્ય કરમકર શ્રી પંડિતને ઉપર્યુક્ત મત સ્વીકારતા નથી. પ્રચલિત પાઠ જ ખરે હેઈ, “શાકુંતલમાંના વિદૂષકના માંસાહાર વિશેના ઉલેખની સમજતી જુદી રીતે આપી શકાય એમ
Page #88
--------------------------------------------------------------------------
________________ | ભજનપ્રિય વિદુષક તેઓ માને છે. તેમના કહેવા મુજબ-વિષકનું અહીનું (શાકુંતલમાંનું) વર્ણન તેને એકલાને નહીં પણ આખી સેનાને લાગુ પડે છે. વિદૂષક શિકાર બદલ તકરાર કરે છે. હવે, તે પોતે જ માંસાહારી હોય તે તેની તકરારમાં કઈ વજૂદ રહે નહીં, કારણ કે શેકેલું માંસ તેને જોઈએ તેટલું ખાવા મળી શકે. ટૂંકમાં મુદ્દો એ છે કે સેનામાં બધાને શેકેલું માંસ મળવાને લીધે તેઓ ખુશ છે, પણ બિચારા વિદૂષકને જે કાંઈ ઘેડું શાકાહારી ભેજન મળે તે ઉપર જ તેને સંતોષ માનવો પડે છે. ઉપરાંત ઉત્તર તરફના બ્રાહ્મણે માંસાહાર કરતા હોય તે પણ માંસાહારની પદ્ધતિ તે તરફ પ રૂઢ નથી.” શ્રી કરમરકરે કરેલું આ સમર્થન અતિશય નબળું છે એમ કહેવા સિવાય બીજે રસ્તે જ નથી. તેમણે આપેલ સમજતીમાં પહેલી ભૂલ તે કાલવિપર્યાસની છે. પ્રચલિત રિવાજો પરથી જે પ્રાચીન રિવાજે કલ્પવામાં આવે તે ઈતિહાસ અને ઉત્ક્રાન્તિનો કોઈ અર્થ જ રહે નહીં; અને આ મૂળ મુદ્દીં જ ભૂલ ભય હેવાને લીધે નાટકમાંનાં બીજાં વાકય પણ ગમે તે રીતે સમજાવવાનો પ્રસંગ તેમને આવ્યો છે. વસ્તુતઃ શાકુંતલના બીજા અંકનું પહેલું જ વાકય– હાય ! કોણ જાણે ક્યાંથી આ શિકારપ્રિય રાજાની દોસ્તી થઈ એવું મને લાગે છે, શું આખી સેનાને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે ? અને એ જ ભાષણમાં આગળ જતાં અરણ્યમાં તડકામાં આમ તેમ રખડવાને લીધે, અથવા તે ઘોડા ઉપર બેસીને હાડકાં ઢીલાં થઈ જવાને લીધે થતી વેદનાઓ, અપૂરી ઊંધ, અનિયમિત ખાવું, વગેરેની જે તકરારમાલિકા વિદૂષકે ગૂંથી છે તે શું આખી સેનાની અવસ્થા વર્ણવે છે ? સૈનિકોને “અતિ થવાને લીધે કંટાળે આવ્યું હોય તો પણ શિકારની મજા શું તેઓ નહીં માણતા હોય ? અર્થાત સુખલેલુપ વિદૂષકનું આ વ્યક્તિગત દુઃખ હેવું જોઈએ ! ખાવાપીવાની બાબતમાં પણ વિદૂષકની ખરી તકરાર શી છે તે તરફ કરમરકર સાહેબે ધ્યાન આપ્યું નથી. જે ખાવા મળે છે તે વખતસર મળતું નથી, અને આમ શિકારને લીધે ગમે ત્યારે (મનિયમ) જમણ પતાવવું પડે છે એ વિદૂષકની પહેલી તકરાર છે. અને, પીરસવામાં આવે તે કાંઈ નહી તે સારી રીતે રાંધેલું મસાલેદાર અથવા "ટફુલ' તે હોવું જોઈએ ? પણ અરણ્યમાં એવું કેણ રાંધે? મારેલા જાનવરનું લોઢાના સળીયાઓ ઉપર ગમે તેવું શેકેલું માંસ એને ખાવું પડે છે એ તેની બીજી તકરાર ! (ચૂલામાં–મૂચિ માદા મુક્ત) ભજનપ્રિય, અને તેમાં પણ જરા મસાલેદાર વસ્તુઓને આગ્રહ રાખનાર વિદૂષકને સમય તે અનિયમિત થયે જ છે, પણ તે સાથે ગમે તેવું કાચું પાકું માંસ તેને ખાવું પડે છે એ તેના વ્યક્તિગત દુઃખનો જ ભાગ છે!
Page #89
--------------------------------------------------------------------------
________________ ખરી રીતે માંસાહારના દાખલાઓ જ જે શોધવા હોય તે તે વેદકાળથી ધી શકાય, પણ અહીં તે આવશ્યકતા નથી, સંસ્કૃત નાટઢ પૂરતું જ છે કહેવું હોય તે “મૃચ્છકટિક તણા ઉત્તરરામચરિતના બ્રખલાઓ બસ થશે. વસંતસેનાની પાકશાળામાં મૈત્રેય જે દો જુએ છે, તેમાં કસાઈને છોકરો - જાનવરને આંતરડાં ધોતે હેવાને ઉલ્લેખ છે. તે ઉપરથી વિદૂષકને ખાલી - “શાકાહારી ભોજનની જ અભિલાષા હતી એમ કહી શકાય નહીં. પરંતુ ભવકૃતિ જેવા શ્રોત્રિય બ્રાહ્મણે પણ પુરાતન મધુપર્ક વિધિનું વર્ણન કરતાં મનાઈ અતિથિના સ્વાગત માટે ગાય, બળદ, અથવા બકરાનું માંસ પીરસવાની પ્રથા ધર્મશાસ્ત્રને સંમત હેવાનું સ્પષ્ટ લખ્યું છે.' - તેથી શુદ્રક અને કાલિદાસના જમાનામાં માંસાહાર નિષિદ્ધ હોય એવું જણાતું નથી, અને તેથી બ્રાહ્મણ વિદૂષકના મેએ માંસાહારના ઉલેખો ઉરચારવામાં આ નાટકકારોને કાંઈ ગેરવ્યાજબી લાગ્યું નહીં હોય. ૧૭મી સદીના મહાદેવ કવિના “અદ્ભુત દર્પણ” નામના નાટકમાં પણ વિદૂષક રાવણને સહચર હોવાને લીધે તેના માંસાહારનું વર્ણન આપવામાં આવ્યું છે. અર્થાત્ વખત જતાં અને વિશેષતઃ ધર્મ કલ્પનાઓના પ્રભાવને લીધે આહારપદ્ધતિ બદલાઈ હેવી જોઈએ, અને માંસાહારને નિષેધ થયો છે જેઈએ એ ખરી ઐતિહાસિક વસ્તુસ્થિતિ છે. * એ જ દષ્ટિએ (સુરા-પાનને વિચાર કરી શકાય. ભોજન પછી “પાન તે હેવું જ જોઈએ ! પ્રાચીન કાળમાં મધ ચાથવા જે મધુ–એટલે કે મીઠા માદક પીણાનો ઉપરોગ, કાંઈ નહીં તે, ઉત્સવોના પ્રસંગો સાર્વત્રિક રીતે કરવામાં આવતો એવું સંસ્કૃત નાટક પરથી જણાય છે. તેથી કાંઈ વહાં સે આવા પ્રસંગમાં મધુપાન કરવામાં વિદૂષકને વધે હેઈ શકે નહીં પ્રતિજ્ઞાયૌગંધરાયણમાં વિદૂષકને મળતા લાડવાઓનું વર્ણન છna gયા એમ કરવામાં આવ્યું છે. તેને અ “મધમાં બાંધેલા લેટના મેળાઓ” એ થાય છે. આ જ લાડવાઓનું વર્ણન શ્રમણુક જિદ્દાનમા સુરત વિર મદુરાળિ' એટલે કે “સુગંધિત મદ્યની જેમ મધુર” એવું કરે છે. આ લાડવા પચાવવા વિદૂષક તૈયાર હતા, એટલે સ્વાભાવિક રીતે તેને મધ પીવામાં કોઈ હરક્ત ન હતી એમ લાગે છે. પ્રમઃવનમાં માલવિકાને જોતાં ગૌતમ અનિમિત્રને કહે છે, છે ! મા પને કંટાળેલાની સામે આ સાકર જ જાણે આવી હૈય 1 વિદૂષકનું આ વાકય સીધું સાદુ એથવા નિર્દોષ ઠેય એવું લાગતું નથી.'
Page #90
--------------------------------------------------------------------------
________________ ભારતમાં વિદુષક - ધીરસિવિલ માર્કેટના સભ્ય તરીકે વિકને વિહિત અને નિદ્ધિ બંને ખાદ્ય પદાર્થો જાણવા હેવા જોઈએ એવું શાહદારનાથે કહ્યું છે કે વિદૂષકનું પાત્ર ચિતરતી વખતે કાવ્યશાસ્ત્રના વિયાયે અનુસરીને, કાં તત્કાલીન આહારવિહાર વિરોની ભાષાવિક રૂઢિઓને અનુસરીને નાટકકારોએ ચાંસાહાર અને (સુરા-) પાનનો સંબંધ વિદૂષક સાથે જોડો હોવો જોઈએ. તેમાં સારા નરસાને સવાલ જ આવતો નથી. સામ્રાજિક રિવાજો બદલાયા તેમ વિદૂષકના ખાનપાનમાં પણ 'ફેરફાર થયો હોવો જોઈએ. તેથી પ્રાચીન નાટકોમાં માંસાહાર અથવા મદ્યપાનના ઉલલેખો જણાય છે તેમાં ગભરાવા જેવું નથી ! વિદૂષકની વેશભૂષા જેમ જ તેના ખાવાપીવાને સંબંધ પણ તત્કાલીન સામાજિક રીતરિવાજો સાથે -સંકળાયેલું છે એટલું જ આપણે કહી શકીએ. - ટિપ્પણ 1 જુઓ: શ્રી. શંકર પાંડુરંગ પંડિત સંપાદિત કરેલી “વિક્રમોર્વશીયની આવૃત્તિ. ખે ગવનમેંટ સેંટ્રલ બુકડે, 1789, અંક 3.10-4-5 પરની ટીપ. પા. 81 2 જુઓ : શ્રી કરમરકર સંપાદિત “વિક્રમોર્વશીય આવૃતિ રછ 1932. અંક 3 ની ટિપ્પણું પા. 201 3 જુઓ : “મો વિમ્ પતરા મૃગશીર્ચ 1ણો વચમાન નિર્વિોડાિ” શાકુંતલ, અંક 2. "જ જુઓ : અમપર: પરમિવ તારા િધાવતિ કવારા મૃચ્છકટિક, 4. 27-97. 5 જુઓ : “મમાં મધુર્વ જ્ઞાર્થ વૈદુમમાના: શ્રોત્રિયાયાખ્યાતાય વત્સતર महोक्षं वा महाजं वा निर्वपन्ति गृहमेधिनः / तं हि धर्मसूत्रकाराः समामनन्ति / ' ઉત્તરરામચરિત, અંક 4, મિશ્રવિષ્કલક. - જુઓ: અદ્ભુત દર્પણ, અંક પ ક 30. વિજિહવ વિદૂષકનું વર્ણન આ પ્રમાણે કરે છે– मज्जास्नेहविनिष्पक्वमांसमोदकस्वादनैः / विजिसितमुखो मन्दं विह्वल चाभिवर्तते / / મહાદર વિદુષક) પિતે માંસાહારી હોવાનું કબૂલ કરે છે– ટ્સમાં રિવિઝન.....યા...!
Page #91
--------------------------------------------------------------------------
________________ 7 જુઓઃ કુમારસંભવ, 2.38. રત્નાવલીમાં વસંતોત્સવ ના વર્ણનમાં બહુમણિનગના (1.934) વાયા નપુર = દિલુળતર િન્દ્રત પાની' (1.11) જેવા. શબ્દોમાં સ્ત્રીઓના મદિરાપાન વિશેના ઉલ્લેખ જણાય છે. 8 જુઓઃ માલવિકાગ્નિમિત્ર, ૩૫-૧ર-૧૩ ફ્રી ફ્રી ! શીપુપનોતિ મા ૩૫નતા. 9 જુઓઃ ભાવપ્રકાશન (ગાયકવાડ), પ્રકરણ , પા. 282 પતિ 3. “મમોિ ."
Page #92
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભાષા વિદૂષક બ્રાહ્મણ હેવો જોઈએ એવો સંકેત સંસ્કૃત રંગભૂમિ ઉપર રૂઢ. થયો. તેની ભાષા પ્રાકૃત જ હેવી જોઈએ એ નાટ્યશાસ્ત્ર ચેખો નિયમ જ કર્યો છે. ભારતના વિધાનાનુસાર વિદૂષકની ભાષા પ્રાધ્યા એટલે કે પૂર્વ દેશીય પ્રાકૃત હેવી જોઈએ.' સાગરનન્દીએ પણ વિદૂષકની ભાષા વિશેના નિયમો કહ્યા છે. રામચંદ્ર વિદૂષકને નીચ પાત્રમાં ગણ્યો છે, તેથી તેમના મત પ્રમાણે વિદૂષકની ભાષા પ્રાકૃત, હોવી જોઈએ એ સ્પષ્ટ છે. ઈતર શાસ્ત્રગ્રંથમાં વિદૂષકની ભાષા વિશે કેાઈ. ઉલ્લેખ નથી. છતાં તેમણે પણ ઉપર્યુક્ત નિયમો માન્ય રાખ્યા હોવા જોઈએ. વિદૂષકની ભાષા વિશેના નિયમનું સંસ્કૃત નાટકકારોએ બરાબર પાલન કર્યું છે. કેઈ બ્રાહ્મણ પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરે, એ પહેલી નજરે વિસંગત જણાય છે. એ વિસંગતિનાં કારણો શોધવાં જોઈએ. (1) નાટ્યશાસ્ત્રના એક અધ્યાયમાં ભાષાવિધાન કરવામાં આવ્યું છે. તે અનુસંધાનમાં ભારતે નાટકના પાત્રનું ત્રિવિધ વર્ગીકરણ કર્યું છે– (5) ઉત્તમ. પાત્ર-આમાં નાયક, અમાત્ય, તાપસ અને પુરોહિતને સમાવેશ થાય છે. () મધ્યમ પાત્ર-આમાં સામાન્ય બ્રાહ્મણ, શિષ્ય, કંચુકી, રાજાના અધિકારી વગેરેનો સમાવેશ થાય છે. (4) અધમ પાત્ર–આમાં સ્ત્રીઓ, રાજમહેલમાંની દાસીઓ તથા બીજ પાને સમાવેશ થાય છે. ભરતે કરેલું આ વગીકરણ સામાજિક સંબંધ ઉપર આધારિત નથી.. અથવા તે દ્વારા સામાજિક દરજજો દર્શાવાતું નથી. નહીં તે સામાજિક શ્રેષ્ઠતા ધરાવનાર બ્રાહ્મણ, અથવા તે દાસી જેવાં પાત્ર મધ્યમ અથવા અધમ વર્ગમાં મૂકવામાં આવતા નહીં. અર્થાત્ ભરતના આ વગીકરણને સંબંધ નાટકના સંવિધાન સાથે છે. નાટકની કથાવસ્તુમાં પાનું જે સ્થાન હોય, તે મુજબ તેમને વર્ગ અથવા બોલવાની ભાષા. નક્કી થાય છે. એ દૃષ્ટિએ વિદૂષકનું પાત્ર નીચલા વર્ગનું બને છે. રામચંદ્ર આ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં કહી છે.S સ્વાભાવિક રીતે જ નાટયરૂઢિ મુજબ વિદષકની ભાષા પ્રાકૃત રહે છે. ભાસના કર્ણભાર
Page #93
--------------------------------------------------------------------------
________________ નાટકમાં કર્યું અને તેને સારથિ શલ્ય સંસ્કૃતમાં બોલે છે, અને બ્રાહ્મણ યાચકનું સ્વરૂપ લીધેલ ઇદ્ર પ્રાકૃત બેલે છે. આમ સંસ્કૃત નાટમાં પાત્રોની ભાષા નાટય રૂઢિઓને અનુસરીને નક્કી થયેલી હોય છે એ મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. (2) વિદૂષકમાં બ્રાહ્મણત્વનું વિડંબન જણાય છે, અને એ વિડંબનને લીધે વિદૂષક પ્રાકૃતભાષી બને છે. ઉપરાંત કેઈ માણસ પારકાની ભાષા બોલે ત્યારે તેનું બોલવું સ્વાભાવિક રીતે જ હાસ્યકારક બને છે. માટે જ વિદૂષકે પ્રાધ્યાને - ઉપગ કરે એવું વિધાન કરવામાં આવ્યું. આમ, વિદુષકની પ્રાકૃત ભાષા વિશે બે મત રજૂ કરવામાં આવે છે. બ્રાહ્મણ જેવો ઉચ્ચવર્ષીય માણસ પ્રાકૃત ભાષાને પ્રયોગ કરે, અને એમાંથી જે સ્વાભાવિક વિસંગતિ નિર્માણ થાય, તે વિનોદને અનુકૂળ છે. તે જ પ્રમાણે પારકી ભાષા બોલવામાં થતી ઉરચાર અને વ્યાકરણની સ્વાભાવિક ભૂલે પણ હાસ્યને પિષક છે એ ખરું, પરંતુ વિદૂષકની પ્રાકૃત ભાષા વિશેની આ સમજૂતી યોગ્ય છે કે કેમ એ એક પ્રશ્ન છે. ખરી રીતે તે ઉપર્યુક્ત કારણે વિદૂષકની બાબતમાં લાગુ પડતાં નથી. વિદૂષકના પાત્રમાં બ્રાહ્મણ જાતિને ઉપહાસ થયો છે, તે પણ વિદૂષક એટલે બ્રાહ્મણત્વનું વિડંબને” એવું સમીકરણ કરીએ, તે વિદૂષકની વિવિધ ભૂમિકાઓમાં અકારણ મર્યાદાઓ નિર્માણ થઈ તે પાત્ર એકાંગી અને અપૂર્ણ બને છે, એ એક મહત્વને પહો અમે પાછળના પ્રકરણમાં પ્રસ્થાપિત કર્યો છે. વિદષક પાલી બ્રાહ્મણ જાતિને જ નહીં પણ બધાને જ ઉપહાસ કરતે હોય છે, તેથી વિડંબનના મુદ્દા ઉપર એવી પ્રાકૃત બોલીનું સમર્થન કરવામાં આવે તે તે એકતરફી અને અપૂર્ણ લેખાય. પરંતુ વિદૂષકની ભાષા પહેલેથી જ પ્રાકૃત હતી એવું આપણે જરાયે કહી શકીએ નહીં. ભરતે દેશના સહયર તરીકે જે વિદૂષક વર્ણભે છે તે પ્રાકૃતમાં બેલતે હેય એ સંભવિત નથી. પહેલા તબક્કાના દેવતાવિષયક નાટકામાં વિદૂષકની ભૂમિકામાં આવતે નારદ સંસ્કૃતમાં જ બેલતા હેવો જોઈએ. જાવામાની નાટચકલાને ઉદય અને વિકાસ ભારતીય નાટયકલાના પ્રભાવ હેઠળ થયે. ત્યાંનાં નાટકમાં, વિદષક જેવું વિવેદી પાત્ર તદેશીય ઉરચ ભાષાને–એટલે કે સંસ્કૃત-પ્રયોગ કરે છે. અર્થાત જે જાવામાંની નાટયકલા સંસ્કૃત નાટકના નમૂના ઉપર વિકસી હેય, તે સંસ્કૃત નાટકને વિદૂષક પણ સંસ્કૃતભાષી હેવો જોઈએ એવું આપણે ભાગ્યે જ છૂટકે તેથી વિડંબન માટે અથવા તે પારકી ભાષા અનલિg વાપરે તેમ વાપરી તેમાંથી હાસ્ય નિર્માણ કરવા ખાતર વિદૂષક પાકત બોલતે હેવો જોઈએ- એ વિધાન ભૂલભરેલું છે.
Page #94
--------------------------------------------------------------------------
________________ વિદૂષી ભાષા ખરી રીતે તે ભાષાને ઉપગ એ સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોને લીધે નકકી થતું હોય છે. ભાષા એ સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું પ્રતીક છે, ભાષા એ એવા સંબંધે પ્રદર્શિત કરવાનું સાધન છે, અને આમ ભાષા એ એક સજીવ સંસ્થા છે. તેમાં હમેશાં પરિવર્તન થતું રહે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષાઓનો ઈતિહાસ જે આપણે ઉકેલીએ તે આપણને એવું જણાશે કે. એક જમાનામાં સંસ્કૃત એ બોલભાષા હતી, પણ કાલાન્તરે તે લુપ્ત થઈ અને તેનું સ્થાન પ્રાકૃત લીધું. સંસ્કૃતિને ઉપયોગ સુશિક્ષિત અને સાક્ષરો પૂરતે. જ મર્યાદિત થયે, અને રોજિંદા જીવનમાં પાકૃતને જ ઉપયોગ થવા લાગ્યો. તેથી જ નાગરકે સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાઓને આત્યંતિક ઉપયોગ કરવો. નહીં એવી સૂચના કામસૂત્રકારને આપવી પડી. અર્થાત પ્રાપ્ત એ લેકવ્યવહારની ભાષા થયા પછી બ્રાહ્મણે સંસ્કૃતને. ઉપયોગ સ્વાધ્યાય પૂરતો અથવા વાણું અને ઉચ્ચાર ઉપર એગ્ય સંસ્કાર થાય ત્યાં સુધી પણ પૂરી કરતા નહીં. બ્રાહ્મણે પણ પ્રાતને-એટલે કે સ્વાભાવિક ભાષાનો જ ઉપયોગ વ્યવહારમાં કરતા હોવા જોઈએ એવું વિધાન ભૂલભરેલું થશે નહીં. ભવભૂતિએ વામીકિના આશ્રમમાંના એક વિદ્યાર્થીને વિવાથી દશામાં પણ પ્રાકૃત જ બોલતો બતાવ્યો છે. તે વિશે હૈં. બેલવલકર આ પ્રમાણે લખે છે : “આ વિવાથી તેફાની હેઈ તે એક ખેલાડી છે. ઉંમરમાં તે માને છે. તે હજુ શુદ્ધ વહેંચાર પણ કરી શકતા નથી તેથી તે સંસ્કૃતિને બદલે પ્રાકૃતએટલે કે બેલભાષાને–જ ઉપયોગ કરે છે.”૭ પરંતુ ભવભૂતિએ ચિતરેલ આ પ્રસંગને સંબધ સ્વાભાવિક રીતે જ સામાજિક પરિસ્થિતિ સાથે હેવી જોઈએ... તે ઉપરથી “પ્રાકૃત એ સર્વસાધારણુ બોલભાષા બની હતી, અને અશિક્ષિત, બ્રાહ્મણે પણ સંસ્કૃત શિખતા પહેલાં અથવા હંમેશના વ્યવહારમાં પ્રાકૃતને જ ઉપયોગ કરતા એમ સિદ્ધ થાય છે. વિશિષ્ટ પ્રસંગેમાં વિદ્વાને સંસ્કૃતિને ઉપ ગ કરતા હોવા જોઈએ. આમ, બ્રાહ્મણે જરૂર પડે તે જ, નહી તે કદાચ પિતાની વર્ણ શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે પ્રાકૃતને બાજુએ મૂકી સંસ્કૃત ભાષાનું અવલંબન કરતા હોવા જોઈએ. વિદ્ધશાલભંજિકામાં નાયક વસંતઋતુમાંની, ભમરડાનું વર્ણન સંસ્કૃત શ્લેકમાં કરે છે, ત્યારે વિદૂષક પણ તેની સાથે સંસ્કૃત બોલવાની શરૂઆત કરે છે! તે વખતે રાજ “વાહ! તને સંસ્કૃત પણ આવડે છે ? એવા આશ્ચર્યના ઉદ્ગાર કાઢે છે. " આ ઉપરથી આપણને એમ જણાય છે કે ભણવાની માથાકુટ ના કર્તા કેવળ વર્ણ શ્રેષ્ઠતાના આધાર પર સમાજમાં અગ્રગણમાં સ્થાને હૅના ચારામાં
Page #95
--------------------------------------------------------------------------
________________ મળતી દક્ષિણા લઈ આમંત્રણે ઉપર આજીવિકા ચલાવનાર અનેક અશિક્ષિત બ્રાહ્મણે એ વર્ગના હોવા જોઈએ. આજે પણ એવા અનેક બામણે આપણને જણાય છે. આ બામણોની હંમેશની ભાષામાં કેટલાંયે અશુદ્ધ વર્ગોચ્ચાર અને અસંસ્કૃત પ્રયોગે આપણને આજે પણ જણાશે. વિદૂષકનું જે કેઈની સાથે સામ્ય હોય તે તે આવા ગેર બ્રાહ્મણે સાથે જ છે. અને તેમને ઉપહાસ વિદઅષક દ્વારા નાટકકારોએ કર્યો હોવો જોઈએ એવું આપણે કહી શકીએ. ટૂંકમાં નાટકોમાંના ભાષાવિધાનને પ્રશ્ન પ્રત્યક્ષ સામાજિક પરિસ્થિતિ સાથે સંબદ્ધ છે. સંસ્કૃત નાટકમાં તેમના મૂળ સ્વભાવથી જ જીવનમૂલ્યો અને વાસ્તવતા–આદર્શ અને યથાર્થનું અજબ મિશ્રણ થયેલું જણાય છે. સંસ્કૃત -નાટકમાંનાં પાત્રો અને પ્રસંગે આદર્શને અનુસરતા હોય છે, પરંતુ નાટકનું સામાન્ય વાતાવરણ અને તેની પાર્શ્વભૂમિ વાસ્તવિકતા સાથે સંકળાયેલો હોય છે. અને તેથી જ, પરાણિક વિષય હોવા છતાં નાટકકાર પિતાની રચના - તત્કાલીન વાસ્તવિકતાને અનુસરીને જ કરે છે. આ અનુસંધાનમાં જ ભરતે પાત્રની ભાષા વિશેનું વિધાન કર્યું હેઈ, તેને સંબંધ વાસ્તવિક્તા સાથે છે. નાટક લોકાભિમુખ હોવાને લીધે તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ તેમાં રહેવું જોઈએ એ જ શાસ્ત્રને ઉદ્દેશ છે. ડે. ભાંડારકર પણ લખે છે કે “નાટકકાર પિતાના સાહિત્યમાં કેટલાંક પાની બાબતમાં બોલભાષાનો ઉપયોગ કરે, અને તેમાં પણ જે પાત્ર નીચા - વર્ગનું હોય છે, તે તેવો ઉપગ ઉપહાસ માટે કરે એ સ્વાભાવિક છે. બધા દેશના લેખકેએ આ પદ્ધતિ ઉપયોગમાં લીધી છે. પરંતુ સંસ્કૃત નાટકકારોએ આ પ્રાકૃત ભાષાઓને ઉપગ મજા ખાતર કર્યો નથી. તેમાં ઔચિત્યબુદ્ધિ રહેલી છે. વિશિષ્ટ પાત્રાએ વિશિષ્ટ પ્રાકૃત બેલભાષાને પ્રયોગ કરવો એ વિશે શાસ્ત્રગ્રંથમાં આપણને જે સૂક્ષ્મ દિગ્દર્શન જોવા મળે છે, તેમાં પ્રત્યક્ષ સમાજસ્થિતિનું વાસ્તવિક દર્શન સાહિત્યમાં થાય એ હેતુ હોવો જોઈએ એમ માન્યા ‘વિના આપણે એ શાસ્ત્રવચને અર્થ સમજાવી શકીએ નહીં.• તેથી વિદૂષકની પ્રાકૃતભાષા એ તત્કાલીન વસ્તુસ્થિતિ અને વાસ્તવિક્તાનું ફળ છે એમ આપણે કહી શકીએ. (3) વિદૂષકની ભાષા પ્રાકૃત રાખવામાં એક પ્રકારની લોકાભિમુખતાની -દષ્ટિ પણ હેવી જોઈએ. નાટયપ્રયોગ દ્વારા તજ્જ્ઞ પ્રાગ્નિને સંતુષ્ટ કરી રાજા પાસેથી વાહવાહ મેળવવાની ઈચ્છા નાટકકાર રાખે, તે પણ સામાન્ય પ્રેક્ષક
Page #96
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભાષા વર્ગની ઉપેક્ષા તેઓ કરી શકે નહીં. નાટક એ સ્વભાવે જ કાનું રજનાત્મક હોય છે. તેથી પરીક્ષકેને રીઝવવા માટે અથવા રાજાની આજ્ઞા ખાતર જેમ નાટયપ્રાગે કરવામાં આવે, તે જ પ્રમાણે ઉત્સવોના નિમિત્તે અથવા તે જાત્રામાં એકઠા થયેલ જનસમુદાય માટે, સામાન્ય પ્રેક્ષકવર્ગને સંતોષી શકે એવું પણ નાટક દ્વારા પીરસવું એ નાટકકારેનું કર્તવ્ય છે. વિશેષત:, વિદૂષક જેવા લેકપ્રિય પાત્રના વિદ, તેણે કરેલ મુક્ત અથવા માર્મિક પરિહાસ અને તેના સંભાપણની મજા પ્રેક્ષકે સમજે અથવા આસ્વાદે એવી જે અપેક્ષા હોય તે તેણે બાલભાષાને જ ઉપયોગ કરવો જોઈએ. - સામાજિક વ્યંગ્યો ઉપર મર્મભેદક પ્રકાશ નાંખવાનું વિનેદ એ એક પ્રભાવી સાધન છે. આ સાધનને વ્યવસ્થિત ઉપયોગ જે બેલભાષામાં કરવામાં બોલભાષાને પ્રયોગ જ યોગ્ય લેખાય. (4) કેરળ રંગભૂમિ ઉપર સંસ્કૃત નાટકે રજૂ કરવાની પ્રથા એ દષ્ટિએ ખૂબ જ ઉદ્દબોધક છે. કેરળમાં “કુટ્ટ નામને નાટયદર્શનને પ્રકાર હોય છે. તેમાં નાયક શ્લેક અભિનય કરી બતાવે છે અને વિદૂષક તેને અર્થ દેશી ભાષામાં કહે છે. આ નાટયપ્રકારમાં તેમજ “સંઘક્કળી” નામના બીજા નાટયપ્રકારમાં પણ તે નાટક સમજાવી આપવાનું કામ કરે છે. તેમાં તે હાસ્ય સાથે સામાજિક પરિસ્થિતિ ઉપર વ્યંગ્યાત્મક ટીકા પણ કરે છે. લોકેના હૈયાબેલી ઝીલતા આ પાત્રની ભાષા સ્વાભાવિક રીતે પ્રચલિત બલભાષા જ હેવી જોઈએ, કારણ કે વિદૂષકનું પાત્ર પ્રત્યક્ષ સમાજજીવનમાંથી અવતર્યું છે. અર્થાત બોલભાષાનું અવલંબન કરવામાં વિડંબનને હેતુ નથી, કારણ કે નાટ્યપ્રયોગે લોકપ્રિય હોવા છતાં અંશતઃ ધાર્મિક હોય છે. ધર્મપ્રચારકોએ ધર્મને માટે કરેલ બાલભાષાને પ્રગ નાટયદર્શનમાં પણ ઉપકારક થયે હેવો જોઈએ, થઈ શકે, એમ આપણે કહી શકીએ. આમ વિદૂષકની પ્રાકૃતભાષા તેના વિડંબનસ્વભાવમાંથી નહીં, પણ તેની લોકપ્રિયતા અને લોકાભિમુખતામાંથી જન્મી હેવી જોઈએ એ વસ્તુ કેરળ રંગભૂમિને ઈતિહાસ આપણને બતાવી આપે છે. 11 કેમની ભાષા બોલે, એમાં એક પ્રકારની સ્વાભાવિક વિસંગતિ છે, અને એ વિસંગતિ સ્વાભાવિક રીતે જ લેકેમાં હાસ્યનું મોજું ફેલાવે છે એવું નાટકકારના ધ્યાનમાં આવ્યા પછી, તેમણે વિવેદના સુલભ સાધન તરીકે પ્રાકૃતભાષા વિદૂષકના મેંમાં મૂકી હોય તો તે સ્વાભાવિક છે.. !
Page #97
--------------------------------------------------------------------------
________________ આ સૈથી પહેલાં, વિષ્ણુની પ્રાકૃતભાષા વિશિષ્ટ નાણયસનને લીધે અસ્તિત્વમાં આવી. અર્થાત તેમાં વાસ્તવિકતાને અંશ પણ મહત્વને હલ. પછીના ના વિકાસમાં વિદૂષકને પ્રાયઃ અશિક્ષિત બ્રાહ્મણનું પ્રતીક સમજવામાં આવ્યું, અને તેથી પ્રાકૃત એ તેની સ્વાભાવિક ભાષા બની. નાટકકારોને પણ વાસ્તવિકતા સાથે વિનોદ અને ઉપહાસનું ક્ષેત્ર વધુ વ્યાપક અને લોકપ્રિય કરે વાનું પ્રભાવી સાધન પ્રાકૃત ભાષાના પ્રયોગ દ્વારા પ્રાપ્ત થયું. ધાર્મિક પ્રસાર માટે થયેલ બોલભાષાને પ્રભાવી ઉપગ તેમની સામે ઉદાહરણ રૂપે હોં જ. નાટક અને તેમાં પણ મુખ્યત્વે વિનોદ જેવી કાભિમુખ રંજનપ્રવૃત્તિ માટે બલભાષાની મદદ લેવામાં આવે છે તેની કપ્રિયતા અનેકગણી વધી શકે એ રહસ્ય કુશળ નાટકકારના ધ્યાનમાંથી કેમ છટકી શકે? ટિપણ 1 જુઓઃ નાટયશાસ્ત્ર, ગાયક્વાડ, 17.2; કાવ્યમાલા, 17.5, રાવ્યા વિંદૂષ સીનr..., કાશી 18.3 “બા વિદૂષલિન જા માજા બત્તિના '. 3. કોપરકરના પ્રાચ્છા, ધ ડાયલેકટ એફ વિદૂષક એ લેખમાં ભાષાષ્ટિએ પ્રસ્તુત પરનની ચર્ચા કરવામાં આવી છે (જુઓ બુલૈટિન ઓફ ધ ડેન રિસર્ચ ઇન્સ્ટિટયુટ, વૈદ્યુમ 4, 1943, 5, ૩૮Eહને 2 જુઓ: નાટલક્ષણનિશ, પા. સ્ટ, પતિ પ૧–પર शौरसेनीमथ प्राच्यामवन्ती कहिचित् पठेत् / एता एव वर्णिक्वेष्ठिबालकाश्च विदूषकाः / / 3 જુઓ: નાથદર્પણ (ગાયકવાડ) ર૬૭ 4 જુઓ : 3 મધ્ય રે સૈમાડ્યાઃ નૈરા થથા | નાટયશાસ્ત્ર (ગાયકવાડ) 17.65 (માક્ષ), કાવ્યમાલા, 17.5 (ાવુંવિધાન), કાશી 18.2 (માષવિધાન). ઉપરાંત, જુઓ નાટયશાસ્ત્ર, ગાયકવાડ, કાવ્યમાલા, 24.1; કાશી, ૩૪.૧-ર समासतस्तु प्रकृतिस्त्रिविधा परिकीर्तिता। पुरुषाणामथ स्त्रीणामुत्तमाधममध्यमा // 5 જુઓ: નાટયદર્પણ, (41) “નીર વિંદૂષકવેરા વિવિIT: gu . નીત્વ તૈયા ' એવું એનું વિવરણ કરવામાં આવ્યું છે. 6 કામસૂત્ર, 1.4.50. જુઓ પ્રકરણ 2 જુ, પિપણું 20 7 છે. લવલકરકૃત “કુરામચરિતમું મસકી ભાષાંતરે (પ્રથમાકૃત્તિ, પૂનો, 1915 પા. 174) જુઓ 4.-1 પરની હિમા,
Page #98
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની જાત 8 જુઓ: વિદ્ધશાલભંજિકા, 1.30 અને એ ક પછીના રાજાના ઉદ્દગારો संस्कृतेऽपि प्रगल्भसे / 9 જુઓ: નાટયશાસ્ત્ર ગાયક્વાડ 17.64, કાવ્યમાલા 17.63, કાશી 18-49. एवं भाषाविधानं तु कर्तव्यं नाटकाश्रयम् / ___ अत्र नोक्त मया यत्तु लोकौद्ग्राह्य बुधैस्तु तत् // . વિશ્વનાથ પણ સાહિત્યદર્પણમાં (6-118) " નીપત્ર તુ તો તી માષિતમr કહે છે. 10 જુઓઃ “વિલ્સન ફાયર્લૅલૅજિકલ લેકચર્સ' વ્યાખ્યાન ૭મું પા. 207. 11 જુઓ : કે. રામ પિશરેટીને કેરળ થિયેટર' નામનો લેખ (જનર ઑફ ધ અન્ન મલાઈ યુનિવર્સિટી, વોલ્યુમ 3 ક. 2; એકબર 1934)
Page #99
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું વિદૂષકનું નામાભિધાન વિદૂષક એ એક સામાન્ય સંજ્ઞા છે. ભારતના નાટયશાસ્ત્રમાં ફક્ત તેને જ ઉપયોગ થયો છે, પણ કેટલાક શાસ્ત્રકારોએ વિદૂષકનાં કેટલાંક વિશિષ્ટ નામો આપ્યાં છે. શારદાતનયે આપેલા વિદૂષકનાં નામો આ પ્રમાણે છે–વાસ્યાયન, શાકલ્પ મૌદ્ગલ્ય, વસન્તક, અને ગાલવ, વિદૂષકનાં વસત, કુસુમ વગેરે નામે હોય છે એમ વિશ્વનાથ કહે છે 2 વસંતક, કપિલેય' વગેરે નામોથી વિદૂષકને સંબોધવે એમ શિષ્ણભૂપાલે કહ્યું છે.' અધષના નાટકમાં વિદૂષકનું નામ કૌમુદગંધ રાખવામાં આવ્યું છે. તેને અર્થ–જેની કમળ જેવી સુવાસ છે, તેને પુત્ર એવો થાય છે. વિશ્વનાથના નિયમ પ્રમાણે એ એગ્ય નામ કહી શકાય. ભાસના “સ્વપ્નવાસવદત્તા” અને “પ્રતિજ્ઞાયોગધરાયણ'માં, તેમજ હર્ષની “પ્રિયદર્શિકા” અને “રત્નાવલીમાં પણ વિદૂષકનું નામ વસંતક હોય છે. આ ચારેય નાટકમાં વિદૂષકનું નામ એક જ હોય, એ જરા નવાઈ ભર્યું કહેવાય, પણ તેની સમજૂતી આપણે આ પ્રમાણે આપી શકીએ. ભાસે ઉદયનકથા ઉપર આધારિત પિતાનાં બંને નાટકમાં વિદૂષકનું નામ વસંતક રાખ્યું. હવે કથાસરિત્સાગરમાંની ઉદયન-કથામાં પણ ઉદયનના સહચર–વિદૂષકનું નામ વસંતક જ હતું. પછી, વસંતક નામ કથાની ઉપલબ્ધ પરંપરા દ્વારા રૂઢ થયું હોય, કે પછી હર્ષની બંને નાટિકાઓ કથાસરિત્સાગરની ઉદયનકથા ઉપર આધારિત હોવાને લીધે હોય, હષે પોતાની નાટિકાઓમાં વિદૂષકનું નામ વસંતક જ રાખ્યું. શાસ્ત્રકારોએ આપેલાં બીજા નામો આપણને ઉપલબ્ધ સંસ્કૃત નાટકોમાં જણાતાં નથી, પરંતુ એ નામને આપણે અભ્યાસ કરીએ, તે આપણને એવું જણાશે કે તેમને ત્રણ વસ્તુઓ સાથે સંબંધ છે– (1) વસંતઋતુ અથવા ફૂલ સાથે (2) બ્રાહ્મણ જાતિ સાથે, અને (3) શારીરિક ખેડ સાથે. તે પૈકી પહેલા પ્રકારમાં આપણને વસન્તક જેવાં નામે જેવા મળે છે, જેમને સંબંધ ઉત્સવો સાથે હોય એવું જણાય છે. સંસ્કૃત નાટકે વાસંતિક અથવા શારદીય ઉત્સવોમાં રજૂ કરવામાં આવતાં એ આપણે ગયા પ્રકરણમાં
Page #100
--------------------------------------------------------------------------
________________ વિદુષકનું નામાભિધાન જોયું છે. શ્રીહર્ષે “રત્નાવલીના પહેલા અંકમાં એવા જ ઉત્સવનું વર્ણન કર્યું છે. તેમાં ચાલતાં નાચગાનમાં વિદૂષક પોતે સામેલ થાય છે. અને આમ છેડા વખત માટે બધાંને ખુશ કરી દે છે. તત્કાલીન સમાજમાં વિદૂષકને તેના વિવેદી સ્વભાવ અને સામાજિક સંબંધોને લીધે ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી; અને તેથી શાસ્ત્રકારોએ અને નાટકકારેએ ઉત્સવો સાથે સંબંધ એવું નામ વિદૂષક માટે ઈષ્ટ ધાર્યું હોવું જોઈએ. આ તકે જે બરાબર હેય, તે તે દ્વારા સામૂહિક કપ્રિય ઉત્સવોની સંસ્કૃત નાટકના વિકાસ ઉપર જે અપરિહાર્ય અસર થયેલી આપણે જોઈએ છીએ, તેનું એક સાધારણ સૂચન આપણને વિદૂષકનાં વસંતક જેવાં નામ દ્વારા થાય છે, (2) વિદૂષકનાં નામે. બ્રાહ્મણ જતિ સાથે સંકળાયેલાં જણાય છે. અર્થાત , રાજાના સહવાસમાં રહેનાર વિદૂષકાદિ બ્રાહ્મણનાં નામે “અમુકને પુત્ર” એવા અર્થમાં વપરાતાં તદ્ધિતાન્ત શબ્દોમાં રાખવા એવું સાગરનન્દી કહે છે. તે પૈકી બ્રાહ્મણ જાતિસૂચક ઘણાં નામે આપણે સંસ્કૃત નાટકમાં જોઈએ છીએ દા. ત. ગૌતમ (માલવિકાગ્નિમિત્ર), મૈત્રેય (મૃછકટિક), આત્રેય (નાગાનન્દ), વૈખાનસ (કૌમુદી મહોત્સવ–આ નામ દ્વારા કોઈ તાપસને બોધ થાય તે પણ મૂલતઃ તે બ્રાહમણુજાતિવાચક જ હોવું જાઈએ) વગેરે. તે જ પ્રમાણે, ચારાયણ નામે આપણે જોઈએ છીએ. વિદૂષક બ્રાહ્મણ હોવો જોઈએ એવો સંકેત સંસ્કૃત રંગભૂમિ ઉપર રૂઢ થવા લાગ્યો હતો. તેથી કેટલાક નાટકકારોએ જાણી જોઈને વિદૂષકનાં નામો બ્રાહ્મણુજાતિદર્શક રાખ્યાં, તે બીજાઓએ વિદૂષકનું બ્રાહ્મણત્વ સ્વીકારી લઈ, તેની બીજી વિશેષતાઓ બતાવતાં નામે પસંદ કર્યા હોવાં જોઈએ. (3) વિદૂષકનાં નામે ઘણી વખત તેની શારીરિક ખેડને સૂચિત કરનારાં હોય છે. શાસ્ત્રગ્રંથમાં જણાઈ આવતું “કપિલેય” નામ પિંગલ વર્ણ સૂચવે છે. ઉપરાંત તેને કપિ સાથે તે સંબંધ છે જ. “કપૂરમંજરીમાંના “કપિંજલ” દ્વારા કપિલવણને મર્કટ’ એ અર્થ વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે કાલિદાસે આપેલ “માણુવકપ અથવા મહાદેવે આપેલ “મહેદર” એ બે નામે પણ શારીરિક વ્યંગનું સૂચન કરનારાં છે. આમ વાસંતિક ઉત્સવ, તથા બ્રાહ્મણ જાતિ સાથે શારીરિક વ્યંગ પણ વિદૂષકનું નામકરણ કરવામાં કારણભૂત થયું છે. પરંતુ, શાસ્ત્રકારોએ ન બતાવેલી પણ નાટકકારેએ પોતાના નાટમાં આવેલાં નામો દ્વારા સૂચિત થતી એક બીજી બાબત અહીં નોંધવા જેવી છે. તે
Page #101
--------------------------------------------------------------------------
________________ વિદુષક એ કે વિદૂષકની શારીરિક વકૃતિ સાથે તેની માનસિક વિકૃતિ અથવા દુબલીનું તેના નામ દ્વારા કરવામાં આવતું સૂચન, “શાકુંતલ'માંનું માઢવ્ય નામ વિદૂષકનું બુડથલપણું સૂચવે છે.' માનસિક દેષ પ્રમાણે માનસિક ગુણનું સૂચન પણ આ નામો દ્વારા થયેલું આપણને જણાય છે. “અવિમારકમાંનું “સંતુષ્ટ” અને “મૃછકટિક'માંનું નૈવ - એ બે નામો અનુક્રમે વિદૂષકની સમાધાની વૃત્તિ, અને તેના જિગરજાન દસ્તીનાં ઘાતક છે. ખરી રીતે વિદૂષકના નામ વિશેની ચર્ચા ગૌણ છે. છતાં, શાસ્ત્રગ્રંથમાં તે વિશે ચર્ચા કરવામાં આવી છે, તેનું કારણ વિદૂષકનું પાત્ર અત્યંત પરંપરાગત બીબાંઢાળ અથવા રૂઢ બન્યું હતું, બનતું હતું એ હેવું જોઈએ. તેથી વિદૂષકના નામ દ્વારા કેઈ સંબદ્ધ નાટ્યસંકેતો સૂચવાય એ વિશેની કોઈ તરકીબ તેમાં હોવી જોઈએ; પરંતુ શાસ્ત્રગ્રંથ દ્વારા સૂચિત થતાં નામે, અને ઉપલબ્ધ નાટકમાં પ્રત્યક્ષ જણાતાં નામમાં આપણને આશ્ચર્યકારક તફાવત જણાઈ આવે છે. કાલિદાસાદિ નાટકકારોનાં વિદૂષકેના નામો ઉત્તરકાલીન શાસ્ત્રકાર સમક્ષ દાખલારૂપ હોવા છતાં, તેમણે એ અભિજાત નાટક તરફ દુર્લક્ષ કેમ કર્યું હશે. તે સમજવું મુશ્કેલ છે. તેનાં બે કારણે જણાય છે. એક છે, જે ના કે શાસ્ત્રકારોએ ઉદાહરણે તરીકે ધ્યાનમાં લીધાં, તે આજે કાળપ્રવાહમાં નાશ પામ્યાં હોવાં જોઈએ, અથવા શાસ્ત્રકારોએ પોતાના ગ્રંથમાં ઉપલબ્ધ સાહિત્યનું અવલોકન કરીને નિયમો ઘડવાનું છોડી દઈ, પિતાના જ મૌલિક અથવા તાત્ત્વિક વિચારે. સાહિત્યિક સિદ્ધાન્તમાં વણું લેવાનો પ્રયત્ન ઈષ્ટ માને , જેને લીધે આપણને શાસ્ત્ર અને પ્રયોગ વચ્ચે કયાંક સંગતિ, તે બીજે કયાંક વિરોધ જણાઈ આવે છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની બાબતમાં ઉપર આપેલી સમજૂતીઓ પૈકી. બીજી સમજૂતી અધિક સંભવનીય લાગે છે. શાસ્ત્રગ્રંથોમાં સાહિત્યિક રૂઢિઓને વિચાર કરવામાં આવે છે, પણ વિદૂષકની. બાબતમાં તે તે રૂઢિઓ એટલી રૂઢ થયેલી જણાય છે કે તેને લીધે સંસ્કૃત નાટકમાં વિદૂષકને ઉલ્લેખ તેના સામાન્ય નામ-વિદૂષક–દ્વારા જ થયેલો જણાય છે. વિદૂષકના વિશિષ્ટ નામનો ઉલ્લેખ આપણને કેવળ પ્રસંગે પાત્ત જ જેવા મળે છે. નાટકને નાયક રાજા હેવો જોઈએ, એ રૂઢિ દરબારી નાટકની બાબતમાં એટલી રૂઢ થઈ, કે તેને લીધે નાયકનું નામ પણ નાટકકારે “રાજા” તરીકે જ આપવા લાગ્યા, પરંતુ દંતકથા ઉપર આધારિત, અથવા પ્રકરણ જેવા
Page #102
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું નામાભિધાન સામાજિક નાટકેમાં નાયકનો ઉલ્લેખ તેના વિશિષ્ટ નામ દ્વારા કરવામાં આવે છે, પણ એવા નાટકમાં પણ વિદૂષક હોય છે તેનું ત્યાં સામાન્ય નામ-વિદૂષકજ આપેલું જણાય છે ! વિદૂષકની બાબતમાં અતિરઢ થયેલી રૂઢિને લીધે જ, આપણે તેને ઉલ્લેખ “વિદૂષક જેવી સામાન્ય સંજ્ઞા દ્વારા થયેલ જોઈએ છીએ. અર્થાત, તેના વિશિષ્ટ નામનો ઉપયોગ પ્રસંગોપાત્ત સંવાદમાં થયેલ જણાય છે. પણ પહેલાં આપણે વિદૂષક શબ્દની વ્યુત્પત્તિ જ તપાસવી જોઈએ. ડે. કીથના મત પ્રમાણે વિદૂષકનું મૂળ મહાવ્રતમાંના બ્રહ્મચારીમાં, અથવા તે સમકાણુમાંના થકમાં હોવાને લીધે, વિદૂષક એટલે “ગાળો ભાંડનાર” એવો એ શબ્દને અર્થ હેવો જોઈએ. પરંતુ આ અર્થ સ્વીકારી શકાય નહીં એ અમે આ પહેલાં બતાવ્યું છે.’ વિદૂષક શબ્દની એક બીજી વ્યુત્પત્તિ સૂચવવામાં આવે છે. તે પ્રમાણે રાજાના કારભારી તરીકે હંમેશા તેની સાથે રહેનાર વિદ્વાન પુરોહિતનું વિડંબન વિદુષક દ્વારા થયું હોવું જોઈએ. વિદૂષક શબ્દ, ખરી રીતે, નિકલો અથવા વિરામો, એ સંસ્કૃત વિમ્ શબ્દના પ્રાકૃત રૂપમાંથી પુનઃ સંસ્કૃતીકરણને લીધે અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ. અને આમ વિદ્વાન પુરોહિતનું વિડબન વિદૂષક દ્વારા થયું તેવું જોઈએ.’ આ વ્યુત્પત્તિને સ્વીકાર કરવો અશક્ય છે. વિદૂષકના પાત્રમાં બ્રાહ્મણ જાતિનો ઉપહાસ કરવામાં આવ્યો હોય તે પણ તે પાત્ર દ્વારા બીજી ઘણીય વસ્તુઓનો ઉપહાસ થયેલ જણાય છે. અને તેથી વિદૂષક એ બ્રાહ્મણનું વિડંબન છે એવું માનવું એકાંગી છે. વિદૂષકના પાત્રમાં જણાઈ આવતી બ્રાહ્મણોની મશ્કરી કેવળ પ્રસંગેપાર હાઈ એકાદ વિશિષ્ટ વર્ગને અથવા તે વ્યક્તિને ઉપહાસ વિદૂષકના પાત્ર દ્વારા કરવામાં આવે છે એમ કહેવું પ્રામાદિક છે. છતાં બ્રાહ્મણના વિશિષ્ટ વર્ગની મશ્કરી વિદૂષક દ્વારા કરાઈ હોય, તો પણ તે બ્રાહ્મણવર્ગ શ્રોત્રિયોને હેઈ શકે, પુરોહિતને નહીં. પુરોહિતને રાજદરબારમાં વિશિષ્ટ માન આપવામાં આવતું. પુરોહિતેની નિમણૂક વંશપરંપરાગત થતી. સ્વસ્તિવાચનની થાળીઓ અને રાજાની દક્ષિણે પચાવવા માટે રાજાની ઈચ્છા મુજબ વર્તવાની પુરોહિતને જરૂર ન હતી. પ્રાચીન કાળમાં તો પુરોહિતે રાજા સાથે યુદ્ધમાં પણ . જતા. વિદૂષકના ચિત્રમાં જણાઈ આવતું બાયલાપણું તેમનામાં ન હતું. આગળ . જતાં યદ્યપિ પુરોહિતનું કાર્યક્ષેત્ર ધાર્મિક અને પ્રાસંગિક બાબતે પૂરતું મર્યાતિ
Page #103
--------------------------------------------------------------------------
________________ વિદુવક બન્યું હોય, તે પણ તેનાં જ્ઞાન અને વિદ્વત્તા વિશે શંકા કરી શકાય એવું ન હતું, અને તેથી રાજા પણ તેમની આગળ નતમસ્તક જ રહેતા. એવા પુરુષનું તે વિડંબન શું હોઈ શકે ? ઉપરાંત કાલિદાસે 'શાકુંતલમાં અને વિજય ભટ્ટારિકાએ કૌમુદી મહોત્સવમાં વિદૂષક અને પુરોહિતનાં પાત્ર સાથે સાથે આયા છે. એ નાટયપ્રસંગે પ્રસ્તુત આક્ષેપ મૂકતાં પહેલાં ધ્યાનમાં લેવા જોઈતાં હતાં. મૂળ વ્યક્તિ, અને તેનું વિડંબન કરનાર, એવાં બંને પાત્ર એક જ નાટકમાં હોય એ કલાની દષ્ટિએ અશક્ય છે. વિડંબન વિશિષ્ટ વ્યકિતનું નહીં, પણ સામાન્ય જાતિનું હોય તે જ એવી ઘટના સંભવી શકે. પણ પુરોહિતના માનભર્યા સ્થાનને કાળાન્તરે લેપ થયો હેય, ધાર્મિક કાં તે જ્યોતિષવિષયક કામ પૂરતું જ તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત બન્યું હોય, અને તેથી રાજાનું મનોરંજન કરવાની કામગીરી પણ તેણે સ્વીકારી હેય એ બને. રાજશેખરની “વિશાલભંજિકામાં વિદૂષક અંતે રાજાના લગ્ન કરાવી આપે છે. અને આમ તે ગરપંદુ સ્વીકારે છે. મહાદેવ કવિના “અદ્ભુતદર્પણ” નામના નાટકમાં વિદૂષક મહોદર રાવણને કુલપુરહિત હોય છે. જે આ દાખલાઓને સંબંધ પ્રત્યક્ષ સામાજિક પરિસ્થિતિ સાથે હોય, તે તે ઉપરથી પુરોહિતના કાયે કેવાં બદલાતાં ગયાં એ આપણે જાણી શકીએ. ઉપર નિર્દિષ્ટ દાખલાઓમાં વિદૂષક અને પુરોહિતની ભૂમિકાઓને સંગમ થયેલે આપણે જોઈએ છીએ. એક દ્વારા બીજાનું વિડંબન થયેલું આપણને જાણતું નથી. વાસ્તવિક રીતે વિદૂષકની દેવાનું કઈ કારણ નથી. સંસ્કૃત વિદ્વ ઉપરથી પ્રાકૃતમા વિ. અથવા વિકલમો થયું અને પછી તેનું ફરી સંસ્કૃતીકરણ થઈ વિદૂષક શબ્દ થયે, એ વ્યુત્પત્તિ ભાષાશાસ્ત્ર પ્રમાણે શક્ય હોય, તે પણ તે નિરાધાર છે. એક તે આ કમ સ્વીકારવામાં પ્રાકૃત નાટક સંસ્કૃતનું મૂળ હેય એમ માનવું જોઈએ, અને એ સ્વીકારી શકાય તેમ નથી. 19 ઉપરાંત ૫૩મરિય નામના પ્રાકૃત ગ્રંથમાં વિતા જેવું રૂપ મળી આવે છે, (વિડતો નહીં) જે સંસ્કૃત વિદૂષનું પ્રાકૃત રૂપ છે એવું સ્પષ્ટ કહી શકાય. તેથી ઉપર્યુક્ત વ્યુત્પત્તિને ગ્રંથને પણ આધાર મળતો નથી. અને વિક્રૂષ શબ્દમાં વિદ્વાને ના વિડંબનને, એટલે કે મૂર્ણતાને અર્થ સમાયેલો છે એમ પણ કહી શકાય નહીં. “કથાસરિત્સાગર'માં એક વિદ્ગજ નામના બ્રાહ્મણની વાત આવે છે. તે બ્રાહ્મણને તરુણ, પરાક્રમી, ગુણવાન અને સાત્વિક લેકિન અગ્રેસર તરીકે વર્ણવ્યા
Page #104
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું નામાભિધાન છે. એણે પિતાના તપપ્રભાવથી અનિદેવને પ્રસન્ન કર્યા હતા, અને ધ્યાન ધરતાં જ ઉત્કૃષ્ટ ખગ તેની સામે ઉપસ્થિત થાય એવું અગ્નિએ તેને વરદાન આપ્યું હતું. પ્રસ્તુત ચર્ચા, ઉપર બતાવેલ વિદૂષક શબ્દની વ્યુત્પત્તિઓ અસમાધાનકારક હોવાનું બતાવે છે જ, પણ તે સાથે વિદુષક શબ્દની વ્યુત્પત્તિ નાટકના સંદર્ભમાં જ શોધવી આવશ્યક છે એવું બતાવે છે. પૂર્વ રંગનું ત્રિગત” નામનું એક અંગ છે. તેમાં સૂત્રધાર, પારિપાર્ષિક અને વિદૂષક એ ત્રણનો સંવાદ હોય છે. તેનું વર્ણન ભરતે વિદૂષ#વિદૂષિતઃ એમ કર્યું છે. પાઠાન્તરમાં વિદ્ગપવિત્રપિતઃ એ પાઠ આપણને મળે છે. 13 આ શબ્દ દ્વારા વિદૂષક શબ્દનો અર્થ સ્વભાવિક રીતે જ સ્પષ્ટ થયો છે. વિ+ Vફૂષ ધાતુ પરથી વિષ શબ્દ બન્યો છે. ફૂષ ધાતુને દોષ આપે, દોષ શેાધો. બગાડી નાંખવું” વગેરે થાય છે, જ્યારે વિશ્વને અર્થ માત્ર બગાડી નાખવું” એટલે જ થાય છે. ત્રિગતમાં પારિવાર્ધિક નવા નાટયપ્રયોગ વિશે કંઈક કહેતે હોય છે, તે વખતે વિદૂષક નટ વચમાં પડે છે, અને નાટક અને લેખક વિશે કંઈક ઉપહાસકારક બોલીને તેમના દેષ કાઢે છે. વિદૂષકે બતાવેલા દેશોમાં ખાલી હાસ્યને ભાગ હોવાને લીધે સૂત્રધારને હસવું આવે છે. પણ તે વિદૂષકનું નિરાકરણ કરે છે, અને પોતાની નાટયપ્રયોગ કરવા વિશેની કલ્પના પુન: સ્થાપિત કરે છે. પરિપાર્ષિક, વિદૂષક અને સૂત્રધારના આ વિશિષ્ટ સંવાદને “ત્રિગત” કહેવામાં આવે છે. અહીં વિદૂષકના મશ્કરીભર્યાદિષારોપણને ઉદ્દેશીને વિ ઉપસર્ગને ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદૂષકના આક્ષેપો હાસ્યકારક હેત નહીં, તે સૂત્રધારને હસવું આવત નહીં. આમ પ્રયોગ ચાલતું હોય ત્યારે તેમાં દેષ કાઢી (ષત્તિ) પિતાની વિશિષ્ટ હાસ્યયુક્ત પદ્ધતિથી (વિરોળ વિશિષ્ઠ વથા સ્થાત્તથા) જરા ગમ્મત કરવાનું કામ વિદૂષક પૂર્વ રંગમાં કરતે હેાય છે. આના કરતાં સાદી અને સરળ વ્યુત્પત્તિ બીજી તે કઈ હોઈ શકે? - પ્રત્યક્ષ નાટકોમાં પણ વિદૂષકનું બોલવું-ચાલવું વિશિષ્ટ પદ્ધતિનું એટલે કે હાસ્યકારક હોય છે. હંમેશા તે બીજાના દોષો જેતે હોય છે, અથવા તે જે. ચાલતું હોય તેને વિનોદમાં ફેરવી, એકંદરે પરિસ્થિતિ બગાડતા હોય છે. પછીના શાસ્ત્રકારે પૈકી રામચંદ્ર વિદૂષકની આ કામગીરીની સ્પષ્ટતા કરી. છે. “નાયક જ્યારે વિરહમાં હોય, અથવા તે તે એકલો હેય, ત્યારે તેને અનુરૂ૫ એવો તેને સહચર-વિદૂષક- પિતાની વિશિષ્ટ પદ્ધતિથી શાંતિમાં ઝગડે અને ઝગડામાં શાંતિ નિર્માણ કરે છે. એટલે કે તે શાંતિ અથવા ઝગડાને નાશ કરે છે (વિના
Page #105
--------------------------------------------------------------------------
________________ શસ્તિ). નાયકનું વિહરખ પિતાના વિદિ દ્વારા ભુલાવ હેય છે (વિસ્મરન્તિ)”૧૪ રામચંદ્ર આ સમજુતી દ્વારા વિરોળ ફૂપતિ હરિ વિષા એ જ વ્યુત્પત્તિ સૂચવતા હોય એવું લાગે છે. તૂષયન્તિ પદને અર્થ તેણે વિનારાન્તિ અથવા વિમાનિત એ કર્યો છે. તેથી ન હોય ત્યાં ઝગડો નિર્માણ કરે, અને ઝગડે હેય ત્યાં તેને અંત લાવ, તેમજ નાયકનું વિરહદુ:ખ ભુલાવવું—એવાં, વિદૂષકનાં, નાટકમાં જણાઈ આવતાં વિવિધ કાર્યોને આપણને બંધ થાય છે. અર્થાત વિદૂષક આ કાર્યો પિતાની વિશિષ્ટ પદ્ધતિથી કરતે હેાય છે. જાણી જોઈને બીજાના દેષ કાઢવામાં, કાં તે ટીકા કરવામાં, અથવા તે ચાલુ પ્રસંગ બગાડી મુકવામાં તેને ઉદ્દેશ હાસ્ય નિર્માણ કરવું એ હોય છે. ટૂંકમાં, વિદૂષક કેવળ દૂષક નથી, તેની બોલવા-ચાલવાની આખી પદ્ધતિ વિશિષ્ટયપૂર્ણ છે, હાસ્ય નિર્માણ કરનારી છે. સામાજિક સંદર્ભમાં, વિદૂષક એક ટીકાકારની ભૂમિકા ભજવતો હોય છે. નાગરક અને ગણિકાને સ્નેહ અને વિશ્વાસ તેણે મેળવ્યું હોય છે, તેમની ભૂલ થતાં તે તેમની ઝાટકણી કાઢે છે (મારે), અને તેથી તે વિના કહેવાય છે પરંતુ તેના મોજિલા સ્વભાવને લીધે સાહિત્યિક બેઠકમાં અથવા તે ગણિકાઓના આવાસમાં તે અનેક રીતે હાસ્ય નિર્માણ કરને હાય છે, તેથી તેને વૈદાપિ પણ કહેવામાં આવે છે એવું કામસરકાર જણાવે છે. 15 ટૂંકમાં, વિદૂષકમાં એક માર્મિક ટીકાકારની અને પિતાની વિનોદવૃત્તિથી હાસ્યનિર્માણ કરનારની એવી બે પ્રકારની ભૂમિકાઓ જોવા મળે છે. એટૂ ધાતુ પરથી તેની ટીકાકારની ભૂમિકા સ્પષ્ટ થાય છે, તેમજ વિ ઉપસર્ગથી તેની વિવેદી વૃત્તિ જણાઈ આવે છે. ટિપ્પણ 1 જુઓ : ભાવપ્રકાશન (ગાયકવાડ), પ્રકરણ 9, પા. ર૭૭ પંક્તિ 5-6. 2 જુઓ: “કુસુમવસન્તાચમિયા સાહિત્યદર્પણ, 3,42. 3 જુઓ: “વસન્ત: શો ત્યાચો વિદૂષા રસા વસુધાકર (ત્રિવેંકમ), ૩.૩ર૯ પા. 302. 4 જુઓ : તદ્ધિતાપર્યાવહિતૈઃ પ્રત્યયઃ ત્રાહ્મદિયા રસો વિતૂષામાત્યનૂતન વુવિનત્તયા || નાટકલક્ષણ રત્નકોશ, પા. ૯ર, પંક્તિ રર૦૫-૨૨૦૬. 5 માણવક એટલે ઠીંગણે માણસ. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–
Page #106
--------------------------------------------------------------------------
________________ વિદૂષકનું નામાભિધાન (1) હૃસ્વ: માનવઃ (2) મનોરપક્વં હિત માળવા, અનુતઃ માણવા માળવવી > એ વર્ણફેરની પાણિનિ-સૂત્ર કાશ૧૬૧ પરના પાતંજલ–મહાભાગ્યમાં -સ્પષ્ટતા કરવામાં આવી છે. “વિક્રમોર્વશીય'ના વિદૂષકનું નામ માણવક છે. “શાકુંતલ'માં ભાગ્ય માટે પણ દુષ્યન્ત માણવક સાધન વાપરે છે (જેન માત્તત્વ: માળવવા: 25. -18) એ પણ ધ્યાનમાં લેવા જેવું છે. અહીં શારીરિક વ્યંગ સાથે અનુકંપાની ભાવના પણ પ્રદર્શિત થઈ છે. 6 માઢવ્ય પોતે જ કહે છે: મથTS ઇદવુદ્ધિના તથૈવ ીમ્ | (શાકુંતલ, 6.8,-27-28) 17 સંતુષ્ટને અર્થ સ્પષ્ટ છે. અત્રે ની સમજૂતી મિત્રે સીપુ સૈયર'T - 8 જુઓ પ્રકરણ પહેલું 9 ડૉ. ઉપાધે, “ચંદ્રલેખા’ (ભારતીય વિદ્યા સિરિઝ, 50 6, મુંબઈ, 1945) પ્રસ્તાવના પા. ૨૬-છ. 10 જુઓ પ્રકરણ-હેલું. 1 પ્રકરણ 3, ટિપ્પણ-૧૮માં પૂર લોક આપવામાં આવ્યો છે. 12 કથાસરિત્સાગર, લાવાણુક-લમ્બક 3, તરગ 4, - ખાસ કરીને શ્લોક 109-110 જુઓ. 13 જુઓ : પરિવર્લગ્નો વિદૂષવિદ્રષિવર ( વિપત:) ! થાપિતા સૂત્રધારે ત્રિસ્ત સંપ્રયુષ્ય નાટયશાસ્ત્ર, ગાયકવાડ 5.141. 14 જુઓ : gષાં વિયોજના વિકમરવતામૌગ્નિત્યાનંતિત્રમેળ થાય અથા संभवं सन्धि विग्रहेण, विग्रहं सन्धिना च विशेषेण दूषयन्ति विनाशयन्ति, વિકમં તુ વિનોદવાન વિમારાતિ વિદૂષક' નાટથદર્પણ, 4.168 ઉપરની સમાનતી. (ગાયકવાડ, પા. 198) 15 જુઓ : સ ર વૈરાં નાગર વા વવચિત્રમાન્તિ ભૂઝથાપવવતે રુતિ विदूषकः, क्रीडनत्वाच्च वेशे गोष्ठयां च विविधेन हासेम चरतीति વૈસિ:, ફયુમનામાં !" કામસૂત્ર, 1.4.46 ઉપરનું ભાષ્ય.
Page #107
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૮મું વિદૂષકના ભેદ ભરતે ચાર પ્રકારના નાયકે કહયા છે-ધીરદ્ધત, ધીરલલિત, ધીરાદાત્ત અને અને ધીરપ્રશાંત. ધીરેહત્તમાં દેવોને, ધીરલલિતમાં રાજાઓને, ધીરાદાત્તમાં અમાત્ય તથા સેનાપતિને, અને ધીરપ્રશાંતમાં બ્રાહ્મણ અને વણિકને સમાવેશ. થાય છે. આ ચાર પ્રકારના નાયકેને અનુરૂપ એવા ચાર પ્રકારના વિદૂષકે હોય છે (1) લિળી અથવા તાપસ વિદૂષક એ દેવ–નાયકનો વિદૂષક છે (2) રાજાને વિદૂષક દ્વિજ હોય છે (3) અમાત્યને વિદૂષક રાજજીવી અર્થાત રાજાને આશ્રિત, રાજસેવા કરનાર કોઈ પુરુષ હોય છે. અને (4) બ્રાહ્મણ નાયકને. વિદૂષક શિષ્ય હોય છે. આમ ભરતે ચાર પ્રકારના નાયકને અનુરૂપ ચાર પ્રકારના વિદૂષક બતાવ્યા છે.' ઉત્તરકાલીન શાસ્ત્રકારમાં રામચંદ્ર ભારતના નિયમોને પુનરુચાર કર્યો છે.. વિદૂષક તાપસ હોય, અને બ્રાહ્મણ-નાયકને વિદૂષક શિષ્ય હોય, તે તે ગ્ય છે; જોઈએ. (એટલે કે રાજાને શિષ્ય વિદૂષક ચાલી શકે નહીં). વણિક વગેરે નાયકેની બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. ભરતે બતાવેલા નાયક અને વિદૂષકના ભેદ શારદાતો પણ આપ્યા છે, પણ વધુમાં તે એમ જણાવે છે કે નાટયકથાના રસ મુજબ ઘણીવાર નાયકેના વિશિષ્ટ પ્રકારોમાં ફરક થઈ શકે. શારદાતનયનું આ કથન જે આપણે પ્રત્યક્ષ નાટકે લઈ તપાસીએ તે તે બરાબર છે એવું આપણને જણાશે. ભરતે રાજાને. ધીરલલિત નાયક કહ્યો છે, શારદાતનય તેને ધીરોદાત્ત કહે છે, પણ સંસ્કૃત નાટકેમાંના રાજા-નાયકે ધીરલલિત અને ધીરદાર બને સ્વરૂપના જણાય છે. શારદાતા અમાત્ય અથવા સેનાપતિ નાયકને ધીરલલિત કહે છે, જ્યારે ભરતા તેને ધીરે દાત્ત કહે છે. ભરતે કહેલ ધીરદાત્ત સેનાપતિ આપણને પ્રતિજ્ઞાયૌગંધરાયણના મહામંત્રી યૌગંધરાયણમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં દેવ-નાયકેને
Page #108
--------------------------------------------------------------------------
________________ વિદૂષકના ભેદ ધોરાદ્ધત બતાવવામાં આવ્યા છે, પરંતુ ઉપલબ્ધ સંત નાટમાં, ભાસના દુર્યોધનને, અથવા “વેણીસંહાર'માંના ભીમને (એટલે કે ક્ષત્રિય નાયકેને) આપણે ધીરદ્ધા કહી શકીશું. આમ ઉપલબ્ધ નાટકમાં, શાસ્ત્રના નિયમો ચોક્કસાઈથી પળાયેલા આપણને જણતા નથી. કથા અને રસને અનુરૂપ નાયકના સ્વભાવમાં આવશ્યક ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય નાટકકાર રાખતા. શારદાતાના ઉદ્ગારે જોતાં, નાયકની જેમ વિદૂષકની પ્રકૃતિમાં પણ પ્રસં. પાત્ત ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય નાટકકારો લેતા એવું લાગે છે. આ બાબતમાં અભિનવનું કથન સમજવું મુશ્કેલ છે; કારણ કે નાટયશાસ્ત્રમાંના પ્રસ્તુત શ્લોક ઉપરની અભિનવની ટીકાને પાઠ અશુદ્ધ છે.* * રામચંદ્ર આપેલી સમજતી નાટ્યશાસ્ત્રથી વિરુદ્ધ છે. ભારતના મત પ્રમાણે રાજાને વિદૂષક દ્વિજ હોવો જોઈએ, જ્યારે રામચંદ્રના કહેવા મુજબ “શિષ્ય” સિવાય બીજા કોઈ પણ પ્રકારનો વિદૂષક રાજા માટે ચાલી શકે. બંનેમાંને આ તફાવત કેવળ શાસ્ત્રીય છે, કે પછી રામચંદ્રની નજર સામે બીજા એવાં નાટકે-કે જેમાં રાજા સાથે અન્ય પ્રકારના વિદૂષકે બતાવવામાં આવ્યા હેય-. ઉપલબ્ધ હતાં એ કહી શકાય નહીં. પણ હાલ મળતાં સંસ્કૃત નાટકમાં રાજાને વિદૂષક દ્વિજ એટલે કે બ્રાહ્મણ જ જોવા મળે છે. અર્થાત્ વિદૂષકના બધા પ્રકારના દાખલા ઉપલબ્ધ નાટકમાંથી મળવાની શક્યતા ઘણી જ ઓછી છે. એક તો અસંખ્ય નાટક લુપ્ત થયાં હોવાં જોઈએ, અથવા શાસ્ત્રકારે વિવિધ નિયમો આપ્યા હોય તો પણ નાટકકારોએ વિવક્ષિત. (તેમને જોઈતા જ) નમૂનાઓ જ પોતાના લખાણ માટે પસંદ કર્યા હોવા જોઈએ. એ દષ્ટિએ દેવ નાયક અને તાપસ વિદૂષકની જોડી આપણને કોઈ પણ નાટકમાં જોવા મળતી નથી. ૧૮મી સદીમાં (ઈ.સ. 1711 થી 1728) લખાચેલા “રતિમન્મથ’ નામના નાટકમાંના નાયક—મન્મથ–ને આપણે દેવ માનીએ, તે પણ તેને વિદુષક બ્રાહ્મણ છે, તાપસ નથી. પરંતુ, આરંભકાળના દેવતા - વિષયક નાટકમાં શોભી ઊઠે એ વિદૂષક નારદ જ હોઈ શકે એવું અમે આ પહેલાં સૂચવ્યું છે. તાપસ-વિદૂષકને નારદ સિવાય બીજો દાખલ જણાતો નથી. તે જ પ્રમાણે સેનાપતિ-નાયક ઉપલબ્ધ નાટકમાં જણાતું નથી, પરંતુ , અમાત્ય નાયક હોય એવાં બે નાટકે આપણી પાસે છે. મુદ્રારાક્ષસને નાયક આવ્યો છે, પણ એ વિદૂષક નથી. ખરી રીતે તો આ નાટકમાં એક :
Page #109
--------------------------------------------------------------------------
________________ વિદુષક પણ વિદી પાત્ર જ નથી. બીજું નાટક ભાસનું પ્રતિજ્ઞાયૌગંધરાયણ છે. તેમાં વિદૂષક ખરી રીતે રાજા ઉદયનને સહચર હેાય છે, પણ ઉદયન પોતે કદાપિ રંગભૂમિ ઉપર આવતું નથી. તે એક સંચિત પાત્ર છે). તેથી વિદૂષકનું સાહચર્ય યૌગંધરાયણ સાથે જ હોવાને લીધે આપણે તેને અમાત્યને વિદૂષક માની શકીએ. પ્રસ્તુત નાટકને નાયક યૌગંધરાયણ છે એ બદલ શંકા નથી. તે ઉદયનને મુખ્યમંત્રી છે. તેથી નાટકના ચાર પ્રકારના નાયકે પછી આપણે તેને અમાત્ય-નાયક ગણી શકીએ. અને નાટકને વિદૂષક–વસંતક બ્રાહ્મણ હોય તે પણ આપણે તેને રાજવી વિદૂષક માની શકીએ, કારણ કે વિષદૂક તરીકે તેણે ડું હાસ્ય નિર્માણ કર્યું હોય તે પણ તે યૌગધરાયણના રાજકીય કારસ્તાનમાં સામેલ છે. ઉદયન સાથે છુપી રીતે સંપર્ક સાધવાનું મહત્ત્વનું કામ તેને સોંપવામાં આવ્યું છે. વિદૂષકની આ કામગીરીનું રાજકીય સ્વરૂપ ધ્યાનમાં લઈએ, એટલે તેને રાજજીવી કહેવામાં કોઈ હરક્ત જણાશે નહીં. ભરતે કપેલા નાયકના ચોથા પ્રકારમાં બ્રાહ્મણ અને વણિકને સમાવેશ છે. આ નાટકમાં વિદૂષક છે, પણ તે શિષ્ય' નથી, “જિ” છે. આ ચેથા પ્રકારના નાયકના અને વિદૂષકના (એટલે કે “બ્રાહ્મણ નાયક અને શિષ્ય વિદૂષક હેાય એવા) દાખલાઓ અભિજાત સંસ્કૃત નાટકમાં જોવા મળતા નથી; પરંતુ પ્રહસનેમાં આપણને એવાં ઉદાહરણ જોવા મળે છે. બેધાયન કવિનું “ભગવદજુકીય” નામનું એક પ્રહસન છે. તેના સંપાદક શ્રી. અનુજન અચન છે. તેની પ્રસ્તાવના ડે. વિંટરનિટ લખી છે. તેમના મત પ્રમાણે આ પ્રહસન ભાસ તથા કાલિદાસના સમયનું દેવું જોઈએ. તેમાં પરિવ્રાજક (ભગવાન)નું પાત્ર મહત્ત્વનું છે. પરિવ્રાજકને શાંડિલ્યા નામને એક શિષ્ય છે. શાંડિલ્યને કઈ પણ ઠેકાણે, વિદૂષક તરીકે સંબોધવામાં આવ્યો નથી, પરંતુ તેનું હાસ્ય, અધ્યયન વિશેને કંટાળે, ખાઉધરાપણું, બીકણપણું, વગેરે ગુણો સંપૂર્ણપણે વિદૂષકના જણાય છે. તેથી આપણે તેને વિદૂષક માની શકીએ." આમ, શિષ્ય વિદૂષકનું પ્રાચીન ઉદાહરણ આપણને શાંડિલ્યમાં જોવા મળે છે. એવાં બીજાં ઉદાહરણે આપણને પછીનાં પ્રહસનેમાં પણ જોવા મળે છે. ધૂર્ત સમાગમ નામના પ્રહસનમાં અસજજાતિમિત્ર નામને એક પુરહિત હોય છે. વાદવિવાદમાં નિર્ણય કરવો, તથા શ્રાદ્ધસંકલ્પ કરાવવા ઉપરાંત વેશ્યાઓની મધ્યસ્થી કરવી, અને બીજાઓની સ્ત્રીઓ ઉપર નજર રાખવી એ એનો ધંધે છે. તેને શિષ્ય બંધુવંચક પણ ગુરુને શોભે તેવો જ છે. તેનું
Page #110
--------------------------------------------------------------------------
________________ વિદૂષકમાં ભેદ 9. ધ્યાન નથી, પણ કોને છેતરવામાં તથા જુગાર રમવામાં તે પોતાની જાતને ધન્ય માને છે. એક વખત વિશ્વનગર અને સ્નાતક નામના બે સજજને અનંગસેના નામની ગણિકા સાથે પોતાનો ઝગડ સમેટવા અસજજાતિમિત્ર પાસે આવે છે, ત્યારે તે ગણિકા ઉપર પોતાને જ અધિકાર હેવાને દાવો કરે છે તે વખતે બંધુવંચક (શિષ્ય) ગણિકાના કાનમાં કહે છે કે, પુરોહિત (અસજાતિ. મિશ્ર) તે ઘરડે હેઈ નિધન છે, અને સ્નાતક કેવળ કામેચ્છાથી પ્રેરિત થયો હોવાને લીધે, તેણે તેનું યૌવન પિતાને (બંધુવંચકને) અર્પણ કરી સફળ બનાવવું જોઈએ !" પિતા માટે ચાલતી આવી બધી ધાંધલ જોઈ અનંગસેનાને પણ હસવું આવે છે, અને તે બોલી ઊઠે છે કે “આ ખરેખર લુચાઓએ એકઠા થઈ (ધૂત સમાગમ કરેલું ફારસ જ કહેવાય!” ખાડીલકરના વિદ્યાહરણ” નામના મરાઠી નાટકમાં શુક્રાચાર્ય અને શિષ્ય વરની જોડી આવે છે. શુક્રાચાર્યનું પાત્ર મહત્વનું છે તે બદલ શંકા નથી, તેમજ શિષ્યવરનાં વિનોદ અને મદિરાપ્રેમ પણ નિર્વિવાદ છે, પણ તેને વિદૂષકને વારસદાર કહી શકાય કે કેમ તે બદલ મતભેદ હોઈ શકે. ઉપલબ્ધ સંસ્કૃત નાટકમાં હંમેશાં જણાઈ આવતી પરિચિત છેડી રાજા નાયક અને બ્રાહ્મણ વિદૂષકની છે. ઇતર વિદૂષકના દાખલાઓ શોધવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો હોય તે પણ એવા દાખલાઓ વિરલ છે, અને ખાસ કરીને તેઓ, પછીના સાહિત્યમાં નિર્માણ થયેલા છે. શાસ્ત્રકારોએ વિદૂષકને ભેદ વર્ણવતી વખતે નજર સમક્ષ રાખેલા નાટકે આજે ઉપલબ્ધ નહીં હોય? કે પછી. શાસ્ત્રકારોએ શાસ્ત્રીય ભેદ વર્ણવ્યા, અને નાટકકારોએ તે પૈકી ફક્ત દ્વિજ વિદૂષક ટિપ્પણ 1 જુઓઃ નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 24.16-20 धीरोद्धता धीरललिता धीरोदात्तास्तथैव च / धीरप्रशान्तकाश्चैव नायकाः परिकीर्तिताः // સેવા વીરોદ્ધતા રેયાઃ ચુધરતા પદા सेनापतिरमात्यश्च धीरोदात्तौ प्रकीर्तितौ //
Page #111
--------------------------------------------------------------------------
________________ વિદૂષક धीरप्रशान्ता विज्ञेया ब्राह्मणा वणिजस्तथा / एतेषां तु पुनर्जेयाश्चत्वारस्तु विदूषकाः // लिङ्गी द्विजो राजजीवी शिष्यश्चेति यथाक्रमम् / देवक्षितिभृतामात्यब्राह्मणानां प्रयोजयेत् // કાવ્યમાલા આવૃત્તિમાં (24.5) વિદૂષક વિશેના કો જણાતા નથી. કાશી मात्तिमा (34. 19-20) 'लिङ्गानि ते वरजवा शिष्टाश्चेति यथाक्रमम्' ने। 2046 પાઠ મળી આવે છે. 2 : स्निग्धा धीरोद्धतादीनां यथौचित्य वियोगिनाम् / लिङ्गी द्विजो राजजीवी शिष्याश्चैते विदूषकाः / / ना24६५, आया: 4.168 प्रस्तुत सी समन्नूती या प्रमाणे छ--'उचितश्च लिङ्गी देवतानां, ब्राह्मणस्य शिष्यः, राज्ञां तु शिष्यवर्जास्त्रयः, एवं वणिगादेरपि / (पा. 198) 3 गुमो : साशन (आय), अघि.२, 4, 5 // . 281 : देवा धीरोद्धता ज्ञेया धीरोदात्ता नृपादयः / अमात्यसेनापतयो ललिताश्च स्वभावतः // धीरप्रशान्ता विज्ञेया ब्राह्मणा वणिजश्च ये। कथारसवशात्तेऽपि व्यत्यस्ताः स्युः क्वचित् क्वचित् / / नायकानामथतेषां चत्वारः स्युर्विदृषकाः / 4 : 'यथाक्रममिति क्रमिकमौचित्यमत्र यथोचितं योजना तद्यथा लिङ्गी ऋषिः देवानां द्विजो वीर: सेनापते (?) राजाजीवी राज्ञः (1) शिष्यो ब्राह्मणस्य / (नशास्त्र, ગાયકવાડ આવૃત્તિ, ખંડ 3, પા. ૨પર) પ્રસ્તુત ફકરાને પાઠ આ પ્રમાણે શુદ્ધ કરી श१५-'....द्विजो राज्ञः, वीरः राजाजीवी (च) सेनापतेः (अमात्यस्य च....)' भरतना મૂળ પાઠ અસંદિગ્ધ છે. 5 જુઓ : “ભગવદજજુકીય” સંપાદક, પી. અનુજન અચન, ધ પાલિયમ ન્યુસ્ક્રિપ્ટ सायरी, यमगतम्, 1928. 31. वि२निटी प्रस्तावना-41.3. લાસેન, બોન (જર્મની) 1938. ડો. કીથના “સંસ્કૃત ડ્રામામાં પ્રસ્તુત નાટકનો अम मावे छ (पा. 291). २प्रसननी श्यना .स. 1487-1507 छ।
Page #112
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું વિદૂષકના ગુણ નાયકના પ્રકાર મુજબ, વિદૂષકના જે ચાર પ્રકારો બતાવવામાં આવ્યા છે, તેમના ગુણે શારદાતનયે નીચે મુજબ આપ્યા છે. (1) દેવોને વિદૂષક સત્યવક્તા, ત્રિકાલજ્ઞાની, કર્તવ્યાકર્તવ્યને તફાવત -જાણનાર, પ્રશ્નોની બંને બાજુએ કુશળતાથી સમજાવી આપનાર, તથા વસ્તુ, સ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરનાર હોય છે. તેને નાટ્યની સંપૂર્ણ માહિતી આ પ્રકારના વિદૂષકના દાખલા તરીકે આપણે નારદને લઈ શકીએ. ભાસના અવિમારક અને બાલચરિત” નામના નાટકમાં નારદનું પાત્ર આવે છે (જે કે વિદૂષક તરીકે નહીં). તેમાં તે પોતે કલહપ્રિય હોવાનું કબૂલ કરે છે. તે કહે છે, જે પ્રમાણે વિવિધ ઉપાય દ્વારા હું દરરોજ વીણામાંથી સ્વર કાઢું છું, તે જ પ્રમાણે હું એકબીજાઓમાં લડવાડ નિર્માણ કરી દઉં છું. દેવાસુરેનું યુદ્ધ ખલાસ થાય, અને આકાશમાર્ગમાં શાંતિ સ્થપાય, તે મને કંટાળો આવે છે, તેથી વેદાધ્યયન પછી મળતા વખતમાં જે પ્રમાણે હું વીણાના તાર બાંધવાનું કામ કરું છું, તે પ્રમાણે હું બીજાઓમાં વેર પણ વધારી આપું છું. 3 રાતિમન્મથ નામના નાટકમાં, એક પ્રસંગે, નારદ પોતાના શિષ્યો સાથે મન્મથ અને શબૂકનું યુદ્ધ જેતે હોય છે. તે વખતે તે કહે છે, “હરિસંકીર્તન પછી બીજી કઈ વાત મને ગમતી હોય, તે તે દેવાસુરનાં યુદ્ધો જેવાં એ છે ! અને, જ્યારે એ શક્ય ન હોય, ત્યારે પ્રેમાળ દંપતીને કઈ પણ કારણને લીધે થયેલો. ઝગડો, અથવા ઉજાણીમાં નાસ્તા માટે નાના બાળકોમાં જામેલી મારામારી કાં તે ખુલ્લા રસ્તા ઉપર ચેકમાં સિંગડાં ઉછાળી બળદેએ એકબીજા ઉપર કરેલ હલે–એવી બાબતો જોત જેતે હું હંમેશાં પૃથ્વી ઉપર રખડતો હોઉં છું. પ્રસ્તુત નાટમાં વર્ણવવામાં આવેલી નારદની આ ભૂમિકાઓ કઈ પણ નાટકમાં પ્રસંગરૂપે બતાવવામાં આવી ન હોય તે પણ તે બધી નારદના સ્વભાવ સાથે સુસંગત છે. “સૌભદ્ર” અથવા “કૃષ્ણર્જનયુદ્ધ જેવાં મરાઠી નાટકમાં પણ
Page #113
--------------------------------------------------------------------------
________________ વિશેષતાઓ પુરાણકાળથી પરિચિત હોવી જોઈએ, એ ભાસ જેવા પ્રાચીન નાટ-- 88 viel Rel ay'd GRI Pue at al. શારદાતનયે આપેલા દેવના વિદૂષકના ગુણે નારદની બાબતમાં સંપૂર્ણપણે alsa4 a4 8. 24 23 diva g39 didia dle, Casing alt, gele onel ashe seal alf, ar4all&a, alzdlasaid anguld Aleq aritals Al AIRS Paatu -4 MSIR I [agusai 3ql alse નથી. નાટયવેદને વ્યવસ્થિત રૂપ આપવામાં નારદે મેટ ફાળા આયે હોવાનું eled b* @, An thealag" } ges 4Q REHi 6 or ! Ag or AQ* પણ શારદાતને વિદૂષક માટે વાપરેલો “વેદવિ શબ્દ માત્ર નારદની બાબતમાં 6yfnsHi SZ 3메 일 레의, 에d 에서 키 허용킹 랭크 કલહપ્રિય સ્વભાવ ધ્યાનમાં લેતાં વિદૂષક તરીકેનું નારદનું પાત્ર પરિપૂર્ણ છે એમ 84) 2181%, etta da! แ2&Id42 เน 29เdi gat) RS23 42% 4:36 আর ওথের অg &ও পস, সq সাধন ৪২ন বqণ ৪৯থ এ ਐਚਐ ਘੇ ਘਮਕੀ $5il ਅ ਅ yਓਟ ੫ਮੇ 4. (2) રાજાના વિદૂષકના ગુણો આ પ્રમાણે છે. સુસંસ્કૃત લેકેને પણ გlaqქ ვჭა" ქl 41 414 გ. 4e4 21 11 4| tqi qქ ჭfქ 206 45 ਏ. SS _a:੫੨ਮi q elਖੋ ? ਮੀਅਮi Sਖ ਮ£ 4 기! I l B. A HAS All as . 리어 깨d ad Rai આપે છે, અને ઘણી વખત તે તેમને વિખૂટાં પાડે છે. અભિજાત સંસ્કૃત નાટકમાં જણાઈ આવતા વિદૂષાને આ વર્ણન બરાબર ហd 38, H_88_38. (a) ag96 [\_qda ae - અને તેના શબ્દો વિદ્વાન તથા હોંશિયાર માણસને પણ ઘણીવાર હસાવે છે. માલવિકાગ્નિમિત્ર'માં નૃત્યપ્રસંગે ગૌતમ મૂર્ખ જેવું બેલે છે. તેના એ અનપેક્ષિત અને હાસ્યકારક ઉદ્દગાર સાંભળી કૌશિકાને પણ હસવું આવે છે, અને માલવિકા Yg (14d a . !m gly{lai, gଛୁ4& Xm ag! 3loma H237 378, qui allef quiet ag' hifts 24qalso orales 2412 e. તેમાં તેની હોશિયારી વ્યક્ત થાય છે. (બ) રાજાને તે લગેટિયે મિત્ર હોવાને
Page #114
--------------------------------------------------------------------------
________________ વિદૂષકના ગુણ લીધે અંતઃપુરનાં બારણું તેને માટે ખુલ્લાં હોય એ સ્વાભાવિક છે. તેના વિવેદી, સ્વભાવને લીધે તે રાજમહેલમાં બધા લોકોને–રાણી અને દાસીઓને પણ પ્રિય છે; જે કે ઘણી વખત દાસીએ તેના ખાઉધરાપણું વિશે તેની મશ્કરી કરતી. હોય છે, અથવા ઘણુ વખત તેની સામે જાણી જોઈને લડવાડ ઊભી કરી બે પળ મોજ માણતી હોય છે, અથવા તે “શાકુંતલ'માં બતાવ્યા પ્રમાણે તેને ઘેરીને હેરાન કરતી હોય છે. પણ આ બધા પ્રસંગો દ્વારા તેમને વિદુષક પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે ! અંતઃપુરમાં સ્પર્ધા અથવા ઝગડાઓ નિર્માણ કરવાને વિદુષકને સ્વભાવ નાટકકારે પોતાની કથામાં પ્રત્યક્ષ પ્રસંગે નિર્માણ કરીને બતાવે તે જ સમજી શકાય. “માલવિકાગ્નિમિત્ર'ને ગૌતમમાં વિદૂષકને આ ગુણો પુરેપુરા ખિલેલા જણાય છે. હરદત્ત અને ગણદાસ નામના બે નાટયાચાર્યોમાં તે લડવાડ ઊભી કરે છે. તેને લીધે મુખ્ય રાણી ધારિણી અને નાની રાણી ઇરાવતીને માલવિકા માટે ઈર્ષ્યા થાય છે, અને તેઓ ચિડાય છે, “સ્વપ્નવાસવદત્તામાં પણ પિતાને પ્રેમાળ સ્વભાવની પદ્માવતી ગમે છે' એમ વિદૂષક કહે છે, અને તેથી ત્યાં અજ્ઞાતવાસમાં હાજર રહેલી વાસવદત્તા ગુસ્સે થાય છે. (ક) રાણીને ગુસ્સો ઠંડો પાડવાનું કાર્ય પણ ગૌતમે કરી બતાવ્યું છે. અમદાવનમાં માલવિકા અને અગ્નિમિત્રને સાથે જોઈને ઇરાવતી ખૂબ જ ગુસ્સે થાય છે, તે વખતે ગૌતમ ગમે તેવી સમજૂતી આપી તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે, અને છેવટે અનિમિત્રને તેની માફી માંગવાનું કહે છે ! ધારિણીએ માલવિકાને સમુદ્રગૃહમાં પૂરી રાખી હોય છે. તે વખતે તેને છોડાવવા વિદૂષક સર્પદંશનું નાટક કરે છે, અને ધારિણીને જ સંકટમાં ઘસડે છે. છેવટે તે તેની પાસેથી નાગમુદ્રા લઈ માલવિકાને છોડાવે છે. નાટકને અંતે બંને રાણીઓને પોતાને ગુસ્સો વ્યર્થ જણાય છે. આમ અગ્નિમિત્રને માલવિકાની પ્રાપ્તિ થાય તે માટે વિદૂષકે કંઈ પણ કરવાનું બાકી રાખ્યું નથી. () સંસ્કૃત નાટકમાં રાજાને તેનાં પ્રેમપ્રકરણોમાં હંમેશાં વિદૂષકની મદદ મળતી હોય છે. અર્થાત આ પ્રકારની મદદ કયો વિદૂષક કેટલા પ્રમાણમાં કરી. શકે, તે તેના વ્યક્તિગત સ્વભાવ ઉપર આધાર રાખે છે. ઘણી વખત વિદૂષક એવા. ગટાળા વાળે છે કે તેને લીધે નાયક અને નાયિકાને વિખૂટાં થવું પડે છે. માણવકને પુરૂરવાને ઉર્વશી પ્રત્યે પ્રેમ પસંદ નથી. દુષ્યન્ત જ્યારે શંકુતલાના પ્રેમમાં પડે છે, ત્યારે માઢવ્ય તેની મશ્કરી કરે છે. ગણિકાને મેહ છેડી દેવાને. ઉપદેશ મૈત્રેય ચારુદત્તને કેટલીયે વાર આપે છે. કુરંગી અને અવિમારક એકાંતમાં
Page #115
--------------------------------------------------------------------------
________________ -98, વિદુષક હોય ત્યારે વિદૂષક ત્યાં જ બાઘા જે ઊભો રહીને તેમને વિચિત્ર દશામાં મૂકી દે છે. “સ્વપ્નવાસવદત્તા'માં વિદૂષક રાજાને કઈ રાણી વધુ પ્રિય છે એવો પ્રશ્ન કરે છે, તે પણ આવા પ્રસંગો પૈકીનું જ કહી શકાય, કારણ કે ઉદયન કેઈ પણ ઉત્તર આપે, તે પણ તેનાથી વાસવદત્તાનું કે પદ્માવતીનું દિલ દુભાવાનું જ. આમ વિદૂષક જેમ રાજાને તેના પ્રેમપ્રસંગમાં મદદ કરે છે, તેમ ઘણી વખત, પિતાની મૂર્ખતાને લીધે હોય અથવા મઝા ખાતર હોય, પણ તે નાયક અને નાયિકામાં અંતરાય નિર્માણ કરતા જણાય છે. | (3) અમાત્ય જેવા ત્રીજા પ્રકારના વિદૂષકના ગુણ આ પ્રમાણે છે: તેનું બોલવું અશ્લીલ હોય છે. પતિ-પત્નીના ખાનગી ગુન્હાઓ પણ તે જાહેર રીતે બોલી બતાવે છે. ખાવાપીવાનો તેને વિધિનિષેધ નથી. કેઈના મર્મ ઉપર ઘા કરી તે વિનોદ-હાસ્ય નિર્માણ કરે છે. પોતાના ફાયદા માટે તે સ્નેહ વ્યક્ત કરે છે. તે સ્ત્રીઓને તેમની પ્રેમપૂર્તિમાં મદદ કરે છે. તેનું ભાષણ ઘણુંખરું પરિ. હસપૂર્ણ હોય છે, તેમજ પરિહાસપ્રચુર વાકયે તેને રુચે છે.’ આ પ્રકારનું ઉદાહરણ આપણને ફક્ત “પ્રતિજ્ઞાયૌગંધરાયણના વસંતમાં જણાઈ આવે છે. તેના ભાષણમાં તેણે એક ઠેકાણે ગ્રામ્ય ઉપમાને ઉપયોગ કર્યો છે. ક્યાભઢ્યને તે વિચાર કરતો નથી. મદ્યમાં તૈયાર કરેલા લાડવા ખાવા તે તૈયાર છે. કેદખાનામાં ગયા પછી ઉદયન બહાર આવવા પ્રયત્ન કરવાનું છોડી દીધું છે, તે વાસવદત્તાના પ્રેમમાં ફસાયે છે, અને તેણે પ્રેમચાળા કરવાનું શરૂ કરી દીધું છે' એમ વિદૂષક સ્પષ્ટપણે જણાવે છે. ઉદયનને સાથ છોડી દેવા માટે તે યૌગ ધરાયણને કહે છે. આ નાટકમાં કેઈના પ્રેમપ્રકરણ સાથે, અથવા તે સ્ત્રી સાથે વિદૂષકનો સંબંધ આવતું નથી. તેથી એ એક મુદ્દો છેડી દઈએ તે પણ બાકીના વિદૂષકના ગુણો આપણને તેમાં જોવા મળે છે. (4) વણિક નાયકના ગુણે આ પ્રમાણે છે : તે લુર હોય છે. તેને વેષ, શરીર અથવા તે બોલવાની રીત બધામાં તેનું કદરૂપાપણું જણાઈ આવે છે. તેનાં વિનોદમાં અને તેના અભિનયમાં કુરૂપતા અને અશ્લીલતાં રહેલી છે ? ઉપલબ્ધ સંસ્કૃત નાટકો પૈકી ફક્ત “મૃછકટિકને નાયક ચારુદત્ત વણિક નાયક છે. પણ તેના મિત્ર-વિદૂષક મૈત્રેય–માં આવા ગુણો જણાતા નથી. મૈત્રેયને વિનોદ માર્મિક-જડબાતોડ છે. ગણિકાઓની મશ્કરી કરવામાં તે કઈ મર્યાદા રાખતું નથી એ વાત ખરી, પરંતુ, તેને “સઠ” કેમ કહેવાય? એનો બાહ્ય દેખાવ કુરૂપ હય, તે પણ એ તેની અસાધારણ વિશેષતા નથી. બધા જ નાટકકારોએ
Page #116
--------------------------------------------------------------------------
________________ વિદૂષકના ગુણ વિદૂષકની બાબતમાં શારીરિક વિકૃતિ અને વેષનું બાઘાપણું વિદઅંગ તરીકે સ્વીકાર્યા છે. બાકીના શાસ્ત્રકારોએ વિદૂષકના ગુણે તેના પ્રકારાનુસાર વર્ણવ્યા નથી. તેમણે તેના સામાન્ય ગુણ આપ્યા છે. દા. ત. શારીરિક વિકૃતિ સાથે વિદૂષકમાં હાજરજવાબીપણું હોય છે, એમ ભરતે કહ્યું છે. ઉપહારમાં તેને વ્યવહાર વિભેદી હોય છે. તેનું બોલવું માર્મિક હાઈ હાસ્યજનક હોય છે. એ જ તેના ભાષણની વિશેષતા છે. 10 રુદ્ધભટ્ટે કાવ્યપ્રબંધના અનુષંગમાં વિદૂષકના ગુણે વર્ણવ્યા છે. વિનોદ અને ક્રીડામાં રાજાને સહાય કરનાર ત્રણ પ્રકારના નર્મસચિવ તેણે કહ્યા છે.(૧) પીઠમર્દ (2) વિટ (3) વિદૂષક. નર્મસચિવમાં ચાલતી મસલત ગુપ્ત રાખવાની પાત્રતા, અને પ્રણયમાં કુપિત થયેલી સ્ત્રીનું મન પ્રસન્ન કસ્તાની ચાતુરીએ બે ગુણે હાવા આવશ્યક છે. આ ત્રણ નર્મસચિવ પૈકી પીઠમર્દ તે હંમેશાં નાયકનાયિકાની સાથે જ હોય છે. વિટ સાહિત્યમાં અથવા કોઈ લલિત કલામાં પારંગત હોય છે. વિદૂષક સ્વભાવે મંજિલે હોય છે. પોતાના શરીર, વેષ અને ભાષણ દ્વારા તે હાસ્ય ઉપજાવે છે. હાસ્ય નિર્માણ કરવામાં તે હોશિયાર હોય છે. અગ્નિપુરાણમાં પણ એવું જ વર્ણન આપણને જોવા મળે છે. પીઠમઈ, વિટ અને વિદૂષક હંમેશાં શૃંગાર પ્રકરણમાં નાયકના નર્મસચિવ તરીકે તેની પાસે હેય છે. નાયકને સ્ત્રી મેળવી આપવામાં પીઠમ-મદદ કરે છે. વિટ શ્રીમંત હાઈ નાયકના ગામના રહેવાસી હોય છે. વિદુષક નાયક-નાયિકાને ભેદાનરૂપ હાસ્ય નિર્માણ કરવામાં કુશલ હોય છે.૧૨ ધનંજયે નાયકના સાથીઓમાં વિદૂષકની ગણના કરી છે. હાસ્ય નિર્માણ કરવું એ તેનું પ્રમુખ કાર્ય છે. તેનું બેડોળ શરીર, તેનાં કપડાં વગેરે હાસ્યને પષક હોય છે. 13 - સાગરનન્દી કહે છે કે રાજાને સહચર-મિત્ર તે જ વિદૂષક ! તે રાજાના અંત:પુરમાં હરેફરે છે, અને તેને “વિનોદમંત્રી' કહેવામાં આવે છે. 14 શારદાતનયે વિદૂષકનું વર્ણન વધુ એક ઠેકાણે આપ્યું છે. તે પ્રમાણે, વિષક કરૂપ હોઈ, તે રાજાને વિદ–મંત્રી હોય છે. સ્વભાવે તે ચબરાક છે. નાયક-નાયિકામાં કલહ થાય, તે તેને મઝા આવે છે. તેને ભોજન પ્રિય છે. તેનું વર્તન સભ્ય હોય છે, પિતાની કામગીરી તે બરાબર જાણે છે. બધી બેલી
Page #117
--------------------------------------------------------------------------
________________ 100 વિદૂષક એનો તેને પરિચય હોય છે. તે હંમેશાં બધાને હસાવે છે. તે સહેલાઈથી ખરું અથવા બેસું બેલી શકે છે. તેનું તેને જ્ઞાન છે, અને ચતુર્વિધ વિનેદ કેમ કરી શકાય તેની તેને જાણ છે.૧૫ શૃંગારમાં નાયકને સહાય કરનાર તરીકે વિટ, ચેટ, તથા વિદૂષકને ઉલ્લેખ વિશ્વનાથે પણ કર્યો છે. તેઓ વિશ્વાસપાત્ર અને શુદ્ધ વર્તનવાળા હોય છે. મર્મભાપણ કરવામાં તેઓ નિપુણ હોય છે, અને કુપિત સ્ત્રીઓને ગર્વ તેઓ ઉતારી શકે છે. તે પૈકી વિદૂષકનું નામ કુસુમ, વસન્ત અથવા તત્સદશ હેાય છે. પિતાની કૃતિ તેમજ શરીર, વેષ અને ભાષણ દ્વારા તે હાસ્ય નિર્માણ કરે છે. તે કલહપ્રિય છે, અને પિતાની કામગીરીને જાણકાર છે. 16 શિડ્રગભૂપાલે આપેલું વર્ણન ઉપરના વર્ણનને મળતું આવે છે. તેણે શૃંગારનાયકના સહાયકના ગુણો વધુમાં આ પ્રમાણે આપ્યા છે. તેનામાં દેશ અને કાળનું જ્ઞાન, બેલવામાં માધુર્ય અને વિદગ્ધતા, નાયકને પ્રેમમાં પ્રોત્સાહન આપવાની કુશળતા વગેરે ગુણે જણાય છે. સત્ય વૃત્તાન્ત નિવેદન કરવાની અને મસલતો ગુપ્ત રાખવાની તેની વૃત્તિ હોય છે. 17 વિદૂષક વિશે કોઈ પણ વિધાન કરવામાં, હાસ્ય ઉત્પન્ન કરવાને તેને મુખ્ય ગુણ– ભરતને સામાન્ય રીતે અભિપ્રેત હોય છે. બીજા શાસ્ત્રકારોએ વિદૂષકના બધા પ્રકારનું વિવેચન ન કર્યું હોય, તે પણ તેમણે બનાવેલી ગુણેની યાદી જતાં, શૃંગારપ્રધાન સુખાભ નાટકમાં નાયકના સહચરની ભૂમિકા ભજવતા વિશિષ્ટ વિદુષક જ તેમણે નજર સામે રાખ્યો હોય એવું લાગે છે, કારણ કે વિદૂષકની એ ભૂમિકામાં જ તેને વિવિધ અને વિશિષ્ટ ગુણે પ્રગટ કરવાની તેને તક મળી શકે. રામચંદ્ર ભરત પ્રમાણે જ નાયકાનુરૂપ વિદૂષકના ચાર પ્રકારો બતાવ્યા છે, અને શૃંગારપ્રકરણમાં ચાલતા કલહ શાંત પાડવાના, અથવા ન હોય તે કલહ ઉત્પન્ન કરવાના, તેમજ વિરહાવસ્થામાં નાયકને મને વિનદ ઉપલબ્ધ કરી આપવાના ગુણ વિદૂષકની બાબતમાં કહ્યા છે. 18 સિવાય વિદૂષકના વિવિધ ગુણની સંગતિ જેડી શકાય નહીં. સંસ્કૃત નાટકોમાંના વિદૂષકમાં ઉપર બતાવેલા ગુણે પૈકી કેટલાક ગુણો જણાય છે, અને કેટલાક જણાતા નથી. તે દૃષ્ટિએ વિનોદી અને માર્મિક ભાષણ એ વિદૂષકને સૌથી મહત્વને ગુણ કહી શકાય. એવા ભાષણ માટે વિશિષ્ટ પ્રકારના ડહાપણની આવશ્યક્તા છે. ગૌતમ અને મૈત્રેય જેવા વિદૂષકે ખરેખર
Page #118
--------------------------------------------------------------------------
________________ વિદૂષકના ગુણ એ બાબતમાં હોંશિયાર જણાય છે. તેનું જ્ઞાન હોવું એ ગુણ ફક્ત નારદ પાસે જ છે. બીજાઓની બાબતમાં એ ઉપહાસને વિષય બન્યો છે. જે નાયકના સહચર તરીકે વિદૂષક માટે અંતઃપુરનાં દ્વાર ખુલ્લાં છે. દ્રવ્ય અને સ્ત્રીઓની બાબતમાં તેનું વર્તન નિષ્કલંક છે. પ્રહસનેને બાજુએ મૂકીએ તે અભિજાત નાટકમાં વિદૂષકના ચારિત્રયને ડાઘ લાગેલું બતાવવામાં આવ્યું નથી. - વિદૂષક નાયકને જિગરજાન દોસ્ત હોવાને લીધે, તે નાયકના બધા પ્રેમરહસ્ય જાણે એ સ્વાભાવિક છે. નાયક પણ એ બાબતમાં તેની સલાહ લે છે, અને તેની મદદની અપેક્ષા રાખે છે. અને વિદૂષક તરફથી તેને એવી મદદ મળે છે પણ ખરી ! તેથી ગૌતમ અથવા “પ્રિયદર્શિકા'માંને વસંતક ઊંધમાં નાયકના , પ્રેમને ગૌયસ્ફોટ કરે, અથવા માણવક ઉર્વશીને લખેલો પ્રેમપત્ર ખોઈ નાંખે, મૈત્રેય ઊંધમાં વસંતસેનાના ઘરેણું શર્વિલકના હાથમાં મૂકે—એવા પ્રસંગે વિદૂપકના વિશ્વાસઘાતપણુના દાખલા નથી. વિદૂષકને બાધે બતાવી, અથવા તે તેની મૂર્ખતા પ્રદર્શિત કરી, નાટ્યપ્રસંગોને વિનદી વળાંક આપવાના એ નાટક કારોના પ્રયત્ન કહી શકાય. - - - વિદૂષકની નાયક-ભક્તિ બધા નાટકકારોને અભિપ્રેત છે. વિદૂષકની મૂર્ખાઈ તેમની મૈત્રીમાં બાધા આણતી નથી; અથવા તેના પ્રમાદને લીધે તેમાં અંતર નિર્માણ થતું નથી. વિદૂષકનું ચબરાપણું ધ્યાનમાં રાખીને દુષ્યન્ત તેને પોતાના પ્રેમપ્રકરણોથી અજાણ રાખવાનું નકકી કર્યું હોય, અથવા તે તાપસવ્રતને અંગીકાર કર્યો હોવાને લીધે જીમૂતવાહને તેની ઉપેક્ષા કરી હોય, તો પણ તેનાથી તેમની દસ્તીમાં ફરક પડતો નથી. કેટલાક નાટકકારોએ તે નાયક અને વિદૂષકના આ પરસ્પર સ્નેહનું અતિ ઉદાત્ત ચિત્રણ કર્યું છે. , . નાયક અને વિદૂષકને પરપર ગાઢ સ્નેહ ભરતને પણ અભિપ્રેત હતા, એ, તેણે સજા અને વિદૂષકે એકબીજાને સંબોધવા વિશેના જે નિયમો આપ્યા છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે. 19 વિદૂકે રાજને વયસ્થ અથવા રાજન તરીકે સંબોધ, અને રાજાએ તેને તેના નામથી અથવાં વાક્ય શબ્દથી બેલાવો એવો ભરતને. નિયમ છે. સગરનન્દીએ અપ્રત્યક્ષ રીતે,૨૦ અને શિડગભૂપાલર તથા રામચંદ્ર પ્રત્યક્ષ રીતે ભારતના આ નિયમોનું અનુસરણ કર્યું છે. સંસ્કૃત નાટકકારોએ એ નિયમનું ખાલી શબ્દશઃ પાલન કર્યું નથી, પણ એ સંબોધનમાં રહેલ પરસ્પર સ્નેહ, તેમણે યથાર્થ પ્રદર્શિત કર્યો છે. '
Page #119
--------------------------------------------------------------------------
________________ 102 વિદુષક વિદૂષક ચબરાક છે. ચબરાકપણું એ તેના વિનેદ અને હાસ્યનિર્મિતિનું પ્રમુખ સાધન છે, અને એ બાબતમાં કઈ વખત અતિરેક થયેલે જણાય છે. તેમાં આશ્ચર્ય નથી. વિદૂષકનાં ચબરાક સ્વભાવને લીધે, પદ્માવતી કરતાં વાસવદત્તા પિતાને અધિક પ્રિય છે એ હકીકત વિદૂષકને કહેવી કે કેમ એવો પ્રશ્ન ઉદયન સામે ઉપસ્થિત થાય છે. દુષ્યન્ત સામે પણ એવી જ મુશ્કેલી આવે છે. શાકુંતલના બીજા અંકમાં રાજા તેને “રા' કહે છે આ “ચાલ્ય” શારદાતન આપેલા વિદૂષકના ગુણો પૈકી એક છે. 23 વિદૂષકની કલાપ્રિયતા આપણને ગૌતમમાં જોવા મળે છે. કેટલાક નાટકકારેએ વિદૂષક અને દાસીને પરસ્પર ઝગડે વર્ણવ્યો છે. અશ્વઘોષના નાટકમાં એ ઝગડો જોવા મળે છે. રાજશેખરે પિતાના નાટકમાં એ ઝગડા વિસ્તારથી વર્ણવ્યા છે. સંસ્કૃત નાટામાં રાજા અને વિદૂષકને સંબંધ ખાસ કરીને રાજાના પ્રેમપ્રકરણના સંદર્ભમાં જ આવે છે. શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે, આ બાબતમાં વિદૂષકે નાયકને સહાય કરવી જોઈએ, અને નાટકમાં આપણને વિદૂષકની સહાયકની ભૂમિકા જોવા પણ મળે છે. પણ ઘણી વખત તે સહાય કરતાં અનપેક્ષિત ગોટાળાઓ કરી મૂકે છે. વિશ્વનાથે કહેલ કુપિત સ્ત્રીને ગુસ્સો ઉતારવાને વિદૂષકને ગુણ ગૌતમ જેવા એકાદ વિદૂષકમાં જણાતું હોય, તે પણ વિશ્વનાથના વાક્યોને શબ્દશઃ અર્થ લઈ શકાય નહીં. શરદાતનયના મત પ્રમાણે કુપિત સ્ત્રીને પ્રસન્ન કરવાને ગુણ પીઠમને છે.૨૪ આ વિવેચન દ્વારા આપણે વિદૂષકના ગુણે જાણી, તેની નાટકોમાંની ભૂમિ કાઓ સમજી શકીએ છીએ, એટલું જ નહીં, તે તે દ્વારા શાસ્ત્ર અને પ્રગમાંનું પરસ્પર સામ્ય અથવા તેમને વિરોધ આપણને સ્પષ્ટ થાય છે. નાટકકારે શાસ્ત્રના નિયમો ન પાળે અથવા તેમને ઉલેખ ન કરે તે પણ શાસ્ત્રકારોએ હંમેશાં ઉપલબ્ધ નાટ્યસાહિત્ય નજર સમક્ષ રાખીને જ નિયમ ઘડ્યા હોય એવું આપણને અહીં જણાતાં શાસ્ત્ર અને પ્રયોગમાંના સામ ઉપરથી લાગે છે. પણ તે બેમાં જણાતે વિરોધ પણ એટલું જ આશ્ચર્યકારક છે. તે વિશે આપણે કઈ સમજૂતી આપી શકીએ ? ખરી રીતે વિદૂષકના પાત્રમાં ક્યા ગુણ આવશ્યક છે, તેનું વિવેચન શાસ્ત્રકારોએ તાત્વિક દષ્ટિએ જ કર્યું હોવું જોઈએ, અને તેમ કરતાં કેવળ નાટકે જ નહીં પણ કાવ્યપ્રબંધે પણ તેમણે ધ્યાનમાં લીધા હેવા જોઈએ. રુદ્ધભટ્ટ તેના ગ્રંથમાં વિદૂષક વિશેની ચર્ચા કાવ્યરચનાના સંદર્ભમાં આપે છે. પ્રણય લુપ સ્ત્રીઓને સહાય કરવી, અને પ્રણયtહમાં સમાધાન કરી
Page #120
--------------------------------------------------------------------------
________________ વિદૂષકના ગુણ 103 આપવું, એ વિદૂષકના ગુણે નાટકમાં ભલે ન જણાય, તે પણ તેઓ સામાજિક સંબધમાં, તથા કાવ્ય પ્રબંધમાં જોઈ શકાય. વિદૂષકના આ ગુણે વર્ણવવામાં. આવ્યા હોય એવું નાટક આજે ઉપલબ્ધ નથી એમ આપણે કહી શકીએ. જ પરંતુ, એક બીજી શક્યતા છે. સર્જક શાસ્ત્રને આદર કરે, તે પણ નિમિતિનું સ્વાતંત્ર્ય તે તેને હોય છે જ. તેથી નાટકના સંવિધાન અને પ્રસંગેની દષ્ટિએ વિદૂષકના ચિત્રમાં કો ગુણ છે શકાય, તેને વિચાર પણ નાટકકાર કરતે હોવો જોઈએ. ઉપરાંત, શાસ્ત્રકારોએ આપેલા ગુણ કેવળ વિદૂષકના નથી. શૃંગારનાયકોના સહાયમાં વિદૂષક ઉપરાંત પીઠમ, વિટ, ચેટ વગેરે પાત્રોની.. ગણના શાસ્ત્રકારોએ કરી હેઈ, વિદૂષકમાં ન જણાતા ગુણે નાટકકારે.એ પીઠમ, અથવા વિટ, ચેટ જેવાં પાત્રોમાં બતાવ્યા હોય એ શક્ય છે. અને તેથી શાસ્ત્ર, પ્રગને ગમે તેવો મેળ બેસાડવો એ વ્યર્થ છે. શાસ્ત્રને દરેક નિયમ પાળવાની જવાબદારી કેઈ પણ લલિત લેખક સ્વીકારી શકે નહીં. અને શાસ્ત્રકારો પણ એવી આશા નહીં સેવતા હોય એવું લાગે છે. 1 જુઓ : ભાવપ્રકાશન, અધિકાર છે, પા. ર૮૧૨૮૨ : ના નામચેતેષાં વારઃ શુદ્ધિત્વ: | विदूषकस्तु देवानां सत्यवाक्च त्रिकालवित् / कृत्याकृत्यविशेषज्ञ कहापोहुविशारदः / यथादृष्टार्थवादी च नाट्यवित् परिहासकः / / 2 જુઓઃ અવિમારક, 1. 11. उत्पादयाम्यहरहर्विविधैरुपायैः / तन्त्रीषु च स्वरगणान्कलहाँश्च लोके // 3 જુઓ : બાલચરિત, 1.4: क्षीणेषु देवासुरविग्रहेषु नित्यप्रशान्ते न रमेऽन्तरिक्षे / अहं हि वेदाध्ययनान्तरेषु तन्त्रीश्च वैराणि च घट्टयामि / 4 જુઓ : રતિમન્મથ, 4.28 : दम्पत्योरनुरक्तयोरपि मिषात् सम्पादित वाक्कलि प्रक्रान्तं सहसा नियुद्धमथ वा भक्ष्योत्सुकैर्वालकैः / उक्ष्णो वाथ चतुष्पथेऽभिपततो योद्धं विषाणोडुरां पश्यन्निर्वतमानसोऽनवरतं हिण्डे महीमण्डले // ..
Page #121
--------------------------------------------------------------------------
________________ "10.4 . . 5 मापन, अधि॥२ 8, पा. 289. 5. अविभा२४, 6.11 'वेदैः पितामहमहं परितोषयामि / ' *7 मापाशन, SNEbe: विदूषकस्तु भूपानामग्राम्यपरिहासकः / अर्थिषु स्त्रीषु शुद्धश्च देवीपरिजनप्रियः / / ईर्ष्याकलहकारी स्यादन्त: पुरचरः सदा / नर्मवित् प्रणयक्रोधे देव्या: किश्चित्प्रसादकः // भूपते गिनीनां च मिथः प्रीति रति तथा / क्वचिच्च घटयत्येव क्वचिद्विघटयत्यपि // विदूषकश्च भूपानामेवमादिगुणो भवेत् / ". भावाशन, 152 : _ अश्लीलवाक्च दम्पत्योरपराधं व्यनक्ति च // .. भक्ष्याभक्ष्यप्रियो नित्यं मर्मस्पृङ् नर्म वक्ति च // अर्थलामे प्रीतिदानं रमयत्येव भोगिनीः / / परिहासप्रायवाक्यः परिहासकथारुचिः / / एवमादिरमात्यादेविदूषकगुणक्रमः // : . .. मडी अर्थ शना में 4 य श : (1) अर्थ-पैसे। (2) अर्थ-प्रयोजन, तु. माम, वि५ मालिनीमान भनी प्रेमपूर्तिमा भ६३ (प्रीतिदानं), त तना मार्थि: ફાયદા ખાતર હોય, અથવા કોઈ અન્ય પ્રોજન ખાતર હેય. 1 , : * भावप्रकाशन, ७५२निटि : : :.. शठो विरूपवेषश्च विरूपाङ्गावयक्रमः / विरूपपरिहासश्च विरूपाभिनयान्वितः // इत्यादिभिर्गुणैर्युक्तो वणिजश्च विदूषकः / 30 मा : ना४५शास्त्र, यमाता, 35.25 : प्रत्युत्पन्नप्रतिभो नर्मकृता नर्मगर्भनिर्भेदैः / , . छेदविभूषितवदनो विदूषको नाम विज्ञेयः // ॥शी 35.71 मा मान्न पाउ भनी यावे -. प्रकृत्युत्पन्नप्रतिभो नर्मकृता नर्मगर्भनिर्भेद्यः / यस्तु विभूषितवचनो विदूषको नाम विज्ञेयः //
Page #122
--------------------------------------------------------------------------
________________ વિદુષકના ગુણ 105 આમાં પહેલા વિશેષણને અર્થ “હાજરજવાબી, કુશાગ્રબુદ્ધિને' એવો થાય છે. नर्मकृता से माप) नर्मकृत् (=०कृति,) नु तृ. 010 सई शीये. नि (/भिद्)= भिन्न 5j, 35, outburst.- पिना पाली मने तिमनमाथी हास्य तु डाय छ हास्यवि२३।। होय . वचनः ये 8 बध्ये , 'नु मास (भार्मि: विनोह दा) सुशामित छ' / 1 56 श... / यो : 24, शुगतिम, 1.26-31 : अथ नर्मसचिवलक्षणम् / गूढमन्त्रः शुचिर्वाग्मी भक्तो नर्मविचक्षणः / स्यान्नमसचिवस्तस्य कुपितस्त्रीप्रसादकः / / पीठमर्दो विटश्चापि विदूषक इति त्रिधा / स भवेत् (81-तर, संभवेत् ) प्रथमस्तत्र नायिकानायकानुगः // एकविद्यो विटः प्रोक्तः क्रीडाप्रायो विदूषकः / स्ववपुर्वेषभाषाभिर्हास्यकारी च नर्मवित् (५४i-त२, कर्मवित् ) || 12 અગ્નિપુરાણ, અધ્યાય 339, લેક 35-40 : ' पीठमर्दो विटश्चव विदूषक इति त्रयः / . शृंगारे नर्मसचिबा नायकस्यानुनायकाः / / :: पीठमदों सम्मलकः श्रीमांस्तहेशजो विटः / '' विदूषको बैहसिकरत्वष्टनायकनायिकाः / / : .. 13 62354, 2.6 : 'हास्यकृच्च विदूषकः / तनी समाती- - - , ___हास्यकारो विदूषकः / अस्य विकृताकारवेषादित्वं हास्यकारित्वेनैव लभ्यते - सापामा पापी छे. . .......... . . 14 ना सक्षन।२पा. 62, ५ति 2169-2200 वयस्यकः सहचरः स एव विदूषकः अन्तःपुरचरो राज्ञां नर्मामात्यः प्रकीर्तितः / (વિક્રમોર્વશીયના બીજા અંકમાં નિર્ણયસાગર આવૃત્તિ 1914, પા. ર૬) રંગનાથ प्रस्तुत अवतरण . पण सहचर ने पहले त चाटुपटुः पा से छ. नो अर्थ', વાચાળ, તેમજ હોંશીયાર એ કરી શકાય, અથવા “માર્મિક બોલવામાં ચતુર એવો પણ તેનો અર્થ થઈ શકે. 25 ભાવપ્રકાશન, અધિકાર , (1) नेतुः स्यानर्मसचिवो विरूपस्तु, विदूषकः / (5.244, 5. 6)...
Page #123
--------------------------------------------------------------------------
________________ વિદુષક (2) स्वभावचपलो नेतुः प्रियायाः कलहप्रियः / दक्षिणः कार्यविच्चैव सर्वदा भोजनप्रियः / सर्वभाषाविकल्पज्ञः सर्वेषां परिहासकः / सत्यासत्येवचोवक्ता पण्डितः स्याद्विदूषकः / (पा. 277, ५डित 17-20) (3) तदात्वप्रतिभो नर्मचतुर्भेदप्रयोगवित् / वेदविन्नर्मवेदी यो नेतुः स स्याद्विदूषकः / / (पा.२८६, ५जित 4-5) 16 સાહિત્ય પણ 3.40, 42: शंगारेऽस्य सहाया विटचेटविदूषकाद्याः स्युः / भक्ता नर्मसु निपुणाः कुपितवधूमानभञ्जनाः शुद्धाः // कुसुमवसन्ताद्यभिधः कर्मवपुर्वेषभाषाथैः / हास्यकरः कलहरतिविदूषकः स्यात् वकर्मज्ञः // 17 २सा वसुधा२, 1. 84, 12, 13 : . . अथ शंगारनेतणां साहाय्यकरणोचिताः / निरूप्यन्ते पीठमर्दविटचेटविदूषकाः // अथ सहायगुणाः / देशकालज्ञता भाषामाधुर्यं च विदग्धता // प्रोत्साहने कुशलता यथोक्तकथनं तथा / निगूढमन्त्रतेत्याद्याः सहायानां गुणा मताः // 8 જુઓ: નાટણ, 4.118, વિવરણ વા. 19 18 : वयस्य राजान्निति वा भवेदाच्यो महीपतिः / / विदूषकेण राज्ञी च चेटी च भवतीत्यपि / नाम्ना वयस्येत्यपि वा राज्ञा वास्यो विदूषकः / / नाटयशास्त्र : गाय:५४, 17. 81.82; यमामा, 17. 80 81; अशी 1917-18. 20 नमो: नक्षत्रा , 5. 61, 51i 2196 : ___ 'वयस्यकः सहचरः स एव विदूषकः'। 2. हुमो : ससा सुधार, 3. 312 (पा. 301). 'विषकेण तु प्रायः सखे राजन् इतीच्छया।...'
Page #124
--------------------------------------------------------------------------
________________ વિદુષકના ગુણ 107 22 यो न24 , 4. 202, (पा. 2110212) : मान्यो नामान्तरै राजा लिङ्गिनाऽथ विदूषकः / वयस्योऽप्यधर्मभट्टी लोकदेवेति भूपतिः / / પ્રસ્તુત અને પછીના કની સમજૂતી આ પ્રમાણે છે'विदूषकैः पुनर्भूपतिर्वयस्यशब्देन अपि शब्दाद्राजन्शब्देन च / वयस्य-सखीत्यादयो मित्राख्याः, ताभिर्विदूषको राज्ञा सम्भाष्यः / ' 23 જુઓ H ઉપર આપેલી પાદટીપ 15, 24 नु।: माशन, पा. 94, ५ति : ‘स पीठमर्दो विश्वास्यः कुपितस्त्रीप्रसादकः / '
Page #125
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (1) ભરતના નાટયશાસ્ત્રને કાળજીપૂર્વક અભ્યાસ કરતાં, એવું જણાય છે કે વિદૂષકની રંગભૂમિ ઉપરની મુખ્ય કામગીરી એક જ પ્રકારની હોય, તે પણ ભરતે તેને ત્રણ પ્રકારની ભૂમિકા સોંપી છે. (1) પ્રાગક ભૂમિકા–પૂર્વરંગમાં નટ ભારતના મત પ્રમાણે, સૂત્રધાર અને પરિપાર્ષિક પ્રમાણે વિદૂષક પણ નટમંડળીમાં આવશ્યક અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેથી નાટકની શરૂઆતમાં કરવામાં આવતા પૂર્વ રંગમાં, નટમંડળીના એક ઘટક તરીકે, એક નટ તરીકે, તેને સૂત્રધાર અને પરિપાર્ષિક સાથે કામ કરવું પડે છે. પૂર્વ રંગમાં કુલ 18 અંગે હેઇ, તેમાંના કેટલાંક પડદા પાછળ, અને કેટલાંક પ્રેક્ષકે સામે, રંગભૂમિ ઉપર કરવામાં આવતાં. તે પૈકી ૧૮મુ અંગ ત્રિગત હોઈ, તેને પ્રયોગ પ્રેક્ષકે સામે થ. ત્રિગતમાં, તેના નામ પ્રમાણે, પારિપાથિંક, સૂત્રધાર, અને વિદૂષક એ ત્રણને અંશતઃ સૂચક અને અંશતઃ વિદી એવો સંવાદ આવે છે. તેમાં સૌથી પહેલાં, સૂત્રધાર અને તેને મદદનીશ-પારિપાધિં ક–રંગભૂમિ ઉપર આવે છે. પછી વિદૂષક પ્રવેશે છે, અને તરત જ અસંબદ્ધ નિવેદનોવાળું એક લાંબુ ભાષણ તે ઝૂડી નાંખે છે. તેથી સ્વાભાવિક રીતે જ સૂત્રધારને હસવું આવે છે, પણ વિદૂષક બેન્ચે જ રાખે છે. તે પરિપાર્ષિક સાથે ચર્ચામાં ઉતરે છે, વચ્ચે જ તેને કેયડારૂપ પ્રશ્નો પૂછે છે, તેની ભૂલ કાઢે છે. આમ તે તેના કામમાં - ખલેલ પહોંચાડે, ત્યારે સૂત્રધાર વચમાં પડી, પરિપાલિંકના કથનને મર્થિતાથ સ્પષ્ટ કરે છે. અંતે સંવાદ પુરો થાય છે. આમ, સૂત્રધાર અને પારિવાર્ષિકના સંવાદમાં ખલેલ પહોંચાડી, વિદૂષક પારિપાર્ષિકનાં વિવિધ વિધાને ઉપર આક્ષેપો કરે, અને સૂત્રધાર પાછી વયમાં પડી મૂળ મુદ્દો સમજાવે–એ ત્રણ જણના , સંવાદને ત્રિગત કહેવામાં આવે છે. 1 ત્રિમતનું આ વર્ણન સંદિગ્ધ છે. છતાં આ ત્રણ પાત્રો તેમાં કઈ કામગીરી બજાવતાં હશે તે જાણવું કઠણ નથી. પ્રેક્ષકેના પ્રસાદન માટે યોજવામાં આવેલ
Page #126
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય નૃત્ત, સંગીત, નાન્દી જેવાં અંશત: ધાર્મિક અંગો પત્યા પછી, સૂત્રધાર અને પારિપોર્થિક રંગભૂમિ ઉપર ભજવવામાં આવનાર નાટક વિશે બેલતા હેવા જોઈએ. તે જ વખતે વિદૂષક અચાનક આવી પોતાના અસંબદ્ધ ભાષણ વડે હાસ્ય નિર્માણ કરતે હેવો જોઈએ, અને પરિપાર્ષિકની ભૂલ કાઢતે હવે જોઈએ. વિદૂષકના આ અસંબદ્ધ ભાષણને સંબંધ નાટ્યપ્રયોગ સાથે જ હોવો જોઈએ, એ ભરતે જેલ કાવ્યઘરવિ શબ્દ દ્વારા સ્પષ્ટ થાય છે. કેટલાક ઉત્તરકાલીન નાટકમાં, પ્રસ્તાવનામાં વિદૂષક આવે છે. તેમાં તે બાકીના નાટકમાં કરવાં પડતાં કામ વિશે તકરાર કરતો બતાવવામાં આવ્યો છે. પણ ત્રિગતમાં, સામાન્ય રીતે, સૂત્રધારે જેને પ્રયોગ કરવાનું જાહેર કર્યું હોય તે નાટક અને કાર્યક્રમના વિરોધમાં વિદુષક આક્ષેપો કરતા હોય છે. આમ ત્રિગતમાં, નાટક, નાટકકાર અને પ્રયોગ વિશે સૂત્રધાર, પારિપાર્ષિક અને વિદૂષકને સામાન્ય વાર્તાલાપ હોય છે, અને તેમાં વિદૂષક દોષ કાઢી, પ્રશ્ન પૂછી, અથવા ચાળા કરી હાસ્ય નિર્માણ કરે છે. પૂર્વ રંગનું ત્રિગત પછીનું અંગ પ્રચના છે. તેમાં નાટક અને નાટકકારને પ્રત્યક્ષ પરિચય નામો સાથે કરી આપવામાં આવે છે; અને પ્રેક્ષકોને રસિકતાથી અવધાન આપવા (સાવધાન થવા) માટે પ્રાર્થનામાં આવે છે. પ્રરચનાની રચના જોતાં આપણે ત્રિગત વિશે વધુ જાણી શકીએ છીએ. ત્રિગત અને પ્રચના એ બંને અંગાને ઉદ્દેશ નાટક અને નાટકકારને પ્રત્યક્ષ પરિચય કરી આપવામાં આવે છે, જ્યારે ત્રિગતમાં બધા સંવાદે સંદિગ્ધ હોય છે. તેમાં વિદૂષકના વિદી આક્ષેપોને લીધે પ્રેક્ષકોમાં એક બાજુ હસાહસ ચાલતી હોય છે, તે બીજી બાજુ નાટક અને નાટકકાર વિશે જાણવાનું કુતૂહલ હોય છે. પ્રેક્ષકોની આ ઉત્કંઠા પ્રરચનામાં નાટક અને નાટકકારનાં નામઠામ બતાવી પૂરી કરવામાં આવે છે. આજના જાહેરાત અને વર્તમાનપત્રના યુગમાં આ પ્રકારની પ્રસ્તાવનાની મહત્તા સમજવી કઠણ છે, પરંતુ એકત્રિત થયેલ પ્રેક્ષકોને મનમાં “કયા નાટકને પ્રયોગ થવાનું છે?' નાટકકાર કોણ છે?” એવા ઉપસ્થિત થંતા અનેક પ્રશ્નના ઉત્તરો આપવાની જવાબદારી સૂત્રધાર અને બાકીની નટમંડળી ઉપર આવી પડતી હોવી જોઈએ, એ જવાબદારી પૂરી કરવા માટે ત્રિગત અને પ્રરચના એ અંગોને ઉપયોગ પૂર્વ રંગમાં કરવામાં આવતો. તે પૈકી ત્રિગતમાં વિવેદી ઢબે પ્રેક્ષમાં કુતૂહલ નિર્માણ કરવામાં આવતું, અને તરત જ પ્રરચનામાં તેનું નિરસન કરી પરિચય પૂર્ણ કરવામાં આવતા. ત્યાર પછી, નાટયપ્રયોગની શરૂઆત થતી. ત્રિગતમાં ત્રણ જણને સંવાદ હે જ જોઈએ, તેથી તેમની વિદૂષકની ભૂમિકા અપરિહાર્ય કહેવાય, જ્યારે પ્રરચનાનું
Page #127
--------------------------------------------------------------------------
________________ 110 વિદૂષક કાર્ય સૂત્રધાર, નટી, પારિપાર્ષિક અથવા વિદૂષકની મદદ લઈ કરે છે ? આમ, પ્રરચનામાં વિદૂષકની ભૂમિકા અછિક છે. વસ્તુતઃ વિદૂષક મુખ્યત્વે નામંડળના એક ઘટક તરીકે સૂત્રધારને મદદ કરે છે, પણ પારિપાર્ષિક વિદૂષકને વેષ પહેરે, અને તેના જેવા હાવભાવ કરે, અથવા તેની બેલવા-ચાલવાની પદ્ધતિનું અનુકરણ કરે, તે તે પણ વિદૂષક થઈ શકે, એમ અભિનવ કહે છે. “વિદૂષકને વેશ પહેરેલ પારિપાથિંક એ પણ વિદુષક જ’ એમ રામચંદ્ર કહ્યું છે. શારદાતનયના મત પ્રમાણે સૂત્રધાર, નટ, નટી, પારિપાર્ષિક, વિદૂષક વગેરે નટે નાટ્યપ્રયોગની કામગીરી માટે આવશ્યક હોય છે. પ્રરચના સંબંધીના ભારતના નિયમોનું અનુસરણ અગ્નિપુરાણમાં તથા રામચંદ્ર તથા વિશ્વનાથના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. રામચંદ્ર આ અંગને મામુવ કહે છે. અગ્નિપુરાણને કર્તા છે અને વિશ્વનાથ ભારતના નિયમોને અનુસરી સમુહ અને પ્રસ્તાવના એવાં બંને નામો આપે છે, જ્યારે શિષ્ણભૂપાલ તેને પ્રસ્તાવના કહે છે. ઉપરનાં શાસ્ત્રવચને જોતાં, બે મુદ્દાઓ સ્પષ્ટ થાય છે– (1) વિદૂષક નટમંડળીમાંને એક આવશ્યક નટ હતો (2) તેને પૂર્વ રંગમાંની વિશિષ્ટ કામગીરી સોંપવામાં આવી હતી. ખરી રીતે, પ્રરચનામાં વિદૂષકની ભૂમિકા અત્યંત આવશ્યક નથી. કેટલાંક નાટકમાં, શરૂઆતની પ્રસ્તાવનામાં વિદૂષક આવે છે. “મૃછકટિકની પ્રસ્તાવનામા વિદૂષક પોતે રંગભૂમિ ઉપર આવતું નથી, પણ સૂત્રધારને વાક્યમાં તેને ઉલ્લેખ આવે છે. તે જાણી જોઈને પ્રાકૃત બેલવાની શરૂઆત કરે છે, અને આમંત્રણ આપવાના બહાના હેઠળ, પડદા પાછળ રહેલા વિદૂષક સાથે બોલે છે. ઉપરાંત, નાટકની–પહેલા અંકની-શરૂઆત તે વિદૂષકથી જ થાય છે. અહીં ત્રિગત અથવા પ્રરચનાની નાટ્યપદ્ધતિના અવશેષ રહેલા આપણને જણાય છે. મહાદેવ કવિના “અદ્ભુત દર્પણ” નામના ઉત્તરકાલીન નાટકની પ્રસ્તાવનામાં વિદૂષક પિતાની આત્મકથા કહે છે. તે પ્રમાણે, મૂળમાં તે રમન્વક નામને નટ હેય છે. તેને રાવણના કામસચિવની મહાદર નામના વિદૂષકની ભૂમિકા સોંપવામાં આવી હોય છે, સત્રધારે તેને પહેલેથી લાડવા ખવડાવી ખુશ કર્યો હોય છે, પણ પેટ ભર્યા પછી તરત જ તેને (પાપી પેટ માટે) કરવી પડતી વેઠ સાલે છે. નાટકમાં કામ કરવું પડે છે. તે માટે તે તકરાર કરે છે. પણ સૂત્રધાર જ્યારે તેને કહે છે કે, અત્યારે (પ્રસ્તાવનામાં) તે તેને ખાલી કેટલાક વાક્ય જ બોલવાનાં
Page #128
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 111 છે, અને તેને ખરે પ્રવેશ તો બહુ મોડે (પાંચમાં અંકમાં) આવવાનો છે, ત્યારે તેને સંતેષ વળે છે, અને તેથી મળે તેટલે વખત આરામ કરવા તે નેપથ્યJડમાં ચાલ્યા જાય છે ! પંડિત જગન્નાથના “રતિમન્મથ’ નામના નાટકની પ્રસ્તાવનામાં પણ વિદૂષક એક વાર આવી જાય છે. નાન્દી', “પ્રસ્તાવના” વગેરે પત્યા પછી સૂત્ર. ધાર પોતે કયું કામ કરવાનું છે તે કહી અંદર જાય, એટલામાં જ એક નટ રંગભૂમિ ઉપર આવે છે, અને પોતે વિદૂષકની ભૂમિકા કરવાનો છે એમ લેકેને કહે છે, અને પછી બંને પડદા પાછળ ચાલ્યા જાય છે. " , કેરળ રંગભુમિ ઉપર “કુટ્ટ નામને નાટયપ્રકાર સાદર કરવાનું કામ વિદૂષકને જ સોંપવામાં આવતું. આ પ્રકારના નાટયદર્શનમાં પ્રારંભિક વાતે પત્યા પછી ત્રીજે દિવસે વિદૂષક પ્રવેશત, અને ત્રણ દિવસ સુધી “પુરુષાર્થ વિષય ઉપર તે વિદી ભાષણ આપતે. કાંકણુના ગામડાઓમાં નાટક ભજવતી વખતે ઘણી વખત પ્રસ્તાવનામાંની સૂત્રધારની ભૂમિકા વિદૂષક જ કરત. કંઈ નહીં તો પ્રસ્તાવનામાં તેને વિદી પ્રવેશક આવશ્યક સમજવામાં આવતા. ભરતે કપેલે પૂર્વ રંગ બહુ મોટો અને મુશ્કેલીભર્યો હતો. પણ જેમ જેમ પ્રયાગક્ષમ નાટકોને પ્રચાર વધતો ગયો, અને નાટકકારે પોતે સુસજજ નાટકે લખવા માંડ્યા, ત્યારે સ્વાભાવિક રીતે જ પૂર્વરંગનું મહત્વ ઓછું થવા લાગ્યું. અર્થાત ભરતને પણ એને ખ્યાલ હેવો જોઈએ. તેથી “નાની જેવાં આવશ્યક અંગે કાયમ રાખવાં, અને બાકીનાં અંગે વિસ્તારપૂર્વક કરી પોતાની જાતને હેરાન ન કરવી અને પ્રેક્ષકેને પણ કંટાળો ન આપવો’ એવી સૂચના ભરતે આપી. 10 આમ, નાન્દી, પ્રસ્તાવના, નાટક, તથા નાટકકારને પરિચય વગેરે શરૂઆતની આવશ્યક બાબતે જ્યારે નાટકકારોએ પોતે જ લખવાની શરૂઆત કરી, ત્યારે એ વિશેની નટમંડળીની જવાબદારી ઓછી થઈ ગઈ, અને લાંબા પૂર્વ રંગને અંત આવ્યું. લગભગ બધાં જ સંસ્કૃત નાટકમાં સૂત્રધાર અહમતિવિસ્તરેન કહે છે. આ અતિવિસ્તારનો ઉલ્લેખ પૂર્વરંગને ઉદ્દેશીને કરવામાં આવ્યો છે. જોઈએ. અર્થાત આ ન સુધારે થયા પછી ત્રિગત અને પ્રોચના જેવાં પૂર્વ રંગના અંગાની આવશ્યકતા રહી નહીં; પણ નવા સુધારાને સંપૂર્ણ અમલ થાય તે દરમિયાન ત્રિગત-પ્રરચનાદિ અંગે સુત્રધાર પોતે કરતે હેવો જોઈએ, અને વિદૂષક પણ તેમાં આવતું હે જોઈએ. પરંતુ આ પ્રારંભિક કાર્યક્રમ ન.મંડળીને
Page #129
--------------------------------------------------------------------------
________________ 112 ખાનગી હોવાને લીધે તેને ઉલલેખ નાટકોના હસ્તલિખિતમાં આવતું નહીં. (તઓ નાટકના અંગ મનાતા ન હતા.) | નાટયપદ્ધતિમાં ભલે ફરક થયે હેય, તે પણ પૂર્વ રંગમાંની વિદુષકની ભૂમિકાનું સામાન્ય સ્વરૂપ આપણે પ્રસ્તુત વિવેચન દ્વારા જાણી શકીએ છીએ. ઉત્તરકાલીન સંસ્કૃત નાટકમાં તથા કેરળની અથવા આપણી દેશી (કે કણની) રંગભૂમિ ઉપર શરુઆતના નાટયપ્રસ્તાવમાં વિદૂષકને પ્રવેશ મૂકવાની પદ્ધતિ ત્રિગત-પ્રરચના જેવા પૂર્વ રંગનાં અંગે ઉપરથી વારસારૂપે ઉતરી હોય એમ લાગે છે. (2) વિદૂષકની નાટકમાંની ભૂમિકા–નાયકનો સહચર વિદૂષકની એ કેવળ પૂર્વ રંગમાં ભાગ ભજવનાર નટ નથી. નાટકમાં પણ એક નાટકીય પાત્ર તરીકે તેને કામ કરવું પડે છે, એ નાટયશાસ્ત્ર ઉપરથી જાણી શકાય. ભરતનાં નાટકીય પાત્રોના દૈવી સંરક્ષણ વિશેના ઉદ્ગારે આ પ્રમાણે છે:નાયકનું રક્ષણ ઇંદ્ર કરે છે, નાયિકાનું રક્ષણ સરસ્વતી કરે છે, વિદૂષકને કાર રહ્યું છે, અને બાકીના પાત્રોનું રક્ષણ હર (શિવ) કરે છે. 11 આ ક્ષેકની સમજૂતી અભિનવે આ પ્રમાણે આપી છે– મુખ્ય પાત્રના સંરક્ષણની પ્રાર્થના વ્યક્તિગત કરવી ઈષ્ટ છે, અને તેથી ભરત નાયકાદિ પાત્રોને ઉલ્લેખ પૃથફપૃથકુ કર્યો છે. અહીં વિદૂષકને ખાસ ઉલ્લેખ કરવાનું કારણ એ છે, કે હાસ્ય અને શૃંગારનું તે એક મહત્ત્વનું અંગ છે. આ વચનમાં નાટકના દસ પ્રકારનું સૂચન થયેલું છે, કારણ કે સમવકાર નામના નાટપ્રકારમાં વિદૂષક હતે નથી.”૧૨ શંગારમાંથી હાસ્ય નિર્માણ થાય છે. તેથી તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે. 13 શૃંગાર અને હાસ્યના પરસ્પર સંબંધ, નાયક અને વિદૂષકે એકબીજાને સંબોધવાના નિયમો, અને નાયકને અનુરૂપ વિદૂષકની યોજના કરવા વિશેની સૂચના–ને લાધે એક નાટકીય પાત્ર તરીકે વિદૂષકની ભૂમિકા સાંકેતિક સ્વરૂપની બની. શંગારપ્રધાન સુખાત્મ નાટકના નાયકના સહચર તરીકે આપણે વિદૂષકને જઈએ છીએ. ભરતને વચનેનું અનુકરણ પછીના શાસ્ત્રકારોએ કર્યું છે. 14 અગ્નિપુરાણમાં વિદૂષકને પીઠમ અને વિટની બરોબરીને નાયકને સહચર કહેવામાં આવ્યું છે, અને શૃંગારરસના દર્શનમાં તેને નર્મસચિવ જેવી સંજ્ઞા આપવામાં આવી છે.૧૫
Page #130
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 114 સાગરનન્દી વિદૂષકને નર્મઅમાત્ય કહે છે. શંગારપ્રકરણમાં પ્રેમકલહ નિર્માણ કરે અથવા શાંત પાડો, તથા વિરહાવસ્થામાં વિનોદ દ્વારા નાયકની વિરહવેદના ઓછી કરવી એ વિદૂષકનું કાર્ય છે, એમ રામચંદ્ર કહે છે. 17 શારદાતનયે વિદૂષકનું વર્ણન “કામસચિવ” અને “નર્મસચિવ' એ શબ્દ દ્વારા કર્યું છે. તે ઉપરથી શૃંગારપ્રકરણમાં અને વિદનિર્મિતિમાં વિદૂષક ભાગ ભજવતે એ સ્પષ્ટ થાય છે. 18 વિશ્વનાથ અને શિષ્ણભૂપાલે “નાયકને સહચર એમ તેનું વર્ણન કર્યું છે. 19 પ્રકરણ નામને નાટયપ્રકાર બાજુએ મૂકીએ તો બાકીનાં ઉપલબ્ધ નાટકોમાં સામાન્ય રીતે કોઈ પ્રેમકથા હેાય છે, અને તેને નાયક રાજા હોય છે. નાયકના સહચર તરીકે પ્રેમપ્રાપ્તિમાં રાજાને મદદ કરવાનું કાર્ય સ્વાભાવિક રીતે જ વિદૂષકને કરવાનું હોય છે. એ દષ્ટિએ, વિદૂષક પોતાની ભૂમિકાઓ કેવી રીતે ભજવે છે, તે આપણે ઉપલબ્ધ નાટકને આધારે જોવું જોઈએ. (1) પ્રેમપૂર્તિમાં મદદ પ્રણયપ્રધાન સંસ્કૃત નાટકમાં નાયકના સહચર તરીકે વિદૂષકે રાજાને આપેલી સહાયના આપણે જુદા જુદા પ્રકારે જોઈએ છીએ. 4. નાયિકાની પ્રાપ્તિ કેટલીક વખત નાયકને વિદૂષકની એટલી બધી મદદ થયેલી જણાય છે કે નાયિકાની પ્રાપ્તિ એ લગભગ વિદૂષકના કર્તુત્વનું જ ફળ હોય એમ લાગે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણે “માલવિકાગ્નિમિત્ર'ના ગૌતમનું લઈ શકીએ. માલવિકા અને અગ્નિમિત્રનું પહેલું) મિલન થાય એ માટે ગૌતમ નાટાચાર્યોમાં ઝગડે કરાવી આપે છે. છેવટે જ્યેષ્ઠ રાણું માલવિકાને હાથ અનિમિત્રના હાથમાં આપે ત્યાં સુધીની અનેક ઘટનાઓની યોજના તેણે કરી છે. પ્રેમીઓનું મિલન થાય તે માટે તે અને કલ્પનાઓ લડાવે છે, ધારિણી અને ઇરાવતીના ગુસ્સાને બાજુએ મૂકી દે છે, અસૂયાથી પૂરી રાખેલી માલવિકાને છુટકારે અજબ યુક્તિથી કરે છે. આમ, અનેક પ્રકારના વિરોધ અને મુશ્કેલીઓનો સામનો કરીને, તે છેવટે માલવિકાને અગ્નિમિત્ર સાથે વિવાહ કરાવી આપે છે, અને રાજાને પ્રણયપૂર્તિનું સંપૂર્ણ સમાધાન આપે છે. નય અને નિપુણતા એ શાસ્ત્રમાં કહેલા ગુણે આપણને ગૌતમમાં જોવા મળે છે. કામતંત્રસચિવ' એટલે કે “પ્રેમખાતાને મંત્રી એ રાણીએ ગુસ્સામાં તેને માટે વાપલે શબ્દ તેને બરાબર લાગુ થાય તેમ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________ 114 શ. પ્રેમમાં ઉત્તેજન * ગૌતમ જેવી કામગીરી બધા જ વિદૂષકે બનાવી શકે નહીં. છતાં પ્રેમમાં પડેલ રાજાને ઉત્તેજન આપવાનું કાર્ય લગભગ બધા જ વિદૂષકો કરે છે. નાયકને તે જિગરજાન દેસ્ત ! તેથી નાયકના ખાનગી પ્રેમપ્રકરણની તેને સંપૂર્ણ જાણ હોય છે. નાયક વિદૂષકને વિશ્વાસમાં લઈ પોતાની અવસ્થા વર્ણવે છે; તે વખતે, વિદૂષક નાયકને નાયિકા વિશે બોલવા પ્રેરે છે, અને તેના પ્રેમ વિશે બધું “ખુલ્લે દિલે કહી નાખવા પ્રેરે છે. તે હમેશાં નાયકની સાથે રહે છે, અને નાયિકાની મુલાકાત થાય એ સ્થળે તેને લઈ જાય છે. કેટલીક વાર તે બંનેનું મિલન થાય એવા પ્રસંગો પણ તે ગૂંથી કાઢે છે. દાખલા તરીકે પ્રેમ સાફલ્યમાં અનેક અડચણે હોવા છતાં, અવિમારકના કુરંગી વિશેના પ્રેમને વિદૂષક ઉરોજન આપે છે. નાયિકાના મહેલમાં પ્રવેશ મેળવવાની તેની બહાદુરીની તે પ્રશંસા કરે છે; રાત્રે તેની સાથે તે શહેરમાં જાય છે, અને મોડી રાત સુધી તેને સુરક્ષિત સ્થળે ગુપ્ત આશ્રય આપે છે. “શાકુંતલમાં વિદૂષક જાણી જોઈને દુષ્યન્તનું દિલ દુભાવે છે, અને તેને શકુંતલા વિશે બેલવા પ્રેરે છે. દુષ્યન્ત ઉત્સાહ સાથે પિતાના પ્રેમનું સમર્થન કરે છે, ત્યારે તેના અંતઃકરણની ગાઢ વેદનાઓ પ્રગટ થાય છે, અને સાથે જ કાલિદાસનું કાવ્ય છલકી પડે છે ! હર્ષનાં બંને નાટકમાં પણ વિદૂષક એવી જ ભૂમિકા ભજવે છે. રત્નાવલી'માં વિદૂષક રાજાને કદલીગૃહમાં લઈ જાય છે. ત્યાં તેમને એક ચિત્રફલક મળી આવે છે, અને થોડા વખત પછી નાયિકા પણ મળે છે. નાટયપ્રગ વખતે નાયક અને નાયિકાનું મિલન થાય તે માટે નાયિકાની સખીએ એક બાજી રચી હતી. તેમાં વિદૂષક પણ સામેલ હતે. અર્થાત આખી બાજી પહેલેથી જ ખુલ્લી પડી જાય છે તે વાત જુદી ! “પ્રિયદર્શિકા'માં પણ વિદૂષક રાજાને ભમરાઓ ઉડાડવાનું કહે છે. તેને પરિણામે ગભરાયેલી નાયિકા રાજાને પિતાની બેનપણ સમજી તેની બાથમાં આવી પડે છે ! આ નાટકમાં પણ નાયક અને નાયિકાના મિલન માટે એક બાજુ રચવામાં આવે છે. “નાગાનન્દમાં શરૂઆતમાં નાયક તાપસવ્રત આચરતા હોય છે, તેથી વિદૂષક–આત્રેયને તેને પ્રેમ માટે ઉોજવાની, અથવા વિવાહ માટે પ્રવૃત્ત કરવાની તક સહેલાઈથી મળી રહે છે. વિશાલભંજિકા'માં ચારાયણ રાજાને મકરંદ ઉદ્યાનમાં, અને કીડાપર્વત ઉપર લઈ જાય છે. ત્યાં એક શિલ્પકૃતિમાં રાજાને પિતાની સ્વપ્નસુંદરીનાં દર્શન થાય છે. આ સ્વપ્નની સુંદરી એ જ નાયિકા હોય છે. સ્ફટિકની ભીંત પાછળ તે ઊભી હોય છે. રાજાની અને તેની મુલાકાત થાય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 115 6 કુપિત સ્ત્રીનું પ્રસાદન સંસ્કૃત નાટકનો નાયક રાજા બહુપત્નીક હોવાને લીધે, તેના નવા પ્રેમપ્રકરણ સાથે એક નો પ્રશ્ન ઉપસ્થિત થતું, અને તે એ કે રાણી અથવા રાણીઓનો ક્રોધ શાંત કરે. એવા મુશ્કેલીભર્યા પ્રસંગોમાં રાજાને પોતાના મિત્રની મદદ લેવી જ પડે. પરંતુ, એવા નાજુક પ્રસંગમાંથી નાયકને બચાવવાનું ચતુર વિદૂષકને પણ કઠણ પડે છે, એમ સંસ્કૃત નાટકોમાંના વિવિધ પ્રસંગે જોતાં જણાઈ આવે છે. નાયક અને નાયિકાનું પ્રણયારાધન ચાલુ હોય ત્યાં જ પાછળથી રાણું આવીને ઊભી રહે, એટલે પછી “સફેદે મારવા વિદૂષકને ગપ્પાં મારવાં પડે છે. તે ખેંચતાણી વિનેદ કરે છે, અથવા આખા પ્રસંગને વળાંક આપી “એવું કાંઈ નથી એવું બતાવવાનો પ્રયત્ન કરે, અને છતાં રાણુને સંતોષ ન વળે તે પછી તે રાજાને તેની માફી માંગવાનું કહે છે, નહીં તે રાજાની વતી પોતે માફી માગે છે ! આ વિદૂષકની હંમેશની પદ્ધતિ છે અનિમિત્ર માલવિકાની પ્રણયાચના કરતે અશોક વૃક્ષ નીચે ઊભે હોય છે, ત્યાં અચાનક ધરાવતી આવી પહોંચે છે. તે વખતે હાજરજવાબી વિદૂષકને પણ કાંઈ સૂઝનું નથી, અને ઊભે પગે દેટ મૂકવા સિવાય બીજો રસ્તે તેને જણાતું નથી ! નાયિકા ઉપર પ્રેમ કરતી વળતે, જો તેમાં સફળતા મેળવવી હોય, તે પહેલી રાષ્ટ્રને ગુસ્સે શાંત કરી તેની સહાનુભૂતિ મેળવવી જોઈએ એવું બધા જ વિદૂષક માને છે. તેથી કેટલાક વિદૂષકો પહેલેથી જ રાણીને પ્રસન્ન રાખવાની ખાસ સલાહ રાજાને આપતા હોય છે. પરંતુ, કુપિત રાણીને પ્રસન્ન કરવા માટેની વિદૂષકની ભૂમિકા કાલિદાસનાં નાટકમાં જેટલી સ્પષ્ટ અને ધ્યાન ખેંચે તેવી જણાય છે, તેટલી અન્યત્ર જણાતી નથી. ધારિણીને બધે વિરોધ ગૌતમ અનેક કુલસિઓ રચી ફગાવી દે છે. તે સર્પદંશનું નાટક કરી બ્રહ્મહત્યાનું પાપ ધારિણીને માથે પાડે છે, અને તેને પોતાની કરી લે છે. ઇરાવતીને ફોધ પણ તેના હાજરજવાબી સ્વભાવને લીધે બહુ વખત ટકતા નથી. માઢવ્ય જેવો બા વિદૂષક પણ, દાસી પિતાને ઝૂડી કાઢશે એ ખબર હોવા છતાં દુષ્યન્તના આગ્રહને લીધે હંસપાદિકાનું સમાધાન કરવા તેના મહેલમાં જાય છે. અને વિક્રમોર્વશીયને માણવક પણ રાજાના ઉર્વશી પ્રત્યેના મેહને દુર કરાવવાનું આશ્વાસન રાણુને દાસી મારફત આપે છે, તે કેવળ રાણીને પ્રસન્ન કરવા ખાતર. વિધી વૃત્તિ કેટલાક નાટકમાં વિદૂષકની મદદન, અથવા નાયકની પહેલી પત્નીનું પ્રસાદન કરવાને પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. “અવિમારક” અને “નાગાનન્દના નાયકો
Page #133
--------------------------------------------------------------------------
________________ 116 એટલા તરુણ (નાના) હોય છે, કે તેમને પહેલી પત્ની જ હોતી નથી. “સ્વપ્ન વાસવદત્તામાં નાટકની જયેષ્ઠ રાણી વાસવદત્તા અગ્નિદાહમાં બળી જવાને લીધે ભૂમિકા હોવાને લીધે, તેને ક્રોધ શાંત કરવાને પ્રત્યક્ષ પ્રસંગ ક્યાંયે જણાતો નથી. ઉપરાંત, રાજાના પદ્માવતી સાથે પહેલેથી જ વિવાહ થયેલા હોવાથી, વિદૂષકને મદદ તરીકે કંઈ કરવાનું રહેતું નથી. “મૃછકટિકમાં ધૂતા એટલી ઉદાર છે કે વસંતસેનાની ઈર્ષ્યા કરવાનું તેના મનમાં પણ આવતું નથી. પ્રતિજ્ઞાયૌગંધરાયણની વાત જુદી છે. એમાં વિદૂષક મુખ્યત્વે અમાત્યનાયકને સહચર છે; અને તેથી, ઉદયન અને વાસવદત્તાને પ્રણય અમાત્યની પ્રતિજ્ઞાપૂર્તિથી વિરુદ્ધ છે, એમ તે માને છે, અને એ દષ્ટિએ તે ઉદયનના પ્રેમને વિરોધ કરે છે. વિક્રમોર્વશીયમાં વિદૂષક પુરૂરવાના ઉર્વશી વિશેના પ્રેમ બદલ પહેલેથી જ નારાજ છે. રાજાએ તેને વિશ્વાસમાં લઈ ઉર્વશીના પ્રેમની વાત કહી હોય, તે પણ આ પ્રેમપ્રકરણ છૂપું કેમ રાખવું તેની તેને ચિંતા છે. દાસીને જ્યારે આખા રહસ્યની જાણ થાય છે, ત્યારે રાણીના સમાધાન માટે તે રાજાના મન:પરિવર્તન માટે પ્રયત્ન કરવાનું કબૂલ કરે છે. “શાકુંતલ'માં માઢવ્ય દુષ્યન્તને અનેક પ્રશ્ન પૂછે છે. તેને દુષ્યન્તના પ્રેમ વિશે સંશય છે. રાજા પણ તેને પિતાનાં પ્રેમપ્રકરણોથી દૂર રાખવાનું ઈષ્ટ માને છે. વસંતસેનાથી પિતાનું મન પાછું વાળવા મૈત્રેય ચારુદત્તને ઘણીવાર સમજાવે છે. વસંતસેના વિશે બોલતાં તેની જીભ ઉપર કાબૂ રહેતો નથી, પણ ચારુદત્તને વસંતસેના ઉપર એટલે ગાઢ પ્રેમ હોય છે કે અંતે વિદૂષકને પણ પોતાને વિરોધ છેડી દેવો પડે છે. (2) વિરહાવસ્થામાં વિદન પ્રેમ સફળ થાય ત્યાં સુધી, અથવા પ્રેયસી દૂર હોય તે, નાયકને વિરહદુખ ભેગવવું પડે છે. વિપ્રલંભ શૃંગારના આ પ્રસંગોમાં નાયકને વિદૂષકથી ખૂબ જ મદદ થાય છે. વિદૂષક સાંત્વન આપી રાજાની વિરહદનાઓ ઓછી કરે છે. એક જિગરજાન દોસ્તને અનુરૂપ તે રાજાને અનેક સંકટમાં સાથ આપે છે. અન્ય વિષયે અથવા દો તરફ તે નાયકનું ધ્યાન દોરે છે, અને ક્ષણ માટે તેનું દુઃખ વિસારે પાડવાનો પ્રયત્ન કરે છે. વિનોદ નિર્માણ કરી, અથવા ધીરતાની વાત કહી તે રાજાના મનને બે હલકે કરવાનો પ્રયત્ન કરે છે. આમ મોરંજનનું સાધન નિર્માણ કરી એક સાચા મિત્રને શોભે તેમ તે રાજાને મદદ કરે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 117 શાસ્ત્રમાં બતાવેલી વિદૂષકની આ ભૂમિકા સંસ્કૃત નાટમાં સંપૂર્ણપણે જોવા મળે છે. નાયિકાની પ્રાપ્તિ કરી આપવામાં વિદૂષક કદાચ રાજને મદદ કરી ન શક્ય હાય, કુપિત રાણીને તે પ્રસન્ન કરી શક્યો ન હોય, તે પણ રાજાની વિરહયાતના સુસહ્ય કરવાની કામગીરી તેણે કરી નથી, એવું કદાપિ બન્યું નથી. પ્રેમની ખેંચતાણ ચાલુ હોય, અથવા વિરહના દિવસો આવે ત્યારે સંસ્કૃત નાટકને નાયક હંમેશાં વિદૂષક પાસે આવે છે, અને વિદૂષક પણ તે વખતે વિનોદ કરી, અથવા ડહાપણની વાત કહી, અથવા તે અન્ય ઉપાય દ્વારા રાજાનું મનરંજન કર્યા સિવાય, અથવા તેના “દિલનું દર્દ ઓછું કર્યા સિવાય રહેતું નથી. આ બાબતમાં વિદૂષકને હંમેશને માર્ગ એટલે રાજાને પ્રમદવનમાં લઈ જવાને ! રાજમહેલની બાજુમાં જ રહેલા પ્રમદવનમાં નાયકને લઈ જઈ ત્યાંનાં સૌંદર્યસ્થળ બતાવી, અથવા ઋતુકાલીન વનશ્રી તરફ તેનું ધ્યાન દેરી તેની વિરહવેદનાઓ ભુલાવવાનું કામ તે કરે છે. કેટલીક વખત તે નાયકને તેની પ્રેયસી વિશે બોલવા પ્રેરે છે. માઢવ્ય દુષ્યન્તને એની હૃદયવરાળ કાઢવા દે છે, તેમજ તેને શકુંતલાનું ચિત્ર દેરવા ઉરોજે છે. ભાસને વસંતક નામ અને ગામને ગોટાળો કરે છે, અને એક રમૂજી વાર્તા કહી ઉદયનના હળવા મનને દિલાસો આપે છે. શંકાકુશંકાઓનું નિવારણ કરી નાયકને હિંમત આપવી, તેમજ પ્રેમીઓનું મિલન થાય તે માટે પ્રયત્ન કરવા, એવાં કામો તે વિદૂષક હંમેશાં કરે છે. અને રાજાનું સાંત્વન કરતાં કરતાં, વચ્ચે જ અનપેક્ષિત ઉદ્ગાર વડે હાસ્ય-સ્ફોટ કરે છે તો તેના ડાબા હાથનો ખેલ છે! રાજ વિરહાવસ્થામાં હોય ત્યારે વિદૂષકની તેને પ્રત્યક્ષ મદદ ન થાય, તે પણ તે દ્વારા તે બંનેને પરસ્પર ગાઢ સંબંધ વ્યક્ત થાય છે. પોતાના પ્રેમપ્રકરણમાં વિદૂષકને દૂર રાખનાર દુષ્યન્ત પણ શકુંતલા દૂર હોય ત્યારે “વખત પસાર કરવા વિદૂષક પાસે જ આવે છે. અવિમારકને એવે વખતે તેના જિગરજાત સંતુષ્ટની યાદ આવે છે. કટોકટીને વખતે ચારુદત્ત મૈત્રેયને બોલાવે છે. આ દાખલાઓ રાજા અને વિદૂષકને પરસ્પર ગાઢ સ્નેહ બતાવે છે. નાયકભક્તિ એ વિદૂષકને વિશેષ ગુણ છે. એ શાસ્ત્રવચને ઉપરથી જણાઈ આવશે. પરંતુ એ ભક્તિ અથવા સ્નેહની પરિસીમા જેવી હોય તે આપણે સંસ્કૃત નાટકે તરફ જ વળવું જોઈએ. બધા જ વિદૂષકે બાઘા અથવા મૂર્ખ હેતા નથી. ખાલી હાસ્ય ખાતર તેમને નાટકમાં ખેંચી તાણીને આણવામાં આવતા નથી. નાયકના દુઃખના સાચા સહભાગી તેઓ બની શક્યા છે. “રત્નાવલી માંને વસન્તક, તથા સંતુષ્ટ, મિત્રેય જેવાં વિદૂષકેનાં સ્વભાવ ચિત્રો જોતાં,
Page #135
--------------------------------------------------------------------------
________________ 118 મનુષ્યમાં ઉદાત્તતાને અંશ કેટલા પ્રમાણમાં હૈઈ શકે તેને આપણને ખ્યાલ આવી શકે છે. વિદૂષક નાયક માટે પિતાના પ્રાણ આપી દેવા તૈયાર છે. વિદૂષકમાં (3) લોકપ્રિય ભૂમિકા પૂર્વ રંગમાં હેય, અથવા પ્રત્યક્ષ નાટકમાં હોય, વિનોદ દ્વારા હાસ્યનિર્મિતિ કરવી એ વિદૂષકનું મુખ્ય કાર્ય છે. શૃંગારરસના ચિત્રણમાં વિદૂષક આવશ્યક હેઈ, તે ચતુર બોલનાર અને હાજરજવાબી હોય છે, એમ ભરતે કહ્યું છે.” અગ્નિપુરાણમાં વિદૂષકને વૈહસિક કહેવામાં આવ્યો છે. 21 વિદૂષક “હાસ્યનું નિમિત્ત હોય છે એમ રામચંદ્ર કહે છે. 22 ધનંજય, શારદાતનય, અને વિશ્વનાથ વિદૂષકનું વર્ણન ‘હાસ્ય ઉત્પન્ન કરનાર, હસાવનાર એમ કરે છે.૨૩ વિદૂષક પિતાના કાર્યમાં કુશળ હોય છે, સ્વકર્મજ્ઞ હોય છે. એમ કહેવામાં શાસ્ત્રકારોને તેની વિનેદનિર્મિતિ જ અપેક્ષિત હેાય છે. 24 સ્વાભાવિક રીતે જ, વિદૂષકને ઉપયોગ હાસ્યનિમિતિ માટે કરવામાં આવે છે.૨૫ પોતાની બડાઈ દ્વારા, સીધા સાદા પ્રસંગમાં પણ વાચા અને કૃતિને ગોટાળો કરી, અથવા હાસ્યકારક રંગભૂષા જેવા કૃત્રિમ સાધનો દ્વારા વિદૂષક રંગભૂમિ ઉપર જે વિનોદ કરે તેનું સ્વાગત પ્રેક્ષકેએ મોકળા મનથી કરવું જોઈએ એવું ભારતનું સૂચન છે ! વિદૂષકની ભૂમિકા કરનાર નટે રંગભૂમિ ઉપર કેવી રીતે કામ કરવું એ વિશે ભરતે સૂક્ષ્મ દિગ્દર્શન કર્યું છે. વિદૂષક રંગભૂમિ ઉપર પોતાના વિવેદ દ્વારા જે હાસ્ય નિર્માણ કરે, તેના અંગકૃત, કાવ્યકૃત અને નેપથ્યજ એવા ત્રણ પ્રકારે ભરતે બતાવ્યા છે. (1) દાંત આગળ હેાય એવો, ટાલ વાળા, ખૂધિય, અથવા કદરૂપ -એટલે કે કઈ પણ પ્રકારની શારીરિક વિકૃતિ ધારણ કરી-વિદૂષક પ્રવેશે, અને જે. હાસ્ય નિર્માણ થાય, તે અંગકૃત હાસ્ય કહેવાય. તે જ પ્રમાણે વિદૂષક બગલા જેવા લાંબાં ડગલાં ભરત, અથવા આંખે એકદમ ઊંચી, નીચી અથવા ગોળ ફેરવતે રંગભૂમિ ઉપર ફરે, અને જે હાસ્ય નિર્માણ થાય તે પણ અંગત હાસ્ય કહેવાય. વિદૂષકના સંવાદ દ્વારા નિર્માણ થતું હાસ્ય કાવ્યકૃત હાસ્ય કહેવાય છે. તેને અસંબદ્ધ, નિરર્થક, અને ઘણી વખત ગ્રામ્ય સંવાદ દ્વારા કાવ્યકૃત હાસ્ય નિર્માણ થાય છે. વિદૂષક ઝાડની છાલ, અથવા ચામડું ઓઢીને, ચીથરાં વીંટાળીને, એ કાળા રંગ ચેપડીને અથવા ભસ્મના પટા અથવા ગેસને રંગ લગાડીને રંગભૂમિ ઉપર આવે, ત્યારે નિર્માણ થતું હાસ્ય નેપથ્યજ હાસ્ય કહી શકાય. 27
Page #136
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 119 વિદૂષકે રંગભૂમિ ઉપર કેવી રીતે ઊભા રહેવું, પ્રસંગચિત અભિનય કેવી રીતે કરે, તે વિશેનું વિવેચન પણ નાટ્યશાસ્ત્રમાં આવે છે. સ્વાભાવિક હિલચાલ કરવાની હોય, ત્યારે પિતાની “કુટિલક' નામની લાકડી ડાબા હાથમાં લઈ, જમણે હાથે 4 સુદ તેણે કરવી જોઇએ, અને પછી શરીરની એક બાજુ માથું, હાથ, અને પગ લય અને તાલને અનુસરીને ક્રમે ક્રમે વાળવા જોઈએ.૨૮ એ સ્વાભાવિક ગતિ કહેવાય. એનાથી વિરુદ્ધ એટલે કૃત્રિમ ગતિ, એટલે કે જાણી જોઈને કરેલી ગતિ હોય છે. દા. ત. ગર્વ અથવા શોકની ભાવના બતાવવી હોય તે તેની ગતિ માટેના લય, દત, અને કાલ વિલંબિત હોય છે. ભોજન અથવા વસ્ત્રાદિ અલંકાર જે વિદૂષકને અચાનક ભેટ તરીકે મળે તે તેણે એકદમ ટટ્ટાર ઊભા રહી, અથવા શરીરની કોઈ પણ હિલચાલ કર્યા વગર ખંભિત થયે હેય, એ અભિનય કરી, તે બતાવવું જોઈએ. 28 આમ ત્રિવિધ હાસ્ય અનુક્રમે આંગિક, વાચિક અને આહાર્ય એ ત્રિવિધ અભિનયમાં વહેંચી શકાય. ભરતનાં આ વિધાનનું અનુસરણ ઈતર શાસ્ત્રકારોએ કર્યું છે. રામચંદ્ર કહે છે કે હાસ્ય ઉત્પન્ન કરવા ખાતર વિદૂષક રંગભૂમિ ઉપર જાણી જોઈને ઢીલી ચાલે ચાલે છે. ( વિચૂઢ વિજેતે).૩૦ ભરતે કહેલ ત્રિવિધ હાસ્ય રામચંદ્ર પણ વર્ણવ્યું છે. નેપથ્યજ હાસ્યમાં તેણે વિદૂષકને “અત્યાચ મન્નરમ્' એટલે કે “એકદમ ઢીલા ધેતિયાને” ઉલ્લેખ કર્યો છે. પણ વિદૂષકે ઊંચીનીચી આંખે ફેરવીને અથવા વાંકીચૂંકી ચાલ ચાલીને નિમેલા હાસ્યને પણ તે નેપથ્યજ હાસ્યમાં ગણે છે, તે ભૂલભરેલું છે. આ પ્રસંગેમાં તેણે બતાવેલો અભિનય ભરતે કહેલ અંગકૃત અભિનય જ છે.૩૧ ત્રિવિધ અભિનય પૈકી અંગકૃત (અથવા આંગિક) અને નેપથ્યજ (અથવા આહાર્ય) અભિનય નટના કર્તત્વનો વિષય હેઈ, તે રંગભૂમિ ઉપર કરેલું છે. પણ નાટકકારોએ પણ સંવાદ દ્વારા એ વિશે થોડી ઘણી માહિતી આપી છે. દા. ત. અંગકૃત હાસ્યના અનુરોધમાં વાંકુંચૂંકું માથું, ટાલ, ખૂંધ, વાંદરા જેવો ચહેરો-જેવી શારીરિક વિકૃતિને નાટકકારોએ ઉલલેખ કર્યો છે. 2 તે જ પ્રમાણે, વિદૂષકને વિશિષ્ટ પ્રકારને અભિનય કરવો પડે એવા પ્રસંગે પણ તેમણે નિર્માણ કર્યા છે. દા. ત. (1) સ્વસ્તિવાચનના લાડવા, વસ્ત્ર, અલંકાર જેવી ભેટ સ્વીકારવી,૩૩ (2) ભોજનને અભિનય બતાવ,૩૪ (3) બેઠાં બેઠાં ઊંઘમાં ઝોકાં ખાવાં,૩૫ (4) ગભરાઈને દેટ મૂકવી, (5) શરીર અકડાઈ ગયું હોય એવું બતાવવું, (6) ચપટી વગાડી નૃત્ય કરવું અને તેમાં થત
Page #137
--------------------------------------------------------------------------
________________ 120 વિષક આનંદ વ્યક્ત કરે,૩૮ (7) “વીરને છાજે તેમ હાથમાંની લાકડી ઉઠાવી કબૂતર પાછળ અથવા તે આંબાના ઝાડ તરફ દેટ મૂકવી 38 (8) કેઈ રાજાના નાનાભાઈ અથવા “યુવરાજ’ તરીકે સંબોધે તે ગર્વથી ફૂલાઈ જવું,૪૦–એવા પ્રસંગમાં વિદૂષકને ઉચિત અભિનય બતાવવાની ઘણી તક મળે તેમ છે. સંતુષ્ટ પોતે સ્ત્રી હોય એવો અભિનય કરે છે. 41 તે વખતે સ્ત્રીની ચાલે ચાલવાને અભિનય તે કેવી રીતે કરતે હશે એ કલ્પવું મુશ્કેલ નથી. નાગાનંદમાં આત્રેય સ્ત્રીની માફક આખા શરીરે લુગડાં વીંટાળે છે. એમાં અંગકૃત અને નેપથ્યજ એ બંને હાસ્યોના પ્રકાર સમાવિષ્ટ છે. વિદૂષકના મોપવીતને સમાવેશ નેપથ્યમાં કરીએ, તે ગૌતમ સર્પદંશનું નાટક કરતી વખતે જઈ આંગળીએ વીંટાળે, રત્નાવલીને વસંતક જનેઈના સેગંદ ખાય, ચેટ આત્રેયની જનેઈ ખેંચે–અને તે તૂટે - એવા અભિનયને (actions) નેપથ્યજ - અથવા આહાર્ય હાસ્યનાં ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. કાવ્યકૃત, એટલે કે વિદૂષકના ભાષણમાંથી નિપજતું હાસ્ય, એ નાટકકારોની નિર્મિતિને ખાસ ભાગ છે. “વાચિક હાસ્યના દાખલાઓ આપવાની જરૂર નથી, કારણકે વિદૂષકનું બધું બોલવું હાસ્યકારક છે. અર્થાત વિદૂષક ચાળા પાડીને બેલે, અથવા તેનાં વાક્ય અસંબદ્ધ અથવા નિરર્થક હોય, તે જ હાસ્ય કાલિદાસ, શુક જેવા નાટકકારોએ લખેલ વિદૂષકના સંવાદે જેટલા અણીદાર છે, તેટલે જ તેમાં બુદ્ધિને ચળકાટ છે. તેથી વિદૂષક જેવા કપ્રિય પાત્રે કરેલ વિનોદ ખડખડાટ હસાવે તો પણ તે છીછરે નથી. જો કે પછીના અવનતિના કાળમાં, સામાન્ય નાટકકાએ ખાલી ગાળા અને ગ્રામ્ય વચને તથા અભિ દ્વારા હાસ્ય નિપજાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજશેખરના નાટકમાં તેનો પરિપાક જણાય છે, અને પ્રહસનેમાં તે અશ્લીલ વિનોદની હદ આવી ગઈ છે. ટિપ્પણ 1 જુઓ : તથા ર મારતી ત્રિd સોન | विदूषकस्त्वेकपदां सूत्रधारस्मितावहाम् / वितण्डां गण्डसंयुक्तां नालीकं च प्रयोजयेत् / कस्तिष्ठति जितं केनेत्यादिकाव्यप्ररूपिणीम् //
Page #138
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય पारिपाश्विकसज्जल्पो विदूषकविदूषितः / स्थापितः सूत्रधारेण त्रिगतं सम्प्रयुज्यते // નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 5.138-141; કાવ્યમાલા, 5-124-25. (આમાં ફક્ત પહેલી 3 લીટી મળતી આવે છે); કાશી, 5.136-138 (આમાં પહેલી પાંચ લીટીઓ મળે છે. ૪થી લીટીમાં નાઝ ને બદલે નાળિજાં પાઠ ઉ૫લબધ છે). શેષનું અંગ્રેજી ભાષાંતર, 5.137-141. 12 જુઓ : નરી વિદૂષશે વાપિ પરિપત્ર ઉવ વા सूत्रधारेण सहिताः संलापं यत्र कुर्वते // चित्रैर्वाक्यैः स्वकार्योत्थैवी थ्यगैरन्यथापि वा / आमुखं तत्तु विज्ञेयं बुधैः प्रस्तावना तु सा // નાટયશાસ્ત્ર H ગાયકવાડ, 20.30-31; કાવ્યમાલા, 20.28-29 કાશી, રર.૨૮. પ્રસ્તુત શ્લોકો પરની અભિનવ–ટીકા આ પ્રમાણે છે– વારા ટ્રેન વ્યતાનાં નટીઝમૃતીનાં સૂત્રધાન સધાતમાહો ... વરીન્દ્રઃ સૂત્ર 3 નાથશાસ્ત્ર, 5.29 ઉપર અભિનવભારતી: વિહૂર્ણ ફરિ રિપવિચિતો વિદૂષષમારા વિદૂષ: " (ગાયકવાડ, ખડુ 1, પા. 221) 4 નાટથદર્પણ, ૩.૧૦૫નું વિવરણ (પા. 153) ____ पारिपार्श्विक एव विदूषकवेषधारी विदूषकः / 5 ભાવપ્રકાશન, અધિકાર 10 (પા. 28e, પક્તિ, 18-20). सूत्रधारः प्रथमतो नटः पश्चात्ततो नटी / स पारिपार्श्विकः पश्चात्ततस्ते च कुशीलवाः / विदूषकेण सहिता नाट्यकर्मोपयोगिनः // 16 નાથદર્પણ, 3.105 (ગાયક્વાડ, પા. 153) 7 અગ્નિપુરાણ, 338.5.21-13 8 સાહિત્યદર્પણ, ૬૩૧-૩ર. 9 રસાણું વસુધાકર, 3.360 (ક્રિમ, પા. 172), 10 જુઓ : તે નાસિકમોડઝ નૃત્તીવિષે પ્રસ | गीतवाद्ये च नृत्ते च प्रोऽतिप्रसझातः // खेदो भमेत्) प्रयोत्कृणां: प्रेक्षकाणां तमेव च /
Page #139
--------------------------------------------------------------------------
________________ 122 વિદુષક खिन्नानां रसभावेषु स्पष्टता नोपजायते // ततः शेषप्रयोगस्तु न रागजनको भवेत् / નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 5.165-167; કાવ્યમાલા, 5.146-148; કાશી, 5.16 - 162. नायकं रक्षतीन्द्रस्तु नायिकां तु सरस्वती / विदूषकमोंकारः शेषास्तु प्रकृतीहरः / / નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 1.96-17; કાવ્યમાલા, 1.63; કાશી 1.--98; ઘોષ, 12 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, ખણ્ડ 1 (પા. 33) : પ્રધાનપત્રણ પૃથક્ષળીયાની ચાહ नायकमिति / हास्यशृङ्गाराङ्गत्वाद्विदूषकमित्युक्तम् / अत एव दशरूपप्रयोगसूचनमेतत् / 13 જુઓ : તારાદ્ધિ માચો....! शृंगारानुकृतिर्या तु स हास्यस्तु प्रकीर्तितः // નાટયશાસ્ત્ર H ગાયકવાડ, 6.44, 45; કાવ્યમાલા, કાશી, 6.39-40. 14 જુએ : રાંદાત્ નાતે હો.... " અગ્નિપુરાણ, અધ્યાય 339, ક 7. તતઃ FIRાનુerfમત્વાન્ હૃા . રામચન્દ્ર નાથદર્પણ, વિવરણ, પા. 163 15 પ્રકરણ ૯મું, ટિપ્પણ 12 16 પ્રકરણ ૯મું, ટિપ્પણું 14 17 પ્રકરણ ૭મું, ટિપ્પણું 14 18 જુઓ : ભાવપ્રકાશન, અધિકાર 4, પા. 93, પંક્તિ ૨૧-રર. एते स्युः कामसचिवाः पीठमर्दो विटस्तथा / विदूषकश्च सख्यादिपरिवारेण संयुतः // જુઓ : પ્રકરણ મું, ટિપ્પણું 15. 19 જુઓ : પ્રકરણ ૯મું, ટિપ્પણ 16 અને 17. 20 જુઓ : પ્રકરણ ૯મું, ટિપ્પણ 10 21 જુઓ : પ્રકરણ ૯મું ટિપ્પણું 12. 22 જુઓ : તત્રાધો તૂષ હાસ્યનિમિત્તે માત નાથદર્પણ, 4.167 ઉપર આપેલું વિવરણ, 23 જુએ : “ચિર વિદૂષા દશરૂપક, 28 સર્વે Ni gરિહાર | ભાવપ્રકાશન, 8, પા. ર૭૭ પંક્તિ 19;
Page #140
--------------------------------------------------------------------------
________________ 123 વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 123 હા .સાહિત્યદર્પણ, ૩.૪ર. ભટ્ટ (શંગારતિલક, 1.41) અને શિંગભૂપાલે (રસાણં વસુધાકર, 1.92) “ચારી શબ્દ પ્રયોગ વિદુષક માટે કર્યો છે. 24 જુઓ : સાહિત્યદર્પણ ૩.૪ર. “જર્માને અર્થ. ડૉ. કાણેની આવૃત્તિમાં “સ્વકર્મ મોગના આપવામાં આવ્યું છે; નિર્ણયસાગર આવૃત્તિમાં " હાદ્રિ આપવામાં આવ્યો છે. ગારતિલક ૧.૪૧માં નર્મવિત, વિત્ત અને સ્વર્મવિત એવા પાઠ ઉપલબ્ધ છે. જુઓ પ્રકરણ ૯મું પાદટીપ 11. 25 જુઓ : ભાવપ્રકાશન, અધિકાર 10, પા. ર૮૯, પંક્તિ 2 : ___ 'विदूषकोऽपि सर्वत्र विनोदेषूपयुज्यते' / ર૬ જુઓ : નાટયશાસ્ત્ર: ગાયકવાડ, કાવ્યમાલા, કાશી, ર૭.૮ : 'विदूषकोच्छेदकृतं भवेत शिल्पकृतं च यत् / अतिहास्येन तद्ग्राह्य प्रेक्षकैर्नित्यमेव तु // ' ઉછેઃશબ્દને વાપાર્થ “માંગફેડ’ એવો થાય છે, પણ વિનેદના સંદર્ભમાં, સાદા સંવાદ અથવા પ્રસંગો વિનોદમાં ફેરવી નાંખવાની વિદૂષકની વૃત્તિ સાથે ૩છેઃ શબ્દનો અર્થ બેસાડવો જોઈએ. અહીં પાઠભેદ તરીકે ફરજ શબ્દ ઉપલબ્ધ છે જેને અર્થ ‘બડાઈખર વૃત્તિ” એવો થાય છે (જુઓ : શેષનું ભાષાંતર, પા. 512) શિલ્પને અર્થ કૃત્રિમ સાધન, ફલુપ્તિ” એ થાથ છે. તે દ્વારા હાસ્યકારક રંગભૂષા અથવા નેપશ્યનું સૂચન અપેક્ષિત હોવું જોઈએ. 27 જુઓ : નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 12.137-12, : કાવ્યમાલા, 12.121-124, કાશી, 13.13-140: ઘોષ, 13.17-140 विदूषकस्यापि गतिस्यित्रयविभूषिता // अङ्गकाव्यकृतं हास्यं हास्यं नेपथ्यजं स्मृतम् / दन्तुरः खलतिः कुब्जः खञ्जश्च विकृताननः // यदीदशः प्रवेशः स्याद् अङ्गहास्यं तु तद्भवेत् / यदा तु बकवद् गच्छेत् उल्लोकितविलोकितैः // अत्यायतपदत्वाच्च अङ्गहास्यो भवेत्तु सः / काव्यहास्य तु विज्ञेयमसम्बद्धप्रभाषणैः // अनर्थ कैविका रैश्च तथा चाश्लीलभाषणैः / चीरचर्म मशीभस्मगैरिकाद्यैस्तु मण्डितः // . વસ્તારો મહિના( ? ) હૃાો નેપચ્ચાસ્ત H 1
Page #141
--------------------------------------------------------------------------
________________ 124 વિદુષક 28 मा : न शास्त्र, आयपार, 120.142-145; १०५मासा, 12.125-126; शी 13.141-144; घोष, 13.141-149. गतिप्रचारं विभजेतू नानावस्थान्तरात्मकम् / स्वभावजायां विन्यस्य कुटिल वामके करे // तदा दक्षिणहस्ते च कुर्याच्चतुरकं पुनः / पार्श्व मेकं शिरश्चव हस्तोऽथ चरणस्तथा // पर्यायशः संनमयेद् लयतालवशानुगः / 28 स२, न शास्त्र, 12.145-146 : स्वभावजा तु तस्यैषा गतिरन्या विकारजा // अलाभलाभाद् भुक्तस्य स्तब्धा तस्य गतिर्भवेत् / પ્રસ્તુત ક પરની અભિનવની ટીકા આ પ્રમાણે છે : अन्या द्रुतलयत्वेन प्लुतकालमानाद् बाहुल्येन शोकादिः स्वभावजा / गर्वात्मकोऽपि विकारो भवतीत्याशयेनाह अलाभलाभादिति। अलाभः लाभपूर्वकाल्लाभात् / मुक्त वस्त्राद्युपलक्षयति / (गाय:५७ मावृत्ति, अध्याय 12, 16 // 145-149, पा. 190) 3. तुम : न , 3.103, विवरण 5.152 : ‘विदूषकोऽपि च हास्याथै बुद्धिपूर्वकमेव विसंस्थुलं विचेष्टते' / it go : नl24 , 4.197, वि१२९५ 5. 188 : हास्य चास्य अङ्गनेपथ्यवचोविकारात् त्रेधा / तत्राङ्गहास्य खलतिखजदन्तुरविकृताननत्वादिना / नेपथ्यहास्यमत्यायतमम्बरत्व-उल्लोकितविलोकित-गमनादिना / वचोहास्यमसम्बद्ध-अनर्थक-अश्लीलभाषणादिना / 32 જુઓ : પ્રકરણ ત્રીજુ ટિપ્પણ-૨ 33 જુએ : પ્રકરણ ત્રીજું 58 પ્રકરણ પણું પા. 19 34 तस, म' 2: राजा-विश्रान्तेन भवता ममाप्येकस्मिन्ननायासे कर्मणि सहायेन ___ भवितब्यम् / विदूषकः- किं मोदकखादिकायाम् / 35 ગૌતમ-ભાલવિકાગ્નિમિત્ર'ના કથા અકમાં, વસંતક-પ્રિયદર્શિકાના ૩જા અંકમાં 36 “સ્વપ્નવાસવદત્તાના ૪થા અંકમાં જમીન ઉપર પડેલી ફૂલની માળાને સાપ સમજી વસંતક ગભરાઈને પાછા ફરે છે. માથે વાંકીચૂંકી લાકડી પડતાં ગૌતમ સાપ સમe ગભરાય છે અને ઝબકીને જાણે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 125 37 શાકુંતલના બીજા અંકમાંના માઢવ્યના “મામવિવા૪ ફુવ મૂત્વા શાસ્ત્રમ” એ ઉગારમાં પ્રસ્તુત અભિનય અભિપ્રેત છે. 38 “રત્નાવલીમાં વિદૂષકને એવો અભિનય કરવો પડે છે. 39 “સ્વપ્નવાસવદત્તા), અંક 4, “મૃચ્છકટિક, અંક 5; તથા “શાકુંતલ', અંક ૬માં વિદૂષકનો અભિનય. 40 “શાકુંતલ', અંક 2. મૃચ્છકટિકમાં મિત્રેય શિકાર સાથે બેલતાં કહે છે, “મોઃ સ્વ. યુવુરોપિ તારો મતિ, જિં પુનર€ ગ્રાહAM (અંક 1). આ પ્રસંગે પણ મૈત્રેય ગર્વને અભિનય કરતો હે જઇએ. 41 “અવિમારક, અંક 5.
Page #143
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧૧મું - વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) વિદૂષકની ભૂમિકાનું અને તેના કાર્યનું ત્રિવિધ સ્વરૂપ ભરતે કહ્યું હોય, તે પણ એટલેથી જ તેનું કાર્ય પૂરું થતું નથી એમ પ્રત્યક્ષ નાટકે જોતાં જણાય છે. વિદૂષકની વિદી પાત્રની ભૂમિકા, અને વિનેદનિર્મિતિનું તેનું કાર્ય - બંને સાંકેતિક સ્વરૂપનાં અને બીબાંઢાળ બન્યાં હતાં. છતાં વિદૂષકને નાટકીય પાત્ર તરીકે સ્વીકાર્યા પછી, નાટયકથામાં તેને સંબંધ વ્યવસ્થિત સ્થાપિત કરવો, એ નાટકકાર માટે આવશ્યક હતું. વિનેદ અને હાસ્યનિમિતિના સાધન તરીકે જ જે તેને ઉપયોગ કરવામાં આવે, તે તેનું પાત્ર નાટ્યકથાથી છૂટું છવાયું રહી જાય. નાટયકથાના એક આવશ્યક અને અપરિહાર્ય પાત્ર તરીકે તેનું નાટકમાં કેઈ સ્થાન રહે નહીં. તેથી બીજાં પાત્રોની માફક, તેને પણ નાટયથા સાથે તન્મય બનાવવું નાટકકાર માટે આવશ્યક હતું. તેથી વિદૂષકને નાટકના સંવિ નાટકારોએ તેને સેપ્યાં હતાં. તેની નોંધ શાસ્ત્રકારોએ લીધી નથી, પણ તેને અભ્યાસ કર્યા સિવાય વિદૂષકની ભૂમિકા અને કાર્યને સંપૂર્ણ ખ્યાલ આપણને આવી શકે નહીં. (1) નાટયનિવેદનનું કાર્ય પ્રાચીન સંસ્કૃત રંગભૂમિ ઉપર ભવ્ય દો અથવા મોટી નેપથ્થરચના બતાવવી શક્ય ન હતી. પડદાઓને ઉપયોગ પણ મર્યાદિત પ્રમાણમાં જ થ. તેથી એક દૃશ્ય પુરું થઈ બીજુ ક્યારે શરૂ થયું એ સમજવું પ્રેક્ષકો માટે કઠણ હતા. તે પૈકી પહેલી મુશ્કેલી દૂર કરવા સંસ્કૃત નાટકકારોએ નાટયરચનામાં વર્ણનને સમાવેશ કર્યો. સંસ્કૃત નાટકની રચના કાવ્ય તરફ વધુ ઝૂકે છે, અને તેમાં પ્રબંધમાં શોભે એવાં અનેક વર્ણને જણાઈ આવે છે, તેનું એક કારણ આમ નેપથ્થરચના સાથે સંકળાયેલું છે. જે દ દશ્ય સ્વરૂપમાં બતાવી ન શકાય, તેની ખોટ તેઓ વર્ણને દ્વારા પૂરી કરતા. તેથી પ્રેક્ષકે કલ્પનાશક્તિ દ્વારા પણ વણર્ય વસ્તુને ખ્યાલ કરી શકતા. બીજી મુશ્કેલી દૂર કરવા નાતિ પત્રિ
Page #144
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) કોક્તિ એ શાસ્ત્રકારોએ નિયમ કર્યો.૧ અંકની શરૂઆતમાં અથવા વચમાં, જ્યારે કઈ નવું પાત્ર પ્રવેશવાનું હોય ત્યારે તેનું સૂચન કરવા વિશે કેટલાક નાટયસંકેતો બતાવવામાં આવ્યા છે. નાટકકારે તેમને ઉપયોગ કરતા. સંસ્કૃત નાટકે ઉપરથી એવું લાગે છે, કે બદલાતાં દાનું વર્ણન કરવાનું, અને નાયકને પ્રવેશ સુચવવાનું કામ વિદૂષક કરે છે. બરવપ્નવાસવદત્તાને ચોથે અંક વિદૂષકના પ્રવેશથી શરૂ થાય છે. વિદૂષકની ઉદયનને અમદવનમાં લઈ જાય છે. ત્યાં તે બાગની અને ફૂલોની શોભા, તથા વિવિધ આકારમાં ક્ષિતિજની ભૂરી સપાટી સુધી ઊંચે ઊડતી બગલાની હારમાળાનું વર્ણન કરે છે. તે ઉપરથી અભિપ્રેત દશ્યને ખ્યાલ આવે છે. પછી તે ઉદયનને માધવીલતામંડપમાં લઈ જાય છે, અને અંકનું મુખ્ય દશ્ય શરૂ થાય છે. પ્રતિજ્ઞાયૌગંધરાયણ'માં ત્રીજા અંકની શરૂઆતમાં પણ વિદૂષકની સંવાદમાં નાટસ્થળને ઉલેખ આવે છે, તેમ જ નાયક-યૌગધેરાયણ-ને પ્રવેશની સૂચના પણ તેમાં જણાય છે. અંકને અંતે, વિદૂષક ફરીથી મહત્ત્વની વિગતે જણાવે છે. અવિમારકમાં બીજા અંકના આરંભમાં વિદૂષક પ્રવેશે છે. પિતાના ભાષણમાં અવિમારક વિશે આવશ્યક માહિતી આપી, તેની કુરંગી વિશેની પ્રેમભાવના-કે જે નાટકને વિષય છે—તે વર્ણવે છે; અને અંતે સૂર્યાસ્ત વખતે જાણતી નગરશેભાનું વર્ણન કરે છે. ચેથા અંકમાં અવિમારક અચાનક બેવાયાના સમાચાર તે આપે છે. મિત્રેયને ઉલ્લેખ “મૃછકટિક'ની પ્રસ્તાવનામાં જ આવે છે. પહેલા અંકની ભૂમિ સ્પષ્ટ થાય છે, અને નાયકને પ્રવેશ પણ સૂચવાય છે. ત્રીજા અંકમાં તે ચારુદત્તના ઘર તરફ જવાને રસ્તે, તેમ જ અન્તભંગનું શયનસ્થળ - એ બંને સ્થળે વિશેનું સૂચન કરે છે. ચોથા અંકમાં, વસંતસેનાના સાત એકવાળા મહેલનું તે વર્ણન કરે છે. પાંચમા અંકનું રંગસ્થળ-વૃક્ષવાટિકા–પણ તે જ બતાવે છે. સાતમાં અંકમાંના પુષ્પકરંડક નામના જીર્ણોદ્યાન વિશે પણ આપણે મૈત્રેય દ્વારા જ જાણીએ છીએ, અને છેલ્લા અંકમાં મૈત્રેય જ્યારે ચાદત્તના પુત્રને વધસ્થાન તરફ લઈ જાય છે, ત્યારે, ત્યાંનું દશ્ય પણ તેણે જ વર્ણવ્યું છે. નૃત્યસ્પર્ધાની યોજના ગૌતમે પોતે કરી હોવાને લીધે “માલવિકાગ્નિમિત્રના બીજ અંકનું દક્ષ્ય આપણે ગૌતમ દ્વારા જ જાણી શકીએ. ત્રીજા અંકમાં તે રાજાને પ્રમદવનમાં લઈ જાય છે. તે વખતે ઇરાવતીના આગમન વિશેની સૂચના
Page #145
--------------------------------------------------------------------------
________________ 128 વિદુષક પણ તેણે જ આપી છે. ચોથા અંકની શરૂઆતમાં તે માલવિકાના કારાવાસ વિશે કહે છે. તેને લીધે કથાવિકાસમાંના મહત્વના મુદ્દાઓ આપણને જાણવા મળે છે. છેલ્લા અંકમાં માલવિકાએ વિવાહવસ્ત્રો પહેર્યા છે એમ તે કહે છે. તે ઉપરથી છેલ્લા દશ્યની કલ્પના કરી શકાય. વિક્રમોર્વશીયના બીજા અંકની શરૂઆતમાં જ માણવક પ્રવેશે છે. તેની પાસેથી રીજ અને ઉર્વશીના પ્રેમની હકીક્ત આપણને જાણવા મળે છે. ત્રીજા અંકમાં વિદૂષક રાજાને સફટિકમણીના સોપાન ઉપરથી મણીહર્યાની અટારી ઉપર લઈ જાય છે, અને ચંદ્રોદય તરફ તેનું ધ્યાન ખેંચે છે. આ ઉ૯લેખ દ્વારા રંગસ્થળ અને કાળનું સૂચન થાય છે. પાંચમાં અંકમાં વિદૂષકના સંવાદમાં બની ગયેલ ઘટનાઓનો નિર્દેશ છે, નાયકના પ્રવેશની સૂચના છે, અને ગંગા-યમુનાના સંગમ પાસેના રાજાના શમિયાના ઉલ્લેખ છે. શાંકુતલના બીજા અંકમાં પ્રારંભમાં જ વિદૂષકની સ્વગતોક્તિ આપણને સાંભળવા મળે છે. તેમાં દુષ્યન્તના શિકારનું વર્ણન છે, તેમજ તેના શકુંતલા વિશેના પ્રેમની માહિતી છે. સ્વગતોક્તિને અંતે તે દુષ્યન્તને પ્રવેશ સૂચવે છે. પાંચમાં અંકની શરૂઆતમાં વિદૂષક હંસપાદિકાના ગીત તરફ દુષ્યન્તનું ધ્યાન દેરે છે, તે ઉપરથી પ્રેક્ષકોને રંગસ્થળ અને કાળની સુચના મળે છે. છઠ્ઠા અંકમાં માઢવ્ય દુષ્યન્તને પ્રમદવનમાં માધવીલતામંડપ તરફ લઈ જાય છે. “પ્રિયદર્શિકામાં બીજ અંકની શરૂઆતમાં વિદૂષક રાજાનું આગમન સૂચવે છે, અને ત્યાંના રંગસ્થળ–ધારાગૃહ ઉદ્યાનનું વર્ણન કરે છે. કમળ તેડતી નાયિકા તરફ તે રાજાનું ધ્યાન ખેંચે છે. ત્રીજા અંકમાં વિદૂષક પાસેથી આપણે રાજના પ્રેમની હકીક્ત જાણીએ છીએ. વિદૂષક નાયિકાની શોધ કરવા નીકળે છે, એ ઉલ્લેખ દ્વારા રંગથળની આપણને જાણ થાય છે. “રત્નાવલીના પહેલા અંકમાં મદન મહોત્સવનું અને મકરંદ ઉદ્યાનનું વર્ણન મેટે ભાગે વિદૂષકે જે કર્યું છે. બીજા અંકમાં રાજાની પ્રિય લતા ઉપર જાદુઈ અસરને લીધે ફૂલે ખીલ્યાં હોવાના સમાચાર તે આપે છે. તે રાજાના આગમન વિશેનું, અને પછીના દસ્યનું સૂચન કરે છે. રાજા અને વિદૂષક ફરતા ફરતા કદલીગૃહ પાસે આવે છે, અને ત્યાં નાયક-નાયિકાનું મિલન થાય છે. ત્રીજા અંકનાં વિદૂષકનાં વાક્યો ઉપરથી કથાને મહત્ત્વનો ભાગ સમજાય છે. તે સંધ્યાકાળનું વર્ણન કરે છે, તે ઉપરથી નાટયઘટનાને સમય સ્પષ્ટ થાય છે. એ અંકમાં વિદુષક વેષાંતર કરેલ રાણીને, સાગરિકા સમજી લઈ આવે છે. ચોથા અંકના પ્રવેશકમાં વિદૂષકના ભાષણ દ્વારા કથાની મહત્વની ઘટનાઓ જાણવા મળે છે. “નાગાનન્દીમાં આત્રેયના વાક્યો દ્વારા આપણને નાયકની પરિસ્થિતિને ખ્યાલ આવે છે. આત્રેયે કરેલ વર્ણમાં મલયપવન, પવન, તથા દેવાલયને સમાવેશ થાય છે, તેમજ તે દ્વારા બદલાતાં
Page #146
--------------------------------------------------------------------------
________________ વિાષકની ભૂમિકા અને તેનું કાર્ય (2). 129 દાની કલ્પના આપણને આવે છે. બીજા અંકમાં તે નાયકને ચંદનલતાગૃહ તરફ લઈ જાય છે, અને ત્યાં જ નાયક અને નાયિકાનું મિલન થાય છે. ત્રીજા અંકમાં કુસુમાકરને ઉલેખ પણ વિદુષકે કર્યો છે. અંકમાંની પ્રમુખ ઘટનાઓ. આ કુસુમાકર ઉદ્યાનમાં જ થાય છે. ચારાયણ વિદ્ધશાલભંજિકાના પહેલા અંકમાં મકરંદ ઉદ્યાનનું, કીડાલનું, તથા કતરેલા સ્તંભનું વર્ણન કરી વિવિધ દશ્યને આપણને ખ્યાલ આપે છે તેણે કરેલ સંધ્યાકાળને નિર્દેશ બીજા અંકની ઘટનાઓને સમાપ્તિકાળ બતાવે છે. ત્રીજા અંકમાં તે રાજાનું અને તારાઓનું વર્ણન કરે છે, ચેથા અંકમાં તે પઢિયાને વખત સૂચવે છે. રંગસ્થળ, બદલાતાં દશ્યો, નાટયઘટનાને કાળ, નાયક અથવા નાયિકાના પ્રવેશનું સૂચન, મુખ્ય પાત્ર અથવા પ્રસંગ વિશેની માહિતી તથા બે અકેની વચમાં બની ગયેલ ઘટનાઓનું સૂચન આપવાનું કાર્ય વસ્તુતઃ નાટકના કોઈ પાત્રનું નથી. સમજદારી સાથે નાટયકથાને વિકાસ સમજાવનાર, પાત્ર અને પ્રસંગની માહિતી આપનાર, તથા થનારી ઘટનાઓનું દિગ્દર્શન કરનાર નિવેદકનું તે કાર્ય છે. એ નિવેદક ભલે નાટકમાં ભાગ ભજવનાર નટ હોય, તે પણ પ્રત્યક્ષ નાટયવસ્તુથી અલિપ્ત રહી પ્રેક્ષકેની દૃષ્ટિએ આવશ્યક એવી માહિતી આપવાનું કાય તે કરતો હોય છે. ગ્રીક નાટકોમાં એવા કાર્યને choric function, અને તે કાર્ય કરનાર પાત્રને choric character કહેવામાં આવે છે. આપણે એને નાટ્યનિવેદકનું કાર્ય કહી શકીએ. ઉપર બતાવ્યા પ્રમાણે, નાટકથાના વિકાસમાં નાટકના એક પાત્ર તરીકે મહત્તવને ભાગ ભજવવા ઉપરાંત વિદૂષક નાટયનિવેદનનું કાર્ય કરે છે. સંસ્કૃત નાટકમાં આમ આપણે વિદૂષકની દ્વિવિધ ભૂમિકા જોઈએ છીએ. “ત્રિગતમાં મહત્ત્વનો ભાગ ભજવી નટમંડળીના એક ઘટક તરીકે, નાટયસંજનનું કામ વિદૂષક કરતે, પણ બદલાતી નાટયપદ્ધતિને લીધે તેનું ત્રિગતનું કામ નષ્ટ થયું, છતાં “નાટનિવેદક નટ અથવા chorous actor તરીક નાટકકારોએ તેટલી જ જરૂરિયાતની ભૂમિકા તેને સોંપી. (2) સેવકનું કાર્ય નાટયદષ્ટિએ વિદૂષકનું પાત્ર “નીચ’ એટલે કે નીચલી કક્ષાનું હોવાને લીધે કથાનકમાં તેને ઘણું મામૂલી કામ કરવાં પડે છે. તે પૈકી તેનું હંમેશનું કામ છે સંદેશા પહોંચાડવાનું. રાજાને તે મિત્ર હોવાને લીધે રાજા અને અંતઃપુરને
Page #147
--------------------------------------------------------------------------
________________ 130 સંબંધ જોડવાનું કામ તેને કરવું પડે છે. તેમ જ નાટકની કથાવસ્તુમાં, કોઈ પણ મહત્વની ઘટના પાછળ વિદૂષક પોતે કામ કરતે જણશે. પણ ઘણું વખત તે તેને જાણે જોઈને સેવકનું કામ સંપવામાં આવે છે. દા. ત. “સ્વપ્નવાસવદત્તા'માં સમુગૃહમાં પ્રસિદ્ધ સ્વપ્નદશ્યવાળે પ્રસંગ બને, તે પહેલાં પદ્માવતીનું માથું દુખવાના સમાચાર ઉદયનને કહી, તેને સમુદ્રગ્રહમાં લઈ આવવાની કામગીરી વિદૂષકને સંપવામાં આવી છે. “મૃચ્છકટિકમાં પૂર્ણ ભેટ આપેલ જાતિકુસુમવાસિત પ્રાવારક' (જઈના ફૂલની સુગંધવાળી શાલ) ચારુદત્તને આપવાનું કામ મૈત્રેય કરે છે. ચારુદત્ત ઉંબરા ઉપર કાકબળી મૂકી આવવાનું કામ પણ તેને જ સેપે છે. વસંતસેનાના દાગીના સંભાળવાનું અને તે પછી તે તેને આપી આવવાનું કામ પણ મૈત્રેયને જ કરવું પડે છે. વિક્રમોર્વશીયમાં ઉર્વશીને પ્રેમપત્ર વિદૂષકને સાંભળવો પડે છે. “શાકુંતલ'માં દુષ્યન્તની સેનાને પાછી રાજધાની તરફ લઈ જવા માટે, તથા શકુંતલાનું ચિત્ર રાણ ન જુએ તે માટે ચિત્રફલક મેઘપ્રતિરછંદ પ્રાસાદની અગાસી ઉપર લઈ જવા માટે વિદૂષકની નિયુક્તિ થઈ છે. “રત્નાવલીમાં વિદૂષક રત્નાવલીને રાજા પાસે લઈ જાય છે. આ કામો વિદૂષક એક સેવક તરીકે યંત્રવત કરે છે. (3) દરબારી મશ્કરે વિદુષક એ ખાલી નાયકને સહચર નથી. તેને ઘણી વખત મસ્કરાનું કામ કરવું પડે છે એ અમે ગયા પ્રકરણમાં બતાવ્યું છે. બધાં સંસ્કૃત નાટકમાં નાયક સામાન્યતઃ રાજા હોય છે, અને કથા એ પ્રેમકથા હોવાને લીધે ખરી રીતે રાજાને દરબાર” નાટકમાં આવતા નથી. અતપુર, રાજમહેલની આસપાસ રહેલ પ્રમદવન, સમુદ્રગૃહ વગેરે સ્થળોની પાર્શ્વભૂમિ ઉપર જ કથાની ઘટનાઓ બને છે. છતાં, કાલિદાસનાં નાટકમાં દરબારી વાતાવરણની છાંટ આવી છે, અને તેમાં વિદૂષકની મશ્કરાની ભૂમિકાનાં ઇશદર્શન આપણને થાય છે. “માલવિકાગ્નિમિત્ર'માં ગૌતમ બે નાટયાચાર્યોમાં લઢવાડ કરી આપે છે, અને પોતે દૂર ઊભા રહી તેની મજા જુએ છે. તે ગણદાસ ઉપર સરસ્વતી પૂજાને નિમિર ખાલી લાડવા પચાવવાનો ધંધે કર્યો હોવાને લુચ્ચે આરોપ કરે છે. “શાકુંતલ'ના બીજા અંકમાં, સેનાપતિના સ્વભાવચિત્રણમાં દરબારી હાજીપણુને નમૂને જોવા મળે છે, તેથી માઢથે કરેલી તેની મશ્કરી ગ્ય લાગે છે. દરબારી વાતાવરણ ન હોવા છતાં તેનું સ્પષ્ટ સૂચન રાજશેખરનાં નાટકમાં જોવા મળે છે. “કપૂરમંજરી’માં વિદૂષક અને દાસીને ઝગડે થાય છે, અને તેમાં વિદૂષક ચીડાય છે, ત્યારે “દાસીને માથે મુખવટે મૂકી અને દાઢી ચુંટાડી તેને પિતાની જગ્યાએ દરબારમાં નીમવી જોઈએ
Page #148
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 131 એવું તે ગુસ્સામાં તેને કહે છે. આ ઉદ્ગારોમાં વિદૂષકની દરબારમાં થયેલી નિમબૂકની સ્પષ્ટ સૂચના છે. 'વિદ્વશાલભંજિકા'માં રાણીના પરિવારે કરેલી વિદૂષકની અસભ્ય મશ્કરી, અને વિદૂષકે પણ એવા જ શબ્દોમાં “પાછી કરેલી’ ગાળે દરબારી વાતાવરણ ઉપર સૂચક પ્રકાશ ફેકે છે. અર્થાત્ સંસ્કૃત નાટમાં પ્રણયકથાની મર્યાદાને લીધે ખરા અર્થ માં દરબારી વાતાવરણ સર્જાતું નથી, અને તેથી મશ્કરાની ભૂમિકા ખીલવવા વિદૂષકને ઝાઝી તક મળતી નથી. (4) કથાવિકાસનું કાર્ય શંગારપ્રધાન સુખાભ નાટકમાં વિદુષક, નાયકના સહચરની ભૂમિકા ભજવે છે એ આપણે આ પહેલા જોયું. પોતાની શક્તિ મુજબ વિદૂષક રાજાને તેના પ્રેમપ્રકરણમાં મદદ કરે છે એમાં શંકા નથી. કોઈ હોશિયાર વિદૂષક નાયકને નાયિકાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેને મદદ કરતા જણાય છે. પરંતુ નાટકકારોએ વિદૂષકનું નાયકના સહચર ઉપરાંત એક વિનોદી પાત્ર તરીકે ચિત્રણ કર્યું હોવાને લીધે તેમણે તેની હોંશિયારી સાથે મૂર્ખાઈભર્યા પ્રસંગો પણ બતાવ્યા છે. કેટલાક વિદૂષકે રાજાને મદદ કરવા જતાં નકામાં ગોટાળા કરતા જણાય છે. તેથી ખરી રીતે વિદૂષક નાટકમાં શું કામ કરે છે, નાટ્યકથામાં તે શું સ્થાન ધરાવે છે વગેરે પ્રશ્નો વિચારણા માંગે છે. વિનોદનિર્મિતિ એ વિદૂષકનું અપરિહાર્ય કાર્ય હોય તે પણ એને સંબંધ જે કથા સાથે ખેંચી તાણીને જોડવામાં આવે તો કથાનું પોત ફિચ્ચું પડી જાય, અને કથાની રચનામાં દોષ આવી જાય. તેથી, નાટકકારોએ કલાત્મક રીતે નાટકથાની રચનાની દષ્ટિએ વિદૂષકને ખાલી વિનોદ કરનાર કોઈ તટસ્થ પાત્ર ન ચિતરતાં, કથા સાથે ગાઢ સંબંધ ધરાવે એવી ભૂમિકા તેને સોંપી. “સ્વપ્નવાસવદત્તા'ના ચોથા અંકમાં પ્રદવનનું દશ્ય આવે છે. ત્યાં માધવિલિતામંડપ પાસે રાજા ઉદયન શિલાતલ ઉપર બેઠે હોય છે. તે વખતે વિદૂષક તેને કઈ ગણું વધુ પ્રિય છે, તે પૂછે છે. તે જ પ્રમાણે સમુદ્રગ્રહમાં ઉદયન પદ્માવતીની રાહ જોતે તેની પથારી ઉપર બેઠો હોય છે, ત્યાં તેને ઊંધ આવે છે. તેથી તે વિદૂષકને વાત કહેવાનું કહે છે. આ બંને પ્રસંગેનું બાહ્ય સ્વરૂપ વિનદી છે. રાણી વિશે પ્રશ્ન પૂછતી વખતે વિદૂષકને જોશ આવે છે, તે રાજાને દમ મારે છે–તેમજ રાજા પણ કાલાવાલા કરવાનું જે નાટક કરે છે–તે પરિહાસથી પૂર્ણ છે. અને પછી તરત જ વાતાવરણ બદલાઈ જાય છે. રાજા એ જ પ્રશ્ન વિદૂષકને પૂછી આખા પ્રસંગની પુનરાવૃત્તિ કરે છે, ત્યારે પદ્માવતીને પણ રાજાના
Page #149
--------------------------------------------------------------------------
________________ ૧૩ર વિદૂષક વિદૂષકી ચાળા જેઈ આશ્ચર્ય થાય છે. પાંચમા અંકમાં વાત કહેતી વખતે વિદૂષક રાજાનું નામ શહેરને, અને શહેરનું નામ રાજાને આપે છે, અને આમ બંને નામોને ગોટાળા કરી હાસ્ય ઉપજાવે છે. આ બંને પ્રસંગોમાંને વિનોદ સ્પષ્ટ છે. પરંતુ, નાટયઘટનાઓનું સૂક્ષ્મ પરીક્ષણ કરીએ તે હાસ્યનિમિતિ કરતાં પણ તેમાં કોઈ ઊંડે નાટયહેતુ રહેલા જણાય છે. વિદૂષક રાજાને માધવીલતામંડપ પાસે લઈ આવે એમાં અજાણતા પણ નાટયપૂર્ણ ઘટનાનાં બીજ રહેલાં છે. ઉદયન મંડપના દ્વાર પાસે જ બેઠો. હોય છે, તેથી પદ્માવતી, વાસવદત્તા અને દાસી મંડપમાં જ ફસાઈ જાય છે. તેઓ રાજા અને વિદૂષકનો સંવાદ સાંભળી શકે છે. આવી પરિસ્થિતિમાં વિદૂષક રાજાને કઈ રાણી વધુ પ્રિય છે એ સવાલ કરે છે. તેથી વાસવદત્તાના મૃત્યુની યાદ તાજી થાય છે, અને ઉદયનનું દુઃખ વધી પડે છે એ ખરું પરંતુ તેણે આપેલ જવાબને લીધે વાસવદત્તાના દુઃખી દિલને દિલાસો મળે છે, તે પદ્માવતીના મનમાં ગૂઢ માનસિક આઘાત પહોંચે છે, જે તેની શીર્ષ વેદનામાં, અને સ્વગૃહના સ્વપ્નદશ્યમાં પરિણમે છે. વિદૂષકના મૂર્ખાઈભર્યા પ્રશ્નના આવા નાટયપરિણમે ઉભવે છે. પાંચમા અંકમાં રાજાને વાત કહેતી વખતે વિદૂષક ઉજજયિની અને ત્યાંનાં પ્રસિદ્ધ સ્નાનગૃહે વર્ણવે છે. આ બંને સ્થળો ઉદયન અને વાસવદત્તાના પ્રેમપ્રસંગો સાથે સંકળાયેલાં હોવાને લીધે ઉદયનની વાસવદત્તાની યાદ પાછી તાજી થાય છે. તેથી તે વાસવદત્તાને સ્વપ્નમાં જુએ એ સ્વાભાવિક છે. “સ્વપ્નવાસવદત્તા” નાટકને મુખ્ય હેતુ ઉદયન અને વાસવદત્તાનું પુનર્મિલન એ છે. અગ્નિદાહમાં વાસવદત્તા બળી ગઈ છે એવો ઉદયનને ખ્યાલ હોવાને લીધે, અને કાળપ્રવાહમાં પહેલું દુઃખ ભૂલી જવું સ્વાભાવિક હોવાને લીધે ઉદયનનું મન પદ્માવતી તરફ આકર્ષિત થાય છે. એવી સ્થિતિમાં એક બાજુ ઉદયનની વાસવદત્તાની યાદ કાયમ રાખવી, અને બીજી બાજુ પતિપ્રેમને લીધે સ્વાર્થ ત્યાગ કરી અજ્ઞાતવાસની વેદનાઓ ભગવતી વાસવદત્તાને ઉદયનના અવિચળ પ્રેમને. પુરાવો આપતા રહેવું એ નાટ્યપ્રયજનની દષ્ટિએ આવશ્યક છે. વિદૂષકનાં વિવેદી પ્રશ્ન અને અસંબદ્ધ વાતને લીધે આ હેતુ સિદ્ધ થાય છે. કોઈ ગીતમાંના ધ્રુવપદની માફક ઉદયનનું, અને સાથે સાથે પ્રેક્ષકેનું ધ્યાન વાસવદત્તા તરફ પુનઃ પુનઃ દેરવું એ કથાવિકાસનું મહત્ત્વનું કાર્ય અહીં વિદૂષક કરે છે. પ્રતિજ્ઞાયૌગંધરાયણમાં કારાગૃહમાં સપડાયેલા ઉદયનને મળીને યૌગંધરાયણે તેને છૂટા કરવા માટે ઘડેલી જનાઓ તેને જણાવવાની મહત્ત્વની જવાબદારી
Page #150
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 133 વિદૂષકને સોંપવામાં આવી છે. પરંતુ ઉદયનની મુલાકાત થયા પછી, તે વાસવદત્તાના પ્રેમમાં પડે હોવાનું વિદૂષક જાણે છે. ઉદયનના આ વર્તનને તે નિષેધ કરે છે, અને તેને પરિણામે જ યૌગંધરાયણ બીજી પ્રતિજ્ઞા લે છે. કથાવસ્તુ સાથે વિદૂષકને અત્યંત નિકટને સંબંધ હોવાનું અહીં સ્પષ્ટ જણાય છે. આથી વિરુદ્ધ કેટલાક નાટયકારેએ વિદૂષકને નાટકમાં મહત્વનું કોઈ પણ સ્થાન આપ્યું ન હોય તે પણ તેના પ્રમાદને ઉપગ કથાવિકાસ માટે કર્યો છે. દા. ત. મૈિત્રેય ઊંઘમાં બબડે છે, તેથી શર્વિલક સહેલાઈથી વસંતસેનાના દાગીના ચેરી શકે છે. આ ચોરી ઉપર નાટકના ઓગળના ઘણું પ્રસંગે આધારિત છે. પછી જ્યારે મિત્રેય વસંતસેનાના દાગીના પાછા આપવા જાય છે ત્યારે રસ્તામાં જ તેને ચારુદત્ત ઉપર ભેરવામાં આવેલા ખટલા વિશેની જાણ થાય છે. તે સીધો ન્યાયાલયમાં જાય છે, અને ત્યાં શિકાર સાથે લઢવાના આવેશમાં જ તેને હાથમાંથી દાગીના નીચે પડે છે, જેથી ચારુદત્તની ફાંસીની શિક્ષા કાયમ થાય છે, અને અંતે વધસ્તંભની ઘટના અટળ થાય છે. કાલિદાસે પોતાનાં નાટકોના કથાવિકાસમાં વિદૂષકના પ્રમાદને ખૂબ ચતુરાઈભર્યો ઉપયોગ કર્યો છે. ડાહ્યો ગૌતમ પણ ચોથા અંકમાં માલવિકા અને અગ્નિમિત્રનું સમુંદ્રગ્રહમાં મિલન ગોઠવીને બહાર બેઠાં બેઠાં કાં ખાય છે. તેની આ ભૂલને લીધે ઈરાવતી આગળ રાજાનું રહસ્ય ખુલ્લું પડી જાય છે. અર્થાત અણીને વખતે ધારિણીને નાની બેનને વાંદરાએ બીવડાવ્યાના સમાચાર આવે છે, અને ઈરાવતી ચાલી જાય છે એ ઠીક, નહીં તે આખરે વિદૂષક અને રાજાનું શું થાત કે જાણે ? “વિક્રમોર્વશીયમાં રાણીની દાસી માણુવકને છેતરે છે, અને તેથી પુરૂરવાનું પ્રેમરહસ્ય તે તેને કહે છે. રાજાએ તેને સાચવવા આપેલ ઉર્વશીને પ્રેમપત્ર તે ખોઈ નાંખે છે, જે બરાબર રાણીના હાથમાં જ આવે છે. માણુવકની આ ભૂલને લીધે બીજા અંકમાંને રાજા-રાણીની લઢવાડને પ્રસંગ નિર્માએ છે. “શાકુંતલ'ને વિદૂષક તો સાવ બાળે છે. તેના બાઘાપણુને લીધે બીજા પિતાનું કામ કરી લે છે અને તેથી “શાકુંતલ'ની કથા આગળ વિકસે છે. એક બાજુ રાજા શકુંતલા તરફ આકર્ષિત થયો હોય, અને બીજી બાજુ રાજમાતા પિતાનું પુત્રપિંડ પાલનવ્રત પૂરું કરવા તેને બોલાવે, ત્યારે રાજાનું મન દ્વિધામાં પડે છે. તે જ વખતે આશ્રમમાંથી તાપસે આવે છે, અને તપોવનમાં રહેવા તેઓ તેને વિનવે છે. એ વખતે શકુંતલાની વાતે બેટી હેઈ યજ્ઞરક્ષણ કરવા ખાતર પોતે તપોવનમાં રહ્યો છે, એમ દુષ્યન્ત વિદુષકને કહે છે. અર્થાત વિદૂષક રાજાની વાત ખરી માને છે, એટલું જ નહીં પણ સૈન્ય લઈ રાજધાની તરફ પાછા
Page #151
--------------------------------------------------------------------------
________________ 134 વિદૂષક વળતાં શિકારને ત્રાસ ટળ્યાને તેને આનંદ થાય છે, તે બીજી બાજુ પિતે હવે રાજાના પ્રતિનિધિ, રાજાના નાના ભાઈ અથવા યુવરાજ થયે હોવાનો ગર્વથી તે ફુલાઈ જાય છે. માઢવ્યની આ મુખઈ કથાવિકાસ માટે ખૂબ જ ઉપકારક છે. વિદૂષકની આ બડાઈમાં દુષ્યન્તની અનપત્યતાની નાટચસૂચના રહેલી છે. અર્થાત્ સૈન્યને ભાર દૂર થવાને લીધે યજ્ઞરક્ષણના નિમિત્તે દુષ્યન્ત વારે ઘડીયે આશ્રમમાં આવી શકે છે. આમ શકુંતલા સાથે પરિચય વધારવાની તેને તક મળે છે, જેને પરિણામે ત્રીજા અંકમાં આપણે તેમના પ્રેમની કબુલાત, અને તેની ગાંધર્વ વિવાહમાં પરિણતિ થયેલી જઈએ છીએ. પાંચમાં અંકમાં દુષ્યન્ત વિદૂષકને પિતાને સંદેશે હંસાદિકા પાસે પોંચાડવા મોકલે છે, અને “જેમ અપ્સરાઓને હાથે સપડાયેલ તપસ્વીને મોક્ષ થઈ શકે નહીં, તેમ પતે પણ દાસીઓ પાસેથી છૂટી શકે નહીં, એની ખબર હોવા છતાં વિદૂષક ત્યાં જાય છે. તેથી શકુંતલા દુષ્યન્તના દરબારમાં આવે છે તે વખતે જ તે ગેરહાજર હોય છે. તેથી શંકુતલાની યાદ રાજાને આપી શકે એવું કેઈ ત્યાં રહેતું નથી. દુષ્યન્ત સ્મૃતિનાશને લીધે બધું ભૂલી જાય છે. આમ શંકુતલાના દાણુ પ્રત્યાખ્યાનમાં પાંચમા અંકને અંત આવે છે. છઠ્ઠા અંકમાં વસુમતી રાણીના સમાચાર મળતાં જ વિદુષક ચિત્રફલક લઈ નાસી જાય છે, તે સીધે ઈન્દ્રસારથિ માતલિના હાથમાં જ સપડાય છે, - ત્યાં તેને માર પડે છે, જેથી દુષ્યન્તના ક્ષાત્રતેજને માતલિ તરફથી આવાન મળે છે. આમ દરેક વખતે વિદૂષક બાઘા જે રંગભૂમિ ઉપરથી પડદા પાછળ જય છે, એને તેના પ્રયાણને ઉગ કથાવસ્તુના વિકાસ માટે થાય છે. કાલિદાસના આ નાટયતંત્રનું અનુકરણ શ્રીહર્ષે પણ કર્યું છે. વિષક ગાંડા જેવો મેનાને પીછે પકડે છે, જેથી “રત્નાવલીમાં નાયક અને નાયિકાનું મિલન શક્ય બને છે. પ્રિયદર્શિકા'માં વિદૂષક ઊંધમાં બબડે છે, તેથી રાણીને નાયકનાયિકાના મિલનના ગુપ્ત કારસ્તાનની જાણ થાય છે. પરિણામે નાયિકા અને વિદૂષકને બંદિવાસ ભોગવવો પડે છે. (5) ભાષ્યકારનું કાર્ય વિદૂષક દેખાવમાં ભલે બા જણત હોય, તે પણ તેની કલામાં તે નિષ્ણાત છે. વિદૂષકની વ્યવહારુ હાંશિયારી જ્યારે હળવી ટીકાનું સ્વરૂપ લે છે, ત્યારે જીવનના એક ભાષ્યકાર તરીકે તે આપણું સામે આવે છે. છે. સંસ્કૃત નાટકમાં સાંકેતિક કથાવસ્તુ, અને સમાજની શ્રેષ્ઠ વ્યક્તિ રાજા નાયક હેવાને લીધે વિદૂષકના મુક્ત ભાષ્યને પણું સ્વાભાવિક મર્યાદાઓ પ્રાપ્ત થાય છે,
Page #152
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 135 અરે તેમાં પણ એક પરિહાસક કરતાં જ્યારે પરિહાસના વિષય તરીકે તેને ચિતરવામાં આવે છે, ત્યારે તેની વ્યવહારુ બુદ્ધિને કેાઈ ઝાઝી તક મળતી નથી. તેથી પાશ્ચાત્ય નાટકના વિદૂષકેની તુલનામાં જીવનના ભાષ્યકાર તરીકે સંસ્કૃત નાટકના વિદૂષકે ખૂબ ઊણું ઊતરે છે. પરંતુ જ્યાં તેને તક મળે છે, ત્યાં તેની માર્મિક અવલોકનબુદ્ધિ જણાયા વગર રહેતી નથી. એ દૃષ્ટિએ કાલિદાસના વિદૂષકાએ કરેલી ટીકા નેધપાત્ર છે. તે અગ્નિમિત્ર માલવિકાનું પ્રણયારાધન કરતા હોય છે. તે વખતે ઈરાવતી ત્યાં આવી પહોંચે છે. એવે વખતે વિદૂષકને રાજા “શું કરવું તે કાનમાં પૂછે છે, ત્યારે વિદૂષક કહે છે હવે શું કરવાનું છે? ચેર માલ સાથે પકડાય ત્યારે તેના માટે નાસી જવા સિવાય બીજે કયે રસ્તો હોઈ શકે ? અગ્નિમિત્ર ઈરાવતીને પગે પડે છે, પણ તે ગુસ્સામાં ચાલી જાય છે, ત્યારે ગૌતમ તેને કહે છે, “હું ઊઠે હવે. થઈ રાણી'બાની મહેરબાની !' દુષ્યન્ત શકુંતલા તરફ આકર્ષાય છે, ત્યારે માઢવ્ય તેને કહે છે કે, મીઠું- ખજૂર ખાઈને કંટાળ્યા પછી મધુર આમલીની ઈચ્છા થાય, તેમ અનેક ઉત્તમ સ્ત્રીઓને પરિભાગ લઈ કંટાળ્યા પછી એક તાપસકન્યાની ઈચ્છા આપને થઈ હોય એમ લાગે છે!” ઉર્વશી અચાનક પુરૂરવાને મળવા આવે છે, ત્યારે પુરૂરવા તેને પોતાના આસન ઉપર પડખે બેસાડે છે. પાસે જ વિદુષક અને ઉર્વશીની સખી પણ હોય છે. તેથી માણુવક (વિદૂષક) કહે છે, “અરે, અહીં જ તમારે સૂરજ આથમ્યો કે શું ?" ટૂંકમાં, રાજાનું બહુપત્નીત્વ, અને તેમાંથી રાજા માટે ઉદ્ભવતા શરમજનક પ્રસંગો, સામાજિક શ્રેષ્ઠતા અને અધિકારને લીધે વધેલ, અને ઘણી વખત શિષ્ટાચારને પણ ફગાવી દેત, રાજાને ઉતાવળ અને પુરુષ સહજ ચંચળ સ્વભાવ-વગેરે રાજજીવનની વિશેષતાઓ ઉપર વિદૂષક માર્મિક પ્રહાર કરતા જણાય છે. મૈત્રેયની ટીકાને અંતઃપુરની પણ મર્યાદા રહેતી નથી. તે અધિક વિશાળ સામાજિક વાતાવરણમાં રહે છે. સ્ત્રી-પુરુષ, ઘટના-પ્રસંગ, રીત-રિવાજ વગેરે ઉપર તેની જીભ ચાલતી હોય છે. મૈત્રેયની ટીકા જેટલી મોકળી અને ભેદક છે, તેટલી જ વાસ્તવિક અને હળવી છે. જીવનના ભાષ્યકાર તરીકે આપણે બધા વિદૂષકોમાં મૈત્રેયને પસંદ કરી શકીએ. (6) ભાવનાસંતુલનનું કાર્ય કથાવસ્તુના પરમેશ્ય બિંદુએ પહોંચેલા પ્રસંગે પ્રેક્ષકે જ્યારે માણતા હોય, ત્યારે તેમની ભાવનાઓને ભાર હલકે કરવાની આવશ્યકતા નાટક જેવા
Page #153
--------------------------------------------------------------------------
________________ વિદૂષક કલાપ્રકારોમાં હંમેશાં જણાય છે. વિદૂષકને વિનેદ એ રીતે ભાવનાઓને ભાર હળવે કરવામાં મદદ કરે છે. પરંતુ સંસ્કૃત નાટકમાં પ્રેમવ્યથા અને વિરહદુઃખનું ચિત્રણ ઘણું ખરું વિપ્રલંભ શૃંગારના કલાત્મક ચિત્રણનું સ્વરૂપ લે છે, તેથી તેમાં ભાવનાપ્રભ કરતાં કાવ્યાત્મકતા જ વધુ હોય છે પરિણામે, માનવી જીવનની જીવંત વેદનાઓની ઉત્કટતા ભાગ્યે જ તેમાં પ્રગટ થયેલી જણાય છે. દુઃખાભ નાટક (Tragedy) સંસ્કૃતમાં લખાયાં નથી. તેથી ભાવનાઓની વિલક્ષણ ઉત્કટતાએ પહોંચીએ અને તેને ભાર હલકે કરવા માટે ભાવને પશમ કરવાની આવશ્યકતા જણાય એવા પ્રસંગો શૃંગારપ્રધાન, રૂઢ, સુખાત્મ નાટકમાં, પ્રમાણમાં, ઓછી નિર્માણ થતા. અને તેથી ભાવનાઓનું સંતુલન (Emotional equilibrium) સાધવા વિનોદને ઉપગ સંસ્કૃત નાટકમાં ઝાઝો થતું નથી. તેથી સામાન્ય હાસ્ય નિર્માણ કરવાનું કાર્ય જ વિદૂષકને કરવું પડે છે. અર્થાત આ વસ્તુસ્થિતિ સર્વત્ર નથી. એના અપવાદ પણ આપણે જોઈએ છીએ. કેટલાંક સંસ્કૃત નાટકમાં ભાવનાપ્રભ ભાર એટલે વધી જાય છે કે, તેનું સંતુલન સાધવા વિનંદની સહાય લેવી પડે છે. “સ્વપ્નવાસવદત્તામાં વાસવદત્તાના મૃત્યુની અફવા)ને લીધે ઉદયન દુઃખના દરિયામાં પડે છે. વાસવદત્તાની હૃદયને વલોવી નાખે એવી યાદમાં, તેમ જ પદ્માવતીની મમતા મળતાં સુલભ સાંત્વનમાં કસાયેલે ઉદયન ભાવનાવ્યાકુળ થાય છે, ત્યારે (ચેથા અને પાંચમાં અંકમાં) વિદૂષકને વિનેદ ઉદયનના અને પ્રેક્ષકોને મન ઉપર ભાર ચોક્કસ ઉતારે છે. ચારુદત્તનું, મનને અસ્વસ્થ કરનારું, ગરીબાઈનું દુઃખ મૃછકટિકના પહેલા અંકમાં વર્ણવવામાં આવ્યું છે. તેમાં મૈત્રેયના ઉદ્ગાર અને કૃતિને હાસ્યકારક સાથ મળવાને લીધે વાતાવરણની વિષણણતા ઓછી થાય છે. ત્રીજા અંકમાં મૈત્રેય હોવાને લીધે જે બબડાટ કરે છે, તે આપણને દાગીનાઓની ચોરીને લીધે નિર્માણ થતા ભીષણ પ્રસંગે શૈડી વાર વસરાવે છે. ન્યાયાલયમાં મૈત્રેય બુમરાણ આવેલ ખૂનને આરોપ અને આંધળા ન્યાયાસન સામે કરવામાં આવેલી સત્યની મશ્કરી ખુલ્લી આંખે જેવી અશકય થાત. “શાકુંતલના બીજા અંકમાં વિદુષકના પ્રવેશને લીધે એક બાજુ દુષ્યન્તના ગંભીર પ્રણયને વિરોધી ઉઠાવ મળે છે, તે બીજી બાજુ દુષ્યન્ત આગળ ઉપસ્થિત
Page #154
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 130 થયેલ “દ્વિધામાંની વ્યાકુળતા વિદૂષકના અકલ્પિત વિનેદને લીધે ઓછી થાય છે. પાંચમાં અંકનો પ્રારંભને વિદૂષકને પ્રવેશ પણ ચોથા અંકના ગંભીર અને પાંચમા અંકનાં ભાષણ કારુણ્યની સીમારેખા ઉપર યોજાયો છે. હંસાદિકાના મહેલમાં થનારી વિદૂષકની સંભવિત મશ્કરીનું જે કાલ્પનિક શબ્દચિત્ર એ પ્રવેશમાં ચિતરવામાં આવ્યું છે, તેમાંનું હાસ્ય બંને બાજુના કારુણ્યનું સંતુલન સાધવાની દૃષ્ટિએ આવશ્યક જણાય છે. છઠ્ઠા અંકમાં વિદૂષકના વિનોદ દ્વારા અને માતલિએ તેના હાડકાં ખરા કરી નાખ્યાના સૂચિત ચિત્ર દ્વારા આખા પ્રસંગમાં પ્રસરેલી દુષ્યન્તની વિરહવ્યથાની વિષાણુ છાયા ઓછી થયા વિના રહેતી નથી. આમ, ભાસ, શુદ્રક, તથા કાલિદાસ જેવા કેટલાક નાટકકારાએ ભાવનાપ્રક્ષોભના સંતુલનનું કલાતત્વ ઓળખ્યું હતું એમાં શંકા નથી. વિદૂષકના પાત્ર દ્વારા પ્રક્ષુબ્ધ ભાવનાઓને વિનોદી સાંત્વન (comic relief) આપવાનું કાર્ય તેમણે સાધ્યું છે. ટિપ્પણ 1. કોઈ પણું નવા પાત્રને પ્રવેશ, રંગભૂમિ ઉપર હાજર રહેલ પાત્રો પૈકી કોઈ પાત્ર દ્વારા નામેચ્ચાર કરાવી, અથવા “જિ”, “શંવેવતાર, “અમુહa” જેવી શાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા સૂચવવામાં આવે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું શાસ્ત્રગ્રંથમાં વિદૂષક વિશે ઘણી શાસ્ત્રીય માહિતી મળે છે, પરંતુ આ વિષયમાં બે મહત્વના પ્રશ્નો ઉદ્દભવે છે. (1) વિદૂષક અથવા તેના જેવાં વિનેદી પાત્રો જેમાં હોય, એવા સુખાત્મ અથવા હાસ્યપ્રધાન નાટકના નાટયબંધ વિશેની ચર્ચા અને (2) વિવેદી પાત્રોના કાર્યની (હાસ્યની) મીમાંસા. આ બંને પ્રશ્નોની સમસ્ત ચર્ચામાં આવતા પ્રશ્નપપ્રશ્નના જવાબ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં મળવાને સંભવ ઘણો ઓછો છે. ભારત અને ઈતર શાસ્ત્રકારોએ વિશે થોડી ઘણી ચર્ચા શાસ્ત્રગ્રંથમાં થઈ હય, તે પણ તેમના સ્વભાવ વિશે કરવામાં આવેલી ચર્ચા ઉપરછલ્લી છે. તેથી એ માહિતી દ્વારા કેઈ વિશિષ્ટ નાટયરચનાનું બાહ્યસ્વરૂપ સમજાય તે પણ તેમનું તત્વ આપણે સમજી શકતા. નથી. કારણ કે, અમુક નાટયપ્રકારમાં કથા કેવી હેવી જોઈએ, નાયક કેવો હોવો જોઈએ, કેટલા અંકે હોવા જોઈએ, કયા રસની તેમાં યોજના થઈ શકે એ વિશેની માહિતી જ એ વર્ણમાં મળી આવે છે. આમ, આ વર્ણને દ્વારા નાટયવિશેષની રચનામાં નાટકકારને કઈ તાત્વિક મદદ થવાને બદલે કેવળ માર્ગદર્શન તરીકે જ તેને ઉપયોગ થઈ શકે છે. તેથી ઉપલબ્ધ નાટકનું એ દષ્ટિએ પરીક્ષણ કરતી વખતે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તે શાસ્ત્રગ્રંથમાં આપેલ આ નિયમો નાટયપ્રકારોના બાહ્ય સ્વરૂપ સંબંધીના જ છે, અને તેથી નાટયરચનાના પ્રવાહમાં, આ નિયમો હંમેશાં પાળવા નાટકકારે માટે શક્ય બન્યા નથી. વિનોદ અને હાસ્યની પરિસ્થિતિ પણ એવી જ છે. ભરતે વિદૂષકનું હાસ્ય કેવી રીતે (શાને લીધે) નિર્માણ થાય છે, તેની ચર્ચા કરી છે. હાસ્યનિમિતિ માટે વિવિધ પ્રકારને અભિનય રંગભૂમિ ઉપર કેવી રીતે કરવો તે વિશેનું નટને ઉપકારક થાય, એવું દિગ્દર્શન ભરતે કર્યું છે, તેમજ હાસ્યના પ્રકારો પણ તેમણે વર્ણવ્યા છે છતાં હાસ્ય અને વિનેદનાં મૂળમાં કયાં સામાન્ય તર કામ કરે છે, તેનું સ્પષ્ટ અને સુસંગત વિવેચન એક પણ અધ્યાયમાં નથી. અર્થાત્ ભરત
Page #156
--------------------------------------------------------------------------
________________ વિદને મર્મ 139 પ્રવેશવા કરતાં લેખન અને પ્રયોગને ઉપયુક્ત એવા નિયમો શોધવા એ તેમને મુખ્ય ઉદ્દેશ હતો અને તેના અનુરોધમાં જ તેમણે કેટલીક વિગતભરી માહિતી આપી છે, તેમ જ તેમની તાત્તિવક મીમાંસા પણ કરી છે. આમ શાસ્ત્રકારોએ અને વિશેષતઃ નાચવેદની પ્રથમ રચના કરનાર ભરતે પણ વિનેદ અથવા હાસ્યને મર્મ જ જાણ્યા ન હતા એમ કહેવાનું કોઈ કારણ નથી. પણ એટલું ખરું કે આ વિષયમાં જણાતા વિધાનેની સુસંગત એવી, પુનરચના કરવી આવશ્યક છે–ખાલી પુનર્રચના જ નહીં, પણ જ્યાં કોઈ મહત્વના તવની ઊણપ જણ્ય અથવા તે ગોટાળા જેવું જણાય, ત્યાં આધુનિક તત્વચર્ચાની પૂરવણ જેડી, તેમજ આપેલી માહિતી સુધારી, આ મીમાંસા જેમાં બને તેમ પૂર્ણ કરવી આવશ્યક છે. આપણુ આ પ્રકરણમાં નાટચબંધોની રચના અપ્રસ્તુત છે. આપણે વિષય વિનોદને મર્મ છે, અને તેથી અહીં જણાતું વિવેચન એ મર્યાદાને અનુલક્ષીને જ કરવામાં આવ્યું છે. હાસ” નામને સ્થાયિભાવ એ જ હાસ્યરસને આત્મા છે, એમ ભરતે કહ્યું છે. “સ્થાયિભાવ એટલે માણસમાં સ્વભાવતઃ રહેનાર નિત્ય ભાવ. “હાસ એ સ્થાયિભાવ છે એને અર્થ હસવું એ દરેક માણસની પ્રવૃત્તિ છે. પાશ્ચાત્ય તત્ત્વચર્ચામાં માણસની “એક હસતું પ્રાણી” એવી વ્યાખ્યા કરવામાં આવી છે. પણ હાસ્ય એ આપણું સ્વાભાવિક પ્રવૃત્તિ છે, તે આપણું ભાવનાઓમાં અનુસ્યુત છે, એમ કહેવામાં હાસ્ય એ માણસને આંતરધર્મ છે, એટલે જ જે આપણે તેને અર્થ કરીએ, તે તે વિધાનને આપણે કરેલ અર્થ અપૂર્ણ લેખાશે. કારણ હાસ્ય એ કેવળ માનસિક ઘટના નથી, તે એક શારીરિક પ્રક્રિયા પણ છે, એટલે કે તેને સંબંધ શારીરિક ગ્રંથીઓ સાથે પણ છે એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આપણે જ્યારે હસીએ ત્યારે આપણું શરીરમાં કાંઈક ફેરફાર થતા હોય છે, અને તે સાથે મનની કેટલીક શક્તિઓ પણ મુક્ત થઈ બહાર આવતી હોય છે. ટૂંકમાં, હાસ્ય એ શરીર અને મન સાથે સંબદ્ધ એવી સંયુક્ત પ્રક્રિયા છે. ધારો કે આપણે કેટ પહેરતી વખતે અજાણતા તે ઊધે પહેરીએ, અથવા ડાબી બાંય જમણે હાથમાં ચડાવીએ, તે એ પ્રસંગ હસવા જેવો થશે. તે વખતે આપણી આજુબાજુ કાઈ હોય તે તેને એ જોઈ હસવું આવશે અને જે આપણું તે એ તરફ ધ્યાન દોરે તે આપણને પણ હસવું આવશે ! અને ધારે કે આપણને હસવું ન આવે, તે પણ એ પ્રસંગના મૂળમાં રહેલી હાસ્યકારકતા
Page #157
--------------------------------------------------------------------------
________________ 140 વિદુષક આપણ ને હસવાને લીધે, અથવા આપણી આજુબાજુ કાઈ ન હોવાને લીધે નાશ પામતી નથી. એને અર્થ એ કે, હસવા જેવા પ્રસંગે બનતા હોય છે, અને જેને મનની તૈયારી હોય તે એવા પ્રસંગમાં હાસ્યને આસ્વાદ માણી શકે છે. “આપણે શા માટે હસીએ છીએ? એ પ્રશ્નનો જવાબ એકદમ આપવો સહેલું નથી. આ પ્રશ્નને ભરતે આપેલ ઉત્તર નાટયશાસ્ત્રમાં આવતી ચર્ચા ઉપરથી જ તારવવો પડશે. “ગારમાંથી હાસ્ય નિર્માણ થાય છે, એવું ભારતનું એક વિધાન છે. નાટકમાંના શૃંગારરસના દર્શન સાથે ભરતે હાસ્યરસને સંબંધ જડ્યો છે, અને શૃંગારરસપ્રધાન નાટકના નાયકના સહચર તરીકે વિદૂષકની યોજના કરી છે, એ આપણે ગયા પ્રકરણમાં જોયું છે. સંસ્કૃત નાટકોમાં વિદૂષક અને તેનું વિનોદનું કાર્ય પણ શૃંગારના સંદર્ભમાં જ જણાઈ આવે છે. ભારતે કરેલ ઉપયુક્ત વિધાનની બે મર્યાદાઓ છે, જે આપણે પહેલેથી જ જાણી લેવી જોઈએ-(1) હાસ્યનો સંબંધ કેવળ શૃંગાર સાથે જ છે એવું નથી (2) શૃંગારનાં દર્શન વડે હાસ્ય નિર્માણ થવું જ જોઈએ એવો નિયમ નથી. ભારતના આ વિધાન ઉપરની ટીકામાં અભિનવે આ વિધાનની ઉપર્યુક્ત બે મર્યાદાઓ સ્પષ્ટ કરી છે. શૃંગારમાંથી હાસ્ય નિર્માણ થાય છે એમ કહેવામાં ભારતને શૃંગારને સ્થાયિભાવ, રતિ, અભિપ્રેત નથી, પણ ત્યાભાસ અભિપ્રેત છે એમ અભિનવ સ્પષ્ટ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તે, રતિરૂપ પ્રેમમૂલક ભાવના મનુષ્યજાતની સ્વાભાવિક નિત્ય ભાવના છે, જ્યારે લેખક આ સ્થાયિભાવનું ચિત્રણ ઔચિત્ય સંભાળી યોગ્ય રીતે કરે, એટલે કે ચારુદત્ત જેવા નાયકની વસન્તસેના જેવી નાયિકા વિશેની પ્રેમભાવના ચિતરે, ત્યારે શૃંગારરસનું દર્શન થાય. આવા દર્શનમાં પ્રેક્ષકે હસી શકે નહીં, પરંતુ આ રતિના આલબન બદલાય, પ્રેમ ઉદ્દીપ્ત કરનાર કારણો બદલાય અને તેમાંથી આનુષાંગિક ભાવ નિર્માણ થાય ત્યારે રતિ નહીં, પણ ત્યાભાસ નિર્માણ થયે કહેવાય અને આવા રત્યાભાસના ચિત્રણ દ્વારા હાસ્ય નિર્માણ થઈ શકે. દા. ત. કારને વસંતસેના ઉપર પ્રેમ કરતે બતાવવામાં આવે, ત્યારે તેના સંવાદ અને વર્તન દ્વારા આપણને હસવું આવે છે. ભાવ અને ભાવાભાસમાને આ ફરક ધ્યાનમાં લેવા જેવો છે. જ્યાં અનૌચિત્ય નિર્માણ થાય, ત્યાં ભાવ ન રહેતાં ભાવાભાસ થાય છે અને તેમાંથી હાસ્ય નિર્માણ થાય છે. તે પણ જો આ મીમાંસા ખરી હોય, તે આવી પરિસ્થિતિ કેવળ શૃંગારની બાબતમાં જ હોઈ શકે નહીં કેઈ પણ રસની બાબતમાં ઉચિત ભાવને બદલે જે ભાવાભાસ બતાવવામાં આવે તો તે દ્વારા હાસ્ય નિર્માણ થઈ શકે. કરુણ
Page #158
--------------------------------------------------------------------------
________________ વિનોદને મર્મ 14 રસના ઉચિત દર્શન દ્વારા આપણું દિલ દ્રવી શકે, પણ જે વિદૂષક લાડવાની છાબડી ખોવાયાને લીધે રડવાની શરૂઆત કરે અથવા ખૂન ખાવાને લીધે તેનું પેટ ભારે થયું હોય, અને તેને તે શોક કરતે હોય, તે આપણને તે જોઈ હસવું આવશે. ખરો ભીષણ પ્રસંગ ચિતરવામાં આવે તો આપણે ભયભીત થઈશું, પણ જે વિદૂષક વાંકીચૂંકી લાકડીને અથવા ફૂલની માળાને સાપ સમજી આમ તેમ દેડાદોડ કરે, અથવા ચીસો પાડે, તે આપણને હસવું આવશે, કારણ કે તેમાં ભય નહીં પણ ભયાભાસ રહેલે છે. આ વિવેચન દ્વારા હાસ્યભવનું એક મહત્વનું કારણ આપણને મળી આવે છે, અને તે છે અનૌચિત્ય અથવા વિપરીતત્વ. હાસ્યરસના સંદર્ભમાં, વિદી નટ કેવી રીતે હાસ્ય નિર્માણ કરે છે, તેની ચર્ચા કરતાં ભારત જણાવે છે કે વિનોદી નટના અલંકાર, તેનું વર્તન, વેશ, શરીરના વિકાર-બધાં જ વિપરીત હોય છે. તેમાં વિકૃતિ હોય છે, માટે હાસ્ય નિર્માણ થાય છે. વિદૂષકનું એકંદર ભાષણ વિપરીત હોય છે એવું અન્યત્ર કહેવામાં આવ્યું છે. હાસ્યનો આવિષ્કાર સામાન્યપણે સ્ત્રીઓ અને નીચપાત્રોમાં થયેલે જણાય છે.૮ સભ્ય અને સુસંસ્કૃત માણસ ખડખડાટ હસે નહીં, પણ કેવળ સ્મિત કરે એ સમાજમાન્ય સંકેતને લીધે જ હાસ્યરસનું આલંબન નીચ પાત્રમાં હોય છે, એવો ભરતને અભિપ્રાય છે. નાટયદષ્ટિએ વિદૂષકનું પાત્ર નીચ છે, અને અહીં સ્ત્રીઓનો સમાવેશ કરવાનું કારણ પણ ઉપર્યુક્ત સંકેત જ છે. પરંતુ, ભારતના ઉપર આપેલ વર્ણનમાં વાપરેલ વિશેષણે પ્રસ્તુત વિવેચનની દષ્ટિએ ધ્યાનમાં લેવાં જેવાં છે. શરીરનું બાહ્ય રૂ૫, વેશ, અલંકાર, આચાર, ભાષા ઇત્યાદિ બાબતમાં વિપરીતપણું અથવા વિકૃતિ હોય એટલે હાસ્યનો આવિષ્કાર થાય છે, એમ ભરતે કહ્યું છે. ટૂંકમાં, વિપરીતતા અથવા વિકૃતિ–પછી તે ગમે તે પ્રકારની હાય—હાસ્યનું કારણ બને છે, એ તત્વ આપણે પ્રસ્તુત વિવેચનમાંથી તારવી શકીએ. નાટયશાસ્ત્રમાં સંકલિત અહીં સુધીનું વિવેચન શાસ્ત્રશુદ્ધ છે. પરંતુ સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર પ્રમાણે નાટયનું મુખ્ય તત્વ “રસ માનવામાં આવ્યું હોવાને લીધે નાટયપ્રકારોનું અથવા હાસ્યનું વિવેચન રસચર્ચાના અનુષંગમાં કરવામાં આવ્યું છે. સુખાત્મ અને દુખાત્મ એવા નાટકેના પ્રકારો ક૯પી, તેમાં સુખાભ નાટકોનું સ્વરૂપ કહી, વિનેદ અથવા હાસ્યની ઉપપત્તિ ચર્ચવામાં આવી હોય એવું વિવેચન અહીં જણાતું નથી. તેથી વિનેદનાં ઈતર તર શોધવા માટે આપણને પાશ્ચાત્ય મીમાંસાને આશરે લેવો આવશ્યક છે.
Page #159
--------------------------------------------------------------------------
________________ 142 - વિદૂષક હાસ્યનું સ્વરૂપ શારીરિક અને માનસિક એમ ત્રિવિધ હોય છે, એ આપણે આ પહેલાં જ જોયું છે. કોઈ પણ રીતે વિકૃતિનું દર્શન થયા પછી જે શારીરિક પ્રતિક્રિયા થાય, તેને આપણે હાસ્ય કહીએ છીએ. એ પ્રતિક્રિયાની માનસિક પ્રેરણાનેએટલે કે વિકૃતિના અવલોકન દ્વારા હાસ્યરસને આસ્વાદ લેવાની બુદ્ધિને–વિનોદ કહેવામાં આવે છે. તે બુદ્ધિ આપણી અંદર હોય છે. એટલે કે વિનેદ એ આંતરધર્મ છે. જેની પાસે એ ધર્મ હોય તેને આપણે વિનોદી અથવા વિનંદબુદ્ધિવાળો કહીએ છીએ, અને વિનેદબુદ્ધિને શારીરિક બાહ્ય આવિષ્કાર એ જ હાસ્ય. આમ હાસ્ય એ બાહ્ય ગુણ છે. હાસ્યનું મૂળભૂત કારણ વિપરીતતા અથવા વિકૃતિ એ સ્વનિરપેક્ષ છે, બાહ્ય છે, તેથી કલામાં અને સાહિત્યમાં વિપરીતતા અથવા વિકૃતિનું ચિત્રણ હોય તે તે કૃતિને આપણે હાસ્યપ્રધાન કહીએ છીએ. નાટકમાં કોમેડીનું આ પ્રમાણે નિર્માણ થાય છે. હાસ્યનું સ્વરૂપ બાહ્ય હોવાને લીધે, પાશ્ચાત્ય ચર્ચામાં હાસ્ય (Laughter) કરતાં, આંતરધર્મ વિનોદ (humour)ની જ ચર્ચા વધુ કરવામાં આવી છે. હાસ્ય એ વિનોદનો જ બાહ્ય આવિષ્કાર હોવાને લીધે વિનંદનું મનિષ્ઠ અને બાવનિષ્ઠ એવું કિવિધ સ્વરૂપે સહેલાઈથી કલ્પી શકાય. આપણે જ્યારે કેઈ વ્યક્તિને અથવા કૃતિને વિવેદી તરીકે ઓળખાવીએ, ત્યારે તેમાં આપણે વિનોદ શબ્દના બંને અર્થો લેતા હોઈએ છીએ. વિનાનું અને તેના બાહ્ય સ્વરૂપનું-હાસ્યનું-મૂળ પ્રાથમિક અવસ્થામાંના માણસના વિજયોન્માદમાં શોધવું જોઈએ એ એક મત છે. બીજાની તુલનામાં પોતે શ્રેષ્ઠ હેવાની આપણને જાણ થાય, અથવા પહેલાં કરતાં આપણુ અવસ્થા સારી થઈ હોવાનું આપણને જણાય, ત્યારે આપણામાં એક પ્રકારને વિજયેન્માદ આવે છે, અને આ વિજયેન્માદ એ જ હાસ્યનો વિકાર હોય છે એમ ટૉમસ હેન્સ કહે છે. પ્રાથમિક અવસ્થામાં માણસને વિજયેન્માદ શત્રુને ઠાર કરવાને લીધે થતો. શત્રુને મારી તેના શરીર ઉપર ચઢી વિજયેન્માદથી ખડખડાટ હસતા. જંગલી માણસનું ચિત્ર આપણે કલ્પી શકીએ. હાસ્યનું પ્રથમ સ્વરૂપ આમ જંગલી હતું, પણ કાળાંતરે જેમ સંસ્કૃતિને વિકાસ થતો ગયો તેમ વિજયેન્માદની એ ભાવના નાશ પામી, અને તેની જગ્યાએ “આઘાતની કલ્પના રૂઢ થઈ. આઘાત એટલે ખરેખર આઘાત નહીં! પણ તથા કથિત ! ધારો કે કોઈ સજજન સૂટબુટ પહેરીને રસ્તા ઉપરથી જતે હેય, અને કેળાની છાલ ઉપરથી તે લપસી પડે, તે જે પ્રસંગ ઉભવે, ને આઘાત કહેવાય ! અને આ આઘાત થાય, ત્યારે આપણને સ્વાભાવિક હસવું આવે જ !
Page #160
--------------------------------------------------------------------------
________________ વિદને મર્મ 14 આ દાખલાઓમાં પણ, અમુક વસ્તુ જ્યારે વિપરીત અવસ્થામાં આપણું સામે આવે ત્યારે હાસ્ય નિર્માણ થાય છે, એ જ તત્વ મૂળમાં રહેલું જણાય છે. સંસ્કૃતિના પ્રવાહમાં આ વિપરીતતા અથવા વિસંગતિ વિશેની કલ્પના કેવળ શારીરિક સ્વરૂ૫ની રહેતી નથી. કેઈ સજજન લપસી પડે એટલે જ આપણને હસવું આવે એવું નથી. કેઈના પોષાકમાં અથવા બેલવાચાલવાની ઢબમાં પણ વિસંગતિ જણાય તે આપણે હસીએ છીએ. એને અર્થ એ કે વિસંગતિનું સ્વરૂપ સ્થળ અથવા બાહ્ય ન રહેતાં તે ઉત્તરોત્તર સૂમ થયેલું જણાય છે. તેને લીધે વિનેદની કક્ષા વધુ પહોળી થતી જણાય છે. તેથી વિવેદી આવિષ્કારના વિવિધ પ્રકારે આપણે નિહાળીએ છીએ. આ રીતે વિદપૂર્ણ ઘટનાઓ અને વિનોદી પાત્રો અસ્તિત્વમાં આવે છે. આગળ જતાં સુસંસ્કૃતપણાને જ્યારે પ્રકર્ષ થયો, ત્યારે કેઈ પ્રસંગ અથવા પાત્રમાંની વિસંગતિ શોધવાને બદલે માણસ પોતાના જીવનમાંની વિસંગતિ શોધવા લાગ્યો. સાહિત્યમાં જ્યારે જીવનની વિસંગતિનું ચિત્રણ થાય ત્યારે તે સાહિત્ય પણ ઉદાત્ત તેજથી ચમકી ઊઠે છે. 10 વિકેદની આ પરિસીમા છે. વિદની ઉત્પત્તિ અને ક્રમિક વિકાસની આ ઉપપત્તિ અનેક વિચારને માન્ય છે. વિનાદને હાસ્યરૂપ આસ્વાદ આપણે કેવી રીતે માણીએ છીએ તેનું પ્લેટોએ કરેલું વિવેચન પણ આવું જ છે. પ્લેટના શબ્દોમાં કહીએ તે હાસ્યાસ્પદતાને આપણને જે આનંદ થાય છે, તે ખરી રીતે બીજાની દુર્ઘટના જોવાને લીધે જ થાય છે. આ દુર્ઘટના વિશેને બુદ્ધિપૂર્વક ખ્યાલ આપણને હેત નથી, માટે જ તેની આપણું ઉપર થતી અસરને લીધે એ વ્યક્તિને પ્રત્યક્ષ ઈજા થવાને જરાયે સંભવ રહેતો નથી. પણ આપણી અંદર માત્ર તે વખતે એક પ્રકારની દુષ્ટતા હોય છે. બીજાની દુર્ઘટના જોઈને આપણને હસવું આવે એમાં આ પ્રકારની દુષ્ટતા મૂળભૂત હોવી જોઈએ.૧૧ વિનદના ઉપભોગની આ પ્રક્રિયામાં માનવ સ્વભાવમાં એક પ્રકારની દુષ્ટતા હેવી જોઈએ એવું જે માની લેવામાં આવ્યું છે, તે કેટલાક આધુનિક માનસશાસ્ત્રીઓને માન્ય નથી. વિનેદમાંથી નિર્મળ આનંદ પણ ઉપભોગી શકાય એ હકીક્ત કલા અને સાહિત્યમાં મળતાં આનંદનાં અનેક ઉદાહરણે ઉપરથી પુરવાર થઈ શકે. ઍરિસ્ટોટલ પ્લેટને ઉપર બતાવેલે મત સ્વીકારતા નથી. તેણે કરેલી કેમેડીની વ્યાખ્યા આ પ્રમાણે છે– નીચ પ્રકૃતિના પાત્રોની અનુકૃતિ એટલે કેમેડી
Page #161
--------------------------------------------------------------------------
________________ 144 વિદુષક અહીં “નીચ' શબ્દને અર્થ “દુષ્ટ થતું નથી, કારણ કે હાસ્યાસ્પદતા એ વિ-- પતાને એક પેટાવિભાગ છે, તેમાં કઈ વૈગુણ્ય અથવા વિરૂપતા હોય તે પણ. તેનું સ્વરૂપ દુઃખદ અથવા ઇજા કરનારું હેતું નથી.' ઍરિસ્ટોટલે પિતાની વ્યાખ્યામાં પ્લેટ એ બતાવેલ દુષ્ટતાને સ્થાન આપ્યું નથી, એ તેના ભાષ્યકારોની દૃષ્ટિએ મહત્ત્વની વસ્તુ છે. 13 તેથી વિનાદના આસ્વાદની મીમાંસામાં શત્રુની યાતનાઓ જોઈ આનંદેન્મત્ત થયેલ પ્રાથમિક અવસ્થામાંના જંગલી માણસનું હાસ્ય જેમ વિચારમાં લઈ શકાય નહીં, તેમ બીજાની ફજેતી જઈ સુસંસ્કૃત માણસને આવતું સમાધાની હાસ્ય પણ વિચારમાં લઈ શકાય નહીં. વૈગુણ્ય અથવા વિરૂપતાનું સ્વરૂપ ઈજા પહોંચાડનાર હોતું નથી” એવું ઍરિસ્ટોટલે હાસ્યને વિષય બનેલ વ્યક્તિ માટે કહ્યું છે. તે માટે ઉદાહરણ તરીકે તેણે મુખવટાને ઉલ્લેખ કર્યો છે. મુખવટ વિરૂપ અથવા હાસ્યાસ્પદ હોય તે પણ તે ચડાવવામાં કેઈને ખોટું લાગતું નથી. તે જ પ્રમાણે “હાસ્યનું સ્વરૂપ વિઘાતક હોતું નથી એમ કહેવામાં પ્રેક્ષકોની વૃત્તિ હિંસક નહીં પણ સમાધાની હોય છે એવું એરિસ્ટોટલને અહીં સૂચવવું છે. 'ઍરિસ્ટોટલના મત પ્રમાણે હાસ્યાસ્પદતાનું મૂળ કારણ વિરૂપતા અથવા પૈગુણ્ય છે. ઍરિસ્ટોટલનો આ મત ભરતના વિધાન સાથે આશ્ચર્યકારક સામ્ય ધરાવે છે. બંને જણ વિરૂપતા અથવા વૈગુણ્યને હાસ્યનું મૂળ કારણ માને છે. અને હાસ્યનો આવિષ્કાર નીચ પાત્રોની બાબતમાં થાય છે એમ કહે છે. ઍરિસ્ટોટલ અથવા ભરતે કહેલ વિરૂપતા અથવા વિકૃતિ મૂળમાં શારીરિક અને બાહ્યસ્વરૂપની હોય તે પણ તેને સંકુચિત અર્થ ન લેતાં માનવ સ્વભાવમાંની ઉણપ, તેમ જ આચાર-વિચારમાંના પ્રમાદ, તેમાંની વિસંગતિ–વગેરેનો સમાવેશ તેમાં કરવો આવશ્યક છે. ઍરિસ્ટોટલે જે પ્રમાણે સૌંદર્યની વ્યાખ્યા વ્યાપક અર્થમાં કરી છે, તે પ્રમાણે વિરૂપતાની વ્યાખ્યા પણ વ્યાપક કરી શકાય. મનુષ્યના બૌદ્ધિક અને નૈતિક જીવનમાંની વિસંગતિ, હાસ્યાસ્પદતા, વિરોધી વિચારોને લીધે થતી. જીવનની ખેંચતાણ, જીવનમાંને પ્રમાદ, તેમજ માણસને બધાંના સમન્વય માટે પ્રયાસ-એ બધાંને અંતર્ભાવ વિરૂપતાની વ્યાપક વ્યાખ્યામાં કરી શકાય, આ વિવેચન દ્વારા વિનોદ અથવા હાસ્યનું મૂળ કારણ વિસંગતિ છે એ સ્પષ્ટ થશે. અર્થાત એ વિસંગતિમાં શારીરિક વિસંગતિથી માંડી બૌદ્ધિક અને નૈતિક વિસંગતિ સુધી, એટલે કે જીવનની બધી વિસંગતિઓનો સમાવેશ થાય છે. ભરત તે માટે વિપરીત’ શબ્દ વાપરે, અભિનવ તેને “અનૌચિત્ય કહે, અને
Page #162
--------------------------------------------------------------------------
________________ વિકાસ મર્મ ઍરિસ્ટોટલ ઓિ અપ્પા " વિપતા જે શબ્દ વાપરે તે પણ તે બધા પાછળની મૂળ કપના એક જ છે. અહીં એક મુદ્દો સ્પષ્ટ કરવાની જરૂર છે. હાસ્યાસ્પદતામાં કોઈને ઈ-પ્રકારની વિરૂપતા અથવા વિસંગતિ હંમેશા હોય છે એમ કહીએ તો તેને અર્થ વિરૂપતા અથવા વિસંગતિ એ હાસ્યાસ્પદ જ હોય છે એવો થતું નથી. 14 તેથી કંઈ વસ્તુમાંની વિસંગતિ હાસ્યાસ્પદ બને તે પહેલાં તે વિસંગતિનું જ્ઞાન થવું આવશ્યક છે. વિસંગતિનું જ્ઞાન હોવું એ વિદનું પહેલું પગથિયું છે. એ જ્ઞાન ચાલાક બુદ્ધિ સિવાય થઈ શકે નહીં. “વિનોદી લેખક કંઈ પેટ અથવા બગલમાં ગલીપચી કરતું નથી, તેનું લક્ષ્ય બુદ્ધિ હોય છે એવું મેરેડિથ કહે છે.૧૫ ખરા વિનોદનું સ્વરૂપ બુદ્ધિનિષ્ઠ જ હોય છે એવું મેરેડિથને આ વિધાનમાં સૂચવવું છે. બર્ગસેં એ પણ એવા એક મતનું પ્રતિપાદન કર્યું છે. તેના મત પ્રમાણે બુદ્ધિનિષ્ઠના વિના વિનદનું આકલન થઈ શકે નહીં. માણસની બે પ્રકારની પ્રવૃત્તિ અને વૃત્તિ હોય છે. તેમાંથી પહેલી પ્રવૃત્તિ વાસ્તવવાદની છે. જીવનમાંની વસ્તુઓ અથવા ઘટનાએ જેવી હોય તેવી જ રહે છે, તેમના સ્વરૂપને ઐતિહાસિક ક્રમ નિશ્ચિત હોય છે, તે બદલી શકાય નહીં, એવું માનવું એ વાસ્તવવાદી પ્રવૃત્તિ કહેવાય. તેથી વિરુદ્ધ આ વાસ્તવિક જગતની વસ્તુસ્થિતિમાં પણ મર્યાદાઓ હોઈ શકે, ઉણપ હોય શકે એમ માનીને જીવનમાં વસ્તુઓની અને ઘટનાઓની સ્વતંત્ર રચના મનુષ્ય પોતાની કલ્પના પ્રમાણે કરી શકે છે–તે તેમ કરવાનો સ્વતંત્ર પ્રયત્ન કરતો હોય છે, એવું માનવું એ બુદ્ધિનિષ્ઠ પ્રવૃત્તિ કહી શકાય, જીવન તરફ જોવાની જેવી જેની દૃષ્ટિ તેવી તેની વૃત્તિ બુદ્ધિનિષ્ઠ અથવા વસ્તુનિષ્ટ થઈ શકે, દુઃખાત્મ સાહિત્ય વનિષ્ઠ વૃત્તિમાંથી જન્મે છે. બુદ્ધિનિષ્ઠ વૃત્તિમાં એક પ્રકારની બંડખેરપણાની ભાવના રહેલી છે. વિનેગર્ભ સાહિત્ય આ પ્રકારની વૃત્તિમાંથી જન્મે છે. 16 ટૂંકમાં, આપણે જ્યારે કોઈ પણ વિસંગતિ જાઈએ, ત્યારે તે વિરુદ્ધ આપણું મન બંડ પોકારતું હોય છે, અને તેમાંથી વિદ અવતરે છે. ખંખેર વૃત્તિને સંબંધ હમેશાં બુદ્ધિ અથવા તર્ક સાથે હોય છે. વિચાર માટે જીવન વિનાદથી ભરેલું છે, પણ ભાવનાઓથી સભર વ્યક્તિ માટે તે દુઃખભર્યું છે'૧૭ એવું જે કહેવાય છે, તેને પણ અર્થ એ જ છે. વિનોદી વૃત્તિ અને બુદ્ધિનિષ્ઠા એ દષ્ટિએ ભિન્ન નથી. કેઈ પશુ માણસની વિનેદપ્રિયતાના પ્રમાણમાં તેની બુદ્ધિમત્તાને અંદાજ કરી શકાય એવું જેન્સન 10
Page #163
--------------------------------------------------------------------------
________________ 46 વિષક કહે છે. 8 મેરેડિથ એક ડગલું આગળ વધે છે. તે કહે છે કે જીવનમાંની વિસંગતિ શૈધવાની ભેદક દષ્ટિ ખાલી લેખક પાસે હોય એટલું બસ નથી, એવી દષ્ટિ અને ચાલાક બુદ્ધિ વાચક અથવા પ્રેક્ષકેમાં જે ન હોય તે તેઓ વિવેદી ચિત્રણને આસ્વાદ લઈ શકે નહીં. 19 આમ વિદવૃત્તિ માટે બુદ્ધિનિષ્ઠા આવશ્યક હેય, તે પણ વિનદનું –એટલે કે તેની પાછળની વિસંગતિનું-જ્ઞાન શાંત સ્વસ્થ એવા ગૂઢ ચિંતનમાંથી નહીં પણ આકસ્મિક રીતે જ થતું હોય છે, એ ધ્યાનમાં લેવું જરૂરી છે. જીવનની વિસંગતિને ચિંતનપૂર્ણ અભ્યાસ તત્ત્વજ્ઞાનાત્મક સાહિત્ય નિર્માણ કરી શકે છે, પણ જીવનની વિસંગતિ જ્યારે અચાનક રીતે જ આપણી સમક્ષ સ્પષ્ટ થાય, ત્યારે આપણામાં વિનેદ કરવાની વૃત્તિ જાગે છે, અને આપણે હસીએ છીએ. વિસંગતિ જેવાની અથવા શેધવાની ચાલાક બુદ્ધિ આપણી પાસે હોવી જોઈએ, અને એકાદ વસ્તુ ઉપર જ ચોંટી ન રહેતાં વિવિધ વસ્તુઓનું આકલન કરવાની અને તેમાંની વિસંગતિ શોધવાની શક્તિ આપણા મન પાસે હેવી જોઈએ. જે એવી ચપળ બુદ્ધિ ન હોય, તે વિસંગતિનું જ્ઞાન પણ થઈ શકે નહીં, અને હસવાની અને હસાવવાની વૃત્તિ પણ નિર્માણ થઈ શકે નહીં. આમ, વિનેદ માટે બે વસ્તુઓ આવશ્યક છે (1) ચાલાકબુદ્ધિ-વિવેદી લેખક જ નહીં, તેણે નિર્માણ કરેલા વિનોદી પાત્રો પણ બુદ્ધિવાળાં અને ડાહ્યાં હોય છે. તેથી તેમણે કરેલા વિનોદ હાસ્યકારક હોય તે પણ તે દ્વારા તેમનું જગત વિશેનું ડહાપણ અને જીવન વિશેનું જ્ઞાન કેટલું ઊંડું હોય છે, તે આપણે જાણી શકીએ. (2) વિનોદનું બીજું મહત્વનું અંગ છે, અચાનકપણું. ગંભીર અને શિસ્તબદ્ધ ચિંતનમાંથી વિદ નિર્માણ થઈ શકે નહીં. વિનોદ માટે અનેક ઠેકાણે ફરતી મનની ચપળ વૃત્તિ હેવી આવશ્યક છે. મનની એવી વૃત્તિનું વર્ણન ગેએથે “મનની કુદકા મારવાની શક્તિ” એવું કરે છે. આધુનિક માનસશાસ્ત્રીઓના મત પ્રમાણે ત્રીજી આવશ્યકતા અલિપ્તતાની છે. અહીં અલિપ્તતાને અર્થ નિર્વિકાર અને ઉદાસીન વૃત્તિ એ થતું નથી. કેટલીક વાર જીવનમાં એટલા મૂર્ખાઈભર્યા પ્રસંગે બને છે, કે તેને લીધે આપણે ગુસ્સે થઈએ, અથવા તે ખિન્ન થઈએ. આ પ્રકારની માનસિક અવસ્થાનું ચિત્રણ સાહિત્યમાં થાય છે. પરંતુ એવા પ્રસંગે જોયા પછી આપણું મન ઉપર તેની કઈ અસર ન થવા દેતા જીવનની એ મૂર્ખાઈ અથવા વિસંગતિનું જે આપણે
Page #164
--------------------------------------------------------------------------
________________ વિદને મર્મ બૌદ્ધિક દષ્ટિએ અવલોકન કરીએ, તે ધ, ષ, ખિન્નતા જેવી ભાવના આપણું મન ઉપર અસર કરી શકે નહીં. જીવનનના પ્રત્યેક ક્ષેત્રમાં જણાતી એવી મૂર્ખતા જેમાં આપણને હસવું આવશે જીવનપરાક્ષુખ થવા કરતાં અમુક એક બૌદ્ધિક "ઊંચાઈ પ્રાપ્ત કરી જીવનને વ્યવહાર તપાસવાની જે તટસ્થ વૃત્તિ તેને જ આપણે અલિપ્તતા કહીએ છીએ, અને આ વૃત્તિમાંથી નિર્માણ થનાર હાસ્યને ઉદ્દેશ મશ્કરી કરવાનો હોય છે એમ કહી શકાય નહીં. વિનોદી વૃત્તિ એ એક સભ્ય વૃત્તિ છે. તેને લીધે આપણે જીવનની વિસંગતિ જોઈને મનમાં ને મનમાં જ હસીએ છીએ. વિનોદને પહેલે સ્પર્શ મનને જ થાય છે. | વિનોદનું અધિદેવત કેવું હોઈ શકે એનું મેરેડિથે સુંદર વર્ણન કર્યું છે. તે કહે છે કે વિનનું અધિદેવત બુદ્ધિની તેજરવી ઊંચાઈ પરથી નીચે રહેલ જીવનને માર્મિક રીતે નિહાળે છે. તેનું સ્વરૂપ જ્ઞાનવંતનું છે. માનવી જીવનની મીઠી મશ્કરી કરવા તેની તોફાની તિરછી નજર ફરતી હોય છે, અને તે પણ તેના માનવ વિશેના પ્રેમને ખાતર. તેથી જ તેને અનુસરતું હાસ્ય ચાંદની જેવું પ્રસરતું હોય છે. 20 આ પ્રકારનો વિનોદ આદર્શ વિનેદ કહી શકાય. તેમાં સહાનુભૂતિ અપરિહાર્ય સ્થાન મેળવે છે. પ્રાથમિક અવસ્થામાંના જંગલી માણસના હ. ન્માદથી માંડી આજના પ્રગત માનવીના “ચંદ્રપ્રકાશી મિત” સુધીને જે માનવવિકાસ સિદ્ધ થયે તે કેવળ સંસ્કૃતિના વિકાસને લીધે. વિનોદ સાથે સહાનુભૂતિ જોડાઈ ત્યારે વિદમાં અર્થઘનતા પ્રવેશી, અને વિનોદનું ક્ષેત્ર વિસ્તર્યું. તે દ્વારા વિનેદને વૈભવ પ્રાપ્ત થયું. તેની આસ્વાદ્યતા અનેકગણી વધી ગઈ. સહાનુભૂતિને લીધે જીવનના ગંભીર પ્રસંગોને પણ વિનદબુદ્ધિથી જોવું શક્ય બન્યું છે. જીવનના ઊંડાણમાં સંતાઈ રહેલી વિસંગતિ, હંમેશની ટેવને લીધે સહેલાઈથી ન જણાઈ આવતા વિસંવાદ, સહાનુભૂતિની મદદ વડે શોધી શકાય છે. એ ઊંડી દષ્ટિ હોય તે જ જીવનનું હસવું-રડવું આપણે અનુભવી શકીએ છીએ. વિનોદને કારુણ્યનો સાથ મળે છે. મનુષ્ય વિશેની આત્મીયતાથી પૂર્ણ એવું આપણું આજનું નાટક વિનોદ અને સહાનુભૂતિના સાહચર્યમાંથી નિર્માણ થયું છે. અલિપ્તતા અને સહાનુભૂતિ એ બે ગુણે વિવેદી લખાણ માટે આવશ્યક છે. આ બંને ગુણો વિનદના ઉદ્દેશ સાથે સંકળાયેલા છે. વિવેદી સાહિત્ય હમેશા ટીકાત્મક હોય છે. માનવી જીવનના રંગનું નિદાન કરવું એ તેનું કાર્ય
Page #165
--------------------------------------------------------------------------
________________ છે, એવું મેરેડિથ કહે છે. તેના મત પ્રમાણે વિદી લેખક અને તત્વચિંતકુએ બેમાં ભાઈચારે છે, કારણ કે બંને પાસે જીવનની એક પ્રકારની દૃષ્ટિ હોય છે. વિવેદી સાહિત્ય એ ડહાપણને ઝરે છે. વિવેદી દષ્ટિ માણસમાં બંધુભાવ નિર્માણ કરે છે. વિદમાંથી ઝરતું વ્યાવહારિક ડહાપણ માણસ જ્યારે સમજે, ત્યારે તે એકબીજાની વધુ નજીક આવે છે. ઝેરિલે ટીકાકાર જીવનથી પરાભુખ થયેલ હોય છે, પણ વિવેદી ટીકાકાર જીવનને વધુ સમીપ આણે છે. વિનેદને લીધે દિલ ખોલીને કરવામાં આવેલું હાસ્ય સુસંસ્કૃતપણુનું ચિહ્ન છે. જે દેશની સંસ્કૃતિ વિકસિત નથી ત્યાં ખરા અર્થમાં વિદી સાહિત્ય નિર્માણ થઈ શકે નહીં. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ખરા વિનદી સાહિત્યને ઉદ્દે માણસને હસાવીને વિચાર કરતા કરી દે એ છે. 22 વિસંગતિ પ્રસંગનિષ્ઠ અથવા વ્યક્તિનિષ્ઠ હોઈ શકે. સામાન્ય રીતરિવાજેથી વિરુદ્ધ એવા પ્રસંગે અથવા વ્યક્તિઓ જોવાથી આપણને વિસંગતિનું જ્ઞાન થાય છે એમ બસ કહે છે. જે વ્યક્તિમાં વિસંગતિ હોય તે માણસનું વૃત્તિ હોતી નથી. એવી વ્યક્તિના એકલસૂરિલાપણું ઉપર ટીકાને પ્રકાશ નાખી તેની હાસ્યાસ્પદતા જાહેર કરવી એ વિનોદનું કાર્ય છે એમ બસાં માને છે. કોઈ વ્યક્તિ જીવનપ્રવાહથી દૂર ચાલી જાય, પોતાની વિચિત્રતાનું તેને ભાન પણું ન હોય, હર્ષક્રોધથી ભરેલ પ્રસંગો, અથવા વ્યાવહારિક જીવનમાંની હંમેશની આપ-લે, સામુદાયિક જીવનમાં વ્યક્તિની જવાબદારી - વગેરે બાબતે એની ધ્યાનમાં પણ ન હોય એ ખરેખર આશ્ચર્યભર્યું કહેવાય. એવી વ્યક્તિ ઉપર ટીકાને પ્રકાશ ફે કવો, અથવા વખત આવે મર્મભેદક પ્રહાર કરવા એ વિનોદનું કાર્ય છે. ટૂંકમાં, જીવન વિશેની એકાંગી દષ્ટિ સુધારવા વિનંદી સાહિત્યને ઉપયોગ વિનોદી સાહિત્યમાં, વિનેદને આવશ્યક એવાં બધાં જ તો હાવાં જરૂરી છે, એવો આગ્રહ સેવવો કેટલે અંશે બરાબર છે, એ પ્રશ્નનો વિચાર કરવો મહત્ત્વ છે. આ વિચાર મુખ્યતઃ અલિપ્તતા, સહાનુભૂતિ અને વિનેદના ઉદ્દેશ વિશે કર જોઈએ. મેરેડિથ અને બન્ને વિનેદની સામાજિક ભૂમિકા અભિપ્રેત છે. મેરેડિથ પિતાની સામે વિવેદી સાહિત્યનું આદર્શ સ્વરૂપ રાખે છે. જેમાં સામાજિક રીતરિવાજને પરિહાસ હોય એવા સાહિત્ય વિશે તેને ખાસ કહેવું છે. માલિયર
Page #166
--------------------------------------------------------------------------
________________ વિદો મર્મ 149 જેવા કાર્યકારને તે અાદરી વિદી લેખક માને છે. મેરેડિથ કહે છે તે પ્રમાણે, આદર્શ વિનોદમાં ખુલ્લા દિલનું હાસ્ય હોવું જોઈએ. તેમાં દુષ્ટ ભાવના, તિરસ્કારબુદ્ધિ અથવા ચીડ ન હોવાં જોઈએ. વિવેદી હાસ્યમાં માનવ વિશેને. પ્રેમ તથા સહાનુભૂતિ હોવાં જોઈએ, જેથી માનવજત હાસ્યની ધરતી ઉપર એકત્ર થઈ શકે, અને પરસ્પર લડે નહીં આમ આપણે સિદ્ધાન્ત ખાતર માની શકીએ. પરંતુ વિનેદ એ સામાજિક અને નૈતિક સુધારાનું એક સાધન છે, એવું વિનદી સાહિત્યના પરિશીલન ઉપરથી આપણને જણાય છે. પણ, જ્યારે કે સાહિત્યક વિનોદી સાહિત્ય નિર્માણ કરે ત્યારે તે પોતાનું લખાણ હમેશાં સહાનુભૂતિપૂર્વક જ લખે ખરા ? મેરેડિથના મત પ્રમાણે વિનોદી હારયમાં અલિપ્તતા હોવી આવશ્યક છે, પણ બસ કહે છે તે પ્રમાણે વ્યક્તિગત અથવા સામાજિક જીવનની વિસંગતિ અથવા એકલસૂરિલા૫ણું પ્રગટ કરવા જે વિનોદને ઉપયોગ કરે હાય (- થતા હોય -) તો વિદી લેખકને પ્રસંગોપાત્ત કઠોર પ્રહારો કરવા આવશ્યક છે. સમાજસુધાર માટે વિનોદી સાહિત્યને ઉપયોગ કરનાર પણ કરે છે. એને ઉદ્દેશ એમાંની વિસંગતિ અથવા વિકૃતિ લેકેની નજરમાં આણવી, જેથી સુધારો થાય-એ જ હોય છે. અને એ દષ્ટિએ જ્યારે વિદી સાહિત્ય લખાય ત્યારે તેમાં તાત્વિક અલિપ્તતા અથવા લુખી સહાનુભૂતિ મળવી કઠણ છે. વિનેદી સાહિત્ય હમેશાં કોઈ પણ પ્રયજન માટે લખાય છે એમ માનવું કેટલે અંશે બરાબર છે ? કેટલીક વખત આપણને તત્કાળ હસવું આવે એવા પ્રસંગો બનતા હોય છે. એ આકસ્મિક હાસ્યનો જે પ્રમાણે આત્મીયતા અથવા સહાનુભૂતિ સાથે કઈ સંબંધ હોતો નથી, તે જ પ્રમાણે તેમાં સમાજસુધારને કેઈ ઉદ્દેશ હોતું નથી. કોઈ પણ પ્રકારની વિસંગતિનું અચાનક જ્ઞાન થવાને લીધે આપણને એ પ્રસંગે હસવું આવે છે. આ પ્રકારનો નિરુદ્દેશ મનમોકળા વિનોદ પણ આપણને અવશ્યમેવ જોવા મળે છે. જે લેખકોએ એવો વિનોદ નિર્યો હોય, તેમની મહાનતા વિશે કોઈ પણ પ્રકારને સંદેહ હોઈ શકે નહીં. તે ઉદ્દેશ સાથે રચેલા વિનોદનું, અને કેવળ મજા ખાતર નિર્મિત હાસ્યનું સુભગ સંમેલન આપણને શ્રેષ્ઠ લેખકની કલાકૃતિઓમાં જોવા મળે છે. એજ પ્રમાણે, શારીરિક વિકૃતિ અથવા વૈપુણ્યને લીધે કેઈની જાણી જોઈને કરેલી મશ્કરીને લીધે, અથવા કેઈની ભૂલ અથવા ફજેતી થવાને લીધે આવતું હાસ્ય આપણું સુસંસ્કૃતપણું બતાવતું નથી, એ કબૂલ કસ્વાને વાંધો નથી,
Page #167
--------------------------------------------------------------------------
________________ e વિદૂષણ પણ આવા પ્રસંગે હાસ્યાસ્પદ હેાય છે, વિદી સાહિત્યમાં તેમનું ચિત્રણ થાય છે. એ કબૂલ કેમ ન કરી શકાય ? ટૂંકમાં, સહાનુભૂતિ વગેરે ગુણોને ઉપયોગ વિવેદી સાહિત્યની મર્યાદા નક્કી કરવા માટે કરવા કરતાં, વિદને દર નક્કી કરવામાં થવો જોઈએ. જે સાહિત્યમાં ઉપયુક્ત ગુણો જણાય તે શ્રેષ્ઠ વિવેદી સાહિત્ય કહી શકાય. વિદી સાહિત્ય સહેતુક અને નિહેતુક એમ બંને પ્રકારનું હોઈ શકે. વિનોદ વિશેની તાવિક ચર્ચામાં ઉરચનીચતાની કસોટી કરવાનું સાધન નક્કી કરવામાં આવે એ બરાબર છે, આવશ્યક છે. પરંતુ અમુક પ્રકારનો વિનોદ હલકે સમજીને એવા લખાણમાંની મર્યાદાઓ બતાવી સાહિત્યને પ્રાંત સંકુચિત કરો ઈષ્ટ નથી. માન્યવર લેખકનું વિનેદી લખાણ જોતાં વિનેદ-મીમાંસાની આ સૈદ્ધાતિક ચર્ચામાં અટલે ફેરફાર સૂચવે આવશ્યક લાગે છે. પણ 1 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 6.56-74; કાવ્યમાલા, 6.4961; કાશી, 5.49-61. અહીં હાસ્યરસનું સામાન્ય વિવેચન કરવામાં આવ્યું છે. હાસ્યની વ્યાખ્યા અથ હા નામ ફાસસ્થામાવત્મિ: એવી આપવામાં આવી છે. 2 જુઓ : વિ.કે કૃષ્ણમેનન : એ થિયરી ઑફ લાફટર', પા. 15, 27,40 3 જુઓ : મેકસ ઈસ્ટમેન : ધ એંજોયમેંટ ઓફ લાફટર” પા. 7. 4 જુઓ : જાનાદ્ધિ માચો...' નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 6.44: કાવ્યમાલા, કાશી, 6.39, નાટયશાસ્ત્ર : ગાયકવાડ આવૃત્તિ, 6.44 ઉપરની અભિનવભારતી ટીકા: (1) તથાહે-તમારત્વેન તનુજાતા હેતુત્વ ચિત ... પુર્વ તમારતા પ્રવરઃ શું જળ સૂવિતઃ ' (2) અનૌચિત્યકત્તિકૃતમેવ હિ હાવભાવવત્ ..." (2) તગ્રાનૌચિત્યે सर्वरसानां विभावानुभावादौ सम्भाव्यते / ' 6 નાટયશાસ્ત્ર: ગાયકવાડ, 6.58-59 કાવ્યમાલા, કાશી, 6.49-50, विपरीतालङ्कारैविकृताचाराभिधानवेषैश्च / विकृतैरङ्गविकारैर्हसतीति रसः स्मृतो हास्यः // विकृताचार्वाक्यैरङ्गविकारैश्च विकृतवेषैश्च / हासयति जनं यस्मात्तस्माज्ज्ञेयो रसो हास्यः //
Page #168
--------------------------------------------------------------------------
________________ વિનોદને મર્મ 152 7 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 5139; કાવ્યમાલા, 5.125; કાશી, પ.૧૩૭: કન્વ થાકાય'. સિવાય, જુઓ : ગાયકવાડ, 12.160-141; કાવ્યમાલા, 12123-124 કાશી, 13.139. જુઓ પ્રકરણ ૧મું, પાદટીપ 27. 8 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 6.60; કાવ્યમાલા, કાશી, 6.51 : 'स्त्रीनीचप्रकृतावेष भूयिष्ठं दृश्यते रसः / / 9 જુઓ : સ્ટીફન લેકે; “હ્યુમર એંડ હ્યુમેનિટી,” પ્રકરણ 1. પા. 15-19 10 જુઓ : સ્ટીફન લેકફ, ઉપર નિર્દિષ્ટ, પ્રકરણ 9. 11 પ્લેટ : ફિલેબસ, પા. ૪૮-પ૦ : "The pleasure of the ludicrous springs from the sight of another's misfortune, the misfortune, however, being a kind of self-ignorance, that is powerless to inflict hurt. A certain malice is here of the essence of comic enjoyment.' 17 yil : 'Comedy is .. .. an imitation of characters of a lower type, - not however, in the full sense of the word bad, the ludicrous being a subdivison of the ugly. It consists in some defect or ugliness which is not painful or ugly.' 22124, પિએટિફસ,' બુચરનું ભાષાંતર, ભાગ 5. મો, પા. 21 (ચોથી આવૃત્તિ). 13 જુઓ : બુચર, એરિસ્ટોટલ્સ થિયરી ઑફ પિએટી એંડ ફાઈન આર્ટ, પા. 375 14 જુઓ : બુચર, ઉપનિર્દિષ્ટ, પા. 76 : "Although the ludicrous is always incongruous, yet the incongruous is not always ludicrous.' 15 જે મેરેડિથું, એન એસે ઓન કોમેડી... પા. 8 16 જુઓ : જેમ્સ ફીબલમેન, “ઈન પેઈઝ ઓફ કોમેડી પા. 191 અને પછીના. 17 જુઓ : This world is a comedy to those who think, a tragedy to those who feel.' હૈરેસ વોલ. 18 વિ.કે. કૃષ્ણમેનનના એ થિયરી ઓફ લાફટરમાં ટાંકેલું અવતરણ (પા. 43), "The size of a man's understanding may be justly measured by his mirth.' 19 મેરેડિથુ–ઉપરનિર્દિષ્ટ, પા. 8. 20 મેરિડિય્-ઉપનિર્દિષ્ટ, પા. 88, 90 : The comic spirit is "a spirit over head; luminous and watchful having the sage's brows and the sunny malice of a faun; looking humanely malign and casting an oblique light on humanity, followed by volleys of silvery laughter.' 21 જુઓ : બુચર, ઍરિસ્ટોટલ્સ થિયરી ઓફ પોએટ્રી એન્ડ ફાઈન આર્ટ, પા. 385-86. રર જુઓ : મેરાડથ ઉપરનિદિષ્ટ, પા. 28, 30, 66, 88, 9, 90, 94. 23 બસાની હામીમાંસા અનેક સ્થળે ઉપલબ્ધ થઈ શકે-જુઓ ફીબલમેન-ઈન પેઈઝ ઑફ કૉમેડી; જ ગાર્ડન-શેકસ્પીરિયન કોમેડી વગેરે.
Page #169
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧૩મું વિદૂષકનો વિનોદ વિનોદ પાછળ જણાઈ આવતી વિસંગતિ શારીરિક, માનસિક, વાસ્તવિક સામાજિક એમ વિવિધ પ્રકારની હોઈ શકે. વિનોદી લેખક એવી એક અથવા એનેક પ્રકારની વિસંગતિને ઉપયોગ હાસ્યકારક લખાણમાં કરે છે. એવાં લખાણ પાછળની લેખકની જે ભૂમિકા હોય તે પ્રમાણે તે લખાણનું, અને તેમાંથી નિષ્પન્ન થતા વિનંદનું સ્વરૂપ નક્કી થઈ શકે. લેખકમાં જે ખામી શોધવાની તેફાની વૃત્તિ હશે તે તેમાંથી ટીકાત્મક સાહિત્ય અવતરશે, મીઠા શબ્દમાં મર્મ પ્રહાર કરવાની ઈચ્છા હશે તો તેનાંથી ઉપરોધ અથવા વક્રોક્તિ નિર્માશે. આમ સાહિત્યમાં વિનોદ કયા સ્વરૂપે અવતરશે તે લેખકે સ્વીકારેલી ભૂમિકા ઉપર આધાર રાખે છે. કેઈન હેંગ જાહેર કરવાને ઉદ્દેશ હેય, કોઈની સીધી સાદી નિર્દોષ મશ્કરી કરવાની ઇચ્છા હેય, હેતુ ગમે તે હોય, તે પણ હાસ્યાસ્પતા વર્ણવતી વખતે જે લેખકના મનમાં હાસ્યાસ્પદ બનેલી વ્યક્તિ વિશે અનુકંપા હાથ, તે તેમાંથી નિર્માણ થતે વિનોદ પરિણત વિનોદ બને છે, અને એવા વિનેદને કેમેડીનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. લખાણ પાછળની લેખકની ભૂમિકાને વિચાર કર્યા વગર, સાહિત્યમાં વિનોદ જે સ્વરૂપમાં જણાઈ આવે છે, તેને જ જે આપણે અભ્યાસ કરીએ, તે શબ્દનિષ્ઠ, પ્રસંગનિષ્ઠ, વ્યક્તિનિષ્ઠ એવા વિનદના વિવિધ પ્રકારે આપણને જણાય છે. પરંતુ, વિનેદ આમ વિવિધ પ્રકારને હેય, તે પણ તેના ચોક્કસ વર્ગો પાડી શકાય નહીં. વિનોદમાં વિવિધતા હોય છે, અને વિવિધ સ્વરૂપે તે સાહિત્યમાં અવતરે છે. કેટલીક વખત વિનદના અવિષ્કારમાં આપણને વિવિધ પ્રકારના વિનેદની ભેળસેળ પણ થયેલી જણાય છે. વિસંગતિનું અચાનક જ્ઞાન વિનેદ નિર્માણ કરે છે. આ જ્ઞાન બે પ્રકારે થઈ શકે. જ્યાં વિરોધ હોવાનું આપણે માનતા હોઈએ, ત્યાં અચાનક આપણને સામ્ય જણાય, અને જ્યાં સામ્યની કલ્પના હોય ત્યાં વિરોધ જણાઈ આવે - આમ અચાનક અને અનપેક્ષિત રીતે થતું સામ્ય અને વિરોધનું જ્ઞાન જુદું જુદું સ્વરૂપ લે છે. કેટલીક વખત અનપેક્ષિત ઠેકાણે અમુક
Page #170
--------------------------------------------------------------------------
________________ જિકલ નિને પણ અભાવ બતાવવામાં આવે છે અને આપણે જૂતિ કહીએ. વાં કલ્પના પણ ન હોય ત્યાં અમુક ધણ અનપેક્ષિત રીતે હાજર રહેલી બતાવવામાં આવે તે અતિશકિત કહેવાય. વિદી લેખકને અતિશયોક્તિ ખૂબ પ્રિય છે. વિદી લખાણમાં હમેશાં અતિશક્તિને ઉપયોગ થતો હોય છે. સામાજિક રીતરિવાજો, સંસ્થાઓ, વ્યક્તિઓ, સામાજિક અને નૈતિક દુર્ગણે વગેરેનું અતિશયોક્તિપૂર્ણ પ્રદર્શન વિનોદી લેખક કરે છે.' ઉપર બતાવેલ વિનેદી લખાણના વિવિધ પ્રકારે, તથા વિનદના અંગભૂત તોને અનુલક્ષીને વિદૂષકના વિનોદનું પરીક્ષણ કરવું એ પ્રસ્તુત પ્રકરણનો મુખ્ય વિષય છે. સંસ્કૃત નાટયસાહિત્ય 10 થી 12 સૈકા જેલ્લા દીર્ધકાળ સુધી વિસ્તરેલું છે, અને તેના આ દીધ વિસ્તારમાં વિદૂષકના ચિત્રણ દ્વારા વિનદનાં વિવિધ સ્વરૂપોનું આલેખન તેમાં થયેલું જણાય છે તેમાં નવાઈ નહીં. ભરત અને ઍરિસ્ટલ, બંનેએ શારીરિક વિકૃતિને વિનેદનું એક અંગ માન્યું છે. શેકસ્પીયરના નાટકમાં ફોલસ્ટાફ નામના એક અતિ ભાડા માણસનું પાત્ર ચિતરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે સંત નાટકકારોએ પણ ભારતના વિધાનેને અનુસરીને, દરેક વિદૂષકમાં કેઇને કોઈ પ્રકારની શારીરિક વિકૃતિ બનાવી છે, અને તે દ્વારા હાસ્ય નિમ્યું ." આ વિનોદને આપણે શારીરિક વિકૃતિનાં વિવેદ કહી શકીએ. વિદૂષકના આંગિક અને આહાર્ય અભિનયમાંથી નીપજતું હાસ્ય બાહ્ય સ્વરૂપનું છે. વિદૂષકના વેશમાં યથાકાળ પરિવર્તન થયેલું હોય તો પણ તેમાં હાસ્યાસ્પદતા હોય છે, એ ગયા પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે. વિદૂષક પિને સ્ત્રી હોય એવો અભિનય કરે, માથે ઘૂંઘટ કાઢે અને લટકમટક ચાલે ચાલે એટલે આપણને હસવું આવે છે માનસિક વિનોદનું સ્વરૂપ સંમિશ્ર અને વિવિધ છે. સંસ્કૃત નાટકારોએ વિદૂષકમાં માનસિક અસ્થિરતા, મંદબુદ્ધિ, બાઘાપણું વગેરે દેશે બતાવ્યા છે. કેઈ વખત અમુક વસ્તુ વિદૂષકને સમજાવવામાં આવે તે પણ સમજાતી નથી. કેટલીક વાર પૂછવામાં આવ્યું હોય તેથી ઊલટે જ ઉત્તર તે આપે છે. આવી ઘટનાઓમાંથી નિર્માણ થતું હાસ્ય માનસિક સ્વરૂપનું હેય છે, કારણ કે તેને સંબંધ આંતરવૈગુણ્ય સાથે છે. દુષ્યન્ત શકુંતલાના પ્રેમમાં પડે છે ત્યારે તે વિદૂષકની મદદ માંગે છે. તે વખતે વિદૂષક બોલી ઉઠે છે, “શું, મદદ ? શાની ? લાડવા આવાની ?" આમ સામાન્ય વાતમાં પણ ઝટ ઉશ્કેરાઈ જઈ, પિતાના વિકારો
Page #171
--------------------------------------------------------------------------
________________ 154 અતિશયોક્તિભરી રીતે કહી બતાવવામાં વિદૂષકની માનસિક અસ્થિરતા જણાઈ આવે છે. “રત્નાવલી’માં વિદૂષક તળીઓ પાડે છે, અને ચપટી વગાડતા. રંગભૂમિ ઉપર નાચવાની શરૂઆત કરે છે. તેથી પ્રેક્ષકોમાં બધે હાસ્યનું મેજુ ફેલાય છે. વિદૂષકનું બીકણપણું બે રીતે- (1) માનસિક વિકૃતિ તરીકે અથવા (2) ભયના પ્રત્યક્ષ આવિર્ભાવ દ્વારા બતાવેલું જણાય છે. વિદૂષકનું ખાઉધરાપણું પણ એ જ પ્રમાણે બે રીતે બતાવેલું જણાય છે. સુખાસીન વૃત્તિ એ માણસને આંતરધર્મ છે. વિદૂષક પણ આરામપ્રિય છે. શારીરિક મહેનત તેને પસંદ નથી. આવા ઉલ્લેખ દ્વારા વ્યક્ત થતે વિનેદ માનસિક સ્વરૂપને છે. વિદુષકના ચિત્રણમાં સામાજિક વિદ પણ બે રીતે જોવા મળે છે. વિદૂષક દ્વારા બ્રાહ્મણ જાતિની મશ્કરી કરવામાં આવી છે. વિદૂષકને ગમે તેની મશ્કરી કરવાનું એક સ્વભાવસિદ્ધ હકક મળતો હોય છે, અને તે દ્વારા સામાજિક અને નૈતિક વિસંગતિને માર્મિક પરિવાર ને કરતે હોય છે. અર્થાત તેના આ પ્રકારના વિનોદને બે કારને લીધે મર્યાદાઓ નિર્માણ થઈ છે. એક તે વિદૂષક પિતે જ હાસ્યને વિષય બન્યું છે, અને બીજું એ કે તેનું વિશ્વ અત્યંત નાનું-રાજાનું અતઃપુર-હેાય છે. પરંતુ, તેના વિનેદમાં આ પ્રમાણે અમુક મર્યાદાઓ હોય તે પણ તેના ઉદ્ગારે વ્યાપક સ્વરૂપના છે. કાલિદાસના વિદુષકે રાજાના પ્રેમપ્રકરણે, અંત:પુરના ઝગડાઓ, દરબારી વ્યક્તિઓનું “હાજીપણું વગેરે ઉપર પિતાનું ટીકાસ્ત્ર વરસાવતા હોય છે. ભાસને સંતુષ્ટ વિશિષ્ટ પહેરવેશ વિશેના ધાર્મિક બંધનની મશ્કરી કરે છે. શુકને મૈત્રેય તો ટીકાકારોને રાજા છે. જો કે નાટકની કથાવસ્તુની વિશિષ્ટ મર્યાદાને લીધે ગણિકા, વેશ્યા જીવન એ તેની ટીકાના મુખ્ય વિષય બન્યા છે, છતાં નજરમાં આવતી બધી વસ્તુઓને તે પિતાની ટીકામાં આવરી લે છે, અને વિનેદનું જાણે તણખામંડળ જ નિમે છે ! આ વિનોદનું સ્વરૂપ શાબ્દિક છે. વિદૂષકના માર્મિક ઉગારમાંથી તે જન્મે છે. સંસ્કૃત નાટકનું સ્વરૂપ અનેક નિયમોથી બંધાયેલું હોવાને લીધે સામાજિક રીતરિવાજોની ટીકા કરવાની જોઈએ તેટલી તક વિદૂષકને મળતી નથી (પ્રકરણ” નામના વિશિષ્ટ નાટયપ્રકારમ, તથા પ્રહસનેમાં તે માટે ક્ષેત્ર વિશાળ થયેલું આપણને જણાય છે). અભિજાત સંસ્કૃત નાટકોમાં સામાજિક રીતરિવાજોને અમુક પ્રકારને ઉપહાસ થયેલે ન જણાય, તે પણ શાબ્દિક વિનેદ અને માર્મિક પરિહાસ માટે તેમાં કોઈ અવકાશ નથી એવું નથી.
Page #172
--------------------------------------------------------------------------
________________ ઉપર વિપકને વિદ શાબ્દિક ગોટાળા આપણને “સ્વપ્નવાસવદત્તામાં જોવા મળે છે. વિદુષક રાજાનું નામ શહેર માટે અને શહેરનું નામ રાજા માટે વાપરે છે. અપચાને લીધે તેના પિટમાં ગડબડ થતી હોય છે. તે વર્ણવતી વખતે કેયલની બે આંખમાં ફરતા ડોળાની તે ઉપમા આપે છે. આમ વાિનામક્ષિપરિવર્ત રૂવ ક્ષિપરિવર્તઃ સંવૃત્ત –એ વાક્યમાં અક્ષિ અને કુક્ષિ એ શબ્દોમાંનું સામ્ય, અને “પરિવર્ત શબ્દમાંને શ્લેષ વિવેદમાં ઉમેરો કરે છે, પણ તે સાથે ઉતાવળમાં વિદૂષક કાગડાને કેયલ કહે ત્યારે ખડખડાટ હસવું આવ્યા વિના રહેતું નથી. પણ, મૈત્રેયે કરેલે શાબ્દિક ગોટાળા વધુ મને રંજક છે. ભીંતમાં બાકું પાડી ચેર નાસી ગયા હોવાનું જ્યારે રદનિકા તેને જણાવે, ત્યારે અડધી ઊંઘમાં જાગીને તે ઉતાવળમાં પૂછે છે, “શું કહ્યું? ચેરને બાકું પાડી ભીંત નાસી ગઈ?” પછીના પ્રસંગમાં ચેટ તેને વસંતસેના આવી હોવાનું જણાવે છે. વસંતસેનાનું આગમન જણાવવા તે ઉખાણુની ભાષા બોલે છે. પહેલાં સેના અને વસન્ત એ શબ્દ તે ઉચારે છે, અને પછી વિદૂષકને પૌ પરિવર્તક એટલે કે શબ્દ ફેરવી નાખવા કહે છે. પણ વિદૂષકને તેમાં કાંઈ સમજાતું નથી, અને તે પિતાના જ પગ ફેરવે છે ! સંસ્કૃત નાટકમાં શબ્દોની રમત ઉપર આધારિત વિનાદ ઝાઝો જેવા મળતું નથી. મુખ્યતઃ વિનેદ માર્મિક ઉદ્દગારો દ્વારા વ્યક્ત થતું હોય છે, અને એવા ઉદગારો જેટલા અનપેક્ષિત હોય, તેટલો વિનોદ અધિક પ્રભાવી થાય. માલવિકાને અગ્નિમિત્રની નજરથી દૂર રાખવી હોય, તે બે નાટયાચાર્યોની લડવાડ ટાળવી જોઈએ, એવું ધારિણી માને છે. તેથી બે પંડિતની લડવાડ નિરર્થક છે એમ તે કહે છે. ત્યાં જ વચમાં વિદૂષક બોલી ઊઠે છે, “રાણીસાહેબ, થઈ જવા દે બે બકરાઓની ટકકર ! આપણે કયાં એમને મફતને પગાર આપીએ છીએ !'10 તાપસની વિનંતીને માન આપી આશ્રમમાં રહેવું કે રાજમાતાની આજ્ઞા પ્રમાણે રાજધાની પાછા ફરવું એવી દિધા રાજાના મનમાં હોય છે, ત્યારે વિદૂષક તેને સલાહ આપતે કહે છે, “ત્રિશંકુની માફક વચમાં જ લટકતા રહે!”૧૧ સંસ્કૃત નાટકોમાં પ્રસંગનિ વિનેદના ઘણા દાખલાઓ મળી આવે છે. પ્રતિજ્ઞાયૌગ ધરાયણમાં લાડવા માટે વિદષક ઉન્મત્તક સાથે લડે છે, તેને બે આપી દેવા” પણ તૈયાર થાય છે, એવું શૌર્ય તે શ્રમણુકની બાબતમાં પણ બતાવવા તૈયાર છે, પણ અણીને વખતે તેના હાથપગ ઢીલા થઈ જાય છે,
Page #173
--------------------------------------------------------------------------
________________ મે તે રડવાની શઆત કર શક! (એક 3). અવિમરધ્ધાં દુષ્ટ દાસીના હાથમાં સપડાય છે. તે તેને ભોજનની લાલચ આપી તેની અંગુઠી લઈ લે છે, અને ત્યથિી ચાલી "ધ છે. તે વખતે બિચારા વિષ તેને પીછે પણ કરી શકતું નથી ! (અંક 95 પછી, રાજમહેલમાં કુરંગી અને અવિમારકનું મિલન થાય છે, ત્યારે ફરંગની સખી બે પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી વિદૂષકને ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે, પણ વિદૂષકે ત્યાં જ ચોંટી રહે છે. સખી તેને ખુશ કરવા ભજન અને અલંકાર આપવાનું આશ્વાસન આપે છે, તે પણ એ ત્યાંથી જતો નથી. છેવટે સખી તેને હાથ પકડી તેને ખેંચી જાય છે, ત્યારે તે કહે છે, “પણ, તમે મને ખેંચે છે શા માટે ? હું નાજુક સ્ત્રી છું !" (અંક 5) મૈત્રેયને અંધારાની અને રસ્તા પરના લેકેની બીક લાગે છે, ચારુદત્ત તેને બારણું પાસે બલિ મૂકી આવવા કહે છે, ત્યારે રનિકી સંગાથ આપે, અને બત્તી હોય, તે જ તે જવા તૈયાર થાય છે. બહાર આવ્યા પછી તેને શિકાર મળે છે (અંક 1). તેની સાથે શૈલતી વખતે તે પોતાને હેશિયારીની (વીરતાની) વાત કરે છે, પણ પિતાની હિંમત “ઘરના આંગણે ભસતા કૂતરા જેટલી જ છે એને તેને સંપૂર્ણ ખ્યાલ છે. વસંતસેનાના આગનની સૂચના ચેટ તેને આપે છે, ત્યારે ચેટ તેને ઘણું કાયડા પૂછે છે. વિદૂષકને તેના જવાબ જડતા નથી, તેની ફજેતી થાય છે, તેને જવાબ શોધવા ચાદર પાસે જવું પડે છે. અને જવાબ કહ્યા પછી પણ તે સમજવા તેને માથાકુટ કરવી પડે છે. તેની બુદ્ધિ ચાલતી નથી, અને છેવટે તેને પોતાના હાથપગ જ હલાવવા પડે છે ! (અંક 5). ન્યાયાલયના દશ્યમાં (અંક 8) પણે તેની શિકાર સાથેની લડવાડ એટલી જ મનોરંજક છે. આ પ્રસંગને અંત કરુણ બને છે, નહીં તે તેને આપણે ઉત્કૃષ્ટ નિર્દોષ વિનેદી પ્રસંગ તરીકે લેખી શકીએ અર્થાત્ તેમાં કરુણ રસની છાંટ હેવા છતાં તે આપણને હસાવ્યા વિના રહેતું નથી. મૈત્રેય દાગીનાને ડબ્બો છાતી ઉપર રાખીને સુએ છે. ઊંઘમાં તે બબડે છે, તેથી ચોરી કરવા આવેલા શર્વિલક તેને જાગતે સમજી, નિરાશ થઈ પાછો ફરે છે. પછી, મૈત્રેય ખાલી ઊંઘમાં બબડતો હોવાની તેને જાણ થાય છે, તેથી તે પાછો આવે છે. મૈત્રેય ઊંઘમાં ચારુદત્તને ભાઈ, સંભાળ આપના દાગીના એમ કહી, તે ચારુદત્તને આપવા જાય, ત્યાં જ શર્વિલક ચુપકીથી દાગીના લઈ પસાર થાય છે, અને જતી વખતે, “મહાબ્રાહ્મણ! આ પ્રમાણે જ સો વરસ
Page #174
--------------------------------------------------------------------------
________________ દિપક મિનાર તે રહેજે એવા આશીર્વાદ બક્ષે છે આ પ્રસંગ લેખકે કુશળતાથી ચિતર્યો છે. માલવિકાગ્નિમિત્રમાં (અંક 4) રાણીને બનાવવા માટે મૈતમ સર્પદંશનું નાટક કરે છે. પ્રેક્ષકોને તેને ખ્યાલ હોવાને લીધે, તેને ઝેર ચડે, તે બરાડા પાડે, અને છેવટે તે મરવાને હેય એ પ્રમાણે રાણીને બધી વ્યવસ્થા કરવાનું જ્યારે તે કહે છે, ત્યારે પ્રેક્ષકે ખડખડાટ હસી પડે છે. “શાકુંતલમાં પણ એવા બે પ્રસંગે વર્ણવવામાં આવ્યા છે, જે કે તેઓ પ્રત્યક્ષ રંગભૂમિ ઉપર બનતા નથી. એક વખત વિદૂષકને દાસીઓના હાથને માર ખાવો પડે છે. (અંક 5), તે બીજી વખત માતલિ તેના હાડકાં ખરાં કરી નાખે છે. (અંક 6) એ બે પ્રસંગોનું વર્ણન પણ કાંઈ ઓછું હાસ્યકારક નથી. હર્ષની ઉદયનકથા ઉપર આધારેલી બંને નાટિકાઓમાં વિદૂષકને માથે કઠણ પ્રસંગ આવે છે. નાયક અને નાયિકાનું મિલન થાય, તે માટે દાસી અને વિદૂષક બાળ રચે છે પણ, એક વખત રાણું પોતે ત્યાં અચાનક આવી પહોંચે છે, (પ્રિયદર્શિકા, અંક 3), અને બીજી વખત નાયિકા માટે નક્કી કરેલાં કપડાં રાણી પોતે પહેરી લે છે (રત્નાવલી, અંક 3), તેથી તે ઓળખાતી નથી–આમ બંને વખત બાજી ઊંધી વળે છે. આખી વાતની જાણ થતાં રાણી ક્રોધે ભરાય છે. વિદૂષક ગપ્પાં મારીને છુટવાનો પ્રયત્ન કરે છે. પણ આખરે બધું એના ઉપર જ ઢોળાય છે, અને છેવટે તેને કારાવાસમાં જવું પડે છે ! નાગાનંદમાં નાટકકારે વિદૂષકની ફજેતી વર્ણવવામાં એક આખે અંક (અંક 3) ખર્યો છે. નાયકના વિવાહ પ્રસંગે વિદૂષકને રેશમી વસ્ત્ર, પુ૫માલા, વગેરે વસ્તુઓ ભેટ મળે છે, તેની ખુશીમાં તે હાથમાં વસ્ત્રો લઈ, અને માથે ફૂલની માળા બાંધી વિદૂષક પસાર થતા હોય છે. ત્યાં ફૂલની સુવાસને લીધે આકર્ષાયેલા ભમરા તેને સતાવે છે તેથી તે પિતાની પાસેના રેશમી વસ્ત્રો, સ્ત્રીની માફક શરીરે વીંટાળી, માથે ઘૂંઘટ કાઢી ઊભે રહે છે. આ બાજુ વિટ દારૂ પીને પિતાની પ્રેયસીની શોધમાં ત્યાં આવે છે, અને દારુના ઘેનમાં (સાડી પહેરેલ) વિદૂષકને જ પોતાની પ્રેયસી સમજી તેને મનાવે છે. એટલામાં દાસી (વિટની પ્રેયસી) ત્યાં આવે છે, અને વિટને બીજી સ્ત્રી સાથે પ્રેમચાળા કરતે જુએ છે. પહેલાં તો તે ગુસ્સે થઈ જાય છે, પણ પછીથી તેને. વસ્તુસ્થિતિને ખ્યાલ આવે છે. તે પણ વિદષની મશ્કરી કરવાનું ધારે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________ દાસીને જોતાં જ વિટ દાસી તરફ વળે છે. તે બંને બોલવામાં મશગૂલ છે એમ જાગી વિદૂષક નાસી જવાને પ્રયત્ન કરે છે. ચેટ (વિટને નેકર) તેને જઈ ખેંચી પકડી રાખે છે, પણ બંનેના ધમપછાડામાં જઈ તૂટે છે. આ બાજુ વિટ દાસીને આસન ઉપર બેસાડી પ્રણયારાધન કરતે હોય છે, ત્યાં વિદૂષકને પણ તેમની બાજુમાં બેસાડવામાં આવે છે. વિટ દાસી સામે દારુને પ્યાલે ધરે છે, દાસી એક ઘૂંટડો લે છે, અને વિદૂષક તરફ પ્યાલો સરકાવે છે. પિતાના બ્રાહ્મણ્ય ઉપર થયેલો આ હલે જોઈ વિદૂષક ગુસ્સે થાય છે, પણ તેને પોતે બ્રાહ્મણ પુરવાર કેવી રીતે કરવું તે સમજાતું નથી. વેદમંત્રો તેને આવડતા નથી, અને બ્રાહ્મણત્વનું એકમેવ ચિહ્ન-યજ્ઞોપવીત તૂટી ગયું હોય છે. તેથી દાસીને પગે પડી જેમતેમ તે પોતાને છુટકારે કરી લે છે. પણ વિદૂષકની મશ્કરી અહીં જ પૂરી થતી નથી. પછીના દૃશ્યમાં નાયિકાની સખી મીઠા શબ્દમાં તેને બનાવે છે, અને તમાલપત્રનો કાળો રંગ તેને મેં એ ચેપડે . રાજશેખરની “વિદ્ધશાલભંજિકા નામની નાટિકામાં (અંક 2) પણ વિદૂષકને આ પ્રમાણે જ છેતરવામાં આવે છે. એક બાળકને સ્ત્રીને વેશ પહેરાવી તેની સાથે વિદૂષકનું લગ્ન કરવામાં આવે છે. વિદૂષક-ચારાયણને જ્યારે પરિસ્થિતિને ખ્યાલ આવે છે, ત્યારે તે ખૂબ ચિડાય છે, અને રાણીની જે દાસીએ આ ગમત કરી હોય છે, તેનું વેર લેવાનું એ નક્કી કરે છે. તે માટે તે એક બાજુ રચે છે. પહેલાં તે એક બીજી દાસીને પોતાના વિશ્વાસમાં લે છે. તેને તે એક ઝાડ પાછળ સંતાઈ રહેવાનું કહે છે, અને પછી જ્યારે પેલી દાસી પિલા ઝાડ પાસેથી પસાર થાય, ત્યારે, “તારુ ફલાણું દિવસે મેત થશે' એવી બેટી ભવિષ્યવાણી કરવાનું તેને કહે છે. અર્થાત્ આ મોત ટાળવા “બ્રાહ્મણની પૂજા કરીને, તેના પગ નીચેથી પસાર થવાનો ઉપાય સૂચવવામાં આવે છે. રાણી અને દાસી મોતને ભયે જે પ્રમાણે કહેવામાં આવે તે પ્રમાણે બધું કરે છે. આ બધું રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ બતાવવામાં આવે છે ! (અંક 3) જ્યારે દાસી વિષકના પગમાંથી પસાર થાય છે, ત્યારે વિદૂષક મોટેથી હસે છે, અને તેણે દાસીને કેવી બનાવી” એ કહે છે. પ્રસંગનિષ્ઠ વિવેદનાં અનેક ઉદાહરણ આપણને સંસ્કૃત નાટકમાં જોવા મળે છે. પરંતુ વિદૂષકને વિનોદ મુખ્યતઃ સ્વભાવનિષ્ઠ છે. નાટયશાસ્ત્રમાં વિદુષકનું વર્ણન એક વિદી નટ તરીકે કરવામાં આવ્યું છે, અને પ્રત્યક્ષ નાટકમાં તેને વિવેદી પાત્ર તરીકે ચિતરવામાં આવ્યો છે. અર્થાત હાસ્યનિમિતિ
Page #176
--------------------------------------------------------------------------
________________ વિષકનારદ 150 માટે, વિદૂષકના સ્વભાવની કેટલીક વિશેવતાઓ આપણું નાટકકારોએ નક્કી કરી છે એ વિશેષતાઓને આધારે આપણે વિદૂષકને વિનેદ સમજ ઇષ્ટ છે. (1) વિદૂષક દેખાવમાં કદરૂપે છે. તેની શારીરિક વિકૃતિ તથા રગભૂષા અને વેશભૂષામાંની વિપરીતતાને ઉપયોગ હાસ્યાસ્પાદન માટે કરવામાં આવ્યો છે. વિષકને સાજ કેવો સજવો એ નટ અને દિગદર્શકને પ્રશ્ન છે, પરંતુ શારીરિક વિકતિનો ઉલ્લેખ કરી, તેમાંથી હાસ્ય નિર્માણ કરવા પ્રયત્ન કેટલાક નાટકકારોએ જાણું જોઈને કર્યો છે. (2) વિદૂષક બ્રાહ્મણ છે. મશ્કરીમાં “મહાબ્રાહ્મણ તરીકે તેને સંબોધવામાં આવે છે, જેનો અર્થ વિપરીત લક્ષણથી “મૂર્ખ બ્રાહ્મણ એવો થાય છે. અવિમારક'માં સંતુષ્ટ જોઈ બતાવી પોતે બ્રાહ્મણ હોવાનું પુરવાર કરે છે. તેને અંગૂઠી ઉપર કોતરેલા અક્ષર વાંચતાં આવડતા નથી, કારણ કે એવા અક્ષરો એની પોથીમાં જ નથી ! રામાયણ નામના નાટયશાસ્ત્રનો તેણે અભ્યાસ કર્યો છે, અને તેમાંના પાંચ કે તે એક વરસની અંદર જ શીખી શક્યો છે. એટલું જ નહીં પણ તેમને અર્થ પણ તે સમજી શકો છે !13 કાલિદાસના વિદૂષકે આ પ્રમાણે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતાં નથી. ફક્ત એક વખત ગૌતમ ગાયત્રી મંત્રના સોગંદ ખાય છે. ગૌતમ કહે છે - નીતિશાસ્ત્રમાંને એક અક્ષર પણ હું જાણતો હોઉં તે હું ગાયત્રી મંત્ર જ ભૂલી જાઉં !'14 અર્થાત પિતે કારસ્તાન રચવામાં કુશળ હોવાનું તે જાણ હેવાને લીધે પિતાને ગાયત્રી મંત્ર આવડતું નથી, એ જ તેને સૂચવવું હશે ! સંસ્કૃત બેલનારી સ્ત્રી જેઈ મૈત્રેયને “નાથ ઘાલવાને લીધે હું અવાજ કરતી ગાય” યાદ આવે છે, અને ઝીણું (તીણ) અવાજે ગાનાર ગાયકને જોઈને ‘ચીમળાયેલા ફૂલની માળા પહેરી વેદપઠન કરતા ઘરડા ગોરમહારાજ તેને યાદ આવે છે. 15 બંને તેના હાસ્યના વિષય છે. “પ્રિયદર્શિકા'માં વિદૂષક ગમે તેમ ઉતાવળે સ્નાન કરી, વેદમંત્ર બોલતે હેય એમ હોઠ ફફડાવતે સ્વસ્તિવાચનનું જમણ જમવા દેટ મૂકે છે! પિતાની વિદત્તાનું તે આટલું જ નાટક કરી શકે છે, કારણ કે વેદ કેટલા હોય છે એની તેને ખબર નથી. રાજા સામે જ્યારે તે પાંચ-છ વેદની વાત કરે છે, ત્યારે રાજને કહેવું પડે છે, બસ થયું ! વેદની તેં કહેલી સંખ્યા ઉપરથી તું કેવો માલણ છે તે જણાયું !
Page #177
--------------------------------------------------------------------------
________________ નાગાનદીમાં આયૂ પિતે બ્રાહ્મણ કહેવાનું કેવી રીતે પુરવાર કરે ? વેદ આવડતા હોય તે તે બોલી બતાવે ને ? તેથી, તે વિટને કહે છે, “સત ! તારી દારૂની વાસમાં જ મારા દાક્ષરો ઊડી ગયા !"18 રાજશેખરને ચારાયણ પિતાને લખતાં આવડતું નથી એ કબૂલ કરે છે. પણ એક પ્રસંગે તે રાજાને જમીન ઉપર કાંઈક લખી બતાવે છે. તે વખતે રાજા તેને કહે છે, મેં અઢાર લિપિઓને અભ્યાસ કર્યો હોય તો પણ તારી લિપિ હું ઓળખી શકતે નથી !18 આમ, વિદૂષક બ્રાહ્મણ હોવા ઉપરાંત વિદ્વાન છે. તેથી તે બ્રાહ્મણ વિશેનું વિશેષ અભિમાન ધરાવે છે. માલવિકાએ નૃત્યારંભમાં બ્રાહ્મણ તરીકે પિતાની પૂજા કરવી જોઈએ તે તે ભૂલી ગઈ, એ જ તેના નૃત્યને દોષ છે, એમ ગૌતમ કહે છે. 20 પુરૂરવાને પૂર્વજ ચંદ્ર બ્રાહ્મણના મુખથી-એટલે કે પિતાના મુખથીબોલે છે એમ વિક્રમોર્વશીયને માણવક કહે છે. 21 હર્ષે વિદૂષકના બ્રાહ્મણત્વની હલકી મશ્કરી કરી છે. આમ સંસ્કૃત નાટકમાં વિદૂષકનું બ્રાહ્મણ વિશેનું જાતિ અભિમાન અને વેદવિષયક અજ્ઞાન બંને વસ્તુઓનો હાસ્ય માટે ઉપયોગ થયેલ જણાય છે. (3) વિદૂષક ભેજનપ્રિય છે. તેના ખાઉધરાપણને ઉપગ નાટકકારે હાસ્ય માટે કરે છે. પણ તેનું ખાઉધરાપણું અમર્યાદિત હોય, તો પણ તેમાંથી નિર્માયેલે વિનોદ મર્યાદિત સ્વરૂપને છે, કારણ કે તેના ખાઉધરાપણું ઉપર કરાયા વિવેદ એક જ પ્રકારને –બીબાંઢાળ-બન્યું છે. ભાસને વિદૂષક અપચન વિશેની તકરાર કરે છે, તે શકના મૈત્રેયને ગરીબીને લીધે ભોજનવૈભવ નાશ થયાનું દુઃખ છે. અર્થાત ભવિષ્યમાં પછી જ્યારે તેના દિવસો સુધરે છે, અને મિષ્ટાનથી ભરેલે થાળ તેની સામે આવે છે, ત્યારે જેમ ચિત્રકાર પીંછી રંગદાનીમાં જરાક બળી રંગદાનીને બાજુએ સરકાવી દે, તેમ તે જુદા જુદા પદાર્થોને જરાક આસ્વાદ લઈ તેમને બાજુએ સરકાવી દેત’. આ પ્રમાણે, જ્યારે તેને ભરચક ખાવા મળતું ત્યારે તેની અવસ્થા ચોકમાં વાગોળતા બળદ જેવી થતી.૨૨ ભજનનું ખાલી આમંત્રણ મળે તે પણ વિદૂષકના મોંએ પાણી છૂટે છે. એ આનંદમાં દાસી સંતુષ્ટ પાસેથી અંગૂઠી ઝૂંટવી શકે છે, 23 માણુવક પાસેથી રાજનું પ્રેમરહસ્ય જાણી શકે છે.૨૪ માઢવ્યને તે ખાવા સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી, અને માણવક માટે, “જ્યાં જ્યાં નજર એની ઠરે, યાદી ઝરે ત્યાં લાડુની !" એમ કહી શકાય. તેના મત પ્રમાણે જંગતમાં સૌથી રમણીય સ્થળ હેય તે તે રસેડું
Page #178
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિનોદ 161 જ છે. 25 ભોજનપ્રેમનું તત્વજ્ઞાન વસંતકના શબ્દોમાં કહીએ તે, “માણસને કઈ રોગ ન હોય, ખાધેલું પચતું હોય, અને ભૂખ સારી લાગતી હોય, તે તે સુખી માણસ કહેવાય !! (4) વિદૂષક સ્વભાવે બીકણ છે, જે બ્રાહ્મણની એક ખાસ વિશેષતા છે. ભવભૂતિએ કહ્યું છે કે બ્રાહ્મણોનું બળ તેમની જીભમાં હોય છે 27. વિદૂષકનું બીકણપણું સંસ્કૃત નાટકકારેએ બે રીતે વર્ણવ્યું છે-(૧) વિદૂષકને પ્રત્યક્ષ બીકણ બતાવી અને (2) તેનું ખોટું શીથ બતાવી. સામાન્ય રીતે બધા વિદૂષકે સાપથી ગભરાય છે. મૈત્રેયને અંધારાની બીક લાગે છે. આત્રિય ભમરાઓ વળગ્યા હોવાને લીધે દેટ મૂકે છે. રાક્ષસોનું ખાલી નામ સાંભળતાં જ માઢવ્યનો હોશ કેશ ઊડી જાય છે. 28 કેટલાક વિદ્રુષકે રાજમહેલમાંની દાસીઓથી ગભરાય છે. રાણીને તેને ભય લાગે તો તે સ્વભાવિક છે. - વિદૂષકનું શેય આંબાને મોર પાડવામાં અથવા ભમરા ઊડાડવામાં જણાઈ આવે છે. વિદુષકની પૂરતાનું રહસ્ય આપણને મૈત્રેયના શબ્દોમાં સ્પષ્ટ થાય છે. તે શિકારને કહે છે “ઘરઆંગણે કૂતરા પણ ભસવાનું ભૂલતા નથી, તે મારા જે બ્રાહ્મણ શું પાછું પડે ?29 વિદૂષકની ઉપર નિર્દિષ્ટ વિશેષતાઓ રૂઢિગત છે. પણ, વિવેદી પાત્રમાં આપણને ખાસ જોવા મળે છે તેની ચાલાક બુદ્ધિ ! વિદૂષકના માર્મિક ઉદ્ગારેમાં ઊંડું વ્યવહારજ્ઞાન ભરેલું હાર્યા છે. કેટલીક વખત વિદૂષકને બબડાટ મૂર્ખાઇભર્યો લાગે તે પણ તેમાં તેનું ડહાપણુ જણાય છે. દા. ત. ઉપર બતાવેલી વિદૂષકની સુખની વ્યાખ્યા જ જોઈએ. તેમાં એક દૃષ્ટિએ વિદુષકના ખાઉધરાપણાનું હાસ્ય. કારક સમર્થન થયેલું હોય તે પણ, વિચાર કરતાં આપણને તેનું કહેવું બરાબર જણાશે. માલવિકા સાથે અનિમિત્ર પ્રેમાલાપ કરતે હેય, ત્યાં જ પાછળથી ઈરાવતી આવે છે. તે વખતે રાજાને શું કરવું તે સૂઝતું નથી. તે વખતે ગૌતમ તેને સલાહ આપતા કહે છે કે ચેર ચોરી કરતાં પકડાય તે તેણે કહેવું જોઈએ કે તે તે કેવળ શાસ્ત્રીય પ્રયોગ કરતા હતા 30 ગૌતમનું કહેવું છે ટકા સાચું છે, કારણ કે જ્યારે ચોર પકડાય ત્યારે તે બીજુ કરી. પણ શું શકે 31 વિક્રમોર્વશીય’માં રાણું જ્યારે રાજાને બીજું લગ્ન કરવા પરવાનગી આપે છે, ત્યારે માણવક તેની (રાણુની) મશ્કરી કરતાં કહે છે, માછીમારના હાથમાંથી માછલી છૂટે તે તેને લાગે છે કે તેટલે ધરમ જ થયે !32 પ્રેમમાં ઉતાવળા બનેલ અગ્નિમિત્રની ટીકા કરતાં ગૌતમ કહે છે, “વાહ ! દરિદ્રી દરદી જેવી છે
Page #179
--------------------------------------------------------------------------
________________ 162 વિદુષક ગણિકા વિશે બેલતાં મિત્રેય કહે છે, “વેશ્યા એટલે જોડામાં પેસેલી કાંકરી જ જાણી લો. બહાર કાઢતાં પણ ખૂચે 14 વિદૂષક માત્ર ટીકા કરનાર ટીકાકાર નથી. કેટલીક વખત અને વિશેષતઃ વિરહાવસ્થામાં, નાયકને દિલાસો આપતાં તે એક ફિલસુફ પ્રમાણે બેલે છે. માઢવ્ય દુષ્યન્તને કહે છે, “સપુરુષો કદાપિ શેકમાં અસ્વસ્થ થતા નથી. વાવાઝોડું વાય તો પણ પર્વતે કદાપિ હાલતા નથી ! જીવનમાં એક પ્રકારની અલિપ્તતા સેવી, સંકટ સમયે પણ પિતાની અવસ્થાને હસી કાઢવી એ જ પ્રસન્ન વિનેદની નિશાની હોય, તો એ વિનોદ આપણને સંતુષ્ટ અને મિત્રેયના પાત્રમાં જોવા મળે છે. કુરંગી પ્રેમમાં નિરાશ થવાને લીધે આપઘાત કરવા પ્રયત્ન કરે છે. તેટલામાં જ અવિમારક આવે છે, અને તેને બચાવે છે. તે રડતી હોય છે, ત્યારે સંતુષ્ટ તેને કહે છે, “આમ રડીને તમે તમારી જાતને દુઃખી ના કરશે, નહીં તે હું પણ રડી દઈશ! પણ મારી એક જ મુશ્કેલી છે, કે મને આંસુ જ નથી આવતાં! મારા ડોસા ગુજરી ગયા ત્યારે મેં રડવાનો પ્રયત્ન કરેલે, પણ આંસુ જ ના આવે !! સંતુષ્ટના આ મૂર્ખાઇભર્યા બબડાટમાં કુરંગીનું દુઃખ વિરમી ગયું હોય તે નવાઈ નહીં. ગરીબીને દુઃખ ભોગવતે ચારુદત્ત ગરીબી વિશે કડવા શબ્દ કહે છે, પણ મૈત્રેય એ વિશે રમૂજ આણે છે. તે કહે છે, “સ્ત ! પૈસે એટલે પાપ ! સવારના નાસ્તાની જેમ હંમેશાં અપૂરતે રહેવાને! ભરવાડના છોકરાં જેમ પોતાને મધમાખીઓ ન કરડી ખાય એને ઠેકાણે જઈ બેસે, તેમ સંપત્તિ પણ તેને કેઈ ન ખાઈ શકે ત્યાં જ જઈ બેસવાની !37 વિદૂષકના આ ઉદ્ગારોમાં આપણે સુખદુઃખની તડકીછાંયડી જઈએ છીએ. વિષકને અસામાન્ય હોંશિયારીભર્યો વિનેદ તેનાં માર્મિક અવલોકન અને ચાલાક બુદ્ધિમાંથી જન્મે છે. અને તેથી, વિદૂષકના ગુણેમાં તેની હોશિયારીની ગણના કરવામાં આવી છે. વિદૂષક દેખાવે બા હોય, તે પણ બાઘાપણું તેના વેશમાં હોય છે, બુદ્ધિમાં નહીં. ટિપ્પણ 1 જુઓ : જેમ્સ ફીબલમેન-ઈન પ્રેઈઝ ઓફ કોમેડી', પા. 195. 2 જુઓ : મેરેડિથ, “એન એસે ઓન કોમેડી, પા. 79-80. 3 જુઓ : બુચર, “એરિસ્ટોટલ્સ પોએટિકસ, પા. 375-76.
Page #180
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિનોદ 153 4 स शमसभेन, निहिट, . 181. 5 नम : 54291 3. विषनु 35' 6 જુઓ : પ્રકરણ ૧૦મું વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય. 7 अविभा२४ : 5 1. 26-27. 'आम भवति / यज्ञोपवीतेन ब्राह्मणः, चीवरेण रक्तपटः / यदि वस्त्रमपनयामि श्रमणको भवामि / / < 'अस्ति नगर ब्रह्मदत्त नाम / तत्र किल राजा कांपिल्यो नाम / સ્વપ્નવાસવદત્તા' અંક પ. ગોટાળાને લીધે થતી શાબ્દિક હેરફેરને અંગ્રેજીમાં malapropism हेवामां आवे छे. * भृ२४ 644, 3.21-13 : 'आः दास्याः पुत्रिके किं भणसि / चौर कर्तयित्वा सन्धि निष्क्रान्तः / ' (२०६श: मय', 'यारने पाने मा नासी यु') 10 भासविधानभित्र, 1.15. 15-20 : ' भवति प्रेक्षाम उरभ्रस पातम् / किं मुधा वेतनदानेन / ' 11 शान्ता , 2.19.22 : 'त्रिशङ्कुरिव अन्तराले तिष्ठ / ' 12 तुम : 4291 3 . विदूषनु 35' 13 अविभा२४, 25 2, प्रवेश : (1) 'कस्मादहमवैदिकः.... अस्ति रामायणं नाम नाट्यशास्त्रम् / तस्मिन् पञ्च श्लोका असम्पूर्ण संवत्सरे मया पठिताः / ' (2) 'न केवलं श्लोका एव, / तेषामर्थोऽपि ज्ञातः / अन्यच्च अपरो विशेषः, ब्राह्मणो दुर्लमोऽक्षरज्ञोऽर्थज्ञश्च / ' पुस्तके नास्ति / 4 भासविनभित्र, 4.17. 12-13 : 'भवति, यदि नीतेरेकमप्यक्षर' पठेयं तदा गायत्रीमपि विस्मरेयम् / ' 15 भृ२०७४, 3.3.7-10 : 'मम तावद् द्वाभ्यामेव हास्य जायते / स्त्रिया संस्कृतं पठन्त्या मनुष्येण च काकलीं गायता / स्त्री तावत् संस्कृतं पठन्ती दत्तनवनस्येव गृष्टिः अधिकं सूसूशब्दं करोति / मनुष्योऽपि काकली गायन् शुष्कसुमनोदामवेष्टितो वृद्धपुरोहित इव मन्त्र जपन् दृढ मे न रोचते / / 11 प्रिय शि, 24 2 : ' ननु भणितोऽस्मि... उपवासनियमस्थिता देवी.... शब्दायते / तद् यावद् धारागृहोद्यानदीर्घिकायां स्नात्वा देवीपार्श्व गत्वा कुक्कुटवाद करिष्यामि / अन्यथा कथमस्माभिः सदृशाः ब्राह्मणा राजकुले प्रतिग्रह कुर्वन्ति / '
Page #181
--------------------------------------------------------------------------
________________ 194 વિદુષક 17 प्रियाशि, 2,1. 6-11 : विदूषकः - (सगर्वम् ) भोः, ईदृशः खलु ब्राह्मणः / यश्चतुर्वेदपञ्चवेदषड्वेदब्राह्मणसहस्रपर्याकुले राजकुले प्रथममहमेव देवोसकाशात् स्वस्तिवायनं लमे / राजा - (विहस्य) वेदसंख्यया एव आवेदितं ब्राह्मण्यम् / 18 नागानन्द, 3.3.75-76. : 'भवति, अनेन सीधुगन्धेन पिनद्धानि (48तर नष्टानि) मे वेदाक्षराणि।' विशाrst : A 1, 'नाहं लिखितु ज्ञातः / ' 254 2 : विदूषकः- (भूमौ अक्षराणि लिखति / ) राजा - अष्टादशलिपिविदो वयं न त्वदीयाक्षरविचक्षणाः / 20 भासविनभित्र, 2.4.4-5 : 'प्रथमोपदर्शने प्रथमं ब्राह्मणस्य पूजा कर्तव्या / सा ननु वो विस्मृता / ' 21 विमोशीय, 3.7.-2-3 'भोः, ब्राह्मणस'कामिताक्षरेण ते पितामहेनाभ्यनुज्ञात आसनस्थितो भव यावदहमपि सुखासीनो भवामि / ' અમૃચ્છકટિકમાં ચાદર નેકર ઐયને પગ ધોવડાવવા કહે છે. તેમાં મૈત્રેયને शामत्यनु २५५मान लागे छ. न्तु : विदूषकः - ( सक्रोधम् ) भो वयस्य एष इदानों दास्याः पुत्रो भूत्वा पानीयं गृह्णाति / मां पुनर्ब्राह्मण पादौ धावयति / ' भृ२७:४४, 1.6-15-19, 'नागानन्'मा 55 विपनु स्वालिमान से or t]त छ. . छ, '( सरोषम् ) कथं राजमित्रं ब्राह्मणो भूत्वा दास्याः पुत्र्याः पादयोः पतिष्यामि / ' 4 3. 22 भृ२७ , 254 -'हा अवस्थे तूलयसि.... यो नामाहं तत्रभवतश्वारुदत्तस्य. ऋद्धयाहोरात्र प्रयत्नसिद्धरुद्गारसुरभिगन्धिभिर्मोदकैरेवाशितोऽभ्यन्तरचतुःशालकद्वार उपविष्टो मल्लकशतपरिवृतश्चित्रकर इवाङ्गुलीभिः स्पृष्ट्वाऽपनयामि / नगर चत्वरवृषभ इव रोमन्थयमानस्तिष्ठामि।...' 23 અવિમારક, અંક 2 પ્રવેશક. 24 વિક્રમોર્વશીય, અંક 2. 25 વિક્રમોર્વશીય, અક 3 : રાજાનું અવલોકન આ પ્રમાણે છે:'सर्वत्रौदरिकस्य अभ्यवहार्यमेव विषयः / ' मान माना या सवा 555 सामml छ :राजा - अथ क्वेदानीमात्मानं विनोदयेयम् / विदूषकः- महानसं गच्छावः /
Page #182
--------------------------------------------------------------------------
________________ વિદૂષકને વિદ 165 राजा- किं तत्र / विदूषकः- तत्र पञ्चविधस्याभ्यवहारस्योपनतसंभारस्य योजना प्रेक्षमाणाभ्यां शक्यमुत्कण्ठा विनोदयितुम् / / alot मा वि 21 ना नि 2 -किं वा स्वर्गे स्मर्तव्यम् / न वा अश्यते न वा पीयते / केवलमनिमिषैर्नयनैर्मीना विडम्ब्यते / 29 २१नवासत्ता, 24 4, पिप छ-'भोः सुख नामयपरिभूतं अकल्यवर्त च / 27 उत्त२२॥ मयरित, 5.32 : 'सिद्ध ह्येतद्वाचि वीर्यं द्विजानाम् ' / 28 શાકુ તલ, અંક 2; राजा- माढव्य, अप्यस्ति शकुन्तलादर्श ने कुतूहलम् / विदूषकः- प्रथमं सपरिवाहमासीत् / इदानीं राक्षसवृत्तान्तेन बिन्दुरपि नावशेषितः / 29 भृ२७:23, 1.42. 20-21. 'भोः स्वके गेहे कुक्कुरोऽपि तावच्चण्डो भवति किं पुनरहं ब्राह्मणः / ' 30 भासविनिभित्र, 3.18. 13-14. 'कर्मगृहीतेन कुम्भीलकेन सन्धिच्छेदने शिक्षि तोऽस्मीति वक्तव्यं भवति / ' 31 विमावशीय, 2.20.-13 : 'लोभेण गृहीतस्य कुम्भीलकस्य अस्ति वा प्रतिवचनम्।' 32 विमाशीय, 3.13. 36-37 : 'छिन्नहस्तो मत्स्ये पलायिते निर्विण्णो धीवरो भणति धर्मो मे भविष्यतीति / ' 33 भालविनिमित्र, 2.21. 1-2. 'साधु त्वं दरिद्र इवातुरो वैद्येनोपनीयमानमौष धमिच्छसि / ' 34 भृ२७323, 5.7. 8-10 : 'गणिका नाम पादुकान्तरप्रविष्टेव लेष्टुका दुःखेन पुन निराक्रियते / ' 35 शातस, 6.8. 35-39; : 'कदापि सत्पुरुषाः शोकपात्रात्मानो न भवन्ति / ननु प्रवातेऽपि निष्कम्पा गिरयः / ' 39 विभा२४, 5.4. 5-8 : ‘अलमतिमात्रं सन्तापेन / अथवा अहमपि रोदिमि / एकमपि तत्र दुर्लभं मम नयनाद् बाष्पं न निर्गच्छति / यदा मे पितोपरतस्तदा महतारम्भेण रोदितुमारब्धः / बाष्पं न निर्गच्छति / ' 37 भृ२७४८४, 1.12. 3-4. 'भो वयस्य, एते खलु दास्याः पुत्रा अर्थकल्यवर्ता वरटा भीता इव गापालदारका अरण्ये यत्र यत्र न खाद्यन्ते तत्र तत्र गच्छन्ति / '
Page #183
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧૪મું વિદૂષકની અવનતિ નાટક મુખ્યતઃ કાનુરંજનનું પ્રભાવપૂર્ણ સાધન છે એમ ભરત માનતા હોય, તે પણ કેવળ હાસ્યવિનોદ અને મનોરંજનમાં જ નાટકનું કાર્ય સમાપ્ત થાય છે, એવું તે માનતા નથી. શાસ્ત્રકારોએ વિદૂષકના ગુણોમાં તેની વ્યાવહારિક ચતુરાઇને સમાવેશ કર્યો છે, અને ભરતે પણ તેના ભેદ વર્ણવતી વખતે, તે નાયકને અનુરૂપ સહચર બની શકે એવી વિશિષ્ટ ભૂમિકા તેને નાટકમાં સોંપી છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે ભરત હાસ્યને એક સ્વતંત્ર રસ માને છે. તે ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભારતની હાસ્ય વિશેની કલ્પના કેવળ શારીરિક વ્યંગ અથવા અન્ય બાહ્ય મામૂલી તો ઉપર આધારિત નથી. નાટકમાં કોઈ ને કોઈ સામાજિક આશય હોવો જોઈએ એ મહત્વના મુદ્દા વિશે એમણે પહેલેથી જ વિચાર કર્યો હતે. ભરતે બતાવેલા હાસ્યના અને વિદૂષકના પ્રકારો પિતાના નાટકોમાં વર્ણવી નાટકકારોએ તેના નિયમનું પાલન કર્યું હોય, તો પણ તેમણે પિતાનું કલાવિષયક સ્વાતંત્ર્ય ગુમાવ્યું નથી. શાસ્ત્રીય નિયામાં ગૂંચવાઈ ન રહેતા માનસિક અને સામાજિક વિનોદનું પરિણત સ્વરૂપ તેમણે પોતાના નાટકમાં ચિતર્યું છે. એમ આપણે કહી શકીએ. આ સંદર્ભમાં ભરતે વર્ણવેલા વિદૂષકના પ્રકારે જોતાં, તેઓ વિશિષ્ટ સાહિત્યિક અને સામાજિક રૂઢિઓ ઉપર આધારિત હોય એવું આપણને લાગે છે. નાટકમાં નાયકના આદર્શો નક્કી થયા પછી, વિદૂષક પણ તદનુરૂપ હે. જોઈએ એ કલ્પના રૂઢ થઈ, અને વિવિધ પ્રકારના વિદૂષકે–તા પસ, રાજજીવી, કિજ અને શિષ્ય–અસ્તિત્વ પામ્યા. અર્થાત વિદૂષકના આ પ્રમાણે વિવિધ પ્રકાર ઉપલબ્ધ હોય, તે પણ એ બધામાં વિદી પાત્ર તરીકે કઈ મૂળભૂત સમાન તત્વ આપણને જણાય છે. એ તત્વને અનુસરી પાશ્ચાત્ય વિવેચકેએ પણ વિનદી પાત્રના વિવિધ પ્રકારો નકકી કરવાના પ્રયત્ન કર્યા છે. દા. ત. પ્રાચીન ગ્રીક નાટકને અનુલક્ષીને એરિસ્ટોટલે વિનોદી પાત્રના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (1) બફન–આમાં મૂખ વિદૂષકનું ચિત્રણ કરવામાં આવે છે. (2) એરેનઆમાં વિનોદી પાત્ર ઉપરથી મૂરખ હોય એવું લાગે તો પણ તે અંદરથી ચાલાક
Page #184
--------------------------------------------------------------------------
________________ વિાષાની અવનતિ અને વ્યવહાર બુદ્ધિવાળું હોય છે. (3) ઈપીઅર-બેટા શૌર્ય અને શાણપણું. હેઠળ પિતાને ખરે બીકણ સ્વભાવ અને મૂર્ખતા છુપાવનાર ઢોંગીનું ચિત્રણ આમાં કરવામાં આવે છે. 1 સંસ્કૃત નાટકના વિદૂષકોને પણ આ પ્રકારે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પાડી શકાય. દા. ત. બફન અને ઈપેસ્ટર લગભગ આપણું સામાન્ય વિદૂષક જેવા જ હોય છે. કારના પાત્રમાં આપણને ઇસ્ટરને ઉત્તમ દાખલે જેવા. મળે છે. “માલવિકાગ્નિમિત્રને ગૌતમ અને નાગાનન્દીમાં વિદૂષકની ફજેતી કરનાર ચેટ-એ બંનેમાં આપણને ઑરેન જોવા મળે છે. પરંતુ એકંદરે વિદૂષકના પાત્રના મૂલત: બે પ્રકારે હોઈ શકે, એવો છે ગૌડનને મત છે-(૧) મૂર્ખ આમાં ગાંડા અથવા બાઘા પાત્રનું ચિત્રણ કરવામાં આવે છે. તે ખરેખર મૂખ છે. (2) ધૂર્ત અથવા શઠ - આમાં ઉપરથી બાઘો અથવા ગાંડો હોવાનું નાટક કરે તે પણ અંદરથી શઠ હોય એવા પાત્રનું ચિત્રણ કરવામાં આવે છે. આ પ્રકારના વિવિધ ઉપપ્રકારે ક૯પી શકાય. એ દૃષ્ટિએ સંસ્કૃત વિદુષાનું પરીક્ષણ કરતાં તેમાં પણ કિવિધ પ્રવૃત્તિ આપણને જણાય છે. (1) સંસ્કૃત વિદુષક પતે હાસ્યને વિષય બને છે. (2) તેઓ બીજાની પણ મશ્કરી કરે છે. વિનોદી પાત્રની આ કિવિધ પ્રવૃત્તિને ભરતને પણ ખ્યાલ હતો એ વિદૂષક પિતાની વિપરીતતાથી હસે છે અને બીજાને હસાવે છેએ વચન ઉપરથી જાણ શકાય. બીજાની મશ્કરી કરવા માટે વિદૂષકમાં ડહાપણ હોવું જોઈએ. એવું ડહાપણ હેવા છતાં તેને તેને ખ્યાલ હોય અથવા ન પણ હોય. આ સુક્ષ્મ ભેદ ધ્યાનમાં લેતા એરિસ્ટોટલની માફક સંસ્કૃત વિદૂષકના પણ ત્રણ ભેદ બતાવી શકાય. વિદૂષકના પહેલા પ્રકારમાં મૂખ અથવા ગાંડા વિદૂષકનું પાત્ર આપણે લઈ શકીએ. આ વિદૂષક પિતે હાસ્યનો વિષય બને છે. તે બાઘ છે. નાટયદષ્ટિએ તેને નાટકમાં સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. કેવળ નાયકના સહચર તરીકે તે નાટકમાં પ્રવેશે છે. તેની બુદ્ધિ મંદ છે. નાટકમાં કેઈ પણ સ્વતંત્ર કામગીરી તેને સેંપવામાં આવતી નથી, પણ નાયકના સહચર તરીકે કઈ મામૂલી કામ તેને કરવું પડે છે, જે તે પિતાના પ્રમાદને લીધે અથવા બાઘાપણાને લીધે હંમેશાં બગાડી નાંખે છે, અને ઘણી વખત નાયક માટે નવી અડચણો ઊભી કરે છે. આ વિદૂષકમાં થોડી અકકલ હોય અને તેને ઉપયોગ તે બીજાની મશ્કરી કરવામાં
Page #185
--------------------------------------------------------------------------
________________ 168 વિવક, કરે, તે પણ સામાન્ય રીતે, તે પોતે જ આખરે મશ્કરીનું પાત્ર બને છે, અને આમ, તેની બીજાએ કરેલી મશ્કરીને લીધે વધુ હાસ્ય નિર્માય છે. ટૂંકમાં, આ વિદૂષક પતે જ હાસ્યનો વિષર્ય બન્યો છે. " સંસ્કૃત નાટકોમાંના ઘણાંખરાં વિદૂષકને સમાવેશ આ પ્રકારના વિદૂષકમાં થાય છે. કાલિદાસ તથા હર્ષના માઢવ્ય તથા આત્રેય આ પ્રકારના વિદૂષકના ઉત્તમ નમૂના છે “વિક્રમોર્વશીય” અને “પ્રિયદર્શિકા’માંના માણવક અને વસંતક પણ બાઘા તથા પ્રમાદી છે. નાટકમાં તેમની ખુલ્લી મશ્કરી ન થઈ હોય, તે પણ તેમની જાત મૂખે વિદૂષકની જ છે. આથી વિરુદ્ધ, સંતુષ્ટ તથા મૈત્રેય જેવા વિદૂષકે કોઈ વખત છેતરાય તે પણ તેમની જાત જુદી છે. વિદૂષકને બીજો પ્રકાર છે ડાહ્યા વિદૂષકનો. આ વિદૂષકને આપણે ભાષ્યકાર વિદૂષક કહી શકીએ. આ વિદૂષક ઉપરથી બાઘે જણાય તે પણ ખરી રાતે તે ચાલાક હોય છે. તેનું અવલોકન સૂક્ષ્મ અને વ્યવહારુ ડહાપણથી ભરેલું છે. એક્સ્પીયરના ટચસ્ટોનની માફક આ વિદૂષક પિતાની નજરમાં આવતી બધી વસ્તુઓની મશ્કરી કરતા હોય છે. પોતાની સૂક્ષ્મ અવલોકનશક્તિ દ્વારા જીવનમાં અનેક સત્યે તે સંઘરી રાખે છે, અને તક મળતાં, પિતાની રૂઢિગત સ્વરૂપની મૂર્ખતા હેઠળ તે પિતાના માર્મિક અવલોકને રજૂ કરે છે. આ વિદૂષકની વિશેષતા તો એ છે કે, પોતાની બુદ્ધિને અથવા ડહાપણને તેને ખ્યાલ હેત નથી, તેમજ તેને તેને ગર્વ નથી. છતાં તેના મૂર્ખાઈભર્યા બબડાટમાં જીવનને નર્યા સત્યો છુપાયેલા હોય છે. તેથી આ પ્રકારના વિદૂષકને આપણે જીવનને ભાષ્યકાર વિદૂષક કહી શકીએ. વિદમાં ઘણીવાર ડોકાઈ જતે માનવ વિશેને પ્રેમ આપણને આ વિદૂષકમાં જોવા મળે છે, અને તેથી પોતાના મિત્ર નાયક માટે ગમે તે સ્વાર્થ ત્યાગ કરવા તે તૈયાર હોય એવું આપણને જણાય છે. આ પ્રકારના વિદૂષકનું ઉત્તમ ઉદાહરણ આપણને મૈત્રેયમાં જોવા મળે છે. ભાસને સંતુષ્ટમાં મિત્રેય જેટલા ગુણ ન હોય તે પણ તેને નાયક વિશેને પ્રેમ અથવા મિત્રભાવ અજોડ છે. તે ડાહ્યો છે. “સ્વપ્નવાસવદત્તામાં વસન્તક નાયકને વિશ્વાસુ મિત્ર છે. તેના બબડાટમાં ડહાપણ ભર્યું છે. નાયકને દિલાસો આપવાનું કામ તે બરાબર કરે છે. “રત્નાવલી'ને વિદૂષક મુખ્યત: બાધે છે, પણ નાયક વિશેની તેની સ્વામીભક્તિ એટલો અસામાન્ય છે કે પોતાના મિત્ર ખાતર તે આગમાં પણ કુદી પડવા તૈયાર થાય છે. આ બધા વિદૂષકે એક જ જાતના કહેવાય.
Page #186
--------------------------------------------------------------------------
________________ * * * વિદૂષકની અવનતિ વિદૂષકને ત્રીજો પ્રકાર છે શઠ વિદૂષકને. શરીર ઉપર વિદૂષક કપડાં ચડાવ્યા " હોય, તો પણ તે લુચ્ચે અને હોશિયાર હેાય છે. પિતાની બુદ્ધિને તેને ખ્યાલ છે. પિતે બા હોવાનું તે ખાલી નાટક કરે છે. પિતે સૂખ છે એમ બતાવી તે બીજની મશ્કરી કરતે, હેવાને લીધે, લેકે તેના ઉપર કુરચાઈને આરોપ કરી શકતાં નથી. આ વિદૂષક બીજાની મશ્કરી કરી તેમાંથી આનંદ માણે છે. ભાગ્યે જ તે પોતે હાસ્યનો વિષય બને ! તેનો ખરે ધંધે બીજાને “બનાવવાને” છે. આ પ્રકારના વિદૂષકને ઉત્તમ દાખલો આપણને ગૌતમમાં જોવા મળે છે. ગૌતમ ધૂર્ત છે. તે રાજાની પણ મશ્કરી કરવાનું છોડતું નથી, તે બીજાની વાત જ શી ? “પ્રતિજ્ઞાયૌગન્ધરાયણના વિદૂષકની જાત નક્કી કરવી કઠણ છે, પણ તેને આપણે ઘૂર્ત કહી શકીએ, કારણ કે તેના વિદૂષકીય ચાળા હેઠળ એક ગૂઢ રાજકીય હેતુ છુપાયેલો છે. રાજશેખરના ચારાયણની એક પ્રસંગે મશ્કરી કરવામાં આવી હોય, તો પણ જે રીતે તે તેનું વેર વાળે છે, તે દ્વારા તેની ધૂર્તતા સ્પષ્ટ થાય છે. સંસ્કૃત નાટકકારોએ અને શાસ્ત્રકારોએ વિદૂષકની આ મૂળ ત્રિવિધ પ્રકૃતિ ધ્યાનમાં લીધી હતી તે વિનદી પાત્રના આવાં અનેકવિધ નમૂનાઓ તેઓ બતાવી શકયા હેત, અને આગળ જતાં વિદૂષકનું પાત્ર જે પ્રમાણે રૂઢ સ્વરૂપનું બન્યું, તેવું ન બન્યું હોત પણ દુર્ભાગ્યે સંસ્કૃત નાટકના વિકાસ સાથે વિદુષકને મુક્ત વિકાસ થઈ શક્યો નહીં. " વિનોદ માટે નિમવામાં આવતાં પાત્રોમાં બે તો મહત્ત્વનાં હેય છે– (1) વિવેદી પાત્રનું પ્રતીક અને (2) તેનું વાતાવરણ. દરેક વિદી પાત્ર પાછળ અમુક એક પ્રતીક હોય છે. તે દ્વારા સમાજનું વાસ્તવિક દર્શન, કાં તે સામાજિક અથવા નૈતિક દુર્ગણોનું દર્શન કરવામાં આવે છે. તે જ પ્રમાણે દરેક વિદી પાત્ર પિતાની આજુબાજુ વિશિષ્ટ વાતાવરણ સર્જે છે, જેમાં સંબદ્ધ સમાજ, વ્યક્તિ, પ્રસંગ અથવા કથાંશને સમાવેશ થાય છે. વિદી પાત્ર માટે તેના પ્રતીક અને વાતાવરણ મહત્ત્વના હોય છે. કલાકાર આ બે તને જેટલા વિકસાવી શકે, તેટલું વિદી પાત્ર સમૃદ્ધ અને વિશિષ્ટયપૂર્ણ બને. સંસ્કૃત નાટકોમાં અશિક્ષિત પણ વર્ણ શ્રેષ્ઠતાના જોર ઉપર સમાજમાં અગ્રસ્થાન મેળવનાર બ્રાહ્મણનું ચિત્રણ વિદૂષક દ્વારા કરવામાં આવ્યું છે. આવા બ્રાહ્મણોની સંખ્યા વધતી હતી. વેદાધ્યયન ન કરવા છતાં તેમને સામાજિક
Page #187
--------------------------------------------------------------------------
________________ અધિકાર મળ્યા હતા. સમાજના અગ્રણી હેવાને તેમને રાહત દાવો હતે. તેઓ કડક આચારો બાહ્ય રીતે પાળતાં, પણ તેમની અંદર ઢોંગ અને શુદ્ર સ્વાર્થ છુપાયેલા હતા. તેઓ સામાજિક ધર્મશ્રદ્ધા ઉપર પિતાનું ગુજરાન ચલાવતા. આ વિશિષ્ટ વર્ગનું જીવન વિડંબન માટે અનેક વિષયે પૂરા પાડી શકે તેમ હતું. પણ હાસ્યકારક અથવા માર્મિક વિદથી ભરેલું એ વિડંબન કેટલો વખત ચાલી શકે? વિદૂષકનો વિનોદ કાળાંતરે ચૂંથાઈ ગયા. તેમાં કોઈ નવીનતા ન રહી. સદીઓ વહી ગઈ, પણ સંસ્કૃત નાટકમાં વિદૂષક “મહાબ્રાહ્મણ તે મહાબ્રાહ્મણ જ રહ્યો. તેને વેદ આવડતા નથી. તેને મંત્ર આવડતા નથી. તે લખવું જાણતે. નથી. તેનું ખાઉધરાપણું ઓછું થયું નથી. લાડવાની લાલચે તે રસેડાની આજુબાજુ ફેરા મારે છે. વિદૂષકનો આ વિનેદ વાસી બન્યા હતા. તેમાં નવીનતા માટે કઈ તક ન હતી, અને તેથી ઉત્તરકાલીન નાટકકારોને તેનું પિષ્ટપેષણ કરવું પડવું. વિદૂષકને સંબંધીવર્ગ મર્યાદિત છે. કેટલાક નાટકકારોએ તેને મા-બાપને ઉલ્લેખ કર્યો છે. કેટલાકે બ્રાહ્મણી” એટલે કે તેની પત્નીને ઉલેખ કર્યો છે. હશે" વિદૂષકને રૂઆબ બતાવવા પ્રયત્ન કર્યો છે. રાજાએ આપેલું સોનાનું કડું પિતાની પત્નીને બતાવવા તે રેફમાં જાય છે. વિદ્વશાલભંજિકામાં વિદૂષક બ્રાહ્મણને રંગભૂમિ ઉપર લઈ આવે છે, પણ એ દશ્યમાં ક્યાંય વિનેદ નથી જોકે વિદૂષક અને દાસીના પ્રસંગે માંથી વિનેદ નિર્માણ થવાની શક્યતા રહે છે, પરંતુ આવા પ્રસંગેની મર્યાદા પણ સ્પષ્ટ છે. કેઈ વખત વિદૂષક દાસીની મશ્કરી કરે છે. અથવા કોઈ વખત દાસી વિદૂષકની મશ્કરી કરે છે. પણ સામાન્ય રીતે દાસી ચતુર અને ચાલાક હોવાથી મોટે ભાગે વિદૂષક જ હાસ્યવિષય. થયેલ જણાય છે. અભિજાત નાટકોમાં એવા ઘણું પ્રસંગે જોવા મળે છે. દાસી વિદૂષકને “બનાવે છે, હરાવે છે અને કેટલીકવાર માર પણ ખવડાવે છે–આમ અનેકવાર તે હાસ્યવિષય બને છે. કેટલાક ઉત્તરકાલીન નાટકકારેએ એની બીજી બાજુ ચિતરી છે. બિહણના “કર્ણસુંદરી' નામના નાટકમાં એક વખત દાસી કેળના પાન, મૃણાલતંતુ વગેરે શીતલવસ્તુઓ પાલવ તળે સંતાડી લઈ જતી હોય છે, તે વિદૂષક જુએ છે. તે તેને પૂછે છે. પણ જ્યારે દાસી તેને કાંઈ પણ જાણવા. દેતી નથી, ત્યારે તે પોતે પાલવ તળે છૂપાવેલી વસ્તુઓ બહાર કાઢે છે. આખરે, નાયિકા કામ જવરથી પીડાતી હોવાને લીધે શીતલવસ્તુઓની આવશ્યકતા હોવાનું દાસીને જણાવવું પડે છે ! “વિદ્ધશાલભંજિકા’માં મેખલા નામની દાસી પિતાના પગ નીચેથી પસાર થાય તે માટે ચારાયણ (વિદૂષક) યુક્તિ રચે છે, અને દાસીએ
Page #188
--------------------------------------------------------------------------
________________ વિપકની અવનતિ 17e કરેલી મશ્કરીનું વેર વાળે છે. આમ, ઘણું પ્રસંગમાં વિદૂષક દાસીને હરાવે, તે. પણ તે દ્વારા તેના વિનેદને નવી દિશા પ્રાપ્ત થઈ હોય, એવું લાગતું નથી.. એમાં આપણને વિદૂષકની ચાલાકી જણાય છે. રાજશેખરે વર્ણવેલા પ્રસગમાં તો. વિદૂષકની વેર લેવાની વૃત્તિ અને કુટિલતા જણાય છે. અર્થાત એ પ્રસંગમાં પણ. પહેલાં દાસી તેને છેતરે છે. ઉપરાંત, અહીં વિદૂષક કરેલી દાસીની મશ્કરી ગ્રામ્ય અને અસભ્ય છે. એમાંથી કદાચ હાસ્ય નિર્માણ થતું હોય, તે પણ “માલવિકાગ્નિમિત્ર'માં ગૌતમ જે રીતે સર્પદંશનું નાટક કરી ધારિણીને છેતરે છે, અને એમાં પણ આપણને જે નિરાગસ વિનોદનું દર્શન થાય છે, તે સાથે, પ્રસ્તુત પ્રસંગની સંસ્કૃત નાટકકારોએ દાસી અને વિદૂષકના પ્રસંગે ચીતરતી વખતે તેમાં શૃંગારને સ્થાન આપ્યું નથી. અશ્વઘોષના નાટકમાં ગણિકા અને વિદૂષકને ઝગડે. વર્ણવવામાં આવ્યો છે. પછીના નાટકમાં ગણિકાનું સ્થાન દાસી લે છે. આ ઝગડામાં ગાળાની થોડી આપલે થાય, તે પણ વિદૂષકના મુખમાં હંમેશના સાચા પુત્ર અથવા દુષ્ટટિ જેવા કેવળ રૂઢ શબ્દો જ આવે છે. રાજશેખરને વિદૂષક “અસ્સલ” ગાળાને ઉપયોગ કરે છે. એ દષ્ટિએ રાજશેખરે ભાસ વગેરે નાટકકારોને બાજુએ મૂકી દીધાં છે.૪ અર્થાત્ કલાની દૃષ્ટિએ, ગાળાના પ્રયોગ, દ્વારા વિનેદ નિર્માય તે પણ એ પ્રકારનો વિનોદ હલકે કહેવાય. તે વિકસિત સંસ્કૃતિ સાથે સુસંગત નથી. અભિજાત સંસ્કૃત નાટકમાં વિદૂષકના મુખમાં વિશિષ્ટ શબ્દો સિવાય બીજા શબ્દો મૂકવામાં ન આવ્યાં હેય, તો પણ શબ્દના. પ્રયોગમાંથી વિનોદ નિર્માણ કરવાને બદલે મૂળ પ્રસંગમાંથી વિદ નિર્માણ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ગાળા દ્વારા નિર્માણ થતાં વિનેદ સાથે ઔચિત્યને સવાલ. પણ સંકળાયેલું છે. વિદૂષક અને દાસીમાં બોલાચાલી થાય, અને કદાચ એ છો. વત્તો શબ્દ બોલાઈ જાય, તે પણ એવા પ્રસંગે નીચ પાત્રો પૂરતાં જ મર્યાદિત . રાખવાની કાળજી અભિજાત નાટકમાં લેવામાં આવી છે. ગ્રામ્ય અને અશ્લીલ શબ્દોને ઉપયોગ વિનોદ ખાતર થાય તો પણ હરકત નથી એમ ભરતે કહ્યું છે, પણ એને એ નિયમ અમાત્ય અને વણિક માટે જ છે. રાજા નાયક હેય. એવા નાટકમાં અમુક એક શિષ્ટાચાર અથવા ઔચિત્યની મર્યાદા પાળવી સામાજિક સભ્યતાની દષ્ટિએ આવશ્યક છે તેથી, અભિનેવે કહ્યું છે કે, રાજા (અથવા. મહાન) નાયકની ઉપસ્થિતિમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અભિજાત નાટકોમાં એવું ઔચિત્ય જાળવી રાખવામાં આવ્યું છે. માત્ર રાજશેખરને વિદુષક રાજાની હાજરીમાં પણ પેટ ભરી” ગાળ આપે છે. રાજશેખરે વિનોદને
Page #189
--------------------------------------------------------------------------
________________ : 272 હલકી સપાટી ઉપર કિતાર્યો છે, એટલું જ નહીં પણ ઔચિત્યની મર્યાદાઓ પણ તાડી છે. તે , , , , , ન : જે અંત:પુરમાં વિદૂષક હરે ફરે, તેની મર્યાદાઓ પાળવી તેને માટે આવશ્યક હતી. દરબારી લેવાનું હાજીપણુ, મોટા(અધિકારી)ઓનું સ્પેર વર્તન, રાજમહેલના “પ્રકરણો વગેરેની તે છૂટથી મશ્કરી કરે, તો પણ રાજાના મિત્ર તરીકે તે પોતે કઈપણ “ભાંજગડમાં ન સંડોવાય તેને ખ્યાલ તેને રાખવો પડતો. તેથી વિદૂષકની જીભ સ્વછંદી બને તે પણ વર્તન સ્વછંદી ન બને એ અભિજાત નાટમાંના સામાજિક વાતાવરણની દૃષ્ટિએ આવશ્યક હતું. રાજાના સહાયકના, અંત:પુરમાં મુક્તપણે ફરી શકનાર વિદૂષકને ગુણમાં “વર્તનની શુદ્ધિ એ ગુણ શાસ્ત્રકારે એ ખાસ કહ્યો છે. ઉપરાંત શૃંગારપ્રધાન સુખાત્મ સંસ્કૃત નાટકોમાં નાયકના સહચર તરીકે વિદૂષકની ભૂમિકા પણ લગભગ નિશ્ચિત સ્વરૂપની હોવાને લીધે, શૃંગાર પ્રકરણમાં પણ વિદૂષક માટે મર્યાદાઓનું નિર્માણ થાય છે. સામાજિક સંબંધોના ઔચિત્યની દૃષ્ટિએ વિદૂષકના પ્રેમપ્રકરણે જેમ અયોગ્ય લેખાય, તેમ નાટકમાં સામાન્યતઃ પ્રેમકથા જ મુખ્ય હેવાને લીધે, અને તેને સંબંધ નાટકના નાયક સાથે હોવાને લીધે, વિદૂષકનું ઉપપ્રેમપ્રકરણ નાટકકથામાં બતાવવા માટે કઈ તક રહેતી નથી. એક બ્રાહ્મણ અને રાજાના સહચર ઉપરાંત તે કેઈને પ્રિયકર બન્યું હોય એવું આપણને કોઈ નાટકમાં જણાતું નથી. “અવિમારક'માં દાસી વિદૂષકને પોતાના અલંકાર આપે છે. તે તેને સ્વીકાર કરે છે. તેથી દાસી તેને વસ્ત્રમ તરીકે સંબોધે છે. પરંતુ આ કેવળ વિનોદ છે, અને તેમાંથી તેમના પ્રેમપ્રકરણની કલ્પના કરવી બરાબર નથી. નાયકને એકાંત મળે માટે વિદૂષકને નાયિકાના મહેલમાંથી બહાર કાઢે એ જ તેને હેતુ છે. નાયકના સહાયકેમાં વિદૂષક ઉપરાંત વિટ, ચેટ, તથા પીઠમઈ જેવા પાત્રોની ગણના કરવામાં આવી છે. તે પૈકી ચેટ એક સામાન્ય નેકર હોય છે. વિદૂષક બ્રાહ્મણ હાઈ તેનું કામ ખુશામત કરવાનું છે. વિટ અને પીઠમર્દ સુશિક્ષિત અને સુસંસ્કૃત હેાય છે. તેઓ પ્રેમી બની શકે છે. “નાગાનન્દીમાં વિટ અને દાસીને પ્રેમપ્રસંગ વર્ણવવામાં આવ્યું છે. ભવભૂતિના “માલતીમાધવ'માંને. મકરન્દ પીઠમઈ જ છે. નાયકની પ્રેમપૂર્તિમાં તે મદદ કરે છે. ઉપરાંત તે પોતે મધ્યતિકાના પ્રેમમાં પડે છે. નાટકમાં નાયકને સહાયકનું ઉપપ્રેમપ્રકરણ હોઈ શકે, તેમજ તેમાંથી વિનોદનિમિતિ પણ થઈ શકે એવું આ દાખલા ઉપરથી સિદ્ધ થાય છે. અર્થાત્ નાટકમાં મુખ્ય કથાની સાથે જે ઈ સ્વતંત્ર ઉપકથા જવામાં આવે તે એક બીજું પ્રેમપ્રકરણ પણ તેમાં વર્ણવી શકાય. “મૃચ્છ
Page #190
--------------------------------------------------------------------------
________________ વિદૂષકની અવનતિ 176. કટિકમાં શર્વિલક તરુણ છે. તે વસંતસેનાની દાસી મદનિકાને ચાહે છે. તેને ગુલામગીરીમાંથી છોડાવવા તે લૂટફાટ કરી પૈસા મેળવે છે. આમ, તેની એક સ્વતંત્ર પ્રેમકથા નાટકમાં વર્ણવવામાં આવી છે. ટૂંકમાં, મુખ્ય કથા જોડે સ્વતંત્ર ઉપકથી નિમી તેમાં નાટકકારો શૃંગાર વર્ણવી શકે, પણ વિદૂષકની બાબતમાં તેમ થયું નથી કારણકે નાયકને પ્રેમમાં મદદ કરવી, અને લેકોને હસાવવા એ બે જ કામ વિદૂષકને સોંપવામાં આવ્યા છે. રાજાને મિત્ર શોભે તે માટે તેને જાણી જોઈને બ્રાહ્મણ બનાવવામાં આવ્યો છે. અને હાસ્ય માટે તેની સાથે શારીરિક વિકૃતિ વળગાડવામાં આવી છે. આ વસ્તુ ધ્યાનમાં લઈએ તે વિદૂષકને રાજાના એક સહાયક તરીકે પ્રેમપ્રકરણમાં આડકતરો સંબંધ આવે છે એ સ્પષ્ટ થશે. શૃંગારિક ઉપથાને નાયક વિદૂષક થઈ શકયો નથી. તે ભૂમિકા ફક્ત વિટ અને પીઠમઈ માટે જ શકય હતી. કપૂરમંજરીમાં વિદૂષક કહે છે, “અમારા જેવાઓને ન હોય મદનસંતાપ, કે ન હોય તડકાને તાપ.”૧૦ વિદૂષકના આ ઉદ્ગાર સૂચક છે. શૃંગાર કથામાં વિદૂષકની મર્યાદા તે દ્વારા સ્પષ્ટ થાય છે. “સમય જતાં વિદૂષકનું ચિત્રણ વિનદી પાત્ર તરીકે ન થતાં પતાકાનાયક તરીકે થવા લાગ્યું' એવો એક મત મૂકવામાં આવે છે, અને તેના ઉદાહરણ માટે “વિશાલભંજિકાના ચારાયણનો દાખલો આપવામાં આવ્યું છે.૧૧ પરંતુ આ મત બરાબર નથી. સાહિત્યશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે મૂળ કથાને પૂરક એવી ઉપકથાને પતાકા કહેવાય. પતાકા અથવા પતાકાનાયકને કોઈ સ્વતંત્ર ઉદ્દેશ હાઈ શકે નહીં, તેમને પિતાની કઈ ફલપ્રાપ્તિ હોતો નથી. તેઓ મૂળ કથાને પૂરક હોય છે. વિશ્વનાથે પતાકાના ઉદાહરણ તરીકે “શાકુંતલ'ના “વિદૂષકચરિત'ને ઉલ્લેખ કર્યો છે 12 વિશ્વનાથે આપેલે દાખલે તપાસવા જેવો છે. બીજા, પાંચમા અને છઠ્ઠા અંકમાં–ત્રણે ઠેકાણે વિદૂષકની ઉપસ્થિતિ અથવા અનુપસ્થિતિ મહત્ત્વપૂર્ણ બની છે. તે દ્વારા વિશિષ્ટ નાટચહેતુ સધાય છે. તે દ્વારા દુષ્યન્ત-શકુંતલાની પ્રેમકથા આગળ વધે છે. 13 રાજશેખરે પિતાની નાટિકામાં ચિતરેલા બંને પ્રસંગે. તપાસતાં, તેમને આ અર્થમાં ભાગ્યે જ પતાકા કહી શકાય. આ પ્રસંગે કેવળ. વિદ માટે રચવામાં આવ્યા છે. પહેલા પ્રસંગમાં વિદૂષકનું મશ્કરીજનક લગ્ન કરવામાં આવે છે. બીજા પ્રસંગમાં વિદૂષક એ મશ્કરીનું વેર લે છે. આ બંને પ્રસંગોને મૂળકથા સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત અહીં આપણે વિદૂષકને પતાકાનાયક કેમ કહી શકીએ ? કારણ કે, વિનોદ ખાતર પણ તે કાઈના પ્રેમમાં ફસાયેલે, અથવા કોઈની પાછળ પડેલો' બતાવવામાં આવ્યો નથી. તેના લગ્નને. પ્રસંગ ફક્ત તેને બનાવવા માટે જ યોજવામાં આવ્યો છે. નાગાનન્દ'માં એક.
Page #191
--------------------------------------------------------------------------
________________ 174. વિદૂષક સ્વતંત્ર પ્રેમપ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગના નાયકના વિવાહાત્સવમાંથી નિર્માણ થાય છે. આમ, તેને મૂળકથા સાથે આડકતરો પણ સંબંધ જેડી શકાય. પણ, નોંધવા જેવી વસ્તુ તે એ છે કે, એ દશ્યમાં પ્રધાન પાત્ર વિટનું છે. રાજશેખરે વર્ણવેલા વિદૂષકના પ્રસંગે હાસ્ય માટે રચાયા છે. તેઓ મૂળ કથાથી અલગ પડી જાય છે. તેમાં વર્ણવેલ વિનોદ પણ હલકે અને ગ્રામ્ય છે. તેથી, રાજશેખરના વિદૂષક દ્વારા વિનેદને નવી દિશા પ્રાપ્ત થાય છે, એમ કહેવું બરાબર નથી. ગાળે અને ગ્રામ્ય પ્રસંગોમાંથી નિર્માણ થતા હાસ્યને વિનેદને વિકાસ કહી શકાય નહીં. રાજશેખરને વિનેદ પ્રહસનેમાં શોભે તેવો છે, અને તેણે લખી છે નાટિકા ! નાટક અથવા નાટિકા જેવા ઉચ સાહિત્યમાં પ્રહસનાત્મક વિનોદ આવે એ અવનતિ સૂચક છે. અર્થાત્ રાજશેખરના જમાનામાં નાટકે પ્રહસનની હલકી સપાટી ઉપર ઉતર્યા હતાં એમ કહેવું પડશે. ઉત્તરકાલીન નાટકોમાં વિદૂષકનું ચિત્રણ સાવ બીબાંઢાળ થયેલું જણાય છે. આ નાટકોમાં નાટકકારોએ જ્યાં જ્યાં નવીનતા આણવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ત્યાં તેમણે વિદૂષકનું અધિષ્ઠાન બદલી નાખ્યું. બિલ્ડણે “કર્ણસુંદરી'માં૧૪ વિદૂષકને કેઈપણ વિશિષ્ટ નામ આપ્યું નથી. . અર્થાત અહીં વિદૂષકનું પાત્ર એટલું રૂઢિગત અને બીબાંઢાળ બન્યું છે, કે એક વ્યક્તિ તરીકે પણ તેનું અસ્તિત્વ માર્યું ગયું છે અને એ કારણે જ, જાણે તેને કેાઈ નામ આપવામાં આવ્યું ન હોય એમ લાગે છે. આર્યસેમીશ્વરના “ચણ્ડકૌશિકમાં 15 બૌધાયન નામનું પાત્ર આવે છે. હરિશ્ચન્દ્રની સત્યપ્રિયતા અને વિશ્વામિત્રે તેને આપેલો ત્રાસ આ નાટકમાં વર્ણવવામાં આવે છે. નાટકની કથા ગંભીર હોવાને કારણે વિદૂષકને તેમાં કઈ અવકાશ નથી, છતાં વિદૂષકને જે આણુ જ હોય તે, “ભાવનાત્મક સંતુલન સાધવા આણી શકાય. પણ આ નાટકમાં “નાયક માટે સહાચર હોવો જોઈએ એ રૂઢિ ખાતર જ જાણે વિદૂષકને આ હેય એવું લાગે છે. વિદુષક નાટકના પહેલા અંકમાં પ્રવેશે છે, અને થોડે રૂઢિગત વિનોદ કરી જ રહે છે. પછી તે પાછ જણ નથી. પંડિત જગન્નાથના અતિમન્મથ માં! પહેલા બે અંકમાં વિદૂષક આવે છે. આ વિદૂષક અશિક્ષિત બ્રાહ્મણ (અનૂવાન શ્રોત્રિય) હોય છે. નાયક સામે -પિતાના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની બડાઈ મારે છે અને તેને નાયિકા પાસે મુક્ત
Page #192
--------------------------------------------------------------------------
________________ વિાષકની અવનતિ 175 પ્રવેશ મેળવી આપવાનું આશ્વાસન આપે છે. અલબત્ત, રાજા ઉપર આ વાચાળ વિદૂષકની કોઈ અસર થતી નથી. તે કહે છે કે “અસંબદ્ધ વ્યવહાર કે વચન આવા લેકેને અલંકાર હોય છે. આ નાટકને વિદૂષક શૌર” (ખાઉધરો) છે, તેને લાડવા ખૂબ જ ભાવે છે. જ્યારે તેને બ્રાહ્મણોના વનભોજનના સમાચાર મળે છે, ત્યારે રાજાને બાજુએ મૂકી તે પહેલાં તે તરફ જાય છે. પ્રેમપૂર્તિમાં તે અપ્રત્યક્ષ મદદ કરે છે. નાયકને નાયિકાનું ચિત્ર દેરવા પ્રોત્સાહન આપે છે. પછી ચિત્રફલક નાયિકાના હાથમાં જાય તે માટેની ગોઠવણ કરે છે. નાયકને -નાયિકાના સૌંદર્ય વિશે પૂછતી વખતે તે પિતાની (કુરૂ૫) બ્રાહ્મણને ઉલ્લેખ કરી, અપ્રત્યક્ષપણે પોતાની કુરૂપતા સૂચવે છે. 8 આ વર્ણન ઉપરથી આ નાટકમાં વિદૂષક નાયકના સહચર તરીકેનું પરંપરાગત સ્થાન પામ્યો હોય, તેમજ -તે દ્વારા નાટકકારે વિદાકનું બીબાંઢાળ પાત્ર સર્યું હોય એ વિશે શંકા રહેતી નથી. વિષકનો વિનેદ તેમાં જણાતી પરસ્પરવિરુદ્ધ વિશેષતાઓ ઉપર આધારિત છે. તેને વેશ બાઘો હોય, તે પણ તે તેની કલામાં નિષ્ણાત હોય છે. હોંશિયારી અને મુખતા જેવી પરસ્પરવિરુદ્ધ વિશેષતાઓમાંથી તેને વિનોદ જન્મ છે. નાટકકારોએ એમાંને વિરોધ સ્પષ્ટ કરી વિનેદને ઉઠાવ આપો જોઈએ. તે માટે રચવામાં આવતાં પ્રસંગે કથા સાથે મેગ્ય રીતે સંકળાયેલાં હોવા જોઈએ. આમ સંબદ્ધ પ્રસંગોમાંથી જે વિદૂષકના માર્મિક અવકને અને ઉદ્દગારો ફૂરે તે જ કોઈપણ પ્રસંગ અથવા વસ્તુને વિનેદબુદ્ધિથી કેવી રીતે જોઈ શકાય તેને આપણને ખ્યાલ આવે. વિદૂષક જે પિતાની ઈચ્છા મુજબ ડહાપણભર્યું અથવા મૂર્ખાઇભર્યું બેલે તે તે બંનેમાંને વિરોધ વિનેદને પિષક થશે નહીં, અને એવા પાત્રનું ચિત્રણ વિગત અને ખામીભર્યું લેખાશે. વિદૂષકને મૂળ સ્વભાવ જુદે છે. તે જાણી જોઈને વિદૂષકીય બેલ બોલે છે. એવું આપણને લાગશે. એવા વિદૂષકમાં આપણને કેાઈ અભિજાત વિનદી પાત્ર કરતાં એકાધ ખુશમસ્કરાના દર્શન થાય. ઉત્તરકાલીન નાટકમાં વિદૂષકનું ચિત્રણ અભિજાત વિનદી પાત્ર તરીકે થવાને બદલે, ધંધાદારી ખુશમસ્કરા જેવું થવા લાગ્યું હતું. બિહણને વિદૂષક અને રાજશેખરને ચારાયણ ઉત્તમ સંસ્કૃત બોલી શકે છે. 18 તેઓ સુશિક્ષિત શિષ્ટ માણસોની ભાષા જાણે છે. છતાં તેઓ મુખતાને ઢગ કરે છે. પહેલાને વિદુષક પિતાની વિદ્વત્તા બતાવવા પ્રયત્ન કરતે, અને તેમાંથી વિનેદ નિર્માણ થતો. પછીના વિદૂષકે ખરેખર વિદ્વાન હોવા છતાં મૂર્ખતાનું નાટક કરતી હોય એમ લાગે છે. તેથી, તેમાંનું ખરું વિનાદનું તવ મા જાય છે. સંસ્કૃત નાટકમાં
Page #193
--------------------------------------------------------------------------
________________ 176 વિદૂષક વિદૂષક નાટયનિવેદનનું કામ કરતે.૨૦ સ્થળકાળનું વર્ણન કરતી વખતે તે કાવ્યમય, અલંકારપ્રચુર અને પ્રગ૯ભ ભાષા વાપરતા, પરંતુ એવી ભાષાને ઉપગ મર્યાદિત અને પ્રસંગોપાત્ત જણાત. વિદૂષકની મૂળ ભાષા સાદી અને સરળ હતી. અભિજાત નાટકમાં પાળવામાં આવેલ આ નિયમ ઉત્તરકાલીન નાટકકારો જાળવી શક્યા નહીં. બિલ્ડણ, રાજશેખર તથા મહાદેવ જેવા નાટકકારોએ વિદૂષકના મુખમાં પ્રગ૯ભ વાણી વાપરી છે. આ પ્રકારની કૃત્રિમ ભાષા વિનેદને પોષક કેમ થઈ શકે ? * * * * * ખરી રીતે મૂર્ખતા અથવા ડહાપણુ જેવા વિસંગત ગુણે વિદૂષકના સ્વભાવચિત્રણમાં સમરસ થઈ જવા જોઈએ. તેઓ સ્વતંત્ર અથવા વિસંગત ન રહે એ વિશે નાટકકારેએ કાળજી લેવી જોઈએ. રાજશેખરના નામાં, તથા બીજા પ્રાકૃત સટ્ટામાં 21 વિદૂષકની વિભિન્ન વિશેષતાઓમાંને વિરોધ તણે બને છે. તેથી તેનું સ્વરૂપ વિનોદી વિસંગતિ માટે જોઈએ તેવું રહેતું નથી. રાજશેખરની કપૂરમંજરી'માં અને રુદ્રદાસની ચન્દ્રલેખામાં વિદૂષક અને દાસી વચ્ચે એક બીજની કવિત્વશક્તિ વિશે હરિફાઈ થાય છે. એ પ્રસંગે વિદૂષક હાસ્યકારક વર્ણન કરે,૨૨ તે પણ અન્ય પ્રસંગે વિદૂષકનું કવિત્વ અને તેની અવલોકન શતિ જોતાં આપણને તેની કવનશક્તિને ખ્યાલ આવે છે. અને પછી મૂર્ખતાનું પ્રદર્શન કરવું એ તેને ધંધે હોય એવું લાગે છે. પ્રસ્તુત સટ્ટકમાં વિદૂષક પિતાના જ્ઞાનની–એટલે કે અજ્ઞાનની લંબી-મોટી વાત કરે છે. 23 તેમાં હાસ્ય હેય તે પણ નાટકમાં તેના અજ્ઞાન કરતાં જ્ઞાનનું જ પ્રદર્શન વધુ થાય છે. અને પછી, તેનું બોલવું એ એક નાટકી બબડાટ હોય એવું લાગ્યા વિના રહેતું નથી.. અદ્દભુતદર્પણ'માંને વિદૂષક મહેદર રાવણ સાથે રાજકારણ વિશેની તર્કપ્રચુર ચર્ચા કરે છે. 24 “ચંદ્રલેખા'ના ચકેરને કાવ્યવિષયે યમકાલંકાર, સ્ત્રગ્ધરા વૃત્ત, વગેરેનું ઉચિત જ્ઞાન હોય છે.૨૫ રાજશેખરને ચારાયણ ગંધર્વવિદ્યામાં નિષ્ણાત છે. ધર્મશાસ્ત્રના અવતરણે તે કોઈ પણ ભૂલ વિના ખરાં ટાંકી શકે છે. 27 કપૂરમંજરી'માં કપિંજલ રાજાને સૂત્રકાર અને પોતાને વૃત્તિકાર તરીકે ઓળખાવે છે, તેમજ રાજાએ કરેલું વર્ણન વિસ્તારપૂર્વક સમજાવી આપે છે.૨૮ આ પ્રકારનું પાંડિત્ય હેવું એ વિદૂષકને ધર્મ નથી. ખરી રીતે, એ વિટની વિશેષતાઓ છે. “કર્ણસુંદરી'માં રાણી વિદૂષકને “બ્રાહ્મણ વિટ' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી, ઉત્તરકાલીન નાટકમાં વિદૂષકનું અધિષ્ઠાન કેવી રીતે બદલાયું હતું તે જણાશે. આ ફેરફારને લીધે વિદૂષકના સ્વભાવમાં રહેલે વિનોદના મૂળને પાયો ભાંગી પડ્યા.
Page #194
--------------------------------------------------------------------------
________________ વિાષકની અવનતિ આમ વિદૂષકનું સ્વરૂપ બદલાતું હતું અભિજાત વિનદી પાત્રમાંથી એક ધંધાધારી વિદૂષકમાં તેનું સંક્રમણ થતું હતું. નાટકમાં તેનું ચિત્રણ વધુ રૂઢ અને બીબાંઢાળ બનતું હતું. ઉત્તરકાલીન નાટકમાં તે વિશે સ્પષ્ટ ઉલ્લેખ જણાય છે. મહાદેવ કવિના “અદ્ભુત દર્પણમાં રેમન્થક નામનો નટ વિદૂષકનું કામ કરે છે. * કમંજરી'માં કપિંજલ પિતાને વિદૂષકનું કામ કરવું પડે માટે ચિડાય છે. બ્રાહ્મણ અને દાસીને એકસરખાં ગણવામાં આવે, દારૂ અને પંચગવ્યને એક પ્યાલામાં ભરવામાં આવે, અથવા કાચને મણી સાથે ગુંથવામાં આવે એવા આ અંત:પુરની રીતને તેને કંટાળો આવ્યો છે. રાજકુળનો આ નોકરીનું રાજીનામું આપી ઘેર આરામ કરવો અને રાજાની સેવા કરવા કરતાં બેરીના પગ ચાંપવા પોતાને વધુ પસંદ છે, એમ તે દુઃખથી કહે છે. અર્થાત્ વિદૂષક જ્યારે રાજમહેલને છેલ્લી સલામ ભરે છે, ત્યારે તેના સિવાય પિતાનું મનોરંજન કેમ થશે તેની રાણીને ચિંતા થાય છે, અને તે તેને પાછો બોલાવે છે. ત્યારે વિદૂષક કહે છે એ ન બને. હું પાછો ના આવું ! બીજો કોઈ શોધી લે નહીં તે, આ દુષ્ટ દાસીને જ દાઢી ઍટાડો, સુંપડાં જેવાં કાન લગાડે, અને નીમો એને મારે બદલે....... તમારી બધાની વચમાં હું જ ખલાસ થયો છું. પ્રભુ તમને સે વરસ જીવાડે ! વિદૂષકના આ ઉદ્દગારો હાસ્યકારક હોય તે પણ તેમાં કટુ સત્ય રહેલું જણાય છે. તે દ્વારા આપણને તત્કાલીન વસ્તુસ્થિતિને ખ્યાલ આવે છે. અભિજાત નાટકેમાં રાજા અને વિદૂષકની આદર્શ મૈત્રી બતાવવામાં આવી છે. કેટલાંક ઉત્તરકાલીન નાટકમાં તેમના સંબંધે કેવળ રૂઢ જ નહીં, પણ શિષ્ટાચાર પૂરતા જ હોય એવું જણાય છે. કૌમુદી મહોત્સવમાં વિદૂષક રાજાને માલિક-મિત્ર” (માર્ચ) કહે છે. અને કપિંજલે સામાજિક વ્યવહારને ગ્ય એવા દેવ’ શબ્દથી રાજાને સંબોધે છે. 33 સેવક અને સરકારના સંબંધ શોભાવનારી વિદૂષકરાજાની આવી વાણું અભિજાત નાટકમાં જોવા મળતી નથી. રાજશેખરના નાટક ઉપરથી વિદૂષક એક બરવાળા ગૃહસ્થ હેઈ પિતાની ઉ૫જીવિકા માટે તેણે વિદુષકને ધધો સ્વીકાર્યો હોય એમ લાગે છે, “પાપી પેટ’ માટે તેને રાજમહેલમાં અનેક અપમાનાસ્પદ પ્રસંગે સાંખવા પડે છે. નાટકમાં વિદુષકે જે આ પ્રમાણેની હૃદયવરાળ ન ઠાલવી હોત, તે આપણે તેને વિનેદને એક ભાગ જ સમજ્યા હેત; એટલું જ નહીં પણ વિદૂષકના ખરા સ્વભાવ અને ધંધાદારી જીવનમાં વિરોધ એમ જ પરદા પાછળ રહી જાત. પણ વિવેદી પાત્રના સામાજિક જીવનમાં જ એવો તીવ્ર વિરોધ પ્રવેશ્યા હો, કે એનું ચિત્રણ 12
Page #195
--------------------------------------------------------------------------
________________ કરવું રાજશેખર જેવા નાટકકારે માટે આવશ્યક હતું. ટૂંકમાં વિદૂષકની ભૂમિકાને ધંધાધારી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું–થતું હતું. તેમાંની મૌલિકતા નાશ પામી હતી. વિદૂષકના બીબાંઢાળ ચિત્રણને લીધે તેને વિનોદ વાસી બન્યા હતા. તેની મૂર્ખતા અને હોંશિયારી વરચેની વિસંગતિ વિનદાનુકૂલ ન રહી શકી. તે બંને બે વિભાગમાં વહેંચાઈ ગયાં. તેથી એ વિસંગતિ કલાત્મક વિસંગતિ ન રહેતાં, તે દ્વારા વિનદી પાત્રરેખનને મૂળ પાયો ઢીલો પડશે. વિદૂષકે વિનેદ ખાતર બાઘુ રૂપ સ્વીકાર્યું હતું. મૂર્ખ જેવો બબડાટ અથવા વ્યવહાર કરવો એ તેનો ધંધો થઈ પડે હતું, એ હકીકતનું સ્પષ્ટ સૂચન આપણને આ ઉત્તરકાલીન નાટકમાં જોવા મળે છે. વિદૂષક શરીર ઉપર હાસ્યકારક ડગલે ચઢાવે, અને દિમાગમાં ડહાપણુ રાખે, એ વિનોદ ખાતર માની લઈએ, તે પણ તેને હાસ્યકારક પિલાક તેના ધંધા માટે ગણવેશ હોવાનું સ્પષ્ટ થાય એ જ અભિાત વિનોદ નાશ પામ્યાની નિશાની છે. વિદૂષકનું પાત્ર વિકસનશીલ અવસ્થામાં જ રુપાઈ ગયું હોય એમ લાગે છે. કાલિદાસ વિદૂષકને રંગભૂમિ ઉપરથી કાઢી મૂકે છે, અને ઈન્દ્રસારથિ પાસે માર ખવડાવે છે, એ પ્રસંગમાં ખરી રીતે, વિદૂષક સંસ્કૃતિ રંગભૂમિ ઉપર ખલાસ થયાનું લાક્ષણિક વર્ણન જ જાણે તે કરતો હોય એમ લાગે છે. ફજેતી થવાને કારણે કાળા પડેલા વિદૂષકના મુખને જ્યારે હર્ષ દાસી પાસેથી વધુ કાળા રંગ ચેપડાવે, ત્યારે નાટકકાર વિનદી પાત્રના ગંભીર ભવિષ્યની જાણે સુચના જ આપતું હોય એમ લાગે છે. અને જ્યારે રાજશેખર વિષકને નોકરીનું રાજીનામું આપી, દાસીને પિતાની જગ્યાએ નિમવાનું કહી જતે બતાવે, ત્યારે કલાની દષ્ટિએ વિદૂષકના અવનત જીવન ઉપર છેલે પડદે પડયો હોય એવું આપણને લાગે છે ! પછીના સંસ્કૃત નાટકમાં અથવા પ્રાકૃત સહકમાં વિદૂષકનું પાત્ર ચિતરવામાં આવ્યું હોય, તે પણ તેમાં તેના વિકાસ માટે કેઈ નો માર્ગ ખુલ્યો નથી. તેના પુનરુજજીવન માટે તેમાં કઈ યત્ન નથી. સાતત્યને આપણે ભાગ્યે જ વિકાસ કહી શકીએ. ઘણી વખત તે એવું સાતત્ય અવનતિ અને વિનાશને જોડતી કડીનું કામ કરે છે. તે જ પ્રમાણે, આ નાટકેમાં પણ વિદૂષક જણ હેય તે તે કેવળ રૂઢિ ખાતર ! રાજશેખરના નાટકમાં એક પ્રસંગે દાસી કહે છે, “રૂઢિનું તે ખંડન કેમ થાય ?34 રુદ્રદાસના ચંદ્રલેખા’માં પણ વિદૂષક કહે છે, “ડાહ્યા. માણસની બુદ્ધિ અંધ પરંપરાને જ અનુસરે છે. 35
Page #196
--------------------------------------------------------------------------
________________ વિદૂષની અવનતિ દેશી નાટકેએ પણ પરંપરાગત વિદૂષકને સાચવ્યો છે; પણ ગ્રીક નાટકો પ્રમાણે, તે તેમાં નાટનિવેદનનું કામ કરતા જણાય છે. જૂની પરંપરાના નાટકેમાં, શરૂઆતમાં વિદૂષક અને સૂત્રધારને સંવાદ જોવા મળે છે. સંસ્કૃત નાટકમાં પણ, પહેલાં, પૂર્વ રંગના ત્રિગત નામના અંગમાં વિદૂષક આવતે એ આપણે જોયું છે. કેરળ રંગભૂમિ ઉપર વિદૂષક પોતે જ સૂત્રધારનું કામ કરે છે. નાટકને પરિચય કરી આપવો, બીજા પાત્રોએ ગાયેલા લૈકાની દેશી ભાષામાં સમજૂતી આપવી, અને તેના ઉપર વિદી ભાષ્ય કરવું એ તેનું કામ છે. ઉપર બતાવ્યા પ્રમાણે, અભિજાત નાટકમાં જ, આપણે વિદૂષકની અવનતિનાં બીજ જોઈએ છીએ. એ દષ્ટિએ, વિદૂષકને ઈતિહાસ ખરી રીતે તે તેની અવનતિને જ ઈતિહાસ છે, એમ આપણે કહી શકીએ. અર્થાત વિનોદી પાત્ર તરીકે વિદૂષકને હાર થયો હોય, તે પણ તે દ્વારા નિર્માણ થયેલા વિનોદ ઉપર તેની અસર થયેલી જણાતી નથી, એ આપણે માટે સંતોષદાયક કહેવાય. પ્રહસન જેવા નાટ્યપ્રકારોમાં નવા વિનદી પાત્રો પ્રવેશ્યાં, અને વિવેદનો ઝરે અખંડ વહેતે રહ્યો. આપણું આધુનિક દેશી નાટકે સંસ્કૃત નાટકને વારસામાં અવતર્યા, અને શેકસપીયર તથા મૈલિયર જેવા પાશ્ચાત્ય નાટકકારોના પ્રભાવ હેઠળ વૃદ્ધિ પાગ્યાં. દેશી નાટકકારોએ સામાજિક જીવનમાંથી તેમનાં વિદી પાત્રનું નિર્માણ કર્યું. સ્વભાવનિષ્ઠ વિનેદ, ઉપરાંત સામાજિક રીતરિવાજો અને નૈતિક ગુણદોષોના ઉપહાસનું વિસ્તૃત ક્ષેત્ર પિતાના વિવેદી પાત્રો માટે તેમણે નિમણ કર્યું. વિદૂષક ગયે પણ વિદ ચાલુ રહ્યો. વિદૂષક આથમ્યો, પણ વિનેદની સભા ચમકતી રહી. ટિપ્પણ 1 જુઓ : એફ. એમ. કોર્નફડી, ધ ઓરિજિન ઓફ ઐટિક કોમેડી પા. 13-14. 2 જુઓ: જોજ ગેડન, શેકસપીરીયન મેડી” પા. There are essentials two types of fools : One, balf wit, half natural; the other, part fool, part koave.' 3 નાટ્યશાસ્ત્ર, ગાયકવાડ, 6.58-59. પ્રકરણ ૧૨મું જુઓ પાદટીપ 6. 4 ભાસના “અવિમારકમાં (અંક 2) સંતુષ્ટ નમેલી તેમજ સુબ્બાસી એ છે શબ્દો વાપરે છે, જ્યારે રાજશેખરનો કપિંજલ “કર્ષ મંજરી'માં (અંક 1) ચાર दुहिते भविष्यत्कुट्टिनि निर्लक्षणे, दास्याः पुत्रि टेण्टाकराले कोशशतचधिनि रथ्यालुठिनि' વગેરે ગાળાની માળા જ ગૂંથે છે. તે જ પ્રમાણે ચારાયણું (વિદ્ધશાલભંજિક, અંક 2) વાચઃ હુંહિતે નિ ઝરિન ઇટાળિ સંપત્તિ વિષમરિ...” વગેરે ગાળે આપે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________ 5 ભાવપ્રકાશન, પા.૨૮૧-૨૮૨. પ્રકરણ ૯મું જુઓ પાદટીપ 8 અને 9. 6 નાટયશાસ્ત્ર, ૧૨.૧૪ર પરની અભિનવભારતીટીકા-ર 2 ગનિ સંનિઘ્રરો ગરી માષi સાતમ " (ગાયકવાડ આવૃત્તિ; ખંડ 2, પા.૧૬૦), 7 જુઓ: ભાવપ્રકાશન, પંક્તિ 19-20, પા. ર૮૧: विदूषकस्तु भूपानामग्राम्यपरिहासकः / अर्थेषु स्त्रीषु शुद्धश्च देवीपरिजनप्रियः // 8 અવિમારક, 5.6, 18-19 : નિિના - જવં મમ સમર ફીત્વા વસ્ત્રો ગાતઃ एहि तावत् / (विदूषकं हस्ते गृह्णाति / ) 9 પ્રકરણ 9 મું, જુઓ પાદટીપ 11, 12, 16, 10, અને 24. 10 કપૂરમંજરી (કેનાઉ-સંપાદિત આવૃત્તિ) પા. ૯ર-૯૩, વિદૂષક કહે છે. 'एके मन्मथबाधनोयाः अन्ये तापशोषणीयाः / अस्मादृशः पुनः जनः न कामस्य बाधनीयः न तापस्य शोषणीयः / / 11 પ્રા. જે. ટી. પરીખ, "ધ વિદૂષક : થિયરી એંડ પ્રેક્ટીસ પા. 36, 12 જુઓ: સાહિત્યદર્પણ, 6.67 व्यापि प्रासङ्गिकं वृत्त पताकेत्यभिधीयते / पताकानायकस्व स्यान्न स्वकीयफलान्तरम् // થયા રામચરિતે સુવા, વેખ્યાં મીમી, શાકુન્ત વિષચ ચરિતમ દશરૂપ 1.13 પતાકા વિશે નીચે મુજબની માહિતી આપે છે. सानुबन्धं पताकाख्यं, प्रकरी च प्रदेशभाक् // દૂર અનુવર્તતે પ્રાસં સં પતાઈ સુઘીવારિત્તાત્તવત . 13 જુઓ : પ્રકરણ ૧૧મું વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 14 બિહણ : કર્ણસુંદરી (કાવ્યમાલા, 7) ઈ. સ. 106-127 15 આર્યક્ષમીશ્વર, ચંડકૌશિક (કલકત્તા આવૃત્તિ) ઇ.સ.મી અથવા 10 શતાબ્દિ. 11. પંડિત જગન્નાથ, રતિમન્મથ ઈ.સ. 1711-1728 + ! 17 રતિમન્મથ, અંક 1 મન્મથ કહે છે, “અર્જયમીદશાનાં વચ્ચવરિતા 18 રતિમન્મથ (અંકર) વચ ચાતયા જયચ વિ મમ ત્રાહ્મખ્યા: પેન gષા સંદરી રૂતિ ! 19 કર્ણસુંદરી 150, વિદ્ધશાલભંજિકા 1.30, રાજા ચારાયણના સંસ્કૃતના જ્ઞાન વિશે તેની પ્રશંસા કરે છે-સંsfપ છાત્મા ' 20 જુઓ પ્રકરણ ૧૧મું “વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય . 21 સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં નાટકોના 20 પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેઓ “દરૂપકે” કહેવાય છે. “સક' એ પ્રાકૃત નાટયરચનાને એક વિશિષ્ટ પ્રકાર છે. રાજશેખરની કપૂરમંજરી, દાસની “ચંદ્રલેખા' વગેરે રચનાઓ સટ્ટકનાં ઉદાહરણ છે,
Page #198
--------------------------------------------------------------------------
________________ વિદુષકની અવનતિ 25 25 मा : उरभारी, 1.16, यदेमा, 1.17-18-21 27 पिस छ-'भोः युष्माकं सर्वेषां मध्ये अहमेकः कालाक्षरिकः, यस्य मे श्वशु रश्वशुरः परगृहे पुस्तकभार वहन् आसीत् / ... अकालजलदवंशसंभूतानां परम्परया पाण्डित्यम् / ....' ५२मारी 1.18-1-2, य॥२ छ-यतः पूर्वमेव अस्माकं गृहे परम्परया समागतं पंडितत्वं कवित्वं च पथिषु प्रतिरोधकभयाद् अस्मद्ब्राह्मणीशयनीयैकपार्श्वसंस्थापितायां मञ्जूषिकायां निधाय लोहसालया गाढं बद्धवा मुद्रामपि दत्त्वा शाटके समुद्रे संगृह्य आगतः। यदेमा, 1.29-1-5. 24 અદ્ભુતદર્પણ, કાવ્યમાલા, નં 55 જુઓ અંક છઠ્ઠો. यदेमा, 1.26-17-18 કાવ્યહરિફાઈ વખતે વિદૂષક દાસી પાસે નીચેની શરતો કબૂલ કરાવે છે. 'यदि आत्मनो वैदग्ध्यं दर्शयितुं व्यवसितासि तद् यमकं कर्तव्यं, मलयानिलो वर्णयितव्यः, स्रग्धरा च वृत्तम्।' सी 2 2 माले छ (1.27) तमां मधी शरतानु પાલન થયેલું જણાય છે. 26 વિદ્ધશાલભંજિકા, અંક 2. વિદૂષકને ઉદ્દેશીને રાજા કહે છે... 'देवेन अपि....देवी भणिता यथा सुन्दरि मा विषण्णा भव यतो गान्धर्ववेद. विचक्षणः स्वाधीन एव ब्राह्मणः ... / " वि५५ 55 हे छ... 'यद्यहं पिङ्गलि कावल्लभो गान्धर्ववेदविचक्षणो रक्षकस्तिष्ठामि / ...' 27 જુઓ વિદ્ધશાલભંજિકા, 4.17: भज्जा दासो अ पुत्तो अणिद्धणा समला वि ते। जं ते समधिअच्छंति जस्स ते तस्स ते धणं // वि५५ 8५२ने। ।नाले, बार ५छ त -अहो स्मृति-वैशारवं महाराजनर्मसचिवस्य चारायणस्य .... / દૂતના આ ઉદ્ગારામાં વિદૂષકની મશ્કરી હોય તો પણ, વિદૂષકે ઉચ્ચારેલો લેક શાબરભાષ્યમાં (મીમાંસાસૂત્ર 6.1.12) એના સંસ્કૃત સ્વરૂ૫માં ઉદધૃત કરવામાં આવ્યો છે એ ધ્યાનમાં લેવા જેવું છે. તે જ પ્રમાણે મનુસ્મૃતિ (8,416) તથા મહાભારત (ઉદ્યોગપર્વ 33.66) માં પણ તે થોડા ફેરફાર સાથે જોવા મળે છે. 28 4123, 2.32-1-2 'भोः सूत्रकारः त्वम् / अहं पुनः वृत्तिकारो भूत्वा विस्तरेण वर्णयामि / ' 26 जुमे : 44 सुरी, 4.12-6 'एष संप्राप्तः भर्ता समं ब्राह्मणविटेन / ' 30 मिभुतही प्रस्तावनामा सूत्रधार हे छ, 'सखे रोमन्थक, अद्य किल लंके श्वरनर्मसुहृदो महोदरस्य भूमिका निष्प्रमादमाभनेतव्या इति प्रागेव दत्तं ते मोदक पारितोषिकम् / '
Page #199
--------------------------------------------------------------------------
________________ 182 1 કપૂરમંજરી, અંક 1. આ સંદર્ભો આ પ્રમાણે છે (1) ईदृशस्य राजकुलस्य भद्र भवतु यत्र चेटिक ब्राह्मणेन समशीर्षिकया दृश्यते, मदिरा पञ्चगव्यं च एकस्मिन् भाण्डे क्रियेते, काच माणिक्यं च समं आभरणे प्रयुज्यते। (2) ईदृशं राजकुलं दूरे वन्द्यताम् यत्र दासी ब्राह्मणेन सम प्रतिस्पर्धा करोति / तदद्यप्रभृति निजवसुन्धराब्राह्मण्या चरणशुश्रूको भूत्वा गृहे एव स्थास्यामि। (3) न खलु न खलु आगमिष्यामि / अन्यः कोऽपि प्रियवयस्योऽन्विष्यताम् / एषा वा दुष्टदासी लम्बकूर्च टप्परकर्ण प्रतिशोर्षकं दत्त्वा मम स्थाने क्रियताम् / अहमेको मृतो युष्माकं मध्ये, यूयं पुनः वर्षशतं जीवय / 32 औ महोत्सव, 3.5-3 : यद भर्तृवयस्यः आज्ञापयति / / 33 ५५२मरी, 2.41-6 'तत् लक्ष्मीसहचरः क्षणं तिष्ठतु देवो यावदहं शिशिरोप चारसामग्री संपादयामि'। तमन, 2.47-3 भणामि यदि देवो न कुप्यति / ' 34 पूरभारी, 2.27 : 'रूढेः का खण्डना।' . અહીં ઢિ શબ્દ ઉપર સ્લેષ કરવામાં આવ્યો છે. વ્યુત્પત્તિ–અર્થ કરતાં સ્ટાર્થ અધિક સમર્થ હોય છે. તે જ પ્રમાણે સ્વાભાવિક સૌંદર્ય અધિક પ્રભાવી હોય છે - मे मही सूयन छ, 35 यदेमा, 1.26 : 'अहो पंडितानामपि बुद्धिरन्धपरम्परामनुवर्तते।'
Page #200
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧૫મું અવનતિની મીમાંસા વિનોદી પાત્ર ઉત્તરોત્તર અવનત દશા પામ્યું એટલું કહી આપણું કાર્ય પૂરું થતું નથી. એ અવનતિનાં કારણે શોધવા જોઈએ. અંત:પુરમાં દાસદાસી જેવા હલકા વર્ગ સાથે વિદૂષકને વધુ ને વધુ સંબંધ આવતે ગયે. તેને અંતઃપુરમાં પ્રવેશ મળે તે પણ એક મૂખ તરીકે, પછી જ્યારે સામાજિક જીવન બદલાયું, રીતરિવાજે બદલાયા, ત્યારે વિદૂષક એક બીણું બની રહ્યો, અને જ્યારે વિનોદના બધા અંશે વધુ શાસ્ત્રીય અને રૂઢ બન્યા ત્યારે બીબારૂપ રહેલ શેષ વિદૂષક પણ છિન્નવિછિન થયો.” એવી સમજતી વિદૂષકની અવનતિ વિશે આપવામાં આવી છે, તે અગ્ય નથી; પરંતુ વિદૂષકની અવનતિ કેવી રીતે થઈ એ શેાધતાં, સામાજિક કારણો કરતાં વાલ્મયીન તરોને વિચાર કરવો વધુ આવશ્યક છે. કારણ કે, એક નાટકના પાત્ર તરીકે વિદષકનો હાસ કેવી રીતે થયું, તે આપણે અહીં જોવું છે. એ દષ્ટિએ સૌથી મહત્વને મુલે એ છે કે, વિવેદી પાત્રો અને વિનેદને ખરો મર્મ ઘણું શેડા લેખએ જ હતો. જ્યારે વિદી પાત્રમાંનું ચૈતન્ય જતું રહે, જ્યારે તે એક નમ (Type) બની રહે, ત્યારે તેને વાસી થતા વાર લાગતી નથી. કેઈ વ્યક્તિના ચાથવા નિતિક અને સામાજિક ગુણાવગુણના પ્રતીક તરીકે કેઈ વિનદી પાત્ર પ્રથમ અવતરતું હોય, તે પણ વખત જતાં એ પાત્રની વિશેષતાઓ ફિક્કી પડે છે. એવી અવસ્થામાં વિદી પાત્રની નિશ્ચિત થયેલી સાંકેતિક વિશેષતાઓ જ કાયમ રાખવા કરતાં, તેમાં મેગ્ય ફેરફાર કરી એક જીવંત વ્યક્તિરેખા તરીકે તેનું ચિત્રણ કરવામાં આવે, તે જ એ પાત્ર સાહિત્યમાં ચિરંતનત્વ પામી શકે. સંસ્કૃત સાહિત્યમાં ઉત્તરકાલીન નાટકકારો આ બાબત વિસર્યા. તેમણે વિદૂષકના પહેલાને નમૂનો જ ઘૂંટ્યો, પણ તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ તેઓ વિકસાવી શકયા નહીં. પાત્રોના રૂઢ નમૂનાઓનું ચિત્રણ કરવું એ સાહિત્યિક દૃષ્ટિએ ભૂલભરેલું નથી. પ્રાચીન ગ્રીક નાટમાં પણ એવા નમૂનાઓ આપણને જોવા મળે છે. એરિસ્ટેફેન્સના પરિહાસકયુર નાટકમાં રૂઢ બીબાંઢાળ પાત્ર આપણને
Page #201
--------------------------------------------------------------------------
________________ 184. વિદુષક જોવા મળે છે, પરંતુ તત્કાલીન સમાજજીવનના અવગુણો જે રીતે તે વખતની વ્યક્તિઓમાં જણાઈ આવે છે, તે જ રીતે તે વખતની સંસ્થાઓ કે રીતરિવાજોમાં પણ પ્રતિબિંબિત થયેલા હોય છે, એ મહત્વનું તત્વ એરિસ્ટોફેન્સે જાયું હતું. અને તેથી, ખાલી રૂઢ પાત્રો ચિતરવા કરતાં, તેણે પિતાનાં નાટકૅની હેતુપુર:સર રચના કરી. તત્કાલીન યુદ્ધપિપાસા, ન્યાયાલયમાની લાંચરુશ્વત, વૈચારિક ક્ષેત્રમાં તથા રંગભૂમિ પર નવીનતાને આગ્રહ, તેમજ સામ્યવાદીઓની મહત્વાકાંક્ષા -જેવી વસ્તુઓને મર્મભેદક ઉપહાસ કરવા ખાતર તેણે વિનોદનું અસ્ત્ર વાપર્યું. એરિસ્ટોફેન્સ એ એક અભિજાત નાટકકાર હતે. નાટકમાં બીબાંઢાળ પાત્રો રચવા કરતાં માનવી સ્વભાવના વશિધ્યપૂર્ણ નમૂનાઓ તેણે પિતાના નાટકમાં ખડા કર્યા. શેફસ્પીયરની કલાનું રહસ્ય પણ એમાં જ છુપાયેલું છે. પાત્રોના નમૂના તૈયાર કરવા કરતાં, તેણે નમૂનારૂપ– આદર્શ પાત્ર તૈયાર કર્યા. લેહીમાંસવાળા છવંત સ્ત્રીપુરુષોનું ચૈતન્ય આપણને એનાં પાત્રોમાં જોવા મળે છે, અને તેને લીધે જ શેફપીયરનાં પાત્ર તેના જમાનામાં જેટલા જીવંત હતાં, તેટલા જ આજે પણ જણાય છે. આ સ્વભાવચિત્રાએ આપણું મન ઉપર એટલો કાબૂ મેળવ્યો છે, કે ખાલી ઐતિહાસિક તરીકે નહીં પણ નાટકનાં પાત્ર તરીકે, જીવંત વ્યક્તિરેખાઓ તરીકે તેમને ચાહીએ છીએ.૩ ગુણલ્યની બૃહત્કથામાં ગેમુખ નામનું એક પાત્ર આવે છે. એ પાત્ર વિશે ય વિદ્વાન લાકેત કહે છે, " ઉત્તરકાલીન નાટકારોએ આ પાત્રને ઉપયોગ પિતાના નાટકમાં કેમ ન કર્યો તે બદલ આશ્ચર્ય થાય છે. રંગભૂમિ ઉપરની નાટયકૃતિઓમાંના વિદૂષક અને વિટના સ્વભાવચિત્રણમાં ગોમુખના પાત્રાલેખનને ઘણ રે ભળી ગયા છે એ વાત ખરી, પરંતુ રૂઢ સાંયાનાં આ નાટકનાં પાત્રો મુખની સાથે બરાબરી કરી શકે તેમ નથી.” લાકેતનું પ્રસ્તુત વિધાન ખોટું નથી, પણ તેના કરતાં આશ્ચર્યકારક તે એ છે કે વિદી પાત્રો ચિતરવા માટેની સ્મૃતિ મેળવવા ઉત્તરકાલીને નાટકકારોને આટલે દૂર પણ જવાની જરાયે જરૂર ન હતી. કાલિદાસે શાકુંતલમાં ખુશામત કરનાર સેનાપતિ અથવા હુકુમશાહી ચલાવનાર લાંચખાઉ પેલિસ અધિકારીનું પાત્ર ચિતર્યું હતું. આ પાત્ર પછીના નાટકકારોને વિનદી ચિત્રણ માટે પ્રેરણા આપી શકે તેવાં હતાં. શુકના મૃછકટિકમાં તે વિવેદી પાત્રાનું એક અપૂર્વ વિશ્વ જ જોવા મળે છે. સીધે સાદે સંદેશો પહોંચાડવામાં પણ કેયડા. રૂ૫ પ્રશ્નો પૂછી મૈત્રેયને બે ઘડી હેરાન કરનાર ચેટ, ભીતિ અને શૌર્યથી ભરેલી વલ્ગનાઓ, જન્મજાત કૌર્ય અને પ્રેમનું પાગલપણું, શિયાળ જેવી ઉચાઈ સાથે
Page #202
--------------------------------------------------------------------------
________________ 185 અવનતિનો મીમાંસા બોલવાની મૂર્ખતા તથા કામવાસના જેટલો ભભૂકેલો જઠરાગ્નિ હોય - એવા વવિધ અને વિરોધી ગુણોવાળે અભૂતપૂર્વ શિકાર, અને જુગારમાં સર્વસ્વ ઈ દીધા પછી પણ ધૂતને અનભિષિક્ત સામ્રાજ્ય સાથે સરખાવનાર, બાકી પડી ચાળણું થઈ ગયેલ પોતાના ઉત્તરીયને “આની ગડો કરીએ એટલે જ તે શોભે છે” એમ કહી ધીરેથી તેની ગડી વાળનાર, જીવનમાંની આપત્તિઓને અને દારિદ્રયને બાદશાહી તુરછતાથી હસી કાઢનાર મંજિલે દરક-જેવાં અનેક પાત્રો આ નાટકમાં વિદૂષકની સાથે આવી ગયાં છે, અને પ્રેક્ષકોનાં મન જીતી ગયાં છે. પ્રહસન જેવા નાટયપ્રકારમાં પણ સુંદર વિનેદ આપણને જોવા મળે છે. “ભગવદજજુકીય” નામના પ્રાચીન પ્રહસનમાં એક શિષ્યનું પાત્ર આવે છે. તેનું ચિત્રણ વિદૂષક જેવું જ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રહસનની ખરી મજા તે યમદૂત જે ભૂલ કરે છે, તેમાં છે. એક મૃત્યુવશ સ્ત્રીના પ્રાણ હરવા યમ પિતાના દૂતને મોકલે છે. યમદૂત ભુલથી વસંતસેના નામની ગણિકાના જ પ્રાણ લઈ જાય છે. તેની આ ભૂલ માટે યમ તેની ઝાટકણી કાઢે છે અને તેને ખરા પ્રાણ લઈ આવવા પાછો મોકલે છે, પણ જ્યારે તે પાછો આવે છે, ત્યારે પરિસ્થિતિ જુદી જ હોય છે. એક યોગીએ પિતાને આત્મા ગણિકાના એ મૃતદેહમાં પ્રવેશાવ્યો હોય છે. તેથી યમદૂતને પોતાની પાસે રહેલા પ્રાણનું શું કરવું તે સમજતું નથી, અને તે પાસે પડેલા ભેગીના મૃત શરીરમાં એ ગણિકાના પ્રાણ મૂકી દે છે! આ અદલાબદલનું પરિણામ એ આવે છે કે યોગી ગણિકાની માફક પ્રેમની ભાષા બોલવાની શરૂઆત કરે છે, અને ગણિકા ગીની માફક સંસાર અસાર હોવાનું કહે છે! આટલો નિર્મળ વિવેદ આપણને ઉત્તરકાલીન પ્રહસનેમાં જોવા મળતું નથી. પ્રસ્તુત પ્રહસનમાં કેટલેક ઠેકાણે ગ્રામ્યતા અને અશ્લીલતાની હદ આવી ગઈ છે, પરંતુ ગ્રીક નાટકોનાં વિવેદી પાત્રોના જેવા કેટલાક નામનાઓ આપણને આ પ્રહસનેમાં જોવા મળે છે. એવું એક પાત્ર છે વૈદરાજનું ! “લટકમેલક' નામના પ્રહસનમા વૈદરાજ જતુંકેત મદનમંજરીના ગળામાં ભરાયેલું હાડકું બહાર કાઢવા માટે તેના ગળાને દર બાંધી જેથી ખેંચવાના ઉપાય સૂચવે છે. હાસ્યાર્ણવ”નામના પ્રહસનમાં પણ એવા એક વેદરાજ આવે છે. તેમનું નામ છે વ્યાધિસિંધુ (દરદને દરિય). બંધુરા નામની એક ઘરડી વેશ્યાની આંખે તિમિર નામને રોગ થયો હોય છે. તેને ઘેર આવેલ અનયસિંધુ નામનો રાજા તેની આ અવસ્થા જેઈ વ્યાધિસિંધુને બોલાવે છે, ત્યારે વૈદરાજ લોખંડના સળીયો તપાવી તિની આંખમાં ભેંકવાનું કહે છે, પણ જે આંખે જ જતી રહે તે રોગીને
Page #203
--------------------------------------------------------------------------
________________ 186 આધાર શાને રહે ? તેની આ ઉપાયોજના સાંભળી નાયિકા મૃગાંકલેખાને હસવું આવે છે. તે કહે છે કે કોઈ પણ રોગની પરીક્ષા આંખે ઉપરથી કરવામાં આવતી હોય, તે પણ સળીયે ભેકી આંખે ખલાસ કર્યા પછી રોગીનું ગમે તે થાય તે પણ વૈદ્યરાજને શું ફાયદો? આ પ્રમાણે એક સામાન્ય વેશ્યા જ્યારે પોતાના વિદ્યકીય જ્ઞાનની હસી ઉડાવતી વૈદ્યરાજ જુએ છે, ત્યારે તે ત્યાંથી પિબારા. ગણે છે. પ્રહસનેમાં એક સેનાપતિનું પાત્ર આવે છે. હાસ્યાર્ણવ” નામના પ્રહસનમાં સેનાપતિ પોતાની બહાદુરી બતાવવા ફૂલમાને મધુરસ ચૂસતી મધમાખીને પકડી આણે છે. તેને પકડવા તે શરીર ઉપર બખતર પહેરે છે, અને સાથે ચાર, સિપાઈએ લઈ જાય છે. પછી વાધરીઓ વડે તેનું શરીર બાંધી તેને બહાર ખેંચે છે, અને પછી આ મદિરા પીનાર સ્ત્રી ગુન્હેગારનું મસ્તક તીર્ણ તલવાર દ્વારા શરીરથી છૂટું કરે છે ! પોતાની વીરતા વર્ણવતાં, આ રણુજબૂક નામતો. સેનાપતિ કહે છે, “સ્ત્રીએ પગે લગાડેલ લાલ અલક્તક રસ જોઈ જાણે લેહી જ ન વહેતું હોય એવું મને લાગે છે, અને તેથી આપણે તે ગભરાઈ પણ જઈએ ! અમાસની અંધારી રાત જોઈ આપણને મૂર્છા આવે છે, પછી રણમેદાનમાં લેહીથી ખરડાયેલ મુખવાળા શત્રુની તે વાત જ શી ? મહાસનેમાં સેનાપતિ ઉપરાંત ગણિકા, નાપિત, તથા સિપાઈ જેવાં બીજું વિવેદી પા પણ જણાય છે. આ પ્રકારના વિદી પાત્રના વિવિધ નમનાઓ આપણે બાજુએ મૂકીએ. અને ખાલી વિદૂષકને જ વિચાર કરીએ તે પણ ભાસ, કાલિદાસ, અને શ્રદ્ધક જેવા નાટકકારોએ વિદી પાત્રની એક ઉજજવલ પરંપરા આપણને આપી છે. સંતુષ્ટ, ગૌતમ તથા મૈત્રેય રૂઢ વિદૂષકના જ નમૂનાઓ છે. તેઓ મૂખ છે, બ્રાહ્મણ છે, બીકણ છે, ખાઉધરા છે, અને હાસ્યકારક ચિત્રણ માટેની આવશ્યક શારીરિક વિકૃતિ પણ તેમની પાસે છે. આમ હોવા છતાં તેમનું દરેકનું અસ્તિત્વ છે, તેમને સ્વતંત્ર વ્યક્તિત્વ છે. રૂઢ વિશેષતાઓમાં પણ આ નાટકકારે. જીવંત વ્યક્તિત્વ ખીલવી શક્યા છે. અને તેથી આ વિદૂષકેના ચિત્ર ઉજજવલ, વૈશિષ્ટયપૂર્ણ અને અવિસ્મરણીય બન્યા છે. પછીના નાટકકારોએ આ સાદી. વાત પિછાની હેત તે વિદૂષકની આટલી ઝડપી અવનતિ ન થઈ હેત. પરંતુ અભિજાત નાટકકારે વિદૂષકનું ખાલી વૈશિષ્ટયપૂર્ણ ચિત્રણ કરી ભા. નહી, તેમણે એ પણ બતાવી આપ્યું કે નાટકમાં વિનોદ કાંઈ વિદૂષક ઉપર
Page #204
--------------------------------------------------------------------------
________________ અવનતિની મીમાંસા જ આધારિત નથી. ભાસના નાટકોમાં કેટલાંય પ્રસંગે નાટય છલિતથી (Dramatic Irony) પૂર્ણ છે. એવા પ્રસંગમાંથી, અથવા નાટયપૂર્ણ વક્રોક્તિમાંથી નિર્માણ થતા વિનોદનો વિદૂષક સાથે કોઈ પણ સંબંધ ન હોવા છતાં તે કેટલો હૃદ્ય બન્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. શુદ્રકે ચિતરેલાં વિવેદી પાત્રો અને તેમના વિદની આશ્ચર્યકારક વિવિધતા રૂઢ ચિત્રણના ચોકઠામાં જોવા મળતા નહીં. જીવન એ જ વિનોદી નાટક હોઈ તેમાંનો એક એક અનુભવ એ ગમ્મત સાથે હસી કાઢવાને પ્રસંગ ન હોય એવા ખ્યાલ સાથે જ જાણે શુદ્રકના પાત્રો વિચરતાં હોય એમ આપણને લાગે છે. કાલિદાસે પણ રમતિયાળ અને મશ્કરીર પ્રિયંવદાનું પાત્ર નિમ (ઘ અને નર્મ વિનોદનો એક સ્વતંત્ર નમૂને પ્રસ્તુત કર્યો છે. પછીના નાટકકાર વિનોદી ચિત્રણની આ ઉજજવલ પરંપરા સાચવી શક્યા. નહીં અને તેઓ એ વિદૂષકના રૂઢ અને યાંત્રિક ચિત્રણમાં જ નિર્જીવ સમાધાન માન્યું એ એક આશ્ચર્ય છે. - વિદૂષકની અવનતિનું બીજું કારણ રૂઢ પાત્રનું ચિત્રણ બીબાંઢાળ થતું ગયું એટલું જ નહીં પણ વિદૂષકને તે હાસ્યવિષય તરીકે જ ચિતરવામાં આ એ છે. તેના વિવેદ દ્વારા જ વિદનિર્મિતિ સાધવામાં આવી. પરિણામે જીવMાં અનેક પાસાંઓને ઉપહાસ કરનાર જીવનના ભાષ્યકાર તરીકેની ભૂમિકા નાશ પામી. ગમે તે એની મશ્કરી કરે એવા ગાંડાની ભૂમિકા તેને ભારે આવી.. સંસ્કૃત નાટકના કથાવિષયની તેમ જ સામાજિક ઓચિત્યની મર્યાદાઓ સંભાળતા તેને એક સંકુચિત વાતાવરણમાં રહેવું પડયું, છતાં અંતઃપુરના કે દરબારતા દૈનિક જીવનમાંથી તે વિહ નિર્મી શકે એવી વસ્તુઓની તેની આજુબાજુ કોઈ ઉણપ ન હતી, પણ વિદૂષકના માર્મિક અવલોકનને કોઈ તક આપવાને બદલે આ નાટકકારોએ જયારે તેને હાસ્યનું બાવલું બનાવ્યું, ત્યારે વિનોદનું ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ વધુ સંકુચિત થયું. બ્રાહ્મણ્ય, અજ્ઞાન, ખાઉધરાપણું, કદરૂપું શરીર જેવી વિશેષતાઓ ઉપર આધારેલે વિનોદ કેટલે સુધી ચાલી શકે ? અર્થાત આ વિનોદની પુનરાવૃત્તિ થતી ગઈ. તે વાસી બન્યું, અને તેમને આનંદ ઊડી ગયો. વિદૂષકને મને બદલવાને અથવા તેને માટે નવું વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયત્ન પછીના સંસ્કૃત નાટકકારોએ કર્યો નહીં. જે તેમણે તે કર્યો હેત તે વિનેદનું નવું ઝરણું વહી શકયું હોત, પરંતું વિદૂષકની રૂઢ
Page #205
--------------------------------------------------------------------------
________________ 188 વિદુષક વિશેષતાઓ બદલાઈ નહીં, કે અંતઃપુરની બહારની હવા તે લઈ શકશે નહીં. તેની શારીરિક વિકૃતિ હતી તેવી કાયમ રહી, એને તેનો વિનેદ વધુ સુક્ષ્મ થવાને બદલે નીચે ઘસડાયે. અભિજાત નાટકકારેએ વિદૂષકને રૂઢ ચિત્રણમાં પણ તેનું જીવંત વ્યક્તિત્વ કાયમ રાખ્યું. પણ પછીના નાટકકારે તેનું યાંત્રિક અનુકરણ અને પુનરાવર્તન કરતા રહ્યા અને તેમાંથી નિર્માણ થતા વિનોદનો કૃત્રિમતા દૂર કરવા જ જાણે ગ્રામ્ય શબ્દ અને ગાળીને તેમણે ઉપયોગ કર્યો. -અને વિનોદનો ખાડો ખોદ્યો. વિદૂષકની અવનતિ માટે સાહિત્યશાસ્ત્રની રૂક્ષતા (જડતા) પણ જવાબદાર ગણી શકાય સાહિત્યની વાસી રૂઢિઓની બાંય ધરી રાખવાની, અને અભિજાત નાટકકારોની કલાકૃતિઓમાંથી પ્રતીત થતી કલાની દિશા ન ઓળખવાની ગંભીર ભૂલ પછીને નાટકકારેએ કરી એ વાત ખરી હેય, અને તે માટે આપણે તેમને દોષ આપીએ, તે પણ શાસ્ત્રકારોની પણ જવાબદારી વીસરી શકાય નહીં. પછીના શાસ્ત્રકારોએ ભરતનું કેવળ અનુકરણ કર્યું. તેના સિદ્ધાન્તોને “અનુવાદ અથવા કવચિત્ કયાંક સ્પષ્ટીકરણ ઉમેરવા ઉપરાંત આ શાસ્ત્રકારોએ કાંઈ કર્યું હોય એમ લાગતું નથી. નવા લેખકને માર્ગદર્શન મળે એવાં નવાં કલાતરની મીમાંસા તેમણે નવેસરથી કરી નહીં. કાલિદાસ, શુદ્રક, વગેરે પ્રતિભાશાળી -નાટકકારની કલાની ચર્ચા કરી, તેમાંના મર્મસ્થાને વિશદ કરવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો નહીં. ભરત નાટયશાસ્ત્રને પાયો ચ, તે દષ્ટિએ તે પોતે પિતાના શાસ્ત્રના નિયમો ઘડે એ યોગ્ય છે, અને પછીના શાસ્ત્રકારો પણ “ભરતમુનિ માટે ગૌરવની ભાવના સેવે, અને તેના શાસ્ત્રને આદર કરે તે તેમાં કાંઈ ખોટું નથી, પણ જ્યારે કોઈ પ્રતિભાશાળી કલાકાર નાટયલેખન અથવા પાત્રનિમિતિને નવે ઉન્મેષ પિતાની કલાકૃતિમાં પ્રગટ કરે ત્યારે તેની નેધ લેવી, તેને મર્મ વિશદ કરી તેની તવિક ચર્ચા નવા લેખકે સામે પ્રસ્તુત કરવી એ પછીના શાસ્ત્રકારોની જવાબદારી ન હતી ? એમણે કર્યું શું? ભરત પછીના નાટયશાસ્ત્રને ઊડતી નજરે નિહાળીએ તો તેમાં, આપેલા નિયમોની પરંપરા ચાલુ રાખેલી, અને મૂળ સિદ્ધાન્તનું જ વિશ્લેષણ થયેલું આપણે જોઈએ છીએ. મૂળ સિદ્ધાન્તને વધુ વિગતો આપી વિસ્તારવામાં આવ્યા, પણ દાખલા આપતી વખતે આ શાસ્ત્રકારોને જેમની કૃતિઓમાં કલા કરતાં કારીગરી જ અધિક હોય એવા દ્વિતીય કે તૃતીય શ્રેણુંને કલાકારો જ નજરમાં આવ્યા, પ્રતિભાશાળી લેખકેનું અસ્તિત્વનું કર્યું હોય તે તે તેમના ગુણોને લીધે છે, - શાસ્ત્રકારોએ તેમની કલા વિશદ કરી જ્હાવી હોવાને લીધે નહીં ! તાત્ત્વિક દૃષ્ટિએ
Page #206
--------------------------------------------------------------------------
________________ અવનતિની મીમાંસા શાસ્ત્ર હતું ત્યાં જ રહ્યું, અને તેને તે જ કક્કો પછીના શાસકારોએ ફરી ફરી ઘૂંટયો, એટલું જ નહીં, પણ તેમ કરવામાં પણ તેમણે પ્રગશીલ સાહિત્યને ધ્યાનમાં લીધું નહીં. પરિણામે કારીગરો ફાવી ગયા. સદીઓ વહી ગઈ, પણ સંસ્કૃત નાટકને સ્વભાવચિત્રણને ઢાંચે બદલાય નહીં. સંસ્કૃત નાટકને ઇતિહાસ જોઈએ તે એક બીજી બાબત પણ ધ્યાનમાં ! આવે છે. તે એ કે શાસ્ત્રને વધુ પડતે પ્રભાવ. મૂળભૂત નાટયતનું શાસ્ત્ર બનાવવાનું પહેલું શ્રેય ભરતને ભાગે જાય છે. ભારત એ નાટકને આધાર કહી. શકાય. તેણે શાસ્ત્ર તૈયાર કર્યું, અને નાટયનિર્મિતિને માર્ગ નાટકકારે માટે ખુલ્લો કરી આપો, પરંતુ જે સાહિત્ય અને કલાવિષયક અથવા સામાજિક ઔચિત્યની રૂઢિઓ તે દ્વારા અસ્તિત્વમાં આવી તેનું ઉગમસ્થાન ભરત હેવાને લીધે તેનું ચોક્કસાઈભર્યું પાલન કરવું અપરિહાર્ય ગણ્યું, અને અપ્રત્યક્ષ રીતે ભરતે નિમેલું શાસ્ત્ર જ આગળની પ્રગતિ માટે અથવા નવા વિકાસ માટે ખલેલરૂપ બન્યું. શાસ્ત્રોના આદર અને પરંપરાના પ્રેમને લીધે મૌલિકતા હણાઈ. રૂઢિઓની મર્યાદા તેડી કલાનું નવીન તંત્ર નિમી શકે એવો કલાકાર કેઈક જ અવતરે છે, બાકી ઘણાખરા લેખકે એવા પ્રતિભાશાળી કલાકારની પાછળ સૈનિકની માફક એકઠા થતા હોય છે એ ખરું, પરંતુ આ સૈનિકેમાંથી ન સેનાપતિ તૈયાર થવાની જે શકયતા હતી, તે પણ પરંપરાગત રૂઢિઓના પ્રભાવ હેઠળ દબાઈ ગઈ. નાટકનું સુખાન્ત અને દુઃખાન્ત જેવું વગીકરણ સંસ્કૃત નાટકોની બાબતમાં કદાપિ થયું નથી. દુદખાન્ત નાટકને તે સંસ્કૃત રંગભૂમિ ઉપર કેઈ સ્થાન હતું જ નહીં. આ નિયમને લીધે જેમ નાટયલેખનની બાબતમાં એક મર્યાદા ઊભી થઈ, તે પ્રમાણે વિનેદનું વ્યાપક ક્ષેત્ર પણ તેને લીધે સંકેચાયું. ભરતે દશરૂ૫કોમાં પ્રકરણ, પ્રહસન, ડિમ, ભાણ, વગેરે નાયબંધોને સમાવેશ કર્યો, પણ નાટક જેવા નાટયપ્રકારને જે શિષ્ટમાન્યતા મળી તે બીજા નાટય પ્રકારોને મળી શકી નહીં. લગભગ બધા લેખકેનું વલણું નાટક અથવા નાટિકા લખવા તરફ હતું. પરંતુ આ બે નાટયપ્રકારનું સ્વરૂપ સાહિત્યસંકેત દ્વારા એટલું નિશ્ચિત થયું હતું કે તેમાં નવીન પ્રયોગે કરી વિનોદ માટે નો માર્ગ ખુલ્લે કરી આપવા ઝાઝી તક રહી નહી. કાલિદાસ અને શદ્રક જેવા નાટકકારોએ વિવેદી પાત્રના જે નવીન નમૂનાઓ તૈયાર કર્યા તે નિશ્ચિત રૂઢિઓ બહારના હોવાને લીધે ઈતર લેખકેએ તેમનું અનુકરણ કરવાને બદલે પરંપરાગત નક્કી થયેલ રૂઢિઓના ચોકઠામાં જ પિતાને વિશ્વાસ પ્રદર્શિત કર્યો. જે સામાજિક હેતુ સાથે વિદૂષક
Page #207
--------------------------------------------------------------------------
________________ પહેલી વખત એળે તે હેતુ કાળાન્તરે ફિક્કો પડ્યા પછી પણ રૂઢ શાસ્ત્રની બહાર આવી નવી રૂઢિઓ નિર્માણ કરવાનું પછીના શાસ્ત્રકારોને સૂઝયું નહી; અને લેખકેને આવશ્યક લાગ્યું નહીં લોકાતુરંજન એ નાટકને મુખ્ય હેતુ હોવા છતાં શાસ્ત્રકારોએ અને લેખકોએ ભરતના નિયમોની ચે કસાઈ જાળવી રાખવાના પ્રયત્નમાં નાટકના સામાજિક હેતુને મારી નાખે. જે તેમ ન થાત તે પ્રકરણ અથવા પ્રહસન જેવા નાટયપ્રકારો લેકમાન્ય બની શકત, અને સામાજિક રીતરિવાજે અથવા સંસ્થાઓના ઉપહાસાત્મક ચિત્રણ માટે વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થઈ શકત, તેમ જ વિમેદને સંધાયેલો પ્રવાહ ફરી મુક્તતાથી વહી શકત. મેલિયરથી ઓસ્કર વાઈલ્ડ સુધીના પશ્ચાત્ય નાટકોની પરંપરા તપાસીએ તે નાટકકારોએ સમાજની ખરાબી અથવા ઢોંગ ઉપર પ્રહાર કરવા વિનેલું શસ્ત્ર કાયમ સજજ રાખ્યું હોય એમ જણાશે. તેમણે તીવ્ર ઉપહાસ દ્વારા નૈતિક મૂલ્ય ઉપર ચઢેલ કાટ ધોઈ નાંખે એટલું જ નહીં પણ માણસના મનમાં ચોંટી રહેલ પાયા વિનાની રૂઢિઓ અથવા કલ્પનાઓ પણ દૂર કરી. એનું પરિણામ એ આવ્યું કે સામાજિક વ્યવહારમાં કઈ પણ પ્રકારનું પ્રમાદ જણાતાં જ મન અસ્વસ્થ થતું. અને, મન અસ્વસ્થ થવું એ બુદ્ધિ છાતી અને જાગૃત હેવાની નિશાની છે. પાશ્ચાત્ય નાટકકા એ માણસની આ બુદ્ધિનિષ્ઠા જીવતી રાખી. પણ સંસ્કૃત નાટકના રૂઢિના બંધનને લીધે સામાજિક વિસંગતિની વ્યાપક અને ઊંડી શોધ કરનાર બુદ્ધિ અસહોય અને મૃત થઈ પડી હતી. કાનરંજનને ઉદ્દેશ અને સામાજિક મૂલ્યોનું ચિંતન એ બેમાં વિરોધ હોઈ શકે નહીં. સામાન્ય વિનેદી) નાટકમાં જ નહીં પણ તથાકથિત ગંભીર નાટકેમાં પણ વિદને બેવડે ઉપયોગ થઈ શકે એને કેઈને ખ્યાલ જ ન રહ્યો હોય એવું લાગે છે. અંતમાં, જેમ સાહિત્યિક રૂઢિઓને લીધે મોલિક નિર્મિતિને ધક્કો લાગ્યો, તેમ પ્રેક્ષકેની રસવૃત્તિએ પણ નાટકને એ ને એ જ ચીલે ચાલવા દીધા એ કહેવું આવશ્યક છે. નિશ્ચિત ઢાંચાના નાટકે જ પ્રેક્ષકોને પસંદ પડયા, અને તેવા થયેલ વિદૂષકને હિંમત અને ડહાપણુપૂર્વક પોતાના નાટકમાંથી કાઢી તેના બદલામાં “માલતીમાધવ'ના કામન્દી અને મકરંદ જેવા, તેમજ “ઉત્તરરામર્ચારિત માંના તેફાની અને રમતિયાળ સૌધાતકિ જેવા પાત્રો ચિતર્યા, પરંતુ તેની કદર થવાને બદલે જનમત દ્વારા તેની ઉપેક્ષા જ થઈ. ભવભૂતિને વિનદબુદ્ધિ
Page #208
--------------------------------------------------------------------------
________________ અવનતિની મીમાંસા જ મથી એવી સમજ તત્કાલીને "રસિક"ની હતી એટલું જ નહીં પણ ઘણું આધુનિક અભ્યાસી પણ એ જ ગેરસમજ પિકી રહ્યા છે. સાહિત્યિક રૂઢિઓને લીધે જે વિદૂષકની પ્રગતિ રૂંધાઇ ન હોત, કોઈ પ્રતિભાવંત વિદૂષકને નવે માર્ગ વિકસાવત, તે વિનદી પાત્રની કેટલી ઉજજવલ પરંપરા નિર્માણ થઈ શકી હેત ! શરીર ઉપર બાઘો વેશ ચડાવી જીવનને સૂક્ષ્મ દષ્ટિએ નિહાળનાર, જીવનની વિસંગતિ ઉપર ઉપહાસનું તીર્ણ શસ્ત્ર ચલાવનાર, અથવા જીવનકાંઠે ઊભો રહેવા છતાં જીવનના પ્રસંગો સાથે સમરસ થનાર, પોતાના સર્જાઈભર્યા વર્તન સાથે જીવનના ઊંડા સત્ય ઓળખનાર મૈત્રેયને વારસો કાઈ સંભાળત, તે શેફસ્પીયરના ટચસ્ટન જેવો જીવનનો એકાદ ભાષ્યકાર આપણે જોઈ શક્યા હોત. વાત કહેવાની શરૂઆત કરે ન કરે ત્યાં જ ગોટાળામાં ગામનું નામ રાજને અને રાજાનું નામ ગામને આપનાર વસંતકની બાલિશ, અથવા, નાયિકાની સખી પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી પોતાને મહેલની બહાર ખેંચતી હોવાનું જાણવા છતાં, “મને ખેંચશો મા. હું એક નાજુક સ્ત્રી છું” એ મશ્કરીભર્યો બેટ દા કરનાર, અથવા પોતાને રડવું ન આવવાની ફરિયાદ કરનાર સંતુષ્ટને નિર્દોષ મશ્કરે અને મસ્તીખોર સ્વભાવ જે આગળ વિનેદને પુષ્ટ કરવા લેવામાં આવત તે પક જેવું રમતિયાળ અને નિર્દોષ મશ્કરીથી ભરપૂર તથા હાસ્યરસથી તરબોળ એવું વિનદી પાત્ર પછીને સાહિત્યમાં નિર્માણ ન થઈ શક્ત એમ નહીં, પરંતુ એથી પણ મહત્તવનું તે એ કે જે વિનેદના મૂળમાં રહેલી જીવનની વિસંગતિને ઉપયોગ વિનદી પાત્ર નિર્મવામાં થાત તે આપણે અનેક ભવ્ય વિદી પાત્ર મેળવી શક્યા હોત. જેના રૂપ અને વતન ઉપરથી વયને અંદાજ કરી શકાય નહીં, જેની શારીરિક વિકૃતિએ મનની વિકૃતિ આણી ન હોય એ ધૂર્ત અને તીક્ષ્ણ બુદ્ધિવાળા, જેના પરિહાસમાં દુષ્ટતા ન હોવા છતાં વખત આવે મશ્કરીમાં બીજાને ઈજા પહોંચાડવાનું ન ભૂલનારો, પિતાની પાસે મજબૂત પાયે ન હોવા છતાં પ્રસંગે હિંમતપૂર્વક કાર્ય કરી બતાવવાની ધગશ રાખનારે, ઉપરથી બીકણું પણ અંદરથી હિંમતવાળે, લુચાઈ હોવા છતાં વેરબુદ્ધિ વિનાને, જાણી જોઈને ફસાવવાની વૃત્તિ ન હોવા છતાં ખોટું બોલવા આગળ-પાછળ ન જેનારે, હેદો ન હોવા છતાં હકુમત ચલાવનારા, સભ્યતા ન હોવા છતાં સાચ્છીલ, માનાપમાનની દરકાર કરવા છતાં લડાયક વૃત્તિવાળા એકાદ વિદૂષક જે નિર્માત તે ફેલસ્ટાફ જે વિદને ભીષ્માચાર્ય સંત સાહિત્યમાં પણ ન અવતરી શક્ત એમ આપણે કેમ કહીએ ? વિનોદને બંધન ન હોઈ શકે. વિનેદને એટલું સ્વાતંત્ર્ય હોય છે કે તે જીવનના નાનામોટા,
Page #209
--------------------------------------------------------------------------
________________ હળવા ગંભીર પ્રસંગેને સૂક્ષ્મ અને મર્મભેદક ઉપહાસ કરી શકે. વિનોદની રચના. આ ખ્યાલ સાથે થાય તે વિનદી પાત્રને સહેજે ભવ્યતા પ્રાપ્ત થઈ શકે. , સંસ્કૃત નાટકોના ઈતિહાસમાં એવું પાત્ર નિર્માણ ન થઈ શકયું એ બદલ સાહિત્યપ્રેમી રસિકને દુઃખ થયા વિના રહે નહીં. સંસ્કૃત સાહિત્યમાં વિનોદી પાત્રની ઉજજવલ પરંપરા નિર્માણ ન થઈ શકી, સ્વભાવરેખન અને સામાજિક રીતરિવાજના ઉપહાસ ઉપર આધારિત નાટકે નિર્માણ ન થઈ શક્યા એ આપણું દુર્ભાગ્ય છે. પરંતુ સંસ્કૃત નાટયસાહિત્ય વિશે સમગ્ર રીતે વિચારતાં, કેટલાક પ્રતિભાવંતે એ જે જીવંત પાત્રો ચિતર્યા છે, તેમને વીસરી શકાય નહીં. પિતાના મસ્કરા અને મસ્તીખોર સ્વભાવમાં પક જે, સ્નેહને લીધે મૈત્રેયની માફક નાયક માટે દુઃખી થનાર સંતુષ્ટ, પતે હાસ્ય વિષય હોવા છતાં, જેના પરિહાસમાંથી કઈ છટકયું નથી, બાધ હોવા છતાં જેના અવલોકનમાં તીણુતા છે, અંધારાને પણ ગભરાય એવો બીકણ હોવા છતાં ચારુદત્ત ઉપર અકારણ અન્યાય થતાં દુષ્ટોનું નિર્દલન. કરવા લાકડી લઈ દેટ મૂકનાર મૈત્રેય, અને જેની વિસંગતિનું કઈ માપ નથી પણ વિદૂષકી વેશ ચડાવી નાયક સાથે બધાને છેતરી જનાર ગૌતમ જેવા વિદૂષકે આપણે વીસરી શકીએ નહીં. સંસ્કૃત સાહિત્ય અભિમાન માણી શકે એવાં એ પાત્ર છે. વિદૂષકને ઢાએ બની તેમાંનું રૌતન્ય નાશ પામ્યા પછી પણ સંસ્કૃત રંગભૂમિ ઉપર વિદૂષક તેમને તેમ અટવાતે રહ્યો. લેકે આ રૂઢ પાત્રને વીસરી શક્યા નહીં. તેનું શ્રેય આ અજોડ વિદૂષકને અને તેમના નિર્માતાઓને જ આપવું જોઈએ એમાં શંકા નથી. 1 જુઓઃ જાગીરદાર, ડ્રામા ઈન સંસ્કૃત લિટરેચર', પા. ૭૦-છા. 2 જુઓ : જેમ્સ ફબલમેન, ઇન પેઈઝ એફ કામેડી. પા. 28,31. 3 જુઓ : જજ ગાર્ડન, શેકસપીરિયન કામેડી', પા. 9 4 જુઓ : લાકેત, “અમે ઍન ગુણાઢય ઍડ ધ બૃહત્કથા' ટી. એ. વોર્ડ કરેલું અંગ્રેજી ભાષાતર, 5, 26,
Page #210
--------------------------------------------------------------------------
________________ અવનતિની મીમાંસા 194 5 હાસ્યાર્ણવ, 1.43 : सद्यो दत्तमलक्तक पदयुगे दृष्ट्वाङ्गनाया रतौ / रक्तभ्रान्तिवशाद् भयेन नितरां म्लानेन्द्रियो मेदिनीं / पश्यन् दर्शनिशातमिस्रनिकरच्छन्नामिवाशां तथा मूच्छेयं भुवि का कथा समरतो रक्तास्यसक्तद्विषाम् // 6 જુઓ : બનડશે ની બેક ટુ મેઘુસેલા એ નાટકની પ્રસ્તાવના પા. 24 7 પાશ્ચાત્ય સાહિત્યમાંના, અને વિશેષત: શેફસ્પીયરનાં નાટકોમાંના જે વિદી પાત્ર અહીં અપેક્ષિત છે તેમના વિસ્તૃત વિવેચન માટે નીચેનું સાહિત્ય જોવું-(૧) જે. બી. પ્રિસ્ટલે. ધ ઇગ્લીશ કોમિક કેરેકટર્સ' પા. 27, 28. (2) મોરિસ મૅર્ગન ધ કેરેકટર ઑફ ફલસ્ટાફ' પા 186, 203 (3) એ. સી. બ્રડલે, “ઓકસફર્ડ લેકચર્સ,”પા 262. 13
Page #211
--------------------------------------------------------------------------
_
Page #212
--------------------------------------------------------------------------
________________ ભાગ બીજે વિરામના મેળો વિદૂષકોનો મેળો
Page #213
--------------------------------------------------------------------------
_
Page #214
--------------------------------------------------------------------------
________________ 1 સંતુષ્ટ गोष्ठीषु हास्यः समरेषु यौधः / शोके गुरुः साहसिकः परेषु / महोत्सवो मे हृदि किं प्रलापैः દ્વિધા વિમૉ વહુ એ શરીરમ્ –અવિમારક, 421 ભાસે લખેલ અવિમારક નાટકમાં, વિદૂષક સંતુષ્ટ પિતાના મિત્ર અવિમારકને મળવા જાય છે. રસ્તામાં ચંદ્રિકા નામની દાસી સાથે તેની મુલાકાત થાય છે.. સ્વાભાવિક રીતે જ ચંદ્રિકાને સંતુષ્ટની મશ્કરી કરવાની ઈચ્છા થાય છે. તે સંતુષ્ટ પાસે જઈ, તેને સંભળાય એ રીતે પાસે રહેલા બીજા માણસને પૂછે છે, “મને, એક બ્રાહ્મણ જોઈએ છે, કોઈ મળશે ?" સંતુષ્ટ તે સાંભળે છે, અને એને પૂછે છે, “શું આપને બ્રાહ્મણ જોઈએ છે? શા માટે?” “જમવાનું નિમંત્રણ આપવું છે, ચંદ્રિકા કહે છે. તે સાંભળી સંતુષ્ટ ખિજાય છે, અને એને પૂછે છે, “તે હું શું શમણુક છું?” તેને ચિડાવવા ચંદ્રિકા કહે છે, “તું વૈદિક બ્રાહ્મણ કયાં છે ?' સંતુષ્ટ વધુ ખિજાય છે, પણ જમણનું નામ સાંભળતાં જ એના મોંમાં પાણી છૂટે છે. એ કહે છે, “તું મને અવૈદિક માને છે ? અરે, મારી વિદ્વત્તા તું જાણતી નથી ! જે રામાયણ નામનું એક નાટ્યશાસ્ત્ર છે. તેમાંના પાંચ શ્લોક મેં એક વરસમાં ગોખી નાંખ્યા છે, સમજી? અને એ ખાલી ગેખ્યા નથી, એને અર્થ પણ હું બરાબર સમજો છું ! કલેક ભણી શકે, અને એનો અર્થ પણ જાણે શકે એ બ્રાહ્મણ દી લઈને શેધતાંય નહીં મળે !" સંતુષ્ટનું જ્ઞાન જઈ ચંદ્રિકાને હસવું આવે છે. તે સંતુષ્ટની વધુ મશ્કરી કરે છે. હાથમાંની અંગૂઠી પરના અક્ષરો વાંચવાનું છે તેને કહે છે. હવે સંતુષ્ટનું આવી બને છે, કારણ કે એને વાંચતાં ક્યાં આવડતું હતું ? પણ એમ તે એ ચાલાક હતું. એ કહે છે, “આ અક્ષરે અમારી પિથીમાં નથી !' સંતુષ્ટ ગમ્યું મારે તે પણ ચંદ્રિકા થેડી છેતરાવાની હતી ? તે કહે છે, “જમવા બેલાવીશ, પણ દક્ષિણ નહીં મળે, ચાલશે ? સંતુષ્ટને એ કબૂલ છે. દક્ષિણ નહીં મળે તે કંઈ નહીં, જમવા તો મળશે ! સંતુષ્ટને આમ ખુશ કર્યા પછી તે તેને વધુ વિશ્વાસમાં લે છે. તે તેની
Page #215
--------------------------------------------------------------------------
________________ 18 અંગૂડી જેવા માંગે છે, અને પછી, અરે “રાજકુમાર આવ્યા !" એમ તે કહે છે. સંતુષ્ટ આમતેમ રાજકુમારને જુએ એટલી વારમાં તે અંગૂઠી લઈ પલાયન થાય છે. પછી, દુષ્ટ દાસીએ પિતાને બનાવ્યો હોવાનું સંતુષ્ટને ધ્યાનમાં આવે છે. પણ એ શું કરી શકે ? તે બુમો પાડે છે, તેની પાછળ દડવા જાય છે, પણ દાસી તે રસ્તા પરની ગિરદીમાં અદશ્ય થઈ જાય છે, સંતુષ્ટ થાકી જાય છે. દાસીની આવી હિંમત જોઈ, તે તેની વિરુદ્ધ અવિમારક પાસે ફરિયાદ કરવા સિવાય બીજું શું કરી શકે? નામ સંતુષ્ટ હોવા છતાં કમનસીબે સંતુષ્ટના જીવનમાં સંતોષ અથવા આનંદ મળે એવા પ્રસંગે ઝાઝાં બનતા નથી. એની ભોજનપ્રિયતા, વેદોવદ્યાની બડાઈ, એને ભોળે સ્વભાવ, અવિમારક વિશેને ભક્તિભાવ–દરેકમાં એને કમનસીબે કડવો અનુભવ લખાય છે. સંતુષ્ટ માટે બધે ફજેતીના જ પ્રસંગે નિર્માય છે. બધા એની મશ્કરીને આનંદ માણે છે. અવિમારક સૌવીર રાજાનો પુત્ર હતા, અને સંતુષ્ટ એને પરમમિત્ર હતો. એક કેપિષ્ઠ ઋષિએ સૌવીર રાજાને એક વરસ સુધી અંત્યજ તરીકે રહેવાને શાપ આપ્યા હતા, અને તેથી તે કુતિભેજ રાજાની રાજધાનીમાં નગર બહાર અંત્યજ તરીકે રહેતા હતા. સંતુષ્ટ પતે બ્રાહ્મણ હોવાને લીધે અવિમારકને મળવા છૂપાઈને આવતા હતા. રસ્તામાં દાસીએ તેની મશ્કરી કરી, તેને લીધે તેને અવિમારક પાસે આવતાં મોડું થયું. અવિમારક તેની રાહ જોતે હતે. અવિમારક કુન્તિભોજની પુત્રી કુરંગીને ચાહતા હતા, પણ અજ્ઞાતવાસમાં ચાંડાલનું જીવન જીવ હોવાને લીધે, તે પિતાની પ્રેયસીને ગુપ્ત રીતે જ મળી શકતે હતા. કુરંગીને મળવાને એક નવો માર્ગ તેને સૂઝ હતો, અને તે સંતુષ્ટને કહેવા તે કયારની તેની રાહ જોતા હતા. તેથી, સંતુષ્ટને જોતાં જ એ કહે છે, “ઓહ ! કેટલું મોડું?” સંતુષ્ટ કહે છે, ભેજનના નિમંત્રણને બહાને છેતરાયેલે બ્રાહ્મણ જેમ ભજનને જ વિચાર કરે, તેમ તું પણ એક જ વાત લઈ બેસી રહ્યો લાગે છે !" અર્થાત દાસીએ પિતાને છેતર્યો હોવાનું હજુ સંતુષ્ટના મનમાં સાલે છે. પણ, એને લીધે એની ભેજનપ્રિયતા થોડી ઓછી થવાની છે ? સફેદ રંગે રંગેલી શહેરની ઊંચી ઊંચી દિવાલે તેને દહીં જેવી લાગે છે, અને સમીસાંજે સૂર્યના પરિવર્તિત કિરણોની આછી લાલ પ્રભા એને ગોળની યાદ અપાવે છે. ઉદાસ બનેલી કુરંગીને રડતી જોઈ દાસી એનું સાંત્વન કરે છે. હશે હવે” એમ કહી
Page #216
--------------------------------------------------------------------------
________________ બધું વિસરી જઈ, સ્નાન કરી લેવાનું દાસી તેને કહે છે. તે સાંભળ સંતુષ્ટ દાસીને કહે છે, “રાજકુમારી રડતી હોય ત્યારે એને સ્નાન કરવાની તું શી સલાહ આપે છે ? અરે, એને ભૂખ લાગી હશે. થોડું ખાવાનું લઈ આવ ! હા. જોઈએ તે હું પહેલો પાટલે જઈ બેસું !" આમ કોઈ વખત બનવાને પ્રસંગ આવે તે પણ એ ખાઉધરાને ભોજનપ્રિય સ્વભાવ થોડો બદલાવાને હતા? પણ બીજી કેટલીક બાબતમાં સંતુષ્ટ ડાહ્યો બન્યું હતું. દર વખતે દાસી એને છેતરે એ કેમ બને? પછી એક વખત અવિમારક અને કુરંગી રાજમહેલમાં એક બીજાને મળે છે, તે વખતે તેમને એકાંત મળે તે માટે, કુરંગીની દાસી નલિનિકા તેને બહાર જવાનું સૂચવે છે, પણ એ બાઘા જેવો ત્યાં જ ઊભે રહે છે. દાસી એને ભોજનની લાંચ આપે છે, તેમજ પિતાના અલંકાર આપવાનું કબલ કરે છે, પણ સંતુષ્ટ કહે છે, “એ ન બને. પહેલાં દાગીના આપ. ખાલી ઘીનું નામ લેવાથી કાંઈ પિત્ત મટે નહીં? સંતુષ્ટ ખાલી નામને જ બ્રાહ્મણ છે. ચંદ્રિકા સામે તેની વિદ્વતાની પિલ ફૂટી જાય છે. પણ એને જન્મ બ્રાહ્મણને હેવાને લીધે. અજાણતાં તેના મન ઉપર થયેલા બ્રાહ્મણના સંસ્કારોને પ્રભાવ આપણને જોવા મળે છે. કુરંગીને મળવા ઉતાવળા બનેલા અવિમારકને તે ભણતર પૂરું કરી પિતાને ઘેર જવા ઉતાવળા બનેલ વિદ્યાથીની ઉપમા આપે છે. કદાચ એ પ્રસંગ એના જીવનમાં બન્યો હેય. એણે પણ કઈ દિવસ ભણતર છેડી ગુરુના ઘેરથી પિબારા ગયા હોવા જોઈએ. દાસીએ એનું જ્ઞાન પારખ્યું હોય, તે પણ એ બ્રાહ્મણ નથી એમ કેણુ કહી શકે ? સંતુષ્ટ પતે જ એક પ્રસંગે કહે છે, “જઈ પહેરે બ્રાહ્મણ થવાય, વલ્કલ પહેરે સંન્યાસી થવાય, અને કપડાં ત્યજીએ તો શ્રમણુક થઈએ, એમાં શું ?' એમ, સંતુષ્ટના મત પ્રમાણે કોઈપણુ આશ્રમ અથવા ધર્મને સ્વીકાર કરવો એ તદ્દન સાદી વાત છે. સંતુષ્ટ સાવ બા લાગે છે. અવિમારક કુરંગીને મળવા આટલે બધે આતુર શા માટે બને છે તે સંતુષ્ટ સમજી શકતું નથી. કુરંગીને રડતી જોઈ તે તેને માટે ખાવાનું લાવવા કહે છે. પ્રેમીઓને એકાંત મળે તે માટે એને બહાર જવાનું કહેવામાં આવે તો પણ એને સમજાતું નથી. પણ ખરી રીતે સંતુષ્ટ બા નથી. કુરગીને મળવા એના મહેલમાં છુપાઈને જવામાં ભય રહે છે એ તે જાણે છે, અને જે અવિમારક ત્યાં પકડાઈ
Page #217
--------------------------------------------------------------------------
________________ 20e. જય તે રાજાના કટિલ મંત્રી તેની ગમે તે વલોડ કરશે તેની તે અવિમારકને પહેલેથી ચેતવણી આપે છે. વિરહને લીધે કુરંગ સુકાઈ ગઈ છે એ તે તરત જાણી શકે છે. અવિમારક પ્રમાણે તે પણ કુરંગનું વર્ણન કરે છે, અને જ્યારે તે તેને ચંદ્રલેખાની ઉપમા આપે છે, ત્યારે અવિભાસ્કને પણ આશ્ચર્ય થાય છે. સંતુષ્ટ કહે છે, “સ્ત’ હમેશા તારી સાથે હેવાને લીધે તું મારી મશ્કરી કરી શકે, પણ અજાણ્યા માણસને મારી બુદ્ધિને શે ખ્યાલ હોય ? એ તો મારી પ્રશંસા જ કરશે. હું એ વાત બરાબર જાણું છું, અને તેથી ગામમાં છે પણ કેઈની સાથે ઝાઝી ઓળખાણ વધારૂં નથી.” અજાણ્યા માણસને મારી બુદ્ધિનો શો ખ્યાલ હોય?” એમ કહેવાનો શો અર્થ ? સંતુષ્ટ ડહાપણમાં ઉચારેલા વાક્યમાં પણ એની મૂર્ખાઈ છતી થઈ ગઇ ! તેથી કુરંગી એક વખત કહે છે, “હાસ્યાસ્પદ છે આ બ્રાહ્મણ " અવિમારક પણ પોતાને સૂર એમાં ભેળવે છે. સંતુષ્ટ તરત જ કહે છે, “રાજકુમારી રહેવા દે એ વાત. પ્રેમમાં નિરાશ થવાને લીધે તમે અપઘાત કરવા નીકળ્યાં હતાં, અને ખાલી વાદળને ગગડાટ સાંભળી તમે ગભરાઈ ગયાં, એ નથી હાસ્યાસ્પદ સંતુષ્ટને જડબાતોડ જવાબ સાંભળી કુરંગી શું બેલે ? ખરી રીતે સંતુષ્ટ બહુ હોશિયાર ન હોય તે પણ એ સાવ મૂખ પણ નથી. એ ભોળે છે. એને ભેળા સ્વભાવને લીધે ચંદ્રિકા એને સહેજે છેતરે છે, અને એની અંગૂઠી લઈ નાસી જાય છે. કોઈ વિદ્યાધર જાદુગર પાસેથી અવિમારક એક અંગૂઠી મેળવે છે. તે અંગૂઠીને પ્રભાવ એ હેાય છે કે એક હાથમાં એ અંગૂઠી પહેરવાથી માણસ અદૃશ્ય થઈ જાય, અને બીજા હાથમાં પહેરવાથી એ પાછા પૂર્વવત થઈ જાય ! અવિમારક માટે એ અંગુઠીની મદદ વડે કુરંગીના મહેલમાં જવું એકદમ સહેલું થઈ પડયું હતું. તેથી અવિમારક આનંદમાં હતો પણ સંતુષ્ટને એ અંગૂઠી વિશે જ આશ્ચર્ય થાય છે. અવિમારક એ અંગૂઠી પહેરી અદશ્ય થાય છે. સંતુષ્ટ તેનો હાથ ધરે છે, તેથી તે પણ અદશ્ય થાય છે. પિતે અદશ્ય થયાને તેને એટલે બધે આનંદ થાય છે કે તે પિતાની જાત ઉપર વિશ્વાસ જ રાખી શકતા નથી. એ પિતાનું શરીર દાબી જુએ છે, ઘૂંકી જૂએ છે. સંતુષ્ટને આનંદ નિર્દોષ બાળકના આનંદ જેવો છે. સંતુષ્ટમાં બાલકની નિરાગસતા જણાઈ આવે છે. કેઈ એની મશ્કરી કરે તે પણ એનું એને દુખ નથી, કારણ કે બીજાની વાત તે જવા દે, પણ પોતે પોતાની મારી કરી હસવાની અને બીજાને હસાવવાની ખેલદિલી એની
Page #218
--------------------------------------------------------------------------
________________ 2e પાસે છે. ગીર મહેલમાં તે એ મજા છે વિસક પ્રમાણે કરંગી પણ પ્રેસવાર થાય છે. પ્રેમમાં સફળતા મળવાની એને કોઈ આશા સ્થાન નથી. તેથી તે આપઘાત કરવા પ્રયત્ન કરે છે પણ તે જ વખતે અવિસ્મરક ત્યાં આવે છે અને એને ધ્યાવે છે. કુરંગીની શાંખમાં આંસુ આવી જાય છે તે વખતે સંતુષ્ટ તેને કહે છે, “આમ રડીને પોતાની જાતને નકામું દુઃખ ના દે, નહીં તે મને પણ રડવું આવશે! પણ એ જ સુસીબત છે, જુઓ ! હું રડું તે પણ મારી આંખમાં આંસુ જ નથી આવતાં ! મારા સા ગુજરી ગયા ત્યારે મેં રડવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ અણું જ ન આવ્યા ! ગમે તે હોય તે પણ, હું તમારી સાથે રડવા તૈયાર છું !' અત્યંત શેકદાયક પ્રસંગે હાસ્ય વળાંક આપી જીવનના દુઓને વિનેદબુદ્ધિથી હસી કાઢવાની કેવી અજાયબભરી શક્તિ સંતુષ્ટ પાસે છે ! પછી બંને પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી નલિનિકા સંતુષ્ટને બહાર જવાનું સૂચવે છે. પણ સંતુષ્ટ જાણે મશ્કરી કરવાના ઈરાદાથી જાણી જોઈને ત્યાં જ એંટી રહે છે. સંતુષ્ટ અને નલિનિકાની પહેલી મુલાકાત થઈ તે વખતે પણ નલિનિકાએ “આ નવા ભાઈ કેશુ? એવી પૂછપરછ તેને વિશે કરેલી, અને તે વખતે સંતુષ્ટ મશ્કરી ભર્યો હળવે જવાબ વાળ્યો હતો. તેણે કહ્યું હતું, “વાહ! રાજદરબારના માણસે તે કહેવા પડે! નહીં તો, મને જોઈને હું પુરુષ છું, એમ કઈ ધારે ખરૂં? કારણકે હું તે સ્ત્રી છું! પુષ્કરિણ નામની ચેટી છું !!-પ્રસ્તુત પ્રસંગમાં પણ પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી નલિનિકા એને બહાર કાઢવાની ઈરછા કરે છે, ત્યારે તે એ જ મશ્કરી ભર્યો જવાબ આપે છે. એ કહે છે, “મને ખેંચશે મા. હું કેટલો નાજુક છું ?" પિતાની મશ્કરી કરીને પણ બીજાને આનંદ આપવામાં સંતુષ્ટ ખરેખર આનંદ માને છે. તેની આ ભાવનાએ અવિમારકની બાબતમાં સૌથી ઉત્કટ છે, અવિમારક વિશે તેના મનમાં એટલી બધી લાગણી છે કે તેને માટે તે ગમે તે કરવા તૈયાર છે. અવિમારક માટે તે ગમે તે દુઃખ સહન કરવા તૈયાર છે. ઋષિના શાપને લીધે અવિમારકને અંત્યજ બની ગામ બહાર રહેવું પડે છે. પણ પોતાના એ અંત્યજ મિત્રને તે રોજ અચૂક મળવા જાય છે. કોઈપણ બ્રાહ્મણે અંત્યજ મિત્રને સાથ અનેક સામાજિક ભયને કારણે ટાળે હેત, પણ ભેળો સંતુષ્ટ તે પ્રકારના કેઈપણ ભયની પરવા કરતા નથી. એ અવિમારકને કહે છે, રોજ આખો દિવસ આમતેમ રખડું તે પણ, મને તને મળ્યા વગર સંતોષ મળતો નથી, અને તેથી, રોજ રાત થતાં જ હું કઈ વેશ્યાને શેર જાઉં તેમ હું તારે ઘેર આવું છું.'
Page #219
--------------------------------------------------------------------------
________________ 22 - શાપને લીધે અવિમારકને વેઠવી પડતી મુસીબતો વિશે સંતુષ્ટના મનમાં ચિંતા, છે, તે જ વખતે અવિમારક રાજકન્યાના પ્રેમમાં ફસાય છે. તેને લીધે સંતુષ્ટની ચિંતા અનેકગણી વધી જાય છે. પ્રેમનું દરદ તે જાણી શકે છે. અવિમારકના પ્રેમપથમાં રહેલી અનેક મુસીબતની પણ તેને ખબર છે. અવિમારક અંત્ય હોવાને લીધે તે જાહેર રીતે ફરી પણ શક્તા નથી. અને બધું છુપાવીને તે કેટલા દિવસ ચલાવી શકે ? કુત્તિજ રાજાના સેવકે ચાંપતી નજર રાખનારા અને નિષ્ફર છે, અને અવિમારક પણ તણ હોવાને લીધે બીજા પ્રેમીઓની માફક અવિચારી પગલું ભરે એ બનવાજોગ છે. એ કદાચ નકામું સાહસ ખેડે એની સંતુષ્ટને ચિંતા થાય છે, અને તેથી એ અવિમારકને જરાયે છોડવા તૈયાર નથી. પણ જ્યારે અવિમારક એને ખૂબ સમજાવે છે કે બીજાને ઘેર એણે એકલાએ જ જવું ઈષ્ટ છે, ત્યારે તે તેને છોડે છે. પણ તે પહેલાં તે તે હંમેશા તેની, સાથે જ રહે છે. એક વખતે તે રાત થાય છે ત્યારે તે પિતાના મિત્રને ઘેર. એને સહારે અપાવે છે. એક વખત સાહસ કરી અવિમારક કુરંગીના મહેલમાં પ્રવેશે છે. ત્યાં બંને પ્રેમીઓનું મિલન થાય છે. એ મિલન પછી અવિમારક કુરંગી માટે વધુ ને વધુ તલસે છે, પણ તેને ફરી મળવા માટે કેઈ તક જણાતી નથી. તેથી નિરાશ થઈ તે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. અવિમારકના મનની અવસ્થાને ખ્યાલ કરીને, તેની મા પાસેથી તે ઘણું વખતથી બહાર ગયો હોવાનું જાણતાં જ સંતુષ્ટ ત્યાં રહી શકતું નથી. પ્રેમમાં નિષ્ફળ બનેલે આ કુમળા અંતઃકરણને રાજકુમાર કયાં રખડત હશે, શું કરતે હશે એની એને ચિંતા થાય છે. પણ દુ:ખમાં નાસીપાસ થવું, અને હાથ જોડી બેસી રહેવું એ એના સ્વભાવમાં જ નથી. તે હિંમત સાથે એને શોધવા નિકળે છે. તે કહે છે, “રાજકુમારને શોધવા હું ધરતીને ખૂણેખૂણે ફરી વળીશ, અને કયાંયે એનું શરીર હાથ આવે તે એની આગળની તપાસ કરવા હું સ્વર્ગમાં પણ જઈશ ! અવિમારકને પણ સંતુષ્ટના આ અસામાન્ય સ્નેહને સંપૂર્ણ ખ્યાલ છે. પતે ક્યાં જવાનું છે એ સંતુષ્ટને કહ્યા વગર પોતે ઘરની બહાર નીકળે હોવાને લીધે હવે તેને પશ્ચાત્તાપ થાય છે. એ બિચારો પિતાને શોધવા ક્યાં ક્યાં રખડત હશે એની અવિમારકને ચિંતા થાય છે. અવિમારકના મનમાં સંતુષ્ટ વિશે શી લાગણું છે, એ આપણે તેના જ શબ્દમાં જાણું શકીએ. “વિનોદ ગોષ્ઠીઓમાં હસાવનાર, યુદ્ધ જેવા પ્રસંગોમાં વીરની માફક સામે થનાર, શેકમાં વડીલની માફક ધીરજ આપનાર, શત્રુ સાથે સાહસથી કામ કરનાર
Page #220
--------------------------------------------------------------------------
________________ સંતુષ્ટ સંતુષ્ટ મારા હૃદયને મહત્સવ જ કહી શકાય. વધુ હું શું કરું ? (એનામાં અને મારામાં) મારું શરીર જ જાણે બે ઠેકાણે વહેંચાઈ ગયું હોય એવું મને લાગે છે !" અને તેથી પિતાને શોધતાં શોધતાં થાકીને લોથપોથ બનેલા સંતુષ્ટને. જયારે એ ઝાડ નીચે સૂતેલો જુએ છે, ત્યારે એના આનંદની કેાઈ સીમા રહેતી. નથી. તે સંતુષ્ટને મળવા દેટ મૂકે છે. તે તેને આલિંગે છે. અવિમારક અને સંતુષ્ટનું આ મલિન એટલે નિર્મળ સ્નેહનું, નિસ્વાર્થ પ્રેમનું જીવતું જાગતું. પ્રતીક કહી શકાય,
Page #221
--------------------------------------------------------------------------
________________ 2 વસંતક बसन्तको भवान् बनु / -પ્રતિજ્ઞાયૌગધરાયણ, 3. પ્રતિજ્ઞાયૌગધેરાયણને ત્રીજો અંક શરૂ થાય છે, અને એક ભિખારી રંગભૂમિ ઉપર પ્રવેશે છે. એ આ નાટકને વિદૂષક છે. એક મંદિરમાં ચાલતા કોઈ ઉત્સવમાં તેને લાડવાને પડિ અને દક્ષિણ દાનમાં મળ્યાં છે. લાડવાને, પડિયે બાજુએ મૂકી દક્ષિણના પૈસા ગણવામાં તે મશગૂલ હોય છે ત્યાં જ ડેઈ એને લાડવાને પડિયે લઈ પલાયન થાય છે. વિદૂષક પિતાના લાડવા શોધવા નીકળે છે. તે મેંથી બબડાટ કરે છે અને મોટી મોટી ચીસો પાડે છે. બ્રાહ્મણ હોવાને લીધે જ વિદૂષકને લાડવા અને દક્ષિણ મળે છે એ ખરું, પણ પિતાનું બ્રાહ્મણપણું બતાવવાને વારે તેને આવતા તે તે શું કરત એ વિચારવું જ રહ્યું. પોતાની વિદ્વત્તા બતાવવાને પ્રસંગ તેને માટે આવતે નથી એ એનું સદ્ભાગ્ય છે. છતાં બ્રાહ્મણ જાત વિશે તેને ઓછું અભિમાન નથી ગરીબ બ્રાહ્મણ ઉપર હલ્લો કરી તેના લાડવા ચેરવામાં આવે એમાં બ્રાહ્મણ જાતિનું અપમાન રહેલું છે, એમ તે બૂમો પાડીને કહે છે. પછીથી, જયારે તેને પિતાના લાડવા પાછા મળે છે, ત્યારે તે હર્ષઘેલા થઈ જાય છે. આનંદ સાથે તે શ્રમણકને લાડવા ભેટ ધરે છે, તેમજ સ્વસ્તિવાચનના મંત્ર તેને બેલી બતાવવા તૈયાર થાય છે. પણ એ ખાલી દેખાવો છે. બ્રાહ્મણને ખાસ ગુણ છે ખાઉધરાપણું. તેમાં વિદૂષક ગાળે જાય એવો નથી. ખરી રીતે આ લાડવા મળતાં પહેલાં પણ એણે થોડી મીઠાઈ પચાવી હોય છે. 'તેના તેને ઓડકાર આવે છે, પિતાના ઓડકાર ડુક્કરના માંસ જેવા ગંધાતા નથી. એ માટે તે પિતાની જાતને ધન્યવાદ આપે છે! આમ હોવા છતાં, તેને લાડવાને લાભ ઓછો થયો નથી. વિદૂષક લાડવા શોધે છે ત્યાં જ ચોમાસામાં રસ્તા ઉપર વહેતા ફીણવાળા ગંદા પાણીના પ્રવાહ જેવો એક ગાંડો માણસ આમતેમ દેડતે ત્યાં આવે છે. તેની પાસે લાડવાને પડિ હેય છે. તે ગાંડા જેવો મટેથી હસે છે. તે ઉન્મત્તક છે. ઉન્મત્તક પાસે પિતાના લાડવા જોઈ વિદૂષક તેની સાથે લડવા તૈયાર થાય છે અને વખત આવે “બે આપી દેવા' પણ તૈયાર થાય છે. તે હિંમતથી
Page #222
--------------------------------------------------------------------------
________________ &િતક - ઉન્મત્તેક સામે ડગલું ભરે છે. પણ ઉન્મત્ત જાણે જોઈ જ ન થયું હોય એમ ' વર્તે છે, અને લાડવાની જાણું થવા દે નથી. વિદૂષક તેને કહે છે, બીર્ષની - વસ્તુઓ લેવી અથવા તે વિશે લેભ કરે એ ઠીકનહીં. જે જે તને સિપાઈઓ બાંધી જશે”. ઉન્મત્તક કહે છે, “મને કેણ બાંધનાર છે? રાજહેલમાં આ લાડવા સારું. મારે ભારે જોખવું પડયું છે, સમજે છે આ લાડવા જ “મને બચાવશે જરા વાસી થયા હોય, અથવા ઢીલા પડી ગયા હોય તેથી શું ? પેસની વાત ઉન્મત્ત મામલે નથી એ જોતાં વિદૂષકને જેર ચઢે છે. ન્યાય મેળવવા માટે તેનેં ઉપાધ્યાય પાસે ખેંચી જવાની તે ધમકી આપે છે, પણ ઉન્મત્તક ઉપર તેની કાંઈ જ અસર થતી નથી. વખત આવ્યે લડી લેનાર વિદૂષક આખરે ધમકીઓ ઉપર આવે છે ! અને છેવટે પોતે જ રડવા લાગે છે ! ઉન્મત્તક પણે એના સુમાં પિતાને સૂર મેળવી દે છે !! બંનેને આ પ્રેમપ્રસંગ કયાં સુધી ચાલત કે જાણે, પણ એટલામાં જ ત્યાં એક બૌદ્ધ શ્રમણુક આવે છે. તે વિદૂષકને અભયદાન આપે છે. ત્યારે તેને હિંમત આવે છે. આખરે, બ્રાહ્મણની રક્ષા ખાતર કેઈક તે આગળ આવ્યું એને એને મન સંતેષ છે. શ્રમણક રક્ષક તરીકે બંનેની લડવાનું કારણ પૂછે છે. ઉન્મત્તકે પોતાના લાડવા. ચેર્યાની ફરિયાદ વિદૂષક તેની પાસે કરે છે. શ્રમણુક એ લાડવા જેવા માંગે છે. લાડવા જઈ તે તેના ઉપર થુંકે છે. એ જોઈ વિદૂષક આભે બને છે, પણ શ્રમણક તેને કહે છે કે, “આ લાડવા તે નકામા છે. પાણીના ધણ જેવા સફેદ. દેખાય તે પણ તે અસ્સલ લાડવા નથી. મધનો સ્વાદ ઉમેરી એને ખાલી બન્યા બનાવ્યા છે. શ્રમણકની વાત ઉપરથી, પિતાને મળેલ લાડવા એ ખાલી લેટના ગાળા છે એવું વિદૂષક જાણે છે અને બિચારો નિરાશ થાય છે. પરંતુ શ્રમણક પિલા ઉન્મત્તકને ધમકાવે છે, શાપની બીક બતાવે છે અને વિદૂષકને લાડવા પાછા અપાવે છે, ત્યારે પિતાના લાડવા યેન કેન પ્રકારેણ પાછી મળ્યાને સંતોષ વિદૂષક અનુભવે છે, અને તે પણ શ્રમણાકની મદદથી ! આખરે શ્રમણકને પ્રભાવ માન્ય કરવા સિવાય બ્રાહ્મણને કે ક્યાં હતો ! ગમે તે હોય તે પણ વિદૂષકે પોતાની હિંમતની ખાલી વાત કરી એમાં શંકા નથી. બાકી વિદૂષક ભલે બ્રાહ્મણ જેવો બીકણ હોય, અથવા ખરી હિંમત તેની પાસે ન હોય, તે પણ તે બાઘે તે નથી જ. પિતાના ફાયદાની વાત તે બરાબર જાણે છે. તેના લાડવા ખોવાયા પછી તે જે તકવિતક કરે છે તે સુસંગત છે. જ્યારે લાડવા વહેંચવામાં આવ્યા ત્યારે ત્યાં એક માણસ .
Page #223
--------------------------------------------------------------------------
________________ હતું. તેને પણ લાવા મળ્યા હતાં, એટલે એ તે આ લાડવા લે જ નહીં. કોઈ વટેમાર્ગ પણ લઈ શકાય નહીં, કારણ કે સામાન્ય રીતે બહાર નીકળેલો પ્રવાસી ભાથ લીધા વગર પ્રવાસે જાય જ નહીં. આમ લાડવા યુવ' થયા તેનું કારણ શું હોઈ શકે? તે આમતેમ લાડવાની તપાસ કરે છે. સામે એક શિવજીની મૂર્તિ જણાય છે, અને તેના પગ પાસે લાડવાને પડી જણાઈ આવે છે. ખરી રીતે પિતાને આ લાડવા કાત્યાયનીના પ્રસાદ તરીકે મળ્યા હતા. કાત્યાયની એ પિતાની પત્ની એમ માની શિવજીએ આ પડિ ઉંચકી લીધે હેવો જોઈએ એમ ને માને છે. આમ તે શિવજીને જ ચેર બનાવે છે. અને તેની પાસે પોતાના લાડવા માંગે છે ! તે વખતે બપોર થયેલી હોય છે. તડકાને તાપ સહન ન થવાને લીધે તે પોતાની આંખો ચોળે છે અને પછી જુએ છે ત્યારે તેને પોતાની ભૂલ જણાઈ આવે છે. શિવજીના પગ પાસે જેએલા લાડવા એ ખરા લાડવા ન હતા. એ તે. કેઈ ચિત્રકારે ચિતરેલું સુંદર ચિત્ર હતું ! તેથી ભલે તે નિરાશ થાય, તે પણ જેમ તર્કશુદ્ધ વિચારે કરવા એ તેના સ્વભાવમાં છે તેમ ચિત્રકારની કલાને પ્રશંસવાની રસિકતા પણ તેનામાં છે. તે પોતાની જાતને હસે છે, અને ચમકતા સુંદર રંગો વાપરી આબાદ ચિત્ર દોર્યા બદલ તે ચિત્રકારને શાબાશી આપે છે. વિદૂષકને વેશ ભલે ભિખારીને હેય, તેનું બોલવું જરા અસભ્ય હોય, તેનું શૌર્ય બનાવટી હોય તે પણ એ બધું નાટક છે, કારણકે આ વિદૂષક તે બીજે કઈ નહીં પણ રાજા ઉદયનને મિત્ર વસંતક જ હોય છે. ઉજજયિનીના રાજા પદ્યોતે લાકડાના હાથીની બનાવટી રચના કરી, તેમાં છૂપા સૈનિકે ભરી ઉદયનને પોતાની રાજધાનીમાં આણ્યો હોય છે. તેને છોડાવવા માટે મુખ્યમંત્રી યૌગન્ધરાયણ, રૂમરવાનું અને મિત્ર વસંતકની ત્રિપુટીએ અનુક્રમે શ્રમણક, ઉન્મત્તક અને ભીખારીનો વેષ કર્યો હોય છે. અને તેઓ અહીં ઉજજયિની માં આવ્યા હોય છે કારાવાસમાં જઈ પિતાની બાજી ઉદયનને સમજાવવાનું કામ વસંતકને સોંપવામાં આવ્યું હોય છે. તે પ્રમાણે તે ઉદયનને મળે છે, ત્યારે તેને ખબર પડે છે કે ઉદયન તે પ્રદ્યોતની કન્યા વાસવદત્તાના પ્રેમમાં ફસાયે છે, કારાવાસને પ્રમદવનમાં ફેરવી નાંખી ઉદયને પ્રેમની રમત શરૂ કરી છે ! આ વાત જાણી વસંતક ગુસ્સે ભરાય છે. ઉદયનને છોડાવવાના પિતાના પ્રયત્નો ઉપર પાણી ફરી વળેલું જોઈ ત્રણે જણ નિરાશ થાય છે. વસંતક તે ઉદયનને છોડીને પાછા જવાનું કહે છે, ત્યારે યૌગધરાજણ તેને કહે છે કે,
Page #224
--------------------------------------------------------------------------
________________ વસંતક 207 તુ વસંતક છું. રાજાને મિત્ર થઈ આમ વિાષક જેવું શું મેલે છે? રાજાને, અપણા મિત્રને, આપણા સ્વામીને આપણે શું એમ જ છોડી દઇએ ? યોગન્ધરાવણને વધુ પ્રેરિત કરવા મહેણાક હેય, કે પછી વિપકી આળસના પ્રતીક રૂપ હોય, તે પણ વસંતકનાં ઉદયનને છોડી જવાનાં વચને સાંભળીને જ યૌગન્દરાયણ ઉદયનને કારાવાસમાંથી છોડાવવાની પ્રતિજ્ઞા કરે છે, અને નાટકનો હેતુ આમ સરળ થાય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________ 3 વસંતક भवास्तु मुंखरः -સ્વપ્નવાસવદત્ત, 4 પિતાની રાણી વાસવદત્તા ઉપર રાજા ઉદયને ખૂબ જ પ્રેમ કરતે હતે... હંમેશા તે તેની સાથે રહે તેથી પોતાના રાજ્યકારભાર તરફ તે બેદરકાર બન્યા હતા. પરિણામે નજીકના દુશ્મને તેના ઉપર ચઢાઈ કરી, અને તેનું રાજ્ય પચાવી પાડયું. રાજા ઉદયનને પિતાની રાજધાની કૌશામ્બી છોડવી પડી. તે નજીકનાં લાવણુક નામના ગામમાં રહેવા લાગ્યો. પણ તેના જીવનમાં કેઇપણ ફેરફાર થશે નહીં. પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાની તે વાત પણ કરતા નહીં, કારણકે વાસવદત્તા સાથે હોય તે તેને બધી વસ્તુઓ, મળ્યા બરાબર લાગતી. એક વખત ઉદયન શિકાર કરવા ગયે, તે વખતે લાવાણકને અચાનક આગ લાગી, અને તેમાં વાસવદતા બળી ગઈ. રાણીને બચાવવા જતાં મંત્રી યોગન્ધ– રાય પણ આગને ભેગ બને. આ આખી ઘટના એટલી ભયંકર હતી કે તેને કોઈપણ વીસરે નહીં. ખરી રીતે તે લાવાણુકની આગમાં યૌગન્દરાયણ અને વાસવદત્તા બળી ગયાં છે એ એક અફવા હતી. યૌગધેરાયણે એવી એક પેજના ઘડી હતી. અનિદાહ પછી ઉદયને લાવાણુકને છેડી દીધું, અને મગધના રાજા દર્શકને મહેમાન બન્યું. ત્યાં દશકની બહેન પદ્માવતી સાથે તેના વિવાહ કરવામાં આવ્યા. પછી તે ઉદયન મગધના રાજમહેલમાં જ રહેવા લાગ્યો. તેની સાથે તેને મિત્ર વસંતક હતે. મગધમાં ઉદયનને વાસવદત્તાની ખૂબ જ યાદ આવતી, પણ વિદૂષકના દિવસો સુખથી પસાર થતા હતા કારણ કે એ અગ્નિપ્રલય પછી સુખના દહાડા આવશે અને તેને ખ્યાલ પણ ન હતો. તેથી તેનું મન નવું સુખ ઉપભેગવા લલચાયું હતું. બધે હાહાકાર મચાવનાર અગ્નિદાહ, અને હૃદય પિગળાવી નાખનાર ઉદયનને વિલાપ બંનેને એણે બાજુએ મૂક્યા હતા. ઉદયનને વિવાહ સવ ચાલુ હતું, અને બધે મોજમજા અને મિજબાનીઓનું વાતાવરણ સર્જાયું હતું. તેમાં જમાઇરાજના મિત્ર તરીકે વસંતકની વિશેષ કાળજી લેવામાં આવતી હતી. જુદાં જુદાં મહેલમાં રહેવું, અંતઃપુરના કૂવાઓ પર સ્નાન કરવું, અને
Page #226
--------------------------------------------------------------------------
________________ વસંતક 209 મિજબાનીઓમાં મધુર મિષ્ટાન્નના થાળ ખાલી કરવા એ તેને બંધ થયો. હતો. આ દિવસોમાં તેને “જમણવારોનું સુખ પ્રાપ્ત થયું હતું. વિદૂષક મજામાં હતે. સ્વર્ગમાં એનાથી તે મેટું કયું સુખ હોઈ શકે? સ્વર્ગમાં વધારાની અપ્સરાએ હાય! પણ અહીં જ્યારે મનમાગ્યું જમવા મળે છે ત્યારે એ અપ્સરાઓની શી વિસાત? આ પ્રમાણે ખાવાનું સુખ હેય, અને જીવને બે ઘડી આરામ મળે એટલે બધા ઉપભેગ મળ્યા કહેવાય એમ વસંતક માને છે. વિશેષતઃ આરામની બાબતમાં વસંતક એટલી બધી કાળજી લે છે કે જરા આમતેમ ફરાય કે મહેનત થાય તે પણ તેને ફાવતું નથી. એક વખતે તે ઉદયન સાથે અમદવનમાં આવે છે. ત્યાં પદ્માવતીની રાહ જોતાં ઊભો રહી તે થાકી જાય છે અને પાસે શિલાખંડ ઉદર બેસે છે પણ ત્યાં તડકાને લીધે એ શિલા ગરમ થયેલી તેને જણાય છે અને તેથી. તેને ઊઠવું પડે છે! પછી બંને જણ લતાકુંજની છાંયડીમાં જાય છે. લતાકુંજમાં પદ્માવતી અને વાસવદત્તા હોય છે, ત્યાં રખે ઉદયન પ્રવેશે, માટે દાસી લતામંડપના દ્વાર ઉપર લટકતી વેલને હલાવે છે. તેને લીધે ફૂલને મધુરસ પીવામાં મસ્ત બનેલ ભમરાઓને ખલેલ પહેચે છે અને તેઓ આમતેમ ઉડે છે. આ ભમરાઓના ત્રાસને લીધે પાછો વસંતક ચિડાય છે. તે વખતે જે ઉદયને ભાવવિવશ થઈ એને અટકાવ્યા ન હતા તે એણે પોતાની લાકડી લઈ દુષ્ટ મધુકરને ઝૂડી કાઢવાનું બાકી રાખ્યું ન હોત. આમ વસંતકના આરામમાં વારેઘડીએ ખલેલ પહોંચે તે પણ તેને પિતાના જમણ વિશે કાઈ પણ ચિંતા નથી. એક તે તે રાજમહેલમાં રહે છે, અને પદ્માવતી પિતે " ખા ઘીમાં બનાવેલ પકવાનો લઈ “કયા ગયા આર્ય વસંતક” એમ લાડમાં પૂછતી તેને જમણ માટે બોલાવે છે. પોતાની આટલી કાળજી લેનાર પદ્માવતી તેને વારેઘડીએ ગુસ્સે થનાર વાસવદત્તા કરતાં વહાલી લાગે તે નવાઈ નહીં. આટલું સ્વર્ગસુખ હોવા છતાં વસંતકને હાલમાં એક દુઃખ છે. તેને ખાધેલું પચતું નથી, અને બરાબર ઊંઘ આવતી નથી. અને તેથી સ્વાદિષ્ટ જમણને થાળ તેની સામે ધરવામાં આવે ત્યારે તેને ના પાડવી પડે છે. એનું એને દુઃખ છે. ઉદયને સ્નાન કરી લીધું હોવાને લીધે એક દાસી તેને માટે ધોયેલાં વસ્ત્રો અને અંગરાગ લેવા જતી હોય છે. તે વસંતકને મળે છે ત્યારે વસંતક તેને કહે છે કે, બધું લઈ આવે. પણ ખાવાનું ના લાવશે”. શ્વસંતકને ખાવાની રુચિ નથી, 14.
Page #227
--------------------------------------------------------------------------
________________ 210 વિદુષક કારણ કે તેને અજીર્ણ થયું છે. લેહીમાં બગાડ થઈ પોતાને વાતવિકાર થયો છે. જોઈએ એવી તેના મનમાં શંકા છે. એ શંકા તેને ભૂતની માફક સતાવે છે. તે કરગરીને કહે છે, કેયલને ડોળા ફરે તેમ મારા પેટમાં ગોળ ફરે છે. આ કુક્ષિપરિવર્તનને લીધે તેની બુદ્ધિ પણ પરિવર્તન પામી છે, ભમી ઉઠી છે, કારણ કે અક્ષિપરિવર્તન-એટલે કે આંખનું ફરવું એ કાગડાની બાબતમાં હોઈ શકે કાયલની બાબતમાં નહીં એને પણ તેને ખ્યાલ રહ્યો નથી. પોતાના કમનસીબની આ કરુણ કથની તે દાસીને કરગરીને કહે, તે પણ દાસીને તેની કાંઈ જ પડી નથી. ઊલટું તે તેને કહે છે, “બરાબર છે. આમ જ થવું જોઈએ.” કશાની ફિકર કર્યા વગર તે પકવાન પર તૂટી પડ્યો હતો એ દાસીએ જોયું હતું, તેથી તેના દુઃખ માટે દાસીને જરા પણ સહાનુભૂતિ નથી. પરંતુ વસંતકને બિચારાને નંદનવનનું સુખ ગયાનું દુઃખ છે. તેનું કહેવું પણ બરાબર છે. માણસ રેગથી ઘેરાયેલ હોય અને બે ટંક સુખથી ખાઈ પણ ન શકે તે જીવનમાં રહ્યું શું ? વસંતકના આ ઉદ્યારે. સાંભળી આપણને હસવું આવે તે પણ તેમાં જીવનનું એક સાદુ પણ મૌલિક તત્વજ્ઞાન રહેલું છે. “પહેલું સુખ તે જાતે નર્યા એ વાત શું બેટી છે ? આરામ” એ વિદૂષકના સ્વભાવનું મુખ્ય લક્ષણ છે. ભોજન અને અન્નપચન વિશેનું તેનું વિવેચન તેના આરામપ્રિય સ્વભાવનું બાહ્ય ઘાતક હોય, તે તે સાથે અતિશય ખાવાને લીધે આળસુ આરામમાં ગમે તેમ બોલવાની, અથવા બેલતી વખતે શબ્દોને પ્રમાદ કરવાની તેને પડેલી ટેવ તેના સ્વભાવની માનસિક બાજુ બતાવે છે. વસંતક અને ઉદયન અમદવનમાં પદ્માવતીની રાહ જોતા હોય છે. તે વખતે વસંતક રાજાને પદ્માવતી અને વાસવદતા એ બેમાં કઈ રાણી વધુ પ્રિય છે એ સવાલ પૂછે છે. આ પ્રશ્ન પૂછવામાં વિદૂષકના મનમાં કોઈપણ હેતુ ન હોય, ખાલી વખત પસાર કરવા તેણે પૃચ્છા કરી હોય એ બને, પણ વસંતક વાચાળ છે, મુખર છે એ રાજ જાણતા હોવાને લીધે તે પ્રશ્નનો ઉત્તર આપી શકતું નથી. પાસેના લતાકુંજમાં પદ્માવતી અને વાસવદત્તા હોય છે. તેઓ બંનેને સંવાદ સાંભળતા હોય છે અને વિદૂષક કે રાજાને ખ્યાલ હેતે નથી એ વાત ખરી હોય તે પણ વસંતના વાચાળ સ્વભાવને લીધે કદાચ તે પદ્માવતી આગળ પિતાને મત જાહેર કરી દે તે પદ્માવતીના કુમળાં મનને કેટલે આઘાત પહોંચશે એની ચિંતા ઉદયનના મનમાં થાય છે. ખરી રીતે, પદ્માવતીના ઉદાર ગુણોએ તેને માહિત
Page #228
--------------------------------------------------------------------------
________________ વસંતક 211 કર્યો હોય, તે પણ વાસવદત્તાએ તેના મન ઉપર એટલો કાબૂ મેળવ્યો હતો કે પદ્માવતીને તેનું સ્થાન મળી શકે તેમ ન હતું. પદ્માવતીને માઠું ન લાગે માટે રાજા આ અપ્રિય ઉત્તર આપવાનું ટાળતો હતો. પરંતુ વિદૂષક ગમ્મત કરે છે. ઉદયન પોતાના પ્રશ્નનો ઉત્તર સીધી રીતે આપતું નથી, એમ જોઈ તે પિતાના હાથ પહોળી કરી રાજા સામે ઊભે થઈ જાય છે, અને જે જવાબ ન મળે તે તેને એક ડગલું પણ આગળ નહીં ભરવા દેવાની તે ધમકી આપે છે. “બ્રાહ્મણની આ હિંમત જોઈ રાજ પણ પોતાની બાંયે ચડાવે છે. ! ત્યારે વિદૂષક ગભરાય છે ! વિદૂષકમાં થયેલ આ ફેરફાર જોઈ રાજાને હસવું આવે છે છતાં તેને ચગાવવા રાજા પોતે જ ગભરાયો હોય એ અભિનય કરે છે. “પિતાનું જોર જેઈ ઉદયન ગભરાયો” એવું માની વિદૂષક ખુશ થાય છે. પણ તે ઉદયનને એટલેથી જ છોડતો નથી. પોતાની દોસ્તીના સોગંદ ખવડાવી તે પોતાના પ્રશ્નને ઉત્તર મેળવે છે. ઉદયનને પિતાને વાસવદત્તા વિશેને પ્રેમ તેની સામે જાહેર કરવો પડે છે. વિદૂષકનું આ નાટક જોઈ ઉદયનને પણ મજા પડી હોય એવું લાગે છે. વિદૂષકને વારે પૂરી થયા પછી, ઉદયન પણ એ જ પ્રશ્ન પૂછે છે, અને વસંતકે કરેલા નાટકનું પુનરાવર્તન કરે છે. લતાકુંજમાં રહેલ પદ્માવતીને આ બધું જોતાં મહારાજ પણ વિદૂષક થયા હોય એવું લાગે છે. ઉદયનના પ્રશ્નનો જવાબ આપતાં પિતાને પદ્માવતી વધુ પ્રિય હોવાનું વસંતક જણાવે છે કારણકે તે તેના જમણ વિશે ખૂબ જ કાળજી લે છે, અને પેટ ભરીને તેને મિષ્ટાનો ખવડાવે છે. પણ વિદૂષક કરતાં ઉદયનને ઉત્તર વધુ મહત્ત્વ છે. પદ્માવતી વિશે તેને અત્યંત આદર છે પણ વાસવદત્તા વિશે તેના હૃદયમાં ઊંડે પ્રેમ છે. પદ્માવતીને આ કટુ સત્યની જાણ થતાં તેના હૃદયને આઘાત પહોંચે છે, અને શીર્ષ વેદનાથી પીડાય છે. તેનું માથું દુખે છે. આ વાતની જાણ થતાં જ ઉદયન તેને સમુદ્રગ્રહમાં મળવા જાય છે. પલંગ ઉપર બિછાનું પાથરેલું હોય છે. સમી સાંજનો ઠંડો પવન લહેરાત હોય છે, પણ પદ્માવતી ત્યાં આવી હતી નથી. પલંગ ઉપર બેસી તેની રાહ જતાં ઉદયનને ઊંઘ આવે છે. તેથી તે વિદૂષકને કઈ વાત સંભળાવવાનું કહે છે. વિદૂષક તે આવા પ્રસંગની વાટ જ જોતા હોય છે. પોતે વાત કહે તે પહેલાં ઉદયન હુંકાર કરે એવી તે કબૂલાત કરાવે છે અને પછી વાત કહેવાની શરૂઆત કરે છે. “ઉજજયિની નામની નગરી છે. ત્યાં લેકેને ન્હાવા સુંદર સ્નાનગૃહ
Page #229
--------------------------------------------------------------------------
________________ ર૧ર - વિદુષક બાંધેલા છે” - “વિષક આરામથી વાત કહેવાનું શરૂ કરે છે, પણ ઉજજયિનીનું નામ સાંભળતાં જ ઉદયનની જૂની યાદ તાજી થાય છે. આ પ્રસંગે જૂની યાદ ન આવે તે સારું એમ ધારી ઉદયન તે શાની વાત કહેવાનું છે તે પૂછે છે. વિદૂષક પાસે કયાં વાતને ભંડાર છે છે ! “આ નહી તે બીજી' એમ કહી તે બીજી વાત શરૂ કરે છે. “બ્રહ્મદત્ત નામનું એક શહેર હતું. ત્યાં કાંપિલ્ય. નામને રાજા રાજ્ય કરતે હો ....." - વાત કહેવાનો ઉત્સાહમાં વસંતકનું ભાન ક્યાં હતું કેણ જાણે ? તેણે. રાજાનું નામ શહેરને અને શહેરનું નામ રાજાને આપ્યું હતું. દાસીને પિતાના અપચનનું દુઃખ કહેતી વખતે, કાગડાને બદલે કોયલની આંખ કહી તેણે એ જ શબ્દને ગોટાળે વાલે હતે. દાસીનું એ તરફ ધ્યાન ન હોવાને લીધે હોય, અથવા શુદ્ધ બોલવા કરતાં વધુ ખાવા તરફ જ વિદૂષકનું ચિત્ત હોવાને લીધે હેય, પણ તે વખતે તેની ભૂલ કોઈએ સુધારી નહીં. પણ આ પ્રસંગે ઉદયન. તેને પકડી પાડે છે, અને કહે છે, મૂરખ કાંપિલ્ય એ શહેરનું નામ છે અને બ્રહ્મદત્ત બ્રાહ્મણનું નામ છે. પણ ભૂલ થાય એ વસંતક માટે કોઈ ખાસ ગંભીર વાત. નથી. તેથી તે કહે છે, “ઠીક હું જરા આટલું. ગેખી લઉં' વસંતક એ શબ્દ ગોખે છે. તેટલી વારમાં ઉદયન ઘસઘસાટ ઊંઘી જાય છે. વિદુષકની વાત પણ તેને સ્વસ્થ અને આરામપ્રિય સ્વભાવની માફક આગળ વધતી નથી. વિદૂષક ખાવાપીવામાં કે વાત કરવામાં જેમ આરામપ્રિય છે તેમ માનસિક સ્વાથ્ય પણ તેને પ્રિય હોવું જોઈએ. બીકણ સ્વભાવ એ તેની વિશેષતા હે શકે પણ બીક લાગ્યા પછી થતે મનને ત્રાસ તેને અપ્રિય હોવો જોઈએ ? આમ તે હિંમતની વાત કરશે, પણ જ્યાં સુધી તેમાંથી તકલીફ ન થવાની ખાત્રી હેય ત્યાં સુધી જ. ભમરાઓ સતાવે છે ત્યારે તે પોતાની લાકડી ઉગામી તેમની પાછળ દોડે છે. ઉદયન જ્યારે પિતાના પ્રશ્નનો જવાબ આપતો નથી, ત્યારે તે તેને દમ મારે છે, પણ ઉદયન જરાક ઊંચે અવાજ કરે છે કે તેના હાાં ગગડી જાય છે ! પિતાને વાસવદત્તા કરતા પદ્માવતી વધુ પ્રિય છે એમ તે જરા પણ બીક વગર કહી નાંખે છે, કારણ કે વાસવદત્તા જીવતી નથી એમ તે જાણે છે. છતાં ઉદયન જ્યારે હું બધું વાસવદત્તાને કહી દઈશ” એમ કહે છે ત્યારે વસંતક ગભરાય છે. ઉદયનને તેના સ્વભાવની ખબર હોવાને લીધે તે બધી વાતોને મશ્કરી સમજે છે, પણ વાસવદત્તાને સ્વમાની સ્વભાવ એ સાંખી શકતા નથી. તે સ્વગત કહે છે, “યાદ રાખજે શું કહે છે તે.” વાસવદત્તા સાચા સ્વરૂપમાં આવ્યા પછી વિદૂષકની શી વલોહ થાય છે તે નાટકમાં બતાવવામાં
Page #230
--------------------------------------------------------------------------
________________ વસંતલ આવી નથી એ સદ્ભાગ્ય છે, પણું, વસંતક બીકણુ છે એમાં શંકા નથી. સમુદ્રગૃહના દ્વાર પરની ફૂલની માળા તૂટીને નીચે પડે છે. પવનને લીધે તે હાલે છે. તેને સાપ સમજી વિદૂષક બૂમો પાડવાની શરૂઆત કરે છે. ઉદયન એને સમજાવે છે તે પણ તે સમુદ્રગ્રહમાં પગ મૂકવા તૈયાર થતું નથી. પોતાના આળસુ અને આરામપ્રિય સ્વભાવને લીધે વસંતક બેલવામાં આવશ્યક કાળજી રાખી શક્યો નથી. પણ તેથી તે બળે છે એમ માનવાનું કારણ નથી. વસંતક એમ તે હાંશિયારઅને ચાલાક છે. મુશ્કેલીમાં કે દુઃખના પ્રસંગમાં ઉદયનને તે અચૂક મદદ કરે છે. વાસવદતાના મૃત્યુથી ઉદયનના મનને કેટલે મોટો આઘાત પહોંચે છે તેને તેને ખ્યાલ છે. ઉદયનના મનને જૂની. યાદ ન સતાવે તે માટે તે હંમેશા કાળજી લે છે, અને કોઈ પણ રીતે તેના મનને સુખ થાય તે માટે તે પ્રયત્ન કરે છે. મગધના રાજમહેલમાં, તે જાણી જોઈને તેને પ્રમહવનમાં લઈ આર્વે છે, અને ત્યાં ખીલેલા પુપો, અથવા દૂર ક્ષિતિજ સુધી પથરાયેલા ભૂરા આકાશમાં ઊંચે ઊડતી સફેદ બગલાંની હાર તરફ ઉદયનનું ધ્યાન ખેંચે છે. પારિજાતકના ફૂલ વીણેલાં જોઈ પદ્માવતી ક્યાંક પ્રમવનમાં જ હેવી જોઈએ, એ તે અનુમાને છે, અને તેને શોધવાને પ્રયત્ન કરે છે. ઉદયનની ભાવવિકલ પરિસ્થિતિ ધ્યાનમાં લઈ ભમરાઓએ પિતાને આપેલે ત્રાસ તે સહી લે છે. ઉદયનનું મન રિઝવવા તે જાણી જોઈને વિવિધ વિષયો શેાધી કાઢે છે, અને પિતાની વર્તણૂક દ્વારા તેને હસાવે છે. વાત કહેવા તે હંમેશા તૈયાર હોય છે. અમદવનમાં વસંતક ઉદયનને વાસવદત્તા વિશે પૂછે છે. તેથી ઉદયન અસ્વસ્થ થાય છે. વાસવદત્તાની યાદ આવવાથી તેની આંખમાં આંસુ આવે છે. વસંતક તેનું મોં ધેવા પાણું લેવા જાય છે તે જ વખતે પદ્માવતી લતામંડપની બહાર આવે છે, અને રાજાને રડતો જુએ છે. હાજર જવાબી વિદૂષકને પણ એ ઘડીએ શું કહેવું તે સૂઝતું નથી. પણ પછી તે તરત જ કહે છે, “કાંઈ ખાસ નથી. -એ તે ફૂલની રજકણ આંખમાં પડવાને લીધે મહારાજની આંખમાં આંસુ આવ્યા. એમને માટે પાણું લેવા સારું હું બહાર ગયા હતા. -વસંતક એટલુંજ કહી અટકતા નથી પણ પદ્માવતીને રાજાના હાથ ઉપર પાણી રેડવા સૂચવે છે. વસંતકની એ હોંશિયારી જોઈને પદ્માવતી સ્વગત કહે છે, “મોટા માણસોના સેવકે પણ મેટા હોય છે. પ્રમદવનમાંને પ્રસંગ વસંતકે મા ખાતર ઉદયનને પૂછેલા પ્રશ્નથી શરૂ થાય છે, પણ તેનો અંત આંસુઓમાં આવે છે. પદ્માવતી કાંઈ વધુ ન પૂછે અને ઉદયનના મનને વધુ
Page #231
--------------------------------------------------------------------------
________________ આઘાત ન પહોંચે માટે દર્શકની મુલાકાતે જવા મોડું થાય છે' એમ તે કહે છે કે અને આમ આ પ્રસંગ પૂરે થાય છે. સમુદ્રગ્રહમાં ઉદયનને બે ઘડી ઉંઘ આવે છે. તે જ વખતે ત્યાં પદ્માવતીના સમાચાર પૂછવા આવેલી વાસવદત્તાને તે અડધો ઊંઘમાં આછી જુએ છે; અને તેથી અગ્નિદાહમાં વાસવદત્તા બળી ગઈ કે જીવતી છે એવો સંશય ઉદયનના. મનમાં નિર્માણ થાય છે. પરંતુ બધી ચોખવટ માટે વખત પાકો ન હોવાને લીધે ઉદયને વાસવદત્તાનું સપનું જોયું હોવું જોઈએ એમ વસંતક તેને કહે છે. છતાં ઉદયન માનતા નથી. ત્યારે તે કહે છે કે આ રાજમહેલમાં રહેતી અવંતીસુંદરી નામની યક્ષિણીને તેણે જોઈ લેવી જોઈએ. હાજરજવાબી ઉત્તરે આપી ઉદયનના મનનું સમાધાન કરવાની, મુશ્કેલીઓમાં તેને સંભાળવાની, પોતાની ગમ્મત કરી તેને હસાવવાની, વાસવદત્તાની વિરહ. વેદનાઓનું દુખ વસાવાની અને તે સાથે જ મનમાં વાસવદત્તાની યાદ હંમેશા તાજી રાખવાની મહત્વની કામગીરી વસંતક કરે છે... - ઉદયનને આ મિત્ર ખાઉધરે હશે, વાચાળ હશે, બેલતી વખતે શબ્દના અર્થો જાણવાની તે કાળજી નહીં લેતે હેાય, તે પણ વાસવદત્તાના દુઃખને લીધે આળા બનેલ ઉદયનના દિલને તેણે ફૂલની માફક સાચવ્યું છે. પિતાના વિવેદી સ્વભાવ દ્વારા ઉદયનનું મન પ્રફૂલ્લિત રાખવાનું તે ભૂલ્યા નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________ 4 ગૌતમ અમપ: જાન્તાવવોડHITvસ્થતા માલવિકાગ્નિમિત્ર, 1 રૂલ્ય મતરિવચ્ચે રતિઃ માલવિકાગ્નિમિત્ર, 4 ગૌતમે વિદૂષકને વેશ ચઢાવ્યો હોય તે પણ, બે રાણીઓને ગુસ્સો અને દ્વેષ બાજુએ મૂકી અગ્નિમિત્રને માલવિકાની પ્રાપ્તિ કરાવવા તે જે યુક્તિઓ રચે છે, અને આખા નાટકમાં પિતે હસતે અને બીજાને હસાવતે જે જશ મેળવી જાય છે તે જોતાં, ગૌતમનું વ્યક્તિત્વ વિદૂષકી વેશમાં ઢાંકી રાખવા જેવું નથી એમ જ કહેવું પડશે. ગૌતમ દેખાવે કદરૂપે છે. ધારિણીની નાની બેન એક વખત એક વાંદરાને જોઈને ગભરાય છે અને ચીસ પાડે છે. બધા તેને બચાવવા દોડે છે. તેથી એક મુશ્કેલીભર્યા પ્રસંગમાંથી ગૌતમ અનાયાસે બચી જાય છે. તે વખતે તે કહે છે, “શાબાશ પિંગલમર્કટ શાબાશ, પિતાનો પક્ષ તે સારી રીતે સાચવ્યો.” અહીં પક્ષ શબ્દને અર્થ “બાજુ કરીએ તો પણ તે દ્વારા ગૌતમ અને મર્કટનું . સામ્ય સ્પષ્ટ થાય છે. - ગૌતમને સર્પદંશ થયાને એક પ્રસંગ આ નાટકમાં આવે છે. તે વખતે તેની અવસ્થા જોઈ અગ્નિમિત્ર કહે છે, “બિચારા સ્વભાવે બીકણ છે.” ગૌતમ સાપથી ખૂબ ગભરાય છે એવું ઈરાવતીની દાસી માને છે. સમુદ્રગ્રહના દ્વાર પાસે ગૌતમ બેઠાં બેઠાં ઝોકાં ખાય છે. તે વખતે આ નિપુણિકા નામની દાસી સાપ જેવી વાંકીચૂંકી લાકડી તેના ઉપર નાખે છે. તે વખતે ગૌતમ ગભરાઇને “સાપ સાપ એવી બૂમો પાડે છે. “સ્વપ્નવાસવદત્તા” માંને વિદૂષક ફૂલની માળાને સા૫ સમજે છે, તે ગૌતમને વાંકીચૂંકી લાકડી સાપ જેવી લાગે છે. પરંતુ “સ્વપ્નવાસવદત્તામાં ફૂલની માળા સાપ નહીં હોવાનું ઉદયન વિદૂષકને સમજાવે છે. અહીં ગૌતમ પોતે જ પોતાની ભૂલ જાણી લે છે, અને પછી પોતે નકામો ગભરાયો હોવાનું તેને જણાય છે. ખરી રીતે ગૌતમને કેઈ સર્પદંશ થયો હોત નથી, પણ કેતકીના કાંટા વડે પિતાની આંગળી ઉપર સાપના ડંખ જેવો ડંખ પાડી તેણે સર્પદંશનું નાટક કર્યું હેય
Page #233
--------------------------------------------------------------------------
________________ ર૧૬ છે. આ નાટક કરતી વખતે તે થરથર ધ્રુજે છે. પિતાની ઘરડી માની કાળજી લેવાનું રાજાને કહે છે, ગઈ ગુજરી ભૂલી જવા રાણીને વિનવે છે, અને રાજાને ખાસ ધન્વન્તરી પણ હવે પિતાને બચાવી શકશે નહીં એમ કહી મરણુવેદનાઓ થતી હોય તેમ બરાડા પાડે છે. સર્પદંશનું આ નાટક ગૌતમ એટલું આબાદ ભજવે છે, કે પિતાને લીધે એક બ્રાહ્મણને પ્રાણ જાણે એ બીકે ધારિણુને જીવ ઊડી જાય છે. જે ગૌતમ ભીતિનું આટલું સુંદર નાટક કરી શકે, અને લાકડીને સાપ સમજયાની પિતાની ભૂલ ઓળખતાં પિતાની જાત ઉપર હસી શકે, તેને બીકણું કેમ કહેવાય ? “રત્નાવલીમાં વિદૂષક ખાલી યુદ્ધનું વર્ણન સાંભળી ગભરાય છે, પરંતુ “માલવિકાગ્નિમિત્રના છેલ્લા અંકમાં લુંટારાઓએ ચલાવેલી લુટમાં પોતે કેવી રીતે ફસાયા તેનું પરિવ્રાજકાએ કરેલું વર્ણન સાંભળી કુમળી માલવિકા જયારે ગભરાય છે, ત્યારે ગૌતમ આગળ આવીને આશ્વાસન આપે છે, અને આ તો ખાલી બની ગયેલ પ્રસંગનું વર્ણન છે એમ કહી તેને ભય દૂર કરે છે. આમ ગૌતમના સ્વભાવમાં કયાંક ભીતિને અંશ જણાય તો પણ તે ખરેખર બીકણું નથી. બ્રાહ્મણ હોવાને લીધે ગૌતમને ભોજનને ઘણો શોખ છે. નૃત્યાભિનયને પ્રયોગ ચાલુ હોય છે, તે વખતે રાજાના ભાટ બપોર થયાનું સૂચવે છે. તે સાંભળતાં જ તરત ગૌતમ ઉભો થઈ જાય છે. મધ્યાહ એટલે ભોજનને સમય ! ભજનને સમય કદાપિ ન ગુમાવવો જોઈએ એમ ગૌતમ કહે છે. તે માટે તે વૈદ્યકશાસ્ત્રનું પ્રમાણ રજુ કરે છે. ભોજનની તૈયારી કરવાની તે રાણીને સુચના આપે છે, કારણ કે ભોજન આગળ તેને મન બધી વસ્તુઓ તુરછ છે. માલવિકા માટે ઉતાવળા બનેલા રાજાને તે રસેડાની આજુબાજુ ચક્કર મારતા લોભી પણ બીકણ પક્ષીની ઉપમા આપે છે. રાજાએ માલવિકાના મિલન માટેની કામગીરી ગૌતમને સોંપી હોય છે. તે વિશે તેને રાજા ફરી યાદ અપાવે છે. તે વખતે ગૌતમ કહે છે, “તમારી વાત મારા ધ્યાનમાં છે પણ અમારે પણ જરા આપ વિચાર કરે તે સારું. દુકાનમાંની ભઠ્ઠી જેવી લ્હાય બળી છે મારા પેટમાં!” ઇરાવતીની દાસી તે એમ જ માને છે કે સ્વસ્તિવાચનમાં મળેલા લાડવા પેટમાં ઠાલવવા સિવાય ગૌતમને બીજો કોઈ ધંધે જ નથી. તે તેને બજારમાં ફરતાં બળદની ઉપમા આપે છે. ગૌતમ બ્રાહ્મણ છે પણ વેદાધ્યયન સાથે તેને કોઈ ખાસ સંબંધ નથી. ઇરાવતી તેને બે વખત “મબ્રાહ્મણ એટલે કે મૂર્ખ બ્રાહ્મણ તરીકે સંબોધે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________ ગૌતમ 27 ગૌતમ પણ પિતાના બ્રાહ્મયના જે બે ઉલ્લેખ કરે છે તેમાં તેનું અગાધ જ્ઞાન પ્રદર્શિત થઈ જાય છે. માલવિકાના નૃત્યાભિનયમાં ગૌતમ એક ફેષ કાઢે છે. -નૃત્યાભિનય શરૂ કરતા પહેલાં બ્રાહ્મણની–પિતાની-પૂજ આવશ્યક હતી, પણ માલવિકા ને ભૂલી ગઈ, એ જ એના નૃત્યમાં દેષ અગ્નિમિત્ર અને માલવિકાનું મિલન ગૌતમ કરાવે છે એ વાતની જયારે ઈરાવતીને જાણ થાય છે, ત્યારે તે ગૌતમ ઉપર એ વિશે જહેર આક્ષેપ મૂકે છે. તે વખતે ગૌતમ કહે છે “રાણીજી, કુટિલ નીતિને એક પણ અક્ષર મને આવડતો હોય તે હું ગાયત્રમંત્ર જ ભૂલી જાઉ?” અર્થાત પ્રસ્તુત પ્રસંગમાં ગૌતમે બજાવેલી કામગીરી બધાને ખબર હોવાને લીધે તેને ગાયત્રી મંત્ર જ આવડતું નથી એ અર્થ આ ઉગારમાંથી કાઢી શકાય. શાસ્ત્રીય વિષયમાં ગોતમ કદાચ ઓછું જાણુ હશે, પરંતુ વ્યાવહારિક બાબતમાં પણ તે મૂરખ જેવું વર્તન કરે છે. હરદત્ત અને ગણુદાસ એ બે નાટ્યાચાર્યોમાં લવાડ જામે એ ધારિણીને પસંદ નથી, તેથી તે તેમની તકરાર મટી જાય તે માટે પ્રયત્ન કરે છે. પણ શોતમ કહે છે, “રાણી સાહેબ થઇ જવા દે બે બકરાઓની કુસ્તી ! આપણે કયાં એમને મફતને પગાર આપીએ છીએ ?" અને પછી, એ ગણુદાસને કહે છે, “સણીબાનું કહેવું પણ બરાબર છે. ગણુદાસ, નૃત્ય શિખવાડવાને બહાને આજ સુધી લાડવા પચાવ્યા સિવાય બીજુ તેં કર્યું શું ? આ લડવાડમાં તારી હાર થવાની એ ચેસ. તેથી રાણબાએ તારા બચાવ ખાતર શોધેલી આ યુક્તિ તે જે ! છોડી દે આવી તકરાર !" * નૃત્યાભિનયના પ્રયોગમાં બ્રાહ્મણની પૂજા ન કર્યાને ગોતમ જે દેણ બતાવે છે, તે પણ મૂર્ખાઈ ભર્યો છે. તેથી પરિત્રાજિકાને હસવું આવે છે અને તે તેને મહાન ટીકાકાર તરીકે બિરદાવે છે પણ પોતે ગાંડા હાઈ ડાહ્યાઓને મત પિતાને માન્ય છે એમ ગોતમ કબૂલ કરે છે, અને સર્વાનુમતે જે માલવિકાને પ્રયોગ સારો ભજવાયે હોય, તે તેને બક્ષિસ આપવી એ આપણી ફરજ છે એમ તે કહે છે અને રાજાના હાથમાંનું સેનાનું કર્યું તેની સામે બક્ષિસ તરીકે ધરે છે. તે વખતે રાણી તેને પૂછે છે કે, “જે તને નૃત્યપ્રયોગમાં કાંઈ સમજ ન પડતી Rાય તે બક્ષિસ શા માટે આપે છે તેને જવાબ વાળતાં ગોતમ કહે છે કે, “આપણે ક્યાં આપણું પિતાનું આપીએ છીએ ? અશોક વૃક્ષને ફૂલ ન આવવાથી ચરણપ્રહાર કરી તેને દેહદ પૂર્ણ કરવાની કામગીરી ધારિણીએ માલવિકાને સોંપી હોય છે. તે જ વખતે માલવિકાને
Page #235
--------------------------------------------------------------------------
________________ 218 : . વિદૂષક અગ્નિમિત્ર વિશે બે વાત’ કહી તેના દિલમાં અગ્નિમિત્ર વિશે લાગણી પેદ કરવાનું કામ ગોતમે બકુલાવલિકાને રાજા વતી સોંપ્યું હોય છે. બકુલાવલિકાને બધી વાતો બરાબર યાદ રહેશે કે કેમ તે વિશે રાજાના મનમાં શંકા હોય છે, પણું ગોતમ તેને કહે છે કે મારા જેવો મૂરખ પણ એ વાત વીસર્યો નથી, તે એ ચતુર દાસી કેમ ભૂલે ?" પછી, જ્યારે માલવિકા બકુલાવલિકા સાથે અશોક વૃક્ષ પાસે જઈ તેને લાત મારે છે ત્યારે ગોતમ એકદમ આગળ આવી તેમને ધમકાવતાં કહે છે, 'રાજસાહેબના પ્રિયક્ષને લાત મારતાં તમને શરમ નથી. આવતી ? બકુલાવલિકા કાંઈ નહીં તે તારે તે સમજવું'તું ? બિચારી માલવિકા ગુન્હેગારની માફક ગભરાઈ જાય છે. આ આ પ્રસંગ ઇરાવતી ઝાડ. પાછળ સંતાઈને જેતી હોય છે. ગોતમની આ અકારણ મૂર્ખાઈ જઈ તે ખિજાય છે, અને તેને મનમાં ગાળો આપે છે. માલવિકા અને અનિમિત્ર સમુદ્રગૃહમાં એકબીજાને મળે છે. તે વખતે ગૌતમ બારણુ પાસે પહેરો ભરે છે. ત્યાં જ તે બળદ જે બેઠાં બેઠાં ઝોકાં ખાય છે, અને ઊંઘમાં માલવિકાનું નામ બબડે છે. આ બાજુ ગૌતમને સાપે કરડ્યાના સમાચાર ઇરાવતીને મળે છે. તેથી તેની ખબર પૂછવા, અને પિતાના રાજ સાથેના ઉદ્ધતાઈ ભર્યા વર્તનની માફી માગવા તે એક દાસી સાથે ત્યાં આવે છે. માલવિકા અને અગ્નિમિત્ર સમુદ્ર ગૃહમાં હોવાનું તે જાણતી નથી, પરંતુ ગૌતમ માલવિકાનું નામ બબડે છે તેથી તેમને આખી વાતને પૂરો ખ્યાલ આવી જાય છે. દાસી ગૌતમ ઉપર વાંકીચૂંકી લાકડી ફેકે છે, તેથી તે ચમકી ઊઠે છે અને બૂમો પાડે છે. તે સાંભળતાં જ અગ્નિમિત્ર અને માલવિકા સમુદ્રગૃહમાંથી બહાર આવે છે. આમ બંને પંખીડાઓનું ગુપ્ત મિલન ખુલ્લું પડી જાય છે. ઇરાવતી પાછી બળે છે. ધારિણીની નાની બહેનને જો તે વખતે અકસ્માત ન થયે હેત, અને બધાનું છે તે તરફ ધ્યાન ગયું ન હોત તે આ પ્રસંગમાંથી છૂટતા બધાને ભારે થઈ પડત. સમુદ્રગ્રહમાંના માલવિકા અને અગ્નિમિત્રના ગુપ્ત મિલનની આ પ્રમાણે જે જાહેરાત થઈ, અને આખો કાર્યક્રમ ભાંગી પડશે તેનું કારણ ગૌતમની બેદરકારી છે. તે ઝોકાં ખાઈ ઊંઘમાં બબડે છે. તેને લીધે આ ભેદ ખુલી જાય છે. પણ ગૌતમના આ બાઘાપણને બીજી રીતે પણ સમજાવી શકાય. માલવિકા અને અગ્નિમિત્રનું મિલન થાય તે માટે ગોતમે ખૂબ વિચાર કરીને આખી યોજના ઘડી હતી. આ પહેલાં, અમદવનમાં થયેલી તેઓની મુલાકાતમાં અગ્નિમિત્રે માલવિકા સાથે જે પ્રણયચેષ્ટાઓ કરી હતી, તે ઈરાવતીએ પિતાની
Page #236
--------------------------------------------------------------------------
________________ ગૌતમ 219 : નજરે જોઈ હતી અને તેથી તે ખૂબ સંતપ્ત થઈ હતી. આ નાની રાણુના સંતેષ ખાતર મોટી રાણું ધારિણીએ માલવિકાને કેદખાનામાં નાંખી હતી, અને પિતાની નાગમુદ્રા બતાવ્યા વિના તેને કેઈને મળવા દેવી નહી, અથવા છોડવી નહીં એવું પહેરેગીર દાસીને કડક ફરમાન કર્યું હતું. આ પરિસ્થિતિમાંથી માલવિકાને છોડાવવા ગોતમે સર્પદંશનું નાટક કર્યું હતું. પહેલેથી ઘડી રાખ્યા પ્રમાણે તેને ઝેર ઉતારવા રાજવૈદ્યને ત્યાં લઈ જવામાં આવ્યો. રાજવઘે મંત્રપ્રયોગ માટે નાગમુદ્રાની માગણી કરી, ધારિણીની અંગૂઠી ઉપર પણ નાગમુદ્રા. તે હતી જ. પિતાને લીધે આ બ્રાહ્મણના પ્રાણ જશે એ બીકે ધારિણીએ તરત જ અંગૂઠી કાઢી આપી. અને અંગૂઠી મળ્યા પછી ગોતમના બધા રસ્તા ખુલા થયા હતા. તે સીધે સમુદ્રગ્રહ જાય છે, અને દ્વારપાલિકાને કહે છે કે રાજાના ગ્રહ પ્રતિકૂળ હોવાને લીધા બધા બંદિજનેને મુક્ત કરવા રાજ જ્યોતિષીએ આદેશ કર્યો છે. ઉપરાંત ધારિણે પાસેથી તેણે નાગમુદ્રા તે મેળવી હતી. જ ! રાજ્યકારભારનું નિમિત્ત લઈ અગ્નિમિત્ર પણ ધારિણીના મહેલમાંથી, પિતાને છૂટકારો કરે છે અને સીધે સમુદ્રગ્રહમાં આવે છે. આ પ્રમાણે માલવિકા અને અગ્નિમિત્રનું સમુદ્રગૃહમાં મિલન ગોઠવાયું હતું. પછી ગૌતમ અશકપલ્લવ ચરતાં હરણોને હાંકી કાઢવા બહાર નિકળે છે, અને પ્રેમીડાંઓને એકાંત મેળવી આપે છે. માલવિકા સાથે બકુલાવલિકા હતી. તે પણ બહાર જાય છે અને પહેરો ભરે છે. ગોતમ દ્વાર પાસે બેઠે હોય છે, ત્યાં જ કમનસીબે એને. ઊંઘ આવે છે. . આમ ખરી રીતે ગૌતમે આખા પ્રસંગની યોજના ખૂબ જ વિચારપૂર્વક કરી હતી. પિતાની યોજના સફળ થયાના આનંદમાં તે ઝોકાં ખાય છે અને ઊંઘે છે. પણ પિતાના સર્પદંશના સમાચાર મળતાં જ ઈરાવતી ઉતાવળથી પિતાના સમાચાર પૂછવા આવશે એ એને ખ્યાલ ન હતો. અમદવનમાં રાજાએ કરેલી વિનંતિને તરછોડીને ઈરાવતી ગુરસામાં નીકળી ગઈ હતી. પણ એ રીતે તેણે પતિનું અપમાન જ કર્યું હોવાને લીધે પાછળથી એને પશ્ચાત્તાપ થાય છે, અને તક મળતાં અહીં આવવામાં રાજા સાથે નમતું જોખવાને તેને એક ઉદ્દેશ હોઈ શકે. પણ તેને ગૌતમને કયાંથી ખ્યાલ આવે ? આમ અહીં ઈરાવતીનું આગમન અચાનક અને અકલ્પિત હતું અને તેથી કાં ખાઈ ઊંઘમાં બબડતે ગોતમ પકડાઈ ગયે. આમ આ પ્રસંગમાં ગોતમની બેદરકારી કરતાં ઈરાવતીના અચાનક અને અનપેક્ષિત પ્રવેશને લીધે જ આખી યોજના નિષ્ફળ જાય છે. બાકી ગતમે. પૂરો વિચાર કરી આ યોજના ઘડી હતી. અને અણુને વખતે ઈરાવતી આવશે :
Page #237
--------------------------------------------------------------------------
________________ Fરર૦ - વિદૂષણ. એ તેને ખ્યાલ હેત તે તેણે પહેલેથી જ તેવી વ્યવસ્થા કરી રાખી હેત. પરંતુ ઈરાતીનું આગમન તદન અનપેક્ષિત હતું. અને તેથી. આ પ્રસંગમાં આપણે ગૌતમની બેદરકારીને જવાબદાર ગણી શકીએ નહીં. અર્થાત એ ધ્યાનમાં લેવું જોઈએ કે ગોતમ બહસ્પતિ અથવા કોઈ રાજકારણુપટુ નથી કે જેના કારસ્તાનમાં કોઈ પણ પ્રકારની ઊણપ જ ન હોય. ગોતમ વિદૂષક છે, અને અણીને વખતે ગોટાળા થઈ હાસ્ય નિર્માણ થાય એ તેના વિદૂષક સ્વભાવને અનુરૂપ જ છે. એ દષ્ટિએ અતિકુશળતાથી ઘડેલા આ પ્રસંગમાં પણ અણુને વખતે તે બળદ જે બેઠાં બેઠાં ઝોકાં ખાય, ઊંઘમાં બબડે, દાસી તેની ઉપર વાંકીચૂંકી લાકડી નાંખે, તે ગભરાય, “સાપ સાપ' એવી બૂમો પાડે, અને અગ્નિમિત્ર અને માલવિકા બહાર આવે એ બધી ઘટનાઓ પાછળની હાસ્યકારકતા ધ્યાનમાં લેવા જેવી છે. પાંજરામાંથી છૂટેલું કબૂતર બિલાડીના મોંમાં જાય તેમ આ બધું થયું,” એવું જે ગોતમ એ વિશે કહે છે તે સો ટકા સાચું છે. વિક્રમી ચિત્રણને અનુસરીને આખા પ્રસંગને એ હાસ્યકારક વળાંક આપ એ નાટ્યષ્ટિએ -આવશ્યક હતું. બીજા વિદૂષી માફક ગોતમ બાઘ નથી. તે પિતાની જાતને મૂરખ કહે, અને કોઈ પ્રસંગે એની ફજેતી થાય તે પણ તે સ્વભાવે કુશાગ્ર બુદ્ધિનો છે. તેથી હાસ્ય નિર્માણ કરવા માટે, અથવા વિશિષ્ટ નાટ્યહેતુ સાથે કરવા માટે જ તે મૂર્ખતાનું નાટક કરે છે એમ કહેવું જોઈએ. દા. ત. પ્રમહવનમાં રાજાના પ્રિય અશોક વૃક્ષને લાત માર્યાના આરોપસર તે માલવિકાને ધમકાવે છે, એ વાત બાહ્ય દષ્ટિએ મૂર્ખાઈ ભરી લાગે છે. ઈરાવતી પણ એનું વર્તન મૂખતાભર્યું માને છે. પરંતુ સૂક્ષમ દષ્ટિએ જોતાં ગોતમ ત્યાં જાણી જોઈને મૂર્ખ જેવું વતે છે એમ આપણને જણાશે. તેણે બકુલાવલિકાને પહેલેથી જ વિશ્વાસમાં લીધી હોય છે, અને માલવિકાના મનમાં અગ્નિમિત્ર વિશે અનુરાગ નિમર્ણિ કરવાની કામગીરી તેને સોંપી હોય છે. આમ, માલવિકા અશોકને ચરણપ્રહાર કરવા આવે ત્યારે તેને જે ધમકાવવામાં આવે તો તે ભોળી કન્યા પિતાની ખરેખર ભૂલ થઈ છે એમ સમજી માફી માગશે અને રાજાને પગે પડશે. તે વખતે તેને પાછી ઉઠાવી ઉદાર દિલથી માફ કર્યાનું નાટક રાજ Wii શકશે. તેથી એક બાજુ રાજા માલવિકાને સ્પર્શ અનુભવી શકશે, અને બીજી બાજુ પિતાનું ઉદાર અંતકરણ માલવિકાને બતાવી શકશે. આમ અનેક હેતુથી ગતમે આ યુક્તિ -શોધી લેવી જોઈએ. પરંતુ અગ્નિમિત્ર એટલે ઉતાવળા અને હર્ષઘેલા થઈ. -જાય છે, કે મારી આપવાનું નાટક પણ ચાલુ રાખવાનું તેને ભાન રહેતું નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________ ગૌતમ - 221 પહેલા બે અકામાં પણ ગૌતમે જે મૂર્ખાઈ બતાવી છે તે પાછળને તેને હેતુ સ્પષ્ટ છે. નાટ્યાચાર્યોની લડવાડ જામે, તે અંત છેવટે નૃત્યાભિનયના પ્રયોગમાં થાય, અને અગ્નિમિત્ર માલવિકાને પ્રત્યક્ષ જોઈ શકે એ ગૌતમને હેતુ છે. તેથી બંને નાટ્યાચાર્યોના એકબીજા વિરુદ્ધ કાન ભંભેરી તેણે ભણી જોઈને આ તકરાર ઊભી કરી હોય છે. “ઝગડતા બકરા” “લઢતા હાથીએ” વગેરે ઉપમાઓ તે તેમને માટે વાપરે છે, અને નાટશિક્ષણ આપવાને બહાને મફતને પગાર લેવાને અને સરસ્વતીના નિવેદને નામે મિષ્ટાને ખાઈ મસ્ત રહેવાને નાચાર્યોનો ધંધે જ હોવાને તે લુચ્ચે આરોપ કરે છે. આમ વિનેદને નામે બંને નાટયાચાર્યોના મર્મસ્થાને હણવાને ગૌતમે પ્રયત્ન કર્યો છે. ધારિણી તેને સમજાવવા પ્રયત્ન કરે છે પણ તે સમજાતું નથી. આખરે ધારિણી ખિજાય છે, ગુસ્સે થાય છે પણ ગૌતમ તેને અર્થ જુદે જ બતાવે છે. તે કહે છે કે ગણુદાસ હરિફાઈમાં ટકી શકે એ ન હોવાને લીધે ધારિણી તેને બચાવવા માગે છે. ગણુદાસ એ સહન કરી શકતે નથી, અને તે પિતા છેવટને નિર્ણય જાહેર કરે છે કે જે સણી તેને આ સ્પર્ધામાં પિતાના ગુણ બતાવવાની તક નહીં લેવા દે, તો તે રાણીના વિશ્વાસને પાત્ર નથી એમ સમજવામાં આવશે. ધારિણું કાંઈ કરી શકતી નથી. લડવાડ વધી ન પડે, અને નૃત્યાભિનયને પ્રયોગ ન કરવો પડે તે માટે તેણે કરેલા બધા પ્રયત્ન ભાંગી પડે છે. અર્થાત એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે નાટાચાર્યોની લડવાડના પર્યાયમાં નૃત્યાભિનયના પ્રયોગનું સૂચન પરિવ્રાજિકા કરે છે. પરિવાજિકાને પણ ગૌતમે પહેલેથી જ વિશ્વાસમાં લીધી હતી. તેણે માલવિકાના પ્રેમ ખાતર, માલવિકા અનિમિત્રની રાણી થાય તે સારું એમ માની રાજીખુશીથી ગૌતમને મદદ કરવાનું કબૂલ કર્યું હોવું જોઈએ. અર્થાત અગ્નિમિત્ર માલવિકાને પ્રત્યક્ષ જોઈ શકે તે માટે જ ગૌતમે આખી યોજના ઘડી હતી - તે વિશે શંકા નથી. પિતા ઉપર અથવા રાજા ઉપર કોઈને શંકા ન આવે તે માટે તે નાટયાચામાં લડવાડ ઉભી કરે છે, અને એ બંનેના લીધે જ આ પ્રસંગ નિર્માણ થાય એવી સૂક્ષ્મ અને ચતુરાઈભરી દેજના તે કરે છે. આ આખા પ્રસંગમાં રાજા કાંઈ પણ બોલતા નથી, અને ગૌતમ જે વિદૂષકગીરી કરે છે તેને લીધે એક રીતે બળતામાં ઘી રેડાય છે, પણ તે સાથે જ, તેને વિશે કોઈના મનમાં શંકાને સ્પર્શ પણ થતું નથી. અર્થાત આ આખ પ્રસંગ એ કાઈના ફળદ્રુપ ભેજાએ ગોઠવી કાઢેલું કારસ્થાન હોવું જોઈએ એ ધારિણે સમજે છે, અને અગ્નિમિત્રને કહે છે પણ ખરી કે, “રાજકારણમાં જે આપે આવી બુદ્ધિ વાપરી હેત તે ફાયદ. તો થાત !"
Page #239
--------------------------------------------------------------------------
________________ વિદુષક બીજા અંકમાં માલવિકાનું નૃત્ય શરૂ થાય તે પહેલાં ગૌતમ રાજાને એક મહત્વની સૂચના આપે છે. એ કહે છે, “દોસ્ત, મધ પાસે છે, પણ મધમાખી પણ પાસે છે તેનો ખ્યાલ રાખજે, આનંદ લૂંટ હોય તે લૂંટ પણ જરા કાળજીપૂર્વક !" આ પ્રસંગમાં ગૌતમે માલવિકાના નૃત્યમાં શોધી કાઢેલી ભૂલ પણ હાસ્યાસ્પદ છે, પણ તેને ઉદ્દેશ માલવિકાને વધુ સમય રંગભૂમિ ઉપર રેકી રાખવી, એ છે. બ્રાહ્મણની પૂજા રહી ગયાને અસંબદ્ધ દોષ બતાવી વિદૂષક જે હાસ્યનું મેજું ફેલાવે છે, તેથી માલવિકા પણ મિતહાસ્ય કરે છે, અને આમ તેના રિપતયુક્ત સૌંદર્યના દર્શન રાજને થાય છે. આ બંને પ્રસંગોમાં વિદૂષકે મૂખ જેવો વર્તાવ કર્યો હોય તો પણ તેમાંથી ત્રણ હેતુઓ સિદ્ધ થાય છે. (1) રાજા માલવિકોને જોઈ શકે છે. (2) આ કારસ્તાનમાં રાજા કે વિદૂષકને હાથ હોઈ શકે એવો કોઈને પણ ખ્યાલ આવતા નથી. (3) રાજાના અંતરંગ મિત્ર તરીકે તેના પ્રેમમાં મદદ કરવાની અને તેને આનંદ આપવાની ગૌતમની જવાબદારી યશસ્વી રીતે પૂરી થાય છે. ગૌતમ ગણુદાસ અને ધારિણીને આબાદ બનાવી જાય છે, એ પ્રતીતિ પણ કારસ્તાનના યશમાં પિતાનો ફાળો સેંધાવે છે. ગૌતમ જયારે માલવિકાના નૃત્યમાં દોષ કાઢે છે, ત્યારે ધારિણી એ મૂર્ખ તરફ દુર્લક્ષ કરવાનું સૂચવે છે, પણ ગણુદાસ કહે છે કે, “ગૌતમ મૂખ હોય તે પણ એમાં સૂક્ષ્મ દૃષ્ટિ નથી એમ કેમ કહી શકાય ? ડાહ્યાઓની સંગતિથી ભૂખ પણ ડાહ્યો બને છે. મુખતાનું નાટક કરી ગોતમ બીજાને કેવી રીતે બનાવે છે તેને આ એક ઉત્તમ દાખલો છે. માલવિકાની પ્રાપ્તિ કરાવી આપવામાં ગૌતમે રાજાને એક મિત્ર તરીકે કરેલી મદદ અપ્રિતમ છે. અગ્નિમિત્રને બધે આધાર ગૌતમ ઉપર જ હોય છે. અગ્નિમિત્રની માલવિકા સાથેની પહેલી મુલાકાતથી માંડી છેવટે તેમના પરિણય સુધી જે કાંઈ યોજનાઓ અથવા ઘટનાઓ બને છે, તે દરેકમાં અગ્નિમિત્રને ગૌતમની પ્રત્યક્ષ મદદ થઈ છે. નૃત્યાભિનયને પ્રસંગ પુરો થયા પછી ગૌતમ અગ્નિમિત્રને કહે છે કે, “મારાથી બનતું બધું મેં કર્યું છે. પરંતુ ગૌતમ પોતાના મતિવિભવને આ પ્રમાણે મર્યાદા પાડે એ અગ્નિમિત્રને કબૂલ નથી, કારણકે છેવટ સુધી તેને ગૌતમની મદદની અપેક્ષા છે, આ તે બદલ તે તેને વિનંતિ પણ કરે છે. માલવિકાની મુલાકાત માટે જ અગ્નિમિત્રને ગૌતમની મદદ લેવી પડે છે એવું નથી. અમદવનમાં અથવા તે સમુગૃહમાંના મુશ્કેલીભર્યા પ્રસંગોમાં પણ તેણે ગૌતમ વિના શું કર્યું હેત Bણ જાણે ?
Page #240
--------------------------------------------------------------------------
________________ - ગૌતમ રર૩ રાજાની ઇચ્છા પૂર્ણ કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે તેને ગૌતમને સારો ખ્યાલ છે. પિતાના સ્વભાવમાં જ ન હોવાને લીધે હાય, અથવા પ્રસંગે અતિનાજુક હોવાને કારણે હોય, પણ અગ્નિમિત્ર પિતે તેમાં કાંઈ કરી શકે તેમ નથી. તેથી દરેક પ્રસંગે તેને ગૌતમનો હાથ પકડો પડે છે. માલવિકા તે સંપૂર્ણ પણે ધારિણી ઉપર જ આશ્રિત હતી. બધા તેની સાથે સન્માનથી વતે તો પણ જયાં સુધી તે રાજકન્યા હોવાનું લેકે જાણતા ન હતા, ત્યાં સુધી તેને એક દાસી તરીકે રહેવું આવશ્યક હતું અને તેથી રાજા સાથે પ્રેમ વધારવામાં તે પોતે કાંઈ કરી શકે તેમ ન હતી. મેઘથી ઢંકાયેલ ચંદ્રિકા જેવી તેની અવસ્થા છે. તે રાજાની નજરમાં ન આવે તે માટે નાગ જેમ ધનને રક્ષે તેમ ધારિણી તેને રહે છે. પરંતુ આ બધી મુશ્કેલીઓ દૂર કરવાની કલ્પતા અને હેશિયારી ગૌતમ પાસે છે. નૃત્યાભિનય વખતે તે રાજાને હાંશિયારી વાપરવાનું કહે છે. માલવિકાને મળવા આતુર હોવા છતાં, ઇરાવતીને પ્રમદાનમાં મળવા માટે આપેલું વચન તોડવામાં, અને તેનું મન દુભાવી તેને અવિશ્વાસ સંધરવામાં મજા નથી એમ તે રાજાને કહે છે. તે રાજાને પ્રમદવનમાં લઈ જાય છે, અને ત્યાં માલવિકા સાથે વાત કરતાં અનિમિત્ર કદાચ ભૂલી ન જાય તે માટે ઇરાવતીના આગમનની સૂચના પણ ગૌતમ તેને આપે છે ! પહેલા બે અંકોમાં ગૌતમ પિતાની મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે તે પણ નાટકના બધા પ્રસંગને દોર તેણે પિતાના હાથમાં બરાબર જાળવ્યું છે. નાટયાચાર્યોની લડવાડ જયારે વધી પડે છે, ત્યારે તેને નિર્ણય કેવી રીતે કરે, તે માટે કઈ કસેટી વાપરવી, તે બદલનું સૂચન ગૌતમ કરે છે. શિષ્યોને અભિનય બતાવવા તૈયાર થવાનું તે નાટયાચાર્યોને કહે છે, એટલું જ નહીં પણ બધી તૈયારી થાય પછી મૃદંગધ્વનિ કરવાનું તે સૂવે છે, જેથી રાજા અને તેની સાથેના પ્રાક્ષિકે અને પ્રેક્ષકો ઉપસ્થિત થઈ શકે. માલવિકાએ ગાયેલા ગીતમાંથી તેની પ્રેમભાવનાઓ વ્યક્ત થાય છે. એ ગીતને ગૂઢાર્થ પણ ગૌતમ જ રાજાને સમજાવે છે. - ત્રીજા અંકમાં પણ માલવિકા પ્રમદવનમાં શા માટે આવી હેવી જોઈએ તે ગૌતમ રાજાને કહે છે. ફૂલ ન આપનાર અશોકવૃક્ષને ચરણપ્રહાર કરી તેને દેહદ પૂર્ણ કરવાની કામગીરી ધારિણીએ માલવિકાને સોંપી હોવી જોઈએ, નહીં તે ને માલવિકા જેવી દાસીને રાજકુળના વિશિષ્ટ ઘરેણાં પહેરવા આપે નહીં, એ ગૌતમે કરેલ તર્ક સો ટકા સાચે પડે છે. માલવિકા અને બકુલાવલિકાના સંવાદ ઉપરથી માલવિકા રાજાને ચાહે છે એ અર્થ પણ ગૌતમ રાજાને સમજાવે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________ 224 નિદ્ષક એ વાત નોંધવા જેવી છે કે કેઈ અણધાર્યા પ્રસંગમાં ગૌતમ પણ પહેલાં મૂઢ બને છે. અમદવનમાં અને સમુદ્રમૂહમાં જ્યારે ઈરાવતી અચાનક આવી ચડે. છે, ત્યારે ગૌતમને શું કરવું તે સૂઝતું નથી. સમુદ્રગ્રહવાળા પ્રસંગમાં તે, અણીને વખતે કપિલમર્કટે ધાંધલ ન કરી હતી અને બધા એ બાજુ દેડવા ન હેત, તો અગ્નિમિત્રને એ પ્રસંગમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડત. અમદવનમાં પણ અગ્નિમિત્ર માલવિકા સાથે બેસવાની શરૂઆત કરે છે, તે જ વખતે ઈરાવતી સામેથી આવે છે. એ પ્રસંગમાં રાજાને તો જવા દે, પણ ગૌતમ પણ હતબુદ્ધિ બને છે ! રાજા તેને કાનમાં “શું કરવું તે પૂછે છે, ત્યારે ગૌતમ કહે છે કે હવે ઝડપભેર ડગલાં ભરે” (અહીંથી નાસી જાઓ. પ્રણયચેષ્ટા કરતાં પ્રત્યક્ષ પકડાયા પછી જવાબ પણ શ દે ? અર્થાત ઈરાવતીને કાંઈક તે જવાબ આપ જ જોઈએ. તેથી તે કહે છે કે “ર ચોરી કરતાં પકડાય તે, તેણે પિતિ શાસ્ત્રસિદ્ધાંતને પ્રયોગ કરી જેતે હતા એમ જ કહેવું જોઈએ” અર્થાત થોડીવાર પછી ગૌતમ પિતાની જાતને સંભાળી લે છે, અને ઈરાવતીને કહે છે. કે, “રાજ ખરી રીતે આપને જ મળવા અહીં આવ્યા હતા. પણ આપને આવતાં મેડું થયું, અને સામેથી માલવિકા મળી એટલે તેની ખબર પૂછી. હવે, સામે મળેલી દાસી સાથે શિષ્ટાચાર ખાતર વાત કરવી એ પણ ગુને હોય તે તમે જ ન્યાય કરે " ગૌતમની આ દલીલથી ઈરાવતી પણ ગુચવાય છે. તેને શે. ઉત્તર આપ તે સૂઝતું નથી. તે ખિજાય છે, અને રાજાને અનુનય તરછોડી, પગ પછાડતી ત્યાંથી પસાર થાય છે. આમ ગૌતમ હાજર જવાબી છે. જે વસ્તુઓની જન તે વિચાર કરીને કરે છે તે બદલ તેને સંપૂર્ણ વિશ્વાસ છે. આ વિશેને તેનો આત્મવિશ્વાસ તેના. વિનેદ અને ઉદ્દગારમાંથી વ્યક્ત થાય છે. પહેલા અંકમાં અગ્નિમિત્ર અને ગૌતમ દૂરથી નાટ્યાચાર્યોને લડતાં અને તેમની તરફ આવતાં જુએ છે, ત્યારે અગ્નિમિત્ર તેને કહે છે “દસ્ત, તારી સુનીતિને ફૂલ આવ્યાં. ગૌતમ જવાબ આપતાં કહે છે કે હવે ફળ પણ જલદી જોવા મળશે. આ ફળ એટલે બંનેની તકરારમાંથી નીપજતું માલવિકાનું દર્શન ! પ્રમહવનમાંનું અગ્નિમિત્રનું માલવિકા સાથેનું મિલન પણ ગૌતમ જ ગોઠવે છે. ગૌતમના તોફાનને લીધે ધારિણે હીંચકા ઉપરથી પડે છે એવું નાટકમાં કહેવામાં આવ્યું છે. ખરી રીતે ગૌતમે એ તેફાન જાણી જોઈને કર્યું હોવું જોઈએ. અશોકવૃક્ષ ધારિણીને પ્રિય હોવાનું ગૌતમ જાણતા હતા. એ અશોક ફૂલ ન આપે તે ચરણપ્રહાર કરી તેને દેહદ પૂર્ણ કરવાનું કામ સામાન્ય રીતે ધારિણી,
Page #242
--------------------------------------------------------------------------
________________ ગૌતમ 225 પિતાની પાસે જ રાખે એ સ્વાભાવિક છે. હવે, એના પગને જો ઈજા થાય તે તે એ કામ બીજાને સોંપે ! ધારિણી એ કામ ઈરાવતીને સેપે જ નહીં, કારણ કે બે રાણીઓમાં પરસ્પર ઈર્ષા હતી પરંતુ માલવિકા જેવી સુંદર દાસી પિતાની પાસે હોય તે બીજાને કહેવાની જરૂર શી? અર્થાત ધારિણું પિતાનું કામ માલવિકાને જ ઑપશે એવું માની શકાય. અને માલવિકા પ્રમદવનમાં આવ્યા પછી તેને મળવું મુશ્કેલ ન હતું. સમુગૃહમાંનું માલવિકા અને અગ્નિમિત્રનું મિલન ગૌતમે ગાઠવ્યું હતું એ વિશે જરા પણ શંકાને અવકાશ નથી. રાણુની દાસી અને રાજવૈદ્યને વિશ્વાસમાં લઈ રાણીની નાગમુદ્રા મેળવવા માટે ગૌતમે કરેલું સર્પદંશનું નાટક આપણે પ્રત્યક્ષ રંગભૂમિ ઉપર જોઈએ છીએ. નાગમુદ્રા મળ્યા પછી પણ દ્વારપાલિકા (માધવિકા) માલવિકાને અચાનક છોડવાનું તેમ જ રાણીની અંગૂઠી કેઈ દાસી નહીં પણ વિદૂષક શા માટે લઈ આવે તે વિશેનું કારણ પૂછે એ સ્વાભાવિક હતું. ગૌતમે તેના ઉત્તરો બરાબર ગઠવી રાખ્યા હતા. તે રાજાને કહે છે, “માધવિકા દાસી મૂર્ખ હોય એમ લાગે છે. અને પછી દાસીના મનમાં થનાર સંભવનીય શંકાઓનું સમાધાન કરવા પોતે મનમાં કેવી રીતે ઉત્તરો રચ્યા હતા તે ગૌતમ રાજાને કહે છે. રાજના ગ્રહો અનિષ્ટ હોવાને લીધે રાજતિષીઓએ બધા કેદીઓને છોડી દેવાનું ફરમાન કર્યું હોવાને લીધે માલવિકાને છોડવી જોઈએ. હવે ઇરાવતીએ માલવિકા વિરુદ્ધ કરેલી ફરીયાદને લીધે ધારિણીએ તેને કેદ કરી હતી. આમ ઈરાવતીને સંતોષવા ખાતર જ તેણે માલવિકા વિરુદ્ધ કડક પગલાં લીધાં હતા. જે તેને છોડવા માટેની અંગૂઠી રાજાને મિત્ર વિદૂષક લઈ આવે તે તેને છોડવાની જવાબદારી રાણું ઉપર ન રહેતાં રાજા ઉપર રહે છે. પિતાની યોજના ગૌતમ રાજાને સવિસ્તર સમજાવે છે, અને કહે છે કે “હું મૂરખ હેઉં તે પણ મને અક્કલ નથી એવું નથી.” આમ નાટકના બધા પ્રસંગે ઉપર ગૌતમને પ્રભાવ જણાઈ આવે છે. તે રાજાને હેતુ સિદ્ધ કરે છે. ઠેકઠેકાણે તેણે પોતાનું વિદૂષકપણુ બતાવી હાસ્ય નિર્માણ કર્યું હોય, તે પણ બીજાની મશ્કરી કરી પોતે આનંદ લૂંટવામાં તેણે કંઈ બાકી રાખ્યું નથી. બે નાટ્યચાર્યોમાં લડવાડ ઊભી કરી તે તેમની જાહેર મશ્કરી કરે છે. આ પ્રસંગમાં બંને નાટયાચાર્યોને તેમ જ સર્પદંશના પ્રસંગમાં ધારિણીને તેણે આબાદ બનાવ્યા છે. માલવિકાના સંદર્ભમાં તે ધારિણી માટે મધમાખી, મેઘાવલી, બિલાડી, પિંગલાક્ષી, વગેરે શબ્દ વાપરી તેની મશ્કરી કરે છે. 15
Page #243
--------------------------------------------------------------------------
________________ વિષક છેષથી બળતી ઈરાવતીને તે વક્રગતિથી ચાલનાર મંગળની ઉપમા આપે છે. ગૌતમે પરિત્રાજિકા અને માલવિકાની પણ મશ્કરી કરી છે. પરિત્રાજિકાને તે પીઠમર્દિકા કહે છે. ખરી રીતે પ્રેમપ્રકરણમાં મદદ કરનાર હલકી કામની સ્ત્રીને પીઠમદિ કા કહી શકાય. પરિવાજિકા અગ્નિમિત્રને અપ્રત્યક્ષપણે મદદ કરે છે તે તેની માલવિકા માટેની લાગણીઓને લીધે. તે ઊંચા કુળની છે તે બદલ શંકા નથી. તેને પીઠમર્દિક કહેવામાં લુચી મશ્કરી છુપાયેલી છે. સમુદ્રગૃહના તળમજલામાં કારાવાસ ભોગવતી માલવિકાને તે પાતાળમાં રહેતી નાગકન્યા’ કહે છે. પણ આ નાટકમાં ગૌતમે સૌથી વધુ મશ્કરી રાજાની કરી છે. તે હંમેશા રાજા સાથે હોવાને લીધે રાજાની મશ્કરી કરવાના તેને ઘણું પ્રસંગે પ્રાપ્ત થાય છે. રાજા સંપૂણપણે ગૌતમ ઉપર આધારિત છે. તેથી એક વખત તે રાજાને કહે છે, “સ્ત તું જરા ધીરજ રાખે અને આપણી યોજનાઓ સફળ થશે એવો વિશ્વાસ રાખે તે સારું. માંસના લોભથી પાકશાળાની આજુબાજુ ફેરા મારતા પણ અંદર પેસતા ગભરાતા બીકણું પક્ષીની ઉપમા તે રાજાને આપે છે. નાટ્યાચાર્યોને લડાવી નૃત્યભિનયને બહાને માલવિકાનું વિરલ નેપથ્યમાંનું, પિતાને પ્રેમ વ્યકત કરતું, સૌંદર્ય પાસેથી નિહાળવાની તક તેણે રાજાને મેળવી આપી હતી. પણ અગ્નિમિત્ર તેને છેવટ સુધી સાથ આપવાનું કહે છે, ત્યારે ગૌતમ કહે છે, “વાહી સરસ દરિદ્રી દરદી જેવી છે આપની સ્થિતિ વદ રેગ પણ તપાસે અને દવા પણ લાવો પ્રમદવનમાં અનિમિત્ર માલવિકા સાથે પ્રેમાલાપ કરતે હોય છે. તે જ વખતે ઈરાવતી ત્યાં આવે છે. અગ્નિમિત્રને શું કરવું તે સૂઝતું નથી, માટે તે ગૌતમને શું કરવું તે પૂછે છે. છેવટે તે ઈરાવતીને પ્રસન્ન કરવા ખાતર તેને પગે પડે છે, પણ ઈરાવતી ક્રોધમાં ચાલી જાય છે. અગ્નિમિત્રના ધ્યાનમાં એ આવતું નથી, એ બિચારો ઈરાવતીને પગે પડ્યો હતો તેવો જ જમીન ઉપર પડી રહે છે. તેને ઉઠાવતાં ગૌતમ કહે છે, હું ઉઠે હવે. થઈ આ૫ની ઉપર મહેરબાની !" સમુદ્રગૃહમાં. માલવિકા રાજાનું ચિત્ર જતી હોય છે, તે વખતે ગૌતમ રાજાને ખિજવવા કહે છે, “માલવિકાને તારા કરતાં તારું ચિત્ર વધુ પસંદ છે. અર્થાત્ તારું પોતે યુવાન હેવાનું અભિમાન ગેરવ્યાજબી છે. ઘરેણાનું અભિમાન ઘરેણાંની પેટી રાખે એવું જ આ કહેવાય ? અંતે ધારિણી માલવિકાને હાથ અગ્નિમિત્રને સેપે છે, અને માલવિકાને રાણીપદ આપે છે, ત્યારે ગૌતમ અગ્નિમિત્રની મશ્કરી કરવાની છેલ્લી તક ઝડપી લે છે. તે કહે છે, “મહારાજ શરમાય તે બરાબર છે. નવા વરરાજા હમેંશા શરમાય !"
Page #244
--------------------------------------------------------------------------
________________ ગૌતમ રર૭ મૈત્રેયના વિનેદમાં જે તીક્ષ્ણતા છે, બુદ્ધિને જે ચમકાર છે, તે ગૌતમના વિનોદમાં નથી. ગૌતમ બીજાની મશ્કરી કરે છે. પરંતુ અનેક યુક્તિઓ રચી પિતાની યોજનાઓ સિદ્ધ કરવામાં અને મુખતાને ટૅગ કરી બીજાને મૂર્ખ બનાવવામાં ગૌતમ જે હોશિયારી વાપરે છે, તેની તુલના થઈ શકે તેમ નથી. ગૌતમને પિતાનામાં સંપૂર્ણ વિશ્વાસ છે. પિતાની બુદ્ધિની કુશાગ્રતા તે પિછાને છે. રાજા તેને “કાર્યાન્તરસચિવ અને ઈરાવતી તેને “કામતંત્રસચિવ' એટલે કે “પ્રેમ ખાતાને મંત્રી કહે છે, તે બરાબર છે.
Page #245
--------------------------------------------------------------------------
________________ 5 માણુવક सर्वत्र प्रमादी वैधेयः / - વિક્રમોર્વશીય, ર भो, अहल्याकामुकस्य इन्द्रस्य वनः सचिवः, उर्वशीकामुकस्य भवतः अपि अहम् / द्वौ अपि अत्र उन्मत्तौ / - વિક્રમોર્વશીય, પિતાના નામ પ્રમાણે જ માણવક ઠીંગણો છે. દાસી કહે છે કે તે વાંદરા જેવો છે. પુરૂરવાને પુત્ર કુમાર આય તેને મળે છે, ત્યારે તે તેને બીધા વગર” માણવકને નમસ્કાર કરવાનું કહે છે. ત્યારે વિદૂષક કહે છે, “આને બીવાનું શું કારણ? વનમાં ઉછર્યો હોવાને લીધે વાંદરાઓની તે એને ખબર જ હશે !' અર્થાત, પિતે કાના જે દેખાય છે તેને માણુવકને પૂરે ખ્યાલ છે, એટલું જ નહીં પણ પિતાની જ મશ્કરી કરી લેવાની ખેલદિલી તેની પાસે છે. તે એક વખત રાજાને પૂછે છે, “કદરૂપા માણસમાં જે પ્રમાણે હું અદ્વિતીય છું તે પ્રમાણે. ઉર્વશી પણ સૌંદર્યમાં અદ્વિતીય હશે, નહીં ? દેસી એને “બ્રહ્મબંધુ” એટલે “નામને જ બ્રાહ્મણ કહે છે. પણ એ પિતે બ્રાહ્મણ હોવા ઉપરાંત રાજાને મિત્ર હોવાને લીધે બધાએ પિતાને માન આપવું જોઈએ એવું માણુવકને લાગે છે. ઉર્વશીને તે પિતાને પગે પડાવે છે. શત્રુ અગર મિત્ર, કેઈપણ જ્યારે તેને નમસ્કાર કરે ત્યારે તે તેને આશીર્વાદ આપવા તૈયાર થાય છે. પુરૂરવા ચંદ્રવંશને હેય છે. ચંદ્ર તેના દાદા. એક વખત પુરૂરવા ચંદ્રની પૂજા કરતો હતો. તે જ વખતે માણુવક ત્યાં આવી પહોંચ્યા. રાજાની પૂજા ચાલતી હોવાને લીધે તેને ત્યાં ઉભા રહેવું પડે એ એને આરામપ્રિય સ્વભાવને પાલવે તેમ ન હતું. તેથી તે રાજાને કહે છે, “તારા દાદાએ મારા મુખ વડે કહ્યું છે કે હવે બેસે. જેથી હું પણ બેસી શકું ." પિતે સ્વગય ચંદ્રના અને રાજાના પૂર્વજોના પ્રતિનિધિ હેવાને તે દાવો કરે છે. અને દેવ હંમેશા બ્રાહણના મુખ દ્વારા જ બેલે ! અર્થાત માણુવકનું પિતે બ્રાહ્મણ હોવાનું અભિમાન અને તેને આરામપ્રિય સ્વાભાવ બંને અહીં વ્યક્ત થાય છે. પિતાના પ્રેમમાં રાજાને માણવકની કંઈ પણ મદદ થતી નથી, કારણ કે એ રાજાને ફક્ત આશીર્વાદ જ આપે છે. એક વખત માણવક હંમેશ મુજબ લુખી
Page #246
--------------------------------------------------------------------------
________________ માણુવક રર૯ -સચ્છિા વ્યક્ત કરે છે. તે જ વખતે રાજાની જમણી આંખ ફરકે છે, અને આમ -શુભ શુકનનું સુચન થાય છે. એ તક ઝડપી લઈ માણુવક પોતાની મેટાઈ બતાવિતે કહે છે, “જોયું, બ્રાહ્મણના શબ્દ કોઈ દિવસ ખોટા પડે જ નહીં !" ખાઉધરાપણું એ માણુવકનો સ્થાયિધર્મ છે. પુરૂરવાની તબીયત બગડી ન હોય છે. તેનું મન પણ ઠેકાણે રહેતું નથી. અર્થાત્ તેનું મન કઈ સ્ત્રી તરફ આકર્ષાયું હોવું જોઈએ એવું રાણુને લાગે છે. પણ માણવક કહે છે કે રાજાને પિત્તપ્રકેપ થયો છે. તેની જ આ અસર હોવી જોઈએ. સારું ભોજન જમવું એ જ તેને ઉપાય ! એક વખત રાજાના અનુનયને તિરસ્કારી રાણી ચાલી જાય છે. તેથી પુરૂરવા ગુસ્સે ભરાય છે, અને હવે પછી રાણી સાથે છેડો કડક વર્તાવ રાખો એવો નિશ્ચય કરે છે. ત્યારે માણવક કહે છે, બળ્યું તમારું કડક વર્તન. બ્રાહ્મ-ના પેટમાં અગ્નિ ભભૂક્યો છે તેને તે પહેલાં વિચાર કરો. સ્નાનજનને સમય તે કયારનાય થઈ ગયો છે !" પિતાના ગુસ્સાભર્યા વર્તનને રાણીને પાછળથી પશ્ચાત્તાપ થાય છે. તેથી પુરૂરવાનું મન પ્રસન્ન કરવા તે પ્રિયપ્રસાદન વ્રત આચરે છે. તે જાણીને દાક્ષિણ્ય ખાતર રાજા કહે , “હશે આટલા માટે આવું વ્રત કરી પિતાની જાતને હેરાન કરવાની કેઈ જરૂર ન હતી. પણ માણવકને રાજાના આ વાક્યને અર્થ બરાબર સમજાતું નથી. તેથી રાજા રાણુને વ્રત કરવાની ના પાડે તે પિતાના લાડવાનું -શું થશે તેની તેને ચિંતા થાય છે. તે રાજાને ઉપદેશ આપે છે કે “કંઈ સારું કામ કરતું હોય ત્યારે વિરોધ ન કરીએ.’ સ્વસ્તિવાચનને નિમિત્તે જ્યારે માણુવકને લાડવા મળવાના હોય ત્યારે તેને -સ્વાભાવિક આનંદ થાય છે. રાણું પફવાનેને થાળ લઈ આવતી હોય ત્યારે તે ખૂબ સુંદર લાગે છે એવો માણુવકનો મત છે. ભોજન અથવા દક્ષિણ મળવાની હોય ત્યારે તેને કેઈપણ મુશ્કેલી રહેતી નથી. અને એવે વખતે આશીર્વાદને વરસાદ વરસાવવા તે હંમેશાં તૈયાર છે. અંગરાગ, ફલ વગેરે જે કાંઈ ભેટમાં મળે તે બધું સ્વીકારવા તે તૈયાર છે. ગળ્યા મિષ્ટાને તેને સૌથી પ્રિય છે. મિષ્ટાને આગળ તેને બધું તુચ્છ લાગે છે. ગમે તે વાતને સંબંધ આખરે તે મિષ્ટાન્ન સાથે જોડે છે. તે રાજાનું પ્રેમરહસ્ય જાણે છે. રાજા તેને બધી વાત છુપી રાખવા કહે છે, તે વખતે તે પિતાની “તુલના અતિશય ખાવાને લીધે પેટ ફાટી જવાની તૈયારીમાં હોય એવા બ્રાહ્મણ સાથે કરે છે. ઉર્વશીને પત્ર મળ્યા પછી રાજાને સ્વાભાવિક આનંદ થાય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________ વિદુષક તે વખતે માણવક તેને કહે છે કે “મને પણ મનભાવતા ખાદ્યપદાર્થો મળે તે એવો જ આનંદ થાય !" આકાશમાંને અડધે ચંદ્ર તેને લાડવાના ટૂકડા જેવો. લાગે છે. પુરૂરવા કહે છે કે, “આ ખાઉધરાને ખાવા સિવાય બીજા કશાની જ ખબર નથી.” સારું સારું ખાવાન મને પણ માણુવકને આનંદ આપી શકે. રસોડામાં રસોઈ તૈયાર થતી હોય, બધી વસ્તુઓ ગોઠવવામાં આવી હોય, જુદા જુદા મસાલેદાર પદાર્થો તૈયાર થતા હોય, એવું ખાલી દશ્ય જુએ, તે પણ એને સ્વર્ગ સુખ કરતાં વધુ આનંદ થાય છે. એ એક વખત ઉર્વશીને કહે છે, “સ્વર્ગમાં શું દાઢ્યું છે? ત્યાં કે નથી ખાતા કે નથી પીતા. દેવો તે ખાલી અનિમેષ નેત્રે આંખે ફાડી જુએ છે, અને માછલીનું વિડંબન કરે છે. ભાવકના મત પ્રમાણે ધરતી પરનું સૌથી સુંદર સ્થળ રસોડું છે. વિરહાવસ્થામાં હોવાને લીધે પુરૂરવાને ચેન પડતું નથી. તેથી તે માણુવકને દિલ બહલાવવાનું સાધન પૂછે છે. માણવક કહે છે, “ચાલે રસોડામાં જઈએ ? બ્રાહ્મણના ખાઉધરાપણું સાથે તેનું બીકણપણું પણ માણવકમાં પૂરેપૂરું ભરાયું છે. તેને સાપની બીક લાગે છે. ભૂર્જપત્ર ઉપર પ્રેમપત્ર લખી ઉર્વશી તે આકાશમાંથી નીચે છેડે છે. હવામાં ફરફરતું એ ભૂર્જ પત્ર માણવકને સાપની કાંચળી જેવું લાગે છે. તેથી તે ગભરાય છે ! માણવક રાણીની દાસીથી ખૂબ ગભરાય છે. તેને તે દૂરથી જુએ તે તેના હાંજા ગગડી જાય છે, અને રાજાનું પ્રેમરહસ્ય જાણે પોતાના પેટમાંથી બહાર નીકળતું ન હોય એવું લાગે છે. વિદૂષકને બનાવો. એ દાસીના ડાબા હાથને ખેલ છે. જે પ્રમાણે કમળના પાન ઉપર ઝાકળબિંદુઓ ટકી શકે નહીં, તેમ માણવકના પેટમાં કોઈ વાત છૂપી રહે નહીં એવું દાસી વિશ્વાસપૂર્વક માને છે. એક વખત તેણે માણુવક પાસે “રાજાએ ભૂલથી રાણીને પિતાની પ્રેયસીના નામે બોલાવી” એવું એક ગપુ માર્યું. તે સાંભળતાં જ માણવકે તેને રાજા અને ઉર્વશીની આખી વાત કહી, એટલું જ નહીં પણ રાજાનું પ્રેમરહસ્ય છૂપું રાખવા તેને પોતાને મોંએ જે તાળું વાસવું પડયું હતું તે બોલ્યા. તેને અપાર આનંદ થયે. રાજાને ગુપ્ત પ્રેમ જાહેર કરવાની એક જ ભૂલ માણવકે કરી નથી. એવી અનેક ભૂલ તે કરે છે. રાજાએ ઉર્વશીને પ્રેમપત્ર તેને સાચવવા આપે હતે 'તે તેણે ખોઈ નાખે. એ પત્ર દાસીના હાથમાં જાય છે, અને દાસી તે રાણીને આપે છે. રાજા માણવકને પત્ર વિશે પૂછે છે ત્યારે માણવક.
Page #248
--------------------------------------------------------------------------
________________ માણુવક 13 કહે છે, “ઉર્વશી તો સ્વર્ગની અપ્સરા ! એને કાગળ પણ સ્વર્ગીય જ કહેવાય ! એ સ્વગીય કાગળ આકાશમાગે નીકળી ગયો !" પછી રાણી જ્યારે પત્ર લઈ રાજા પાસે આવે છે, ત્યારે રાજા ગૂંચવણમાં મૂકાય છે. ખરી રીતે માણુવકે એ પ્રસંગે એક ભૂલ કર્યા પછી કાંઈ નહીં તે છાના રહેવાની જરૂર હતી, પણ એ તે મૂરખ જે બેન્ચે જ રાખે છે. એ કહે છે, ચેર માલ સાથે પકડાય એટલે બોલે શું !" તે રાણીને કહે છે, “અમારા રાજા સાહેબની તબીયત બરાબર નથી. તેમના ઈલાજ માટે સારું ખાવાપીવાનું લઈ આવે. અન્નને બલિ આપવાથી પિશાચ પણ શાંત થાય છે!” માણવાનું આ ભાષણ કેવળ મૂર્ખતાભર્યું નથી. રાજા એ પ્રેમપત્ર સાથે પોતાના કેઈ સંબંધ નથી એવું બતાવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ, માણવક પિશાચને બલિ આપવાને” દાખલ આપી પત્રનું રહસ્ય જાણવા રાજાને પ્રસન્ન કરવો આવશ્યક છે એમ બતાવે છે. આમ વિદૂષકની મૂર્ખતાને લીધે રાજા વધુ ને વધુ સંડોવાય છે. આખરે રાજા તેને કહે છે, “મૂરખ, તું નકામો મારે માથે ગુને ચટાડે પિતાના પ્રેમમાં માણુવકની મદદ લેતાં રાજાના નસીબમાં વધુ ગૂંચવણ અને નિરાશા સિવાય બીજું કાંઈ આવતું નથી. રાજને ઉર્વશીના પ્રેમ વિશે મારું વકને કઈ લાગણી હોય એવું જર્ણતું નથી. ઉર્વશી માટે ઉત્સુક થયેલ રાજાની સ્થિતિ વર્ષાબિંદુ માટે ઉત્સુક બનેલ ચાતક જેવી છે એવું તેને લાગે છે. ઉર્વશી. વિશે ખૂબ ખૂબ બોલવાની પુરૂરવાની ઈચ્છા હોય છે. તેથી એક મિત્ર તરીકે તે માણવક પાસે ઉર્વશી વિશે બોલવાની શરૂઆત કરે છે, પણ માણવક શરૂઆતમાં જ એકદમ ટાઢો જવાબ વાળે છે વર્ણન કરવાની કઈ જરૂર નથી. આપને જોઈને જ બધી વાતની જાણ થાય છે !" ઉર્વશીને મળવા માટે કોઈ ઉપાય. સૂચવવાની પાત્રતા માણવામાં જરાયે નથી. વનમાં ઉર્વશીને વિચાર કરવો, અથવા તેનું ચિત્ર દેરી બેસી રહેવું એ બે જ ઉપાય તેને ખબર છે. જ્યારે રાજા કહે છે કે રાતે ઊંઘ ન આવવાથી તેને સ્વપ્નમાં જોઈ શકાતી નથી, અને તેનું ચિત્ર દેરવાનું વિચારીએ તે આંખમાં આંસુ આવવાને લીધે ચિત્ર દોર શકાતું નથી, ત્યારે માણવક કહે છે કે “આથી વિશેષ આપણી બુદ્ધિ ચાલી શકે તેમ નથી.” બુદ્ધિ જવાદે, પણ સીધે સાદે અંદાજ અથવા તર્ક કરવાની ક૯પકતા પણ માણવકમાં નથી. ભૂજપત્ર જોઈ તે ઉર્વશીને પ્રેમપત્ર હોવો જોઈએ, અથવા રાણું રોજા સામેથી ક્રોધમાં ચાલી ગઈ તેને પશ્ચાત્તાપને લીધે તેણે નવું વ્રત.
Page #249
--------------------------------------------------------------------------
________________ 232 વિદષક આચર્યું હોવું જોઈએ, એ માણુવકે લડાવેલા બે તર્ક ખરા હોય તે પણ તેને તે અચાનક રીતે સૂઝયા છે. પૂરો વિચાર કરી સયુક્તિક નિષ્કર્ષ કાઢીએ એવી તક પદ્ધતિ તેમાં નથી. રાજ ઉર્વશીના પ્રેમમાં પડ્યો છે એ જાણી રાણું ગુસ્સે થાય છે અને રાજાને તરછોડીને નીકળી જાય છે. રાણીનું આ પ્રમાણેનું જવું રાજા માટે ફાયદાકારક છે એ વિદૂષકે કરેલ તર્ક અર્થાત્ ભૂલભરેલું છે. દાસીએ તેને છેતરીને રાજાનું પ્રેમરહસ્ય જાણી લીધું, અથવા તેણે ઉર્વશીને પત્ર ઈ નાખ્યો એ બને ભૂલેના સમર્થનમાં તે જે સમજુતી આપે છે તેમાં ખાલી ગપ્પાબાજી રહેલી છે. પિતાની સમજૂતીથી માણવક પિતે ખુશ થયું હોય તો પણ તેની ભૂલે રાજાના પ્રેમપથમાં વિનરૂપ બની છે એમાં શંકા નથી. એક મિત્ર તરીકે રાજા પોતાના પ્રેમપ્રકરણમાં તેની મદદ માંગે એ સ્વાભાવિક છે. રાજા તેને પોતાનું પ્રેમરહસ્ય નિખાલસતાથી કહે છે, અથવા તેને મત માગે છે. પરંતુ માણવક રાજા માટે મદદરૂપ નહીં પણ ખલેલરૂપ નીવડે છે. માણુવક રાણીને પણ મદદ કરવા તૈયાર થાય છે. રાણું માટે તે જાહેર સહાનુભૂતિ પ્રગટ કરે છે, એટલું જ નહીં પણ પોતે જે રાજાને આ પ્રેમરૂપી મૃગજળમાંથી બહાર કાઢશે નહીં તે રાણીને એ પિતાનું મેં બતાવશે નહીં, એવો સંદેશ દાસી મારફત તે રાણીને મોકલે છે. માણુવકને રાણી વિશે આટલી લાગણી હેવાનું કારણ શું ? પિતાને સ્વસ્તિવાચનના લાડવા પેટભર ખાવા મળે એ જ એનું કારણ! “અન્નને બલિ આપવાથી પિશાચ પણ શાંત થાય છે એ તેને સિદ્ધાંત તેની પિતાની બાબતમાં પણ બરાબર લાગુ પડે છે. કે માણુવક બાધે હોય તે પણ તે બીજની મશ્કરી કરવાનું છોડતો નથી. પ્રેમમાં પડેલા રાજાને તે જલબિંદુ માટે તરસ્યા બનેલ ચાતકની ઉપમા આપે છે. ઉર્વશીને પત્ર લઈ રાણી રાજા સામે હાજર થાય છે, ત્યારે માણવક રાજાને માલ સાથે પકડાયેલા ચોર સાથે સરખાવે છે, ઉર્વશી રાજાને મળવા આવે છે. તે વખતે તે મહેલની અટારીમાં ચાંદનીમાં બેઠો હોય છે. ઉર્વશીને જોઈને તે પુલકિત થાય છે. ઉર્વશીની બેનપણી ચિત્રલેખા અને માણુવક બંને ત્યાં હાજર હેવા છતાં રાજા ઉર્વશીને પિતાને પડખે બેસાડે છે. ત્યારે માણવક જરા ઉદ્ધતાઈથી જ રાજાને પૂછે છે, કેમ અહીં જ તમારી રાત શરૂ થઈ કે શું ?" રાણી રાજાને ખુશ કરવા તેને પિતાની પ્રેયસી સાથે લગ્ન કરવાની અનુમતિ આપે છે. તે વખતે રાણીને ખુશ કરવાના ઈરાદાથી રાજ કાંઈ બોલવાની શરૂઆત કરે તે પહેલાં જ માણુવક વચ્ચે ટપકી પડે છે. તે કહે છે, “ગભરાશે નહીં જે કહેવું હોય તે શાંતિથી કહે. બધા ઉપાય ખલાસ થાય પછી, વૈદ
Page #250
--------------------------------------------------------------------------
________________ માણ 236 -જેમ રોગીને છોડી દે તેમ રાણીએ તમને છોડી દીધાં છે. એ વખતે તે રાણની પણ મશ્કરી કરે છે. ઉર્વશીના સંબંધમાં રાજને વધુ ત્રાસ ન આપવાનું રાણું - નકકી કરે છે. તે વખતે માણુવક કહે છે–આ તે કેાઈ માછીમાર જેવું થયું કહેવાય. હાથમાં આવેલી માછલી છટકી જાય તે માછીમારને લાગે કે એટલે આપણે ધરમ થયે !" ઉર્વશી દ્વારા પિતાને પુત્ર થયો હોવાનું રાજા જાણે છે. પણ ઉર્વશીએ એ વાત આટલા દિવસ શા માટે સંતાડી રાખી એ રાજાને સમજાતું નથી. રાજ માણુવકને પૂછે છે ત્યારે તે કહે છે, “આ વાત આપને ન સમજાય એ બરાબર છે. ઉર્વશીએ પિતાને આટલો મોટો પુત્ર હોવાનું કબૂલવું એટલે પિતાનું ઘડપણ સ્વીકારી લેવા જેવું જ છે ! પિતે ઘરડી થઈ છે એ જાણતાં રાજા પોતાની ઉપર પૂર્વવત્ પ્રેમ કરે નહીં એમ સમજીને તેણે આ વાત તમને નહીં કહી હાય !" પછી, ઉર્વશી ખરું કારણ જણાવે છે. ભરતમુનિના શાપને લીધે ઉર્વશીને પૃથ્વી ઉપર એક મત્ય સ્ત્રી તરીકે રહેવું પડે છે. પણ ઇન્દ્ર તેની ઉપર અનુગ્રહ કરે છે, અને કહે છે કે રાજા પોતાના પુત્રનું મુખ જોશે તે વખતે તે (ઉર્વશી) શાપમુક્ત થશે. પુરૂરવા ઉપરના પિતાના નિરતિશય પ્રેમને લીધે, ઉર્વશી પિતાના પુત્રને મારિય ઋષિના આશ્રમમાં સંતાડી રાખે છે, અને પુરૂરવાના સહવાસનું સુખ ઉપભેગે છે. પણ હવે રાજાને પુત્રદર્શન થાય છે. તેથી ઉર્વશીને સ્વર્ગમાં જવું પડે છે. આ આવી પડેલા વિયોગથી પુરૂરવા અને ઉર્વશી બંને વ્યાકુળ થાય છે. તે વખતે માણુવક “રાજાને કહે છે, “મને તે લાગ્યું કે તમે હવે ભગવાં ધારણ કરી સંન્યાસ લેશે.” માણુવક પાસેથી કોઈ પણ મદદની અપેક્ષા કરવી એ ભૂલ છે. “કાંઈ ચિંતા ના કરશે, ભગવાન તમારું ભલું કરશે, ઉર્વશીએ પત્ર મોકલી આપની ઈરછાને ફૂલ આણ્યાં છે. તે ટૂંક સમયમાં તમને તે મિલનરૂપી ફળ આપ્યા વિના રહે નહીં? એવા અનેક આશીર્વાદ આપવા સિવાય તે ઝાઝું કંઈ કરતો નથી. માણુવક જ્યાં - ત્યાં ગોટાળા નિર્માણ કરે છે. રાજાને ગુપ્ત પ્રેમ જાહેર કરવામાં, પ્રેમપત્ર ઈ નાંખવામાં, રાણી સામે મૂર્ખતા ભરી દલીલ કરવામાં, માણુવકે પિતાને પ્રમાદ બતાવી આપે છે. રાજ કહે છે, “આ ગધેડાએ જ્યાં ત્યાં ગોટાળા કરી મૂક્યા છે, એ કાંઈ ખોટું નથી. માણવક રાજાને મદદ કરે એ કલ્પના જ હાસ્યાસ્પદ છે. માણવક પોતે જ કહે છે, “અહલ્યા પાછળ ભાન ભૂલેલ ઈન્દ્ર માટે તેનું વજ મંત્રી બને, અને ઉર્વશી પાછળ પાગલ બનેલ તમારા માટે હું મંત્રી બનું એ બરાબર છે. મને લાગે છે બંનેના માથાં ફર્યા હોવા જોઈએ. માણુવકે પિતાની જાત માટે કાઢેલા આ ઉદ્ગારે અત્યંત ગ્ય છે.
Page #251
--------------------------------------------------------------------------
________________ 34 વિદૂષક અર્થાત માણુવકની મૂર્ખાઈ વિનેદને પિષે છેએણે કરેલી ભૂલ અજાણતા કથાવસ્તુને વિકસાવે છે. તેની મૂર્ખાઈને લીધે એક બાજુ વિનોદ નિર્માય છે તે. બીજી બાજુ તેના અસંબદ્ધ ઉગારોમાંથી, અને તેણે કરેલી બીજાની મરકરીમાંથી નિર્માણ થતું હાસ્ય રાજાના પ્રેમપ્રકરણ ઉપર અને તેના અંતઃપુરના વાતાવરણ ઉપર માર્મિક પ્રકાશ નાંખે છે. આમ, માણવકની મૂર્ખાઈને આ નાટકમાં બેવડે ઉપયોગ કરવામાં આવ્યું છે.
Page #252
--------------------------------------------------------------------------
________________ 6 માઢય. चपलोऽयं बटुः / –અભિજ્ઞાનશાકુંતલ, 2. શકુંતલા અચાનક દષ્ટિપથમાંથી દૂર જતાં દુષ્યન્ત બેચેન બને છે. પિતાને બહલાવવા તે પ્રમદવનમાં આવે છે. ઋતુરાજ વસંત ખીલે હતે. આબા ઉપર કુમળે મહાર ફૂટી નીકળ્યું હતું. આંબાનો મહેર એ મદનના પાંચ બાણ પૈકી એક ! વસંતઋતુનું એ ચિહ્ન જોતાં શકુંતલાના પ્રેમમાં પડેલો દુષ્યન્ત અધિક વ્યાકુળ થયો. તે જ વખતે બીજી બાજુ માઢવ્ય પેતાની લાકડી લઈ આંબાના મહારને ઝૂડવાની શરૂઆત કરે છે. દુષ્યન્ત તેને રોકતાં કહે છે, “રહેવા દે, જો તારો બ્રાહ્મણને પ્રભાવ !' દુષ્યન્તના આ વાક્ય દ્વારા વિદૂષકની જાત અને પ્રકૃતિ આપણે જાણી શકીએ છીએ. માઢ એક ભૂખ અને ડરપોક બ્રાહ્મણ છે. શિકારની મોજ માણવા દુષ્યન્ત પિતાની સેના સાથે નીકળે છે, ત્યારે માઢવ્યને પણ તેની સાથે જવું પડે છે. પરંતુ શિકારના એ અનુભવેને લીધે તે. પિતે જીવનમાં કેઈ દિવસ ને અનુભવેલી મુશ્કેલી અનુભવે છે. પિતાના અનુભવિની દુઃખી રડ–કથા કહેતે તે રંગભૂમિ ઉપર પ્રવેશે છે. * * * * શિકારની દેખધામને લીધે માઢવ્યના આરામપ્રિય સુખી વનને મોટે ધક્કો લાગે છે ! ક્યાંથી આ શિકારપ્રિય રાજા જોડે દોસ્તી થઈ એ એને પશ્ચાત્તાપ થાય છે. બળબળતી બપોરે એક જંગલમાંથી બીજા જંગલમાં જ ગલી જનાવરોનો પીછો કરવા પૂરપાટ ઘડાઓ દેડાવવા એ કાંઈ સુખકારક અનુભવ નથી ! ઉનાળાના દિવસો, આછી લીલોતરી, અને વૃક્ષલતાઓની નહીં જેવી છાયાને લીધે શિકાર વધુ ત્રાસદાયક નીવડે છે. હંમેશની દોડધામને લીધે મોં સુકાઈ ગયું હોય, તે વખતે જરા ઠંડું પાણી મળે તે પણ જીવને બે ઘડી આરામ થાય ! પણ અહીં તે ડુંગરાઓમાંથી વહેતાં ઝરાઓનું તડકાને લીધે ગરમ થયેલું અને આજુબાજુના ખરી પડેલા પાંદડાઓને લીધે બગડી ગયેલું ખારું તુરું પાણી પીવાનું અને ખાવાના પણ એ જ હાલ ! શિકારના ઘેનમાં સારું રાંધવાનું પણ કાને સૂઝે ! ન મળે તેલ કે ન મળે મસાલે ! મારેલા જનાવરનું માંસ લોઢાના સળીયાઓ ઉપર ગમે તેમ શેકવાનું ! એ શેકેલું કેણું ખાય ? અને એ પણ વખતસર મળતું હોય તે ઠીક ! શિકારના ગાંડપણમાં આર્મથી .
Page #253
--------------------------------------------------------------------------
________________ 236 વિદુષક તેમ દેડતાં જે બે કેળીયા પેટમાં પડે તે જ ! ઘડા ઉપર બેસવાને લીધે માઢવ્યના તે હાડકાં જ ઢીલાં થઈ ગયાં છે ! રાતે પથારીમાં પડે ત્યારે બિચારાનું આખું શરીર દુખે ! અને તેથી એને ઊંધ પણ શાંતિથી મળતી નથી. જરા પરોઢીયે આંખ મિચાય, ત્યાં પાછી શિકારીઓ ઊઠે, અને તેમના જગલી કૂતરાઓ ભસે ! એમને એ અવાજ સાંભળીને બિચારે મરે પણ ઊઠીને બેસે ! આ તે શી જીંદગી ! આમ માઢવ્યની જીવન વિશેની ફરિયાદ એક અંગ્રેજ કવિની કાવ્યપંક્તિઓમાં શેડો ફેરફાર કરી આ પ્રમાણે કહી શકાય - દુઃખના ડુંગર મન પર ઊભા, એ શું જીવન હોય ! ખાવા પીવા સુખથી રહેવા, વખત નહીં જે હોય ! What is this life if full of care ? We have no time to stand and stare? -Longfellow] દુષ્યન્ત માઢવ્યને શિકાર માટે સાથે ન આયે હેત, અથવા શિકારનું આ પાગલપણું એકાદ દિવસ ભાવ્યું હતું, તે માઢવ્યને જરા આરામ થાત. "પણ તે જ વખતે દુષ્યન્તની શકુંતલા સાથે મુલાકાત થાય અને તે તેના તરફ આકર્ષાય એ ઘટના માઢવ્યના દુઃખમાં વધારો કરનારી હતી. નહીં તે, કેઈક દિવસ - રાજાની આ શિકારની ઇચ્છા પૂરી થાત, અને તે રાજધાની જવાની વાત કરત! પણ હવે તે આશ્રમથી અતિ દૂર નહીં, એટલે કે નજીકમાં જ, દુષ્યન્ત પિતાને તંબુ ઠાકય હતે ! કોઈ ગુમડું થયું હોય અને તેના ઉપર પાછી ફોલ્લી થાય એવી માઢવ્યની પરિસ્થિતિ થઈ હતી. માઢવ્યની સહનશક્તિની હદ આવી ગઈ છે. તે દુષ્યન્તના આ વર્તનને 0 વિરોધ કરવાનું નક્કી કરે છે. દુષ્યન્તને સામેથી આવતે જોઈ તે પિતાના અઢાર અંગે” વાંકા કરી ઊભો રહે છે, જેથી એની દુર્દશા જોઈને રાજાની બુદ્ધિમાં પ્રકાશ પડે ! રાબેતા મુજબ રાજાને નીચા વળીને નમસ્કાર કરવાની તાક્ત તેમાં રહી નથી. તેથી તે દુષ્યન્તનું ખાલી શબ્દ દ્વારા સ્વાગત કરે છે. દુષ્યન્ત માઢવ્યને “શું થયું એમ પૂછે, ત્યાં જ એ ઊંચા સ્વરમાં બોલે છે, “નદીકિનારાને વાંસ જે વાંકે વળે તે તે પિતાના પ્રભાવથી કે નદીના પ્રવાહથી ? માઢવ્યના હાડકાં ઢીલાં થઈ ગયાં છે, તેનું શરીર છૂટથી આમતેમ ફરી શકતું નથી, તેનું કારણ પણ નદીના પ્રવાહ જેવું બીજું–બાહ્ય–હેવું જોઈએ.
Page #254
--------------------------------------------------------------------------
________________ 27 દુષ્યન્તના શિકારના શેખને લીધે આ લીલા સર્જાઈ હતી ! દુષ્યન્ત પિતાને શિકાર થોભાવે તે માટે માઢવ્ય તેની સામે દલીલ કરે છે, વાદવિવાદ કરે છે. માઢવ્ય જે જે પ્રયત્ન કરી શકે તે બધા પ્રયત્ન તે કરે છે. છેવટે તે બંને હાથ જોડીને વિનંતી. પણ કરે છે. દુષ્યન્ત એનો દેતા હોય તે પણ રાજા તે ખરે જ ને ! તેથી એને વિનવવું તે પડે જ ને ! પણ માઢવ્યને સેનાપતિ સામે કરગરવાની શી જરૂર ? સેનાપતિ જ્યારે રાજાની આગળ શિકારનું મહત્વ વર્ણવી રાજની મીઠી પ્રશંસા કરે છે, ત્યારે વિદૂષક તેની ખબર લઈ નાંખે છે. તે કહે છે, “આગ. લગાડો તમારા ઉત્સાહને ! હવે રાજ વસ્તુસ્થિતિ જાણી ગયા છે. તમારે જવું હોય તે જાઓ શિકાર માટે જેથી જંગલમાં રખડતાં અનાયાસે કઈ પ્રાણીને ભેગ બનશે !" દુષ્યન્ત શિકારને કાર્યક્રમ રદ કરે છે, પણ તે માઢવ્યની દુર્દશા ધ્યાનમાં લઈને નહીં, પણ શકુંતલા સાથે પોતાને સંબંધ વધારવા માટે ! ગમે તે હોય, તે પણ માઢવ્યને શિકાર ટળ્યાને આનંદ છે ! તેથી આશ્રમમાં પતે એકલા રહી, આખી સેનાને વિદૂષક સાથે પાછી રાજધાની મોકલી દેવાને રાજા નિર્ણય કરે છે, ત્યારે માઢવ્યને સુખને દિવસ આવે છે. તે આનંદથી ઉભરાઈ જાય છે. પણ એવું રખે માનતા, કે માઢવ્યને પોતાના સુખ આગળ દુષ્યન્તની કાંઈ જ પડી નથી. દુષ્યન્ત શકુંતલાના પ્રેમમાં ફસાયા છે એ જાણતાં જ તે ગુસ્સે થાય છે, કારણકે કે તેના આરામમાં તેને લીધે હાનિ પહોંચે છે એ તે ખરું, પણ તે સાથે તેણે શકુંતલા વિશે જે સાંભળ્યું હતું તે પ્રમાણે તે કોઈ તાપસકન્યા હતી અર્થાત તે કઈ બ્રાહ્મણઋષિની કન્યા હતી. દુષ્યન્ત બ્રાહ્મણુકન્યા સાથે પ્રતિલોમ વિવાહ કરી ધર્મનીતિથી વિરુદ્ધ વર્તન કરે એ માઢવ્યને પસંદ નથી. ઉપરાંત દુષ્યન્તને શકુંતલા વિશેને પ્રેમ એ ક્ષણિક મેહ પણ હોઈ શકે ! મીઠી ખજૂર ખાય પછી માણસને કંટાળો આવે અને તેને આમલી ખાવાનો ઇરછા થાય, તેમ અંતઃપુરમાં અનેક ઉત્તમ સ્ત્રીઓને ઉપભેગા કર્યા પછી કુદરતના ઉન્મુક્ત વાતાવરણમાં ઉછરેલી આ સાદી ભોળી આશ્રમબાલિકા ઉપર દુષ્યન્ત આજે મીટ માંડે એ યોગ્ય ન કહેવાય. અને જો એ વસ્તુસ્થિતિ હોય તે એક નિપાપ બાલિકાને બરબાદ કર્યાને કેટલો ભષણ નૈતિક ગુને. દુષ્યન્ત કરવાને હતા ? માઢવ્ય દુષ્યન્તની મશ્કરી કરે છે, તેને જોરદાર વિરોધ, કરે છે, તેનું ખરું કારણ આ પ્રમાણે છે. આ વિરોધ કરવામાં માઢવ્યની દુષ્યન્ત વિશેની આત્મીયતા જ પ્રગટ થાય છે. પિતાને મિત્ર કે મેટી ભૂલ
Page #255
--------------------------------------------------------------------------
________________ 238 વિદૂષક ન કરે અને સામાજિક અને ધાર્મિક નીતિને ભંગ તેના હાથે ન થાય તે વિશેની ચિંતા માઢવ્યના મનમાં છુપાયેલી છે. પણ જયારે દુષ્યન્ત તેને કહે છે કે શકુંતલા એક રાજર્ષિ અને અપ્સરાની કન્યા હોઈ તેની સાથે સંબંધ વધારવાને પિતાને ઉદ્દેશ મને વિનેદ સાધવાને નથી, શકુંતલા સાથે ધર્મવિધિથી વિવાહ કરી તેને રાણી બનાવવાની પોતે ‘ઈરછા રાખે છે ત્યારે માઢવ્ય પોતાની બધી દલીલો બાજુ પર મૂકી શકુંતલાનું રસપૂર્ણ વર્ણન કરવા માટે રાજાને ઉત્તેજન આપે છે. દુષ્યન્ત જેવા રસિકના મુખમાંથી શકુંતલા અદ્વિતીય હેવાનું સાંભળ્યા પછી, એવી સુંદરીનું આકર્ષણ અપરિહાર્ય હેવાનું જ તે માને છે, એટલું જ નહીં પણ દુષ્યને પિતાને પ્રેમમાં કેટલી પ્રગતિ કરી તે વિશે તે પૂછે છે. દુષ્યન્ત જયારે કહે છે કે તપાસકન્યાઓ ઘણી શરમાળ હોય છે, ત્યારે તે મશ્કરીમાં કહે છે, “તને શું એમ લાગે છે કે જરા આંખો મળી કે તરત જ તેણે તારા ખોળામાં આવી બેસવું જોઈએ ?' ગમે તે હેય તે પણ દુષ્યને હવે પિતાને પ્રેમ સફળ કરવા બધા પ્રયત્ન કરવા જોઈએ એવું તે માને છે. તે કહે છે, “દોસ્ત, તે તપવનને ઉપવનમાં ફેરવી - નાંખ્યું છે.' દુષ્યને પિતાના પ્રેમપ્રવાસમાં યશ મળે એ તે આશીર્વાદ આપે છે, અને જે પ્રવાસ લાંબો થાય તે જોઈતું ભાથું સાથે રાખવાની મશ્કરીભરી - સલાહ આપવાનું પણ તે ભૂલતો નથી. તે શિકારને ત્રાસ ટળી પિતાને ઘેર જવા મળતું હોવાને લીધે તે ખુશ થયે હેય તે પણ દુષ્યન્ત વિશે તેના મનમાં અપાર સ્નેહ અને આદર રહેલાં છે. તે દુષ્યન્તને સારો મિત્ર છે. શકુંતલાને જોઈને મોહિત થયેલ દુષ્યન્ત તેને કહે છે, “માઢવ્ય, આંખનાં પારણું પૂરા થાય એવી તક તને હજૂ મળી નથી. આ દુનિયામાં જોવા જેવું હજુ તારી આંખે જોયું નથી. માઢવ્ય તેને ઉત્તર આપે છે, “કેમ તું તે છે ને ? દુષ્યન્તના ભવ્ય અને સુંદર વ્યક્તિત્વનું કેટલું સ્વાભાવિક વર્ણન માઢવ્યના આ ઉદ્દગારોમાં સમાયેલું છે ! માઢવ્યની દુષ્યન્ત વિશેની આત્મીયતાની બધાને ખબર છે. રાજમાતા તેને દુષ્યન્તને ના ભાઈ માને છે. દુષ્યન્ત તેને રાજધાની પાછું મોકલે છે તે પણ એક યુવરાજ તરીકા માઢવ્ય પણું દુષ્યન્ત કહે તે પ્રમાણે બધું કરવા તૈયાર છે. એક વખત દુષ્યન્ત - શકુંતલાનું ચિત્ર દેતે હેય છે, તે વખતે રાણુ વસુમતી ત્યાં આવી હોય છે એવું તેમને લાગે છે. માઢવ્ય ચિત્રફલક લઈ નાસી જાય છે. તે દુષ્યન્તને - સદેશે હંસવૃદિકાને પહોંચાડે છે. દુષ્યન્તનાં બધાં જ કામે તેને આનંદદાયક - હોતાં નથી, પણ કેવળ દુષ્યન્તની ખાતર જ તે બધાં કામો રાજીખુશીથી કરે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________ માઢવ્ય 239 આમ વિવિધ પ્રકારે તે દુષ્યન્તના મનને ભાર હળવો કરવાનો પ્રયત્ન કરે છે. દુષ્યન્તની વિરહ વેદનાઓ અસહ્ય થઈ પડે ત્યારે તે તેને સમજાવે છે. તે કહે છે, મોટાં માણસે આ પ્રમાણે શેક કરતાં નથી. વાવાઝોડું થાય તો પણ પર્વત ડગમગતા નથી. દુષ્યન્તને તે ખાલી ઉપદેશ આપતા નથી, તેને હિંમત આપી તેનું સાંત્વન કરે છે. તે કહે છે કે, માછલીએ ગળેલી અંગૂઠી પાછી મળશે એવું કેઈએ સ્વપ્નમાં પણ ધાર્યું ન હતું છતાં તે અંગૂઠી પાછી મળી. તે પછી શકુંતલા પણ પાછી કેમ નહી. મળે !" વ્યાવહારિક ડહાપણુથી ભરેલા ઉદ્દગારો માઢવ્યના બોલવામાં જણાઈ આવે છે. તે કહે છે કે લગ્ન થયેલી દીકરી પોતાના પતિથી દૂર રહે એવું ક્યા માબાપ ઈ છે ? શકુન્તલાના માબાપ પણ શકુંતલા અને દુષ્યતનું આ દુઃખ જોઈ શકશે નહીં ! પણ વિનેદની દષ્ટિએ જોઈએ તે માઢવ્ય મૂખ છે એ કબૂલ કરવું જોઈએ. દુષ્યન્તની વિરહાવસ્થામાં એકબે સારી વાત કહી દુષ્યન્તનું સાંત્વન કરતે હેય તે પણ તેના બોલવામાં તેને મૂળ સ્વભાવ જણાયા વગર રહેતા નથી. દુષ્યતનું સન શાકને લીધે ભ્રમિત થયું હોય એવું તેને લાગે છે. ચિત્રમાંના ભમરાને વિદેશી જ્યારે દુષ્યન્ત ભાવભીના ઉદ્દગાર છે કાઢે. ત્યારે તે ભ્રમમાં બબડતો હોય એવું માઢવ્યને લાગે છે. એટલું જ નહીં પણ ચિત્રમાંના એ ભમરાને ખરે ભમરો સમજવાને લીધે પિતાને પણ દુષ્યન્તની માફક ગાંડપણુ વળગ્યું હોય એવું એને લાગે છે. દુષ્યન્તને વિરહની આગ સતાવે છે. દુષ્યન્ત શકુંતલાના ચિત્રની પાર્શ્વભૂમિમાં શું શું ચીતરવું તે વિષે કાવ્યમય કલ્પનાઓ કરે છે, પણ માઢ- વ્યના મત પ્રમાણે એ ચિત્ર જે સર્વાગ સંપૂર્ણ બનાવવું હોય, તે લાંબી દાઢીવાળા તાપસે ચીતરી આખે ચિત્રફલક ભરી નાંખવો જોઈએ. પ્રમવનના પ્રસંગમાં માઢબે પિતાની મૂર્ખતા ઝાઝી બતાવી ન હોય, તે પણ શિકારીની છાવણીમાં દુષ્યન્ત સાથે બોલતા તેણે પિતાની મૂર્ખતાનું સારું પ્રદર્શન કર્યું છે. શકુંતલા સાથે અચાનક મુલાકાત થયા પછી, તેને ફરી મળવા માટે દુષ્યન્ત આશ્રમમાં જવા કોઈ કારણ શોધે છે. તે માઢવ્યને એ વિશે પૂછે છે. માઢવ્યને તે એમ લાગે છે કે પિતાને કઈ સલાહ પૂછે તે તે ફક્ત લાડવા ખાવાની બાબતમાં જ હોઈ શકે ! અને તેથી દુષ્યન્ત સલાહ પૂછવા આવે છે ત્યારે તે ઠાવકે થઈ બેસે છે. પણ જ્યારે દુષ્યન્ત બધી વાત કહે છે ત્યારે માઢવ્યના ધ્યાનમાં આવે છે કે, સલાહે તે આશ્રમમાં પાછા જવા માટેનું કોઈ કારણ શોધવા વિશેની છે ! માઢવ્ય તરત જ કહે છે. " એમાં વિચાર તે શું કરવાને ? નીવારનો છઠ્ઠો ભાગ રાજભાગ તરીકે લેવા જઈએ.
Page #257
--------------------------------------------------------------------------
________________ 240 વિાષક ભાઈ, કરવેરો વસુલ કરનાર અધિકારી તરીકે જતાં શું વાંધો આવે? માઢની આ હાસ્યાસ્પદ સૂચના અર્થાત નકામી છે. પણ થોડી વારમાં જ આશ્રમમાંના તાપસ દુષ્યન્ત પાસે આવે છે. અને યજ્ઞનું રક્ષણ કરવા તેઓ દુષ્યન્તને આ8-- મમાં રહેવા વિનંતી કરે છે. દુષ્યન્તને જોઈતું કારણ અચાનક મળી જાય છે. પણ તે જ વખતે રાજમાતાને સંદેશે આવે છે. રાજમાતા પુત્રપિંડાલનવતનું પારણું ઉજવતી હોવાને લીધે દુષ્યન્ત ભૂલ્યા વિના રાજધાની પાછા ફરવું એ. તે સંદેશ મોકલે છે. દુષ્યન્ત દ્વિધામાં પડી જાય છે. તાપસની વિનંતીને માન આપી આશ્રમમાં રહેવું કે માતાની આજ્ઞા સ્વીકારી રાજધાની પાછા ફરવું ? તેને કાંઈ પણ સૂઝતું નથી, માઢવ્યને એ પૂછે છે, તે એ કહે છે, “ત્રિશંકુ જે વરચે જ લટકતે રહે !' માઢવ્ય મૂખ હોવાનું દુષ્યન્ત બરાબર જાણતા હૈ જોઈએ. ઘણી વખત તે માઢવ્યને હસી કાઢતે હોય તે પણ આ મૂરખ કઈ દિવસ નકામી ઉપાધિ કરી બેસશે અને તેને સંપૂર્ણ ખ્યાલ છે. કેઈની સાથે કેમ બોલવું એ માઢવ્યને સમજાતું નથી. અંત:પુરમાં જઈ એ બાઘો આશ્રમમાંની હકીકત બધે કહી દે તો રાણીઓમાં “નકામી' ગેરસમજ વધી પડે અને ગોટાળે થાય ! માઢવ્યને આ ચપલ સ્વભાવ ધ્યાનમાં લઈને જ દુષ્યન્ત તેને શકુંતલા વિશે ઝાઝી વાત કરતું નથી. માઢવ્ય પણ ખરેખર મૂરખ છે. માટીના ઢેફાં જેટલીયે બુદ્ધિ તેનામાં નથી. માટે જ દુષ્યન્ત કહેલી બધી વાત તે માની જાય છે. માઢ જેમ મૂરખ છે તેમ બીકણ પણ છે. આશ્રમમાંના અદશ્ય રાક્ષસોનું નામ સાંભળતાં જ તેને શરીરે પરસેવો છૂટે છે. દુષ્યન્ત કરેલું શકુંતલાનું વર્ણન સાંભળી તેને પણ શકુંતલા જવાની ઇચ્છા થાય છે. તાપસનું આમંત્રણ હેવાને લીધે તેને ત્યાં જવાની તક પણ મળી હતી. દુષ્યન્ત તેને પૂછે છે, “ચાલ આવવું છે? માઢવ્ય કહે છે કે શકુંતલાને જોવાની ઇરછાનું પૂર પહેલા બંને કિનારાઓ પરથી વહેતું હતું. પણ રાક્ષસનું નામ સાંભળીને એક ટીપું પણ ઇચછી રહી નથી!” આમ માઢવ્ય ઘણે બીકણ છે. પણ એની શૂરવીરતાની વાતે સાંભળી લે ! દુષ્યન્ત જ્યારે તેને રાજધાની પાછો મોકલે છે. ત્યારે તે તેને પૂછે છે કે “રાક્ષસોથી ગભરાઈને હું રાજધાની જાઉં છું એમ તે તું નથી માનતે ને?દુષ્યન્ત હસીને કહે છે, “મહાબ્રાહ્મણ, આવું ગમે તે હું તારા વિશે કેમ માનું ? અંતઃપુર વિશે પણ મોઢવ્યના મનમાં ઘણો ડર પેસી ગયો છે. અંતઃપુર, એટલે કે કાલકૂટ અથવા તે અસાવધ પ્રાણીઓને પકડવાની જાળ છે એમ તે.
Page #258
--------------------------------------------------------------------------
________________ ભાગ્ય 14t માને છે “વસુમતી આવે છે એમ સાંભળતા જ તે ઊભી પૂછડીએ નાસે છે. દુષ્યન્તને સંદેશ પહોંચાડવા તે હંસાદિકાના મહેલમાં જવા રાજી નથી, કારણ કે તેને ખબર છે કે, રાણીની દાસીએ એને ઘેરે એટલે પછી, અપ્સરાઓને હાથે પડેલા વિરાગીને જેમ મોક્ષની આશા છોડી દેવી પડે, તેમ પિતાને પણ મોક્ષનો આશા છોડી દેવી પડશે. છતાં દુષ્યન્તના આગ્રહ ખાતર તે ત્યાં જાય છે. દાસીએ કરેલી તેની મશ્કરી જેમ તે ટાળી શકતો નથી, તેમ માતલિએ તેને આપેલે માર પણ તે ટાળી શકતું નથી. આ મૂરખને પોતાના પ્રેમની કોઈ વાત કહેવા જેવી નથી, એવું દુષ્યન્તને લાગે છે. કાલિદાસે પણ નાટકની કથાવસ્તુના વિકાસ માટે માઢવ્યની મૂર્ખતા કરતાં તેની ગેરહાજરીને જ વધુ ઉપયોગ કર્યો છે. આ નાટકમાં વિદૂષક ફક્ત ત્રણ વખત જ આવે છે, અને દરેક વખતે તેના જવાને લીધે કથાવસ્તુને ગતિ અથવા મહત્વને વળાંક મળે છે. ઘણુ પ્રસંગોમાં આપણે માઢવ્યની મશ્કરી થયેલી જોઈએ છીએ, પણ એની ફજેતીના પ્રસંગે પણ બને છે. કાલિદાસે એવા. પ્રસંગે રંગભૂમિ ઉપર બતાવ્યા નથી, પણ એમનું સૂચન કરવાનું નાટકકાર ભૂલ્યો નથી. ખરી રીતે, સપાદિકાના મહેલમાં ગયા પછી બધી દાસીઓ માઢવ્યને ઘરે, કાઈ એની ચોટલી બેંચે, કેઈ એને ધબ્બા મારે, એવું એકાદ હાસ્યાસ્પદ દશ્ય કાલિદાસ પિતાના નાટકમાં બતાવી શક હેત, તે જ પ્રમાણે માતલિએ તેને “આડો પાડી તેની કેવી વલેહ કરી એવું એકાદું દશ્ય આપણને જોવા મળત. કાલિદાસને આ મૂખ બ્રાહ્મણની દયા આવી હોવાને લીધે કદાચ તેણે આવા પ્રસંગે ટાળ્યા હોવા જોઈએ.
Page #259
--------------------------------------------------------------------------
________________ 7 મૈત્રેય સર્વસ્ટમિત્ર મૈત્રેયઃ પ્રાતઃ | -મૃછકટિક, 1 अथवा नाहं दरिद्रः यस्य मम विभवानुगता भार्या सुखदुःखसुहृद् भवान् / -મૃછકટિક 3.8 મિત્રેય દેખાવે કદરૂપે છે. શિકારના મત પ્રમાણે તેનું માથું કાગડાના પગ જેવું છે. મૈત્રેય પોતે પોતાનું માથું ઊંટના ઘૂંટણ જેવું માને છે. મિત્રેય બીજ વિદૂષની માફક પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરતા નથી, કે બેટી બડાઈ મારતું નથી. બ્રાહ્મણને જન્મ લેવાને લીધે મંત્રપઠન, યજ્ઞયાગ પશુબંધ જેવા વૈદિક વાતાવરણની અસર તેના મન ઉપર થઈ છે. વસંતસેનાના મહેલને એટલે કાં ખાતે પહેરેગીર તેને સુખાસીન શ્રોત્રિય બ્રાહ્મણ જે લાગે છે. સંસ્કૃત બેલનારી સ્ત્રી અને “કાકલી” ગાનાર પુરુષ બંનેને જોઈને તેને હસવું આવે છે. સંસ્કૃત બોલનાર સ્ત્રી નાકમાં નાથ ચઢાવવાને લીધે શું કરતી ગાય જેવી તેને લાગે છે, અને ઝીણું સ્વરમાં ગાનાર પુરુષ ચીમળાયેલા કુલની માળા પહેરી મંત્ર જપનાર ઘરડા ગારમહારાજ જે તેને લાગે છે. બંને તેને જરાયે પસંદ નથી. વસંતસેનાના મહેલમાં આમથી તેમ ફરતાં તે ખુશ થઈ જાય છે ! રાવણ જેવા પરાક્રમી રાજાને પણ પુષ્પક વિમાન મેળવવા માટે ઘણી તપશ્ચર્યા કરવી પડી હતી. પરંતુ મેયને તે કોઈપણ મહેનત વગર સ્ત્રીપુરુષોની વચમાં સ્વર્ગતુલ્ય પ્રાસાદમાં આમતેમ આબમાં ફરવા મળ્યું છે. મંત્રપઠન અને જપ જાય જેવા બ્રહ્મક્તાનું નાટક કરી, કેવળ પિતાના બ્રાહ્મણપણું ઉપર પરિપુષ્ટ થયેલ આળસુ અને સુખાસીન જીવનની ટેવવાળા બ્રાહ્મણની મશ્કરી ઉપર્યુક્ત વર્ણનમાં આપણને જોવા મળે છે. ભિલકાનું ગાયન સાંભળી પાછા આવેલ ચાદરુત્તના પગ ધોવા માટે તેને નોકર પાણી લઈ આવે છે, અને મૈત્રેયને જરા પગ ધોવા માટે કહે છે. તે સાંભળી મૈત્રેય એકદમ ગુસ્સે થઈ કહે છે, “ઓ મૂરખનો સરદાર, તું નેકર હોવાને લીધે પાણી લઈ આવે એ ઠીક, પણ મારા જેવા બ્રાહ્મણને બીજાના પગ દેવાનું કહેતાં શરમ નથી આવતી?” પિતાને કાંઈ પણ ન આવડતું હોય તે પણ મૈત્રેયને બ્રાહ્મણ હોવા વિશેનું અભિમાન કાંઈ ઓછું નથી. પણ એ પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરતો નથી, અને જ્યાં ત્યાં પિતાના બ્રાહ્મણપણની બડાઈ પણ મારતે નથી.
Page #260
--------------------------------------------------------------------------
________________ મૈત્રેય 243 મૈત્રેય ભોજનભાઈ છે. સૂત્રધારને ઘેર પારણાં ઉજવવાનાં હોવાને લીધે તે | મરોયને આમંત્રણ આપે છે. પરંતુ મરોયને પહેલાં જ એક ઠેકાણે નોતરું મળ્યું હોવાથી તે સૂત્રધારનું આમંત્રણ સ્વીકારી શકતા નથી. આમંત્રણને અસ્વીકાર કરવામાં તેને જેટલું દુઃખ થાય છે, તેના કરતાં પણ વધુ દુઃખ તેને હવે પોતાની બગડેલી પરિસ્થિતિમાં બીજાઓને ત્યાં આમંત્રણે નક્કી કરવા માટે ફરવું પડે તેનું થાય છે. ચારૂદત્તના જૂના વૈભવના દિવસોની તેને યાદ આવે છે, અને પિતાની હાલની દુરવસ્થા તેને વધુ સાલે છે. ચારુદત્તના એ સમૃદ્ધિના દિવસોમાં, કુશળતાથી તૈયાર કરેલ સ્વાદિષ્ટ પકુવાક્નોથી ભરેલાં થાળ તેને માટે પીરસવામાં આવતાં. અને જે પ્રમાણે કઈ ચિત્રકાર સામેની રંગદાનીમાં પિતાની પીંછી જરાક બળી એ રંગપાત્રને દૂર સરકાવી દે, તેમ વિદૂષક પણ એ મિષ્ટાન્નેને અમસ્ત સ્વાદ લઈ એ થાળ દૂર સરકાવી દેતે ! એ વૈભવના દિવસોમાં ચોકમાં બેસીને વાગોળતા બળદની માફક મૈત્રેયને બેસી રહેવા સિવાય બીજો કોઈ ધંધે ન હતું. પરંતુ હવે તેને પેટ ખાતર વેઠ કરવી પડે છે, અને આમંત્રણની જોગવાઈ કરવા સારું આમ તેમ રખડવું પડે છે. સ્વાભાવિક રીતે જ વસંતસેનાની સમૃદ્ધિ જોઈ તે અંજાઈ જાય છે. વસંતસેનાના મહેલમાં ફરતાં ફરતાં જ્યારે તે રડા પાસે આવે છે, ત્યારે તેની રસના જાગૃત થાય છે. રસોડામાં ચાલતી ગડબડ...... કપાયેલા પશુઓના આંતરડા તો કસાઈને છોકર-એક બાજુ લાડુ વાળવાનું અને બીજી બાજુ માલપુડા તળવાનું ચાલતું કામ ... નાકને લોભાવનારી સ્વાદિષ્ટ વઘારની એ મસ્ત સુવાસ .... બસ, વસંતસેનાનું ઘર એટલે એને મન તે પ્રત્યક્ષ સ્વર્ગ જ છે! વસંતસેનાની માનું વધેલું પેટ ઈ મૈત્રેયના મનમાં કુતૂહલ થાય છે. તેમને મહેલના જુદા જુદા ખંડમાં લઈ જનાર દાસીને તે માજીની તબીયત વિશે પૂછે છે. દાસી કહે છે કે માજીને ચાતુર્થિક રેગ–ચાર દિવસને આંતરે આવનાર તાવ– થયો છે. અર્થાત મૈત્રેય મનમાં સમજે છે કે એ અતિ ખાવાનું ફળ છે. તે અત્યંત હળવે થાય છે. “ભગવાન ચાતુર્થિક, આ ગરીબ બ્રાહ્મણ ઉપર પણ આપની કૃપા દૃષ્ટિ રાખજે” એવી પ્રાર્થના કરે છે. વસંતસેનાના મહેલમાં કેદ પિતાની પૂછપરછ કરે, પગ ધોવા પાણી લઈ આવે, અને વખતસર ભેજનને પ્રબંધ કરે, એવા આતિથ્યશીલ વર્તનની મૈત્રેય અપેક્ષા રાખે છે, પણ એને કોઈ પૂછતું પણ નથી. તેની ઇચ્છા મનમાં ને મનમાં દબાઈ જાય છે. મહેમાનગતિને ગીરે મૂકનાર વસંતસેનાના ઘરના માણસોનું એ વર્તન
Page #261
--------------------------------------------------------------------------
________________ 244 વિદુષક ઐયને સાલે છે. મૈત્રેયના ભેજનપ્રેમમાં લેબિયાપણું જણાય, તેના ઉદ્ગારે હાસ્યજનક હોય તે પણ તેમાં કારુણ્ય છુપાયેલું છે. મિત્રેય સ્વભાવે બીકણ છે. રદનિકાની આબરુ લેનારાઓ સાથે તે લડે, તેમને મારવાની તે ધમકી આપે અથવા પિતાની લાકડી ઉગામી કબૂતરોને ઝડી કાઢવા તે તેમની પાછળ દોટ મૂકે, તે પણ મિત્રેયની એ બધી શૂરતા બનાવટી જ છે. પિતાની શરતા ઘરને આંગણે ભસતાં કૂતરાઓ જેવી હોવાનું તે કબૂલ કરે છે. મૈત્રેયને બીકણ સ્વભાવ છૂપે રહેતા નથી. તેને અંધારામાં બલિ મૂકવા જવું પડે છે, પણ દી હોય અને સાથે રદનિકા આવે તે જ તે જવા તૈયાર થાય છે. એક વખત શિકાર વસંતસેનાની પાછળ પડે છે ત્યારે તે રક્ષણ શોધતી ચાદરુત્તને ઘેર આવી પહોંચે છે. જ્યારે તે પાછી પિતાને ઘેર પાછી જવા નીકળે છે, ત્યારે ચારુદત્ત મૈત્રેયને તેને ઘેર મૂકી આવવા કહે છે. પણ મૈત્રેય કહે છે, “તમે જ જાઓ એને પહોંચાડવા ! કારણ કે તમે એની સાથે જાઓ ત્યારે કલહંસી પાછળ જનારા રાજહંસ જેવા લાગે છો !" મૈત્રેયના અંતઃકરણમાં ભીતિની ભાવના ખૂબ ઊંડે સુધી રહેલી છે. સાંજને વખતે વેશ્યા, ચેટ, વિટ તથા રાજાના પ્રિય માણસો રસ્તા ઉપર ફરતા હોય એવે વખતે જે પિતે બહાર નીકળે તે પોતાની અવસ્થા કાળસર્પના મુખમાં ફસાયેલા ઉંદર જેવી થશે એમ તેને લાગે છે. ચૌટા ઉપર મૂકેલા બલિ તરફ જેમ કૂતરાઓ ધસી જય, તેમ આ લેક પિતાની ઉપર તૂટી પડશે એવું તેને લાગે છે. મૈત્રેય બાઘે છે, અને તેનું આ બાઘાપણું તેના બીકણપણું જેવું જ જડ છે. વસંતસેના આવી પહોંરયાને સંદેશે ચેટ લઈ આવે છે અને તેને કહે છે - “અરે શુષ્ક તા. મૈત્રેય ગુંચવાઈ જાય છે. એ પૂછે છે gષા ? ચેટ જવાબ આપે છે “ષા સા' મૈત્રેય ગુસ્સે થઈ જાય છે, અને ચેટની મશ્કરી કરતાં એને કહે છે કે, “હાંફ ચઢેલ ઘરડા ડોસાની માફક સાંસાં શું કરે છે?” ચેટ પણ જડબાતોડ જવાબ આપે છે. એ કહે છે, “અને તું લોભી કાગડાની માફક કાકા કેમ કરે છે ? આમ મૈત્રેયે કરેલી ચેટની મશ્કરી પાછી તેને જ ગળે પડે છે. પછી વસંતસેના આવી પહોંચ્યાને સદેશે ચેટ તેને કેયડામાં કહે છે. એ એને પૂછે છે. નગરની રક્ષા કોણ કરે છે ? આંબાને મહેર કઈ ઋતુમાં આવે છે ? આ પ્રશ્નોના ઉત્તરો મિત્રેયને આવડતાં નથી, અને તે માટે તેને ચારુદત્ત પાસે જવું પડે છે. ચારુદત્ત પાસેથી તે આ પ્રશ્નોના સેના” અને “વસંત' એ ઉત્તરો શોધી લાવે છે. પછી, ચેટ કહે છે, “બે પદોને (=શબ્દ, પગ) જોડો' ત્યારે મિત્રેય
Page #262
--------------------------------------------------------------------------
________________ મૈત્રેય 245 પિતાના બે પગ એક બીજાને જોડે છે, અને ચેટ એને પદેને ફેરવી નાખવાનું કહે છે ત્યારે તે પિતાના પગ ફેરવી પિતાની આજુ બાજુ ચક્કર ફરે છે ! છેવટે જ્યારે “પદ એટલે શબ્દ, પગ નહીં એવી ચેખવટ ચેટ કરે છે, ત્યારે મૈત્રેયની બુદ્ધિમાં પ્રકાશ પડે છે ! અને વસંતસેના આવી હોવાનું તે જાણે છે. અહીં અનપેક્ષિત રીતે જે હાસ્ય નિર્માણ થાય છે, તે સામાન્ય સ્વરૂપનું હોય તો. પણ તે દ્વારા મૈત્રેયની બુદ્ધિ કેટલી છે અને આપણને ખ્યાલ આવ્યા વિના રહેતું નથી. કેઈના બોલમાંની અથવા કઈ પ્રસંગમાંની સૂક્ષ્મતા ગ્રહણ કરવાની શક્તિ મૈત્રેય પાસે નથી. વાદળાઓને ગગડાટ સાંભળીને વસંતસેના ગભરાઈ જાય છે, ચારુદત્તને ઍટી પડે છે. ચારુદત્ત પણ તેના સ્પર્શને લીધે પુલકિત થાય છે, અને વાદળાને આભાર માને છે, પણ મૈત્રેય વંસતસેનાને બીવડાવનાર આ વાદળાને ગાળો આપવાની શરૂઆત કરે છે. મય જેમ બેલવાની બાબતમાં હોશિયારી બતાવી શક્યો નથી, તેમ તેના કામમાં પણ તેણે હોશિયારી બતાવી નથી. વસંતસેનાએ પોતાનાં ઘરેણું ચારુદતને ત્યાં થાપણ તરીકે મૂક્યાં હતાં. ચારુદત્ત એ ઘરેણું મૈત્રેયને સંભાળવા આપે છે. મૈત્રેય પહેલેથી જ ઘરેણું સંભાળવાની જવાબદારી લેવા રાજી હતો. નથી. ઘરેણું સંભાળવાની ચિંતામાં પોતાને આખી રાત ઊંઘ આવે નહીં, તે કરતાં કેઈ એ ઘરેણું ચોરી જાય તે પણ સારું એવું મને લાગે છે. રાત્રે તે ઘરેણુને ડમ્બે છાતી ઉપર મૂકી સૂઈ જાય છે. શર્વિલક ત્યાં ચોરી કરવા આવે છે. મૈત્રેય ઊંઘમાં બબડે છે. પહેલાં તે શર્વિલકને કેાઈ જાગતું હોય એમ લાગે છે, પણ પછી મિત્રેય ઊંઘમાં બબડે છે એમ જાણીને તે પાછો આવે છે. મૈત્રેય ઊંઘમાં ચારુદત્તને, “સંભાળ તારો દાગીનાને ડબ્બા” એમ કહી દાગીના આપે છે, તે પડે છે સીધા શર્વિલકના હાથમાં જ ! શર્વિલક દાગીને લઈ પસાર થાય છે, અને જતાં જતાં “મહાબ્રાહ્મણ, આ પ્રમાણે જ સૂતો રહેજે એવો આશીર્વાદ આપી જાય છે. ન્યાયાલયમાં પણ મૈત્રેયના હાથમાંથી દાગીના જમીન ઉપર પડે છે ત્યારે તેના બાઘાપણાની હદ આવી જાય છે. દાગીનાને જોઈતા પુરાવા મળી જાય છે અને ચારુદત્તને ગુને સિદ્ધ થાય છે. અહીં ઉલેખેલી મિત્રેયની બે મોટી ભૂલે નાટકની કથાવસ્તુમાં ગતિ આણે છે, એ બદલ શંકા નથી. વિદૂષકના પ્રમાદને ઉપયોગ કથાવસ્તુને વિકાસ માટે કરવાની કાલિદાસની યુક્તિ શુદ્રકે પણ પોતાના નાટકમાં વાપરી છે. મૈત્રેયને બાઘો સ્વભાવ શકે હળવી રીતે ચીતર્યો હોવાને કારણે તેના ચિત્રણમાં કોઈપણ પ્રકારની ભભક આપણને જણાતી નથી. મૈત્રેયનું વ્યકિતત્વ વિદૂષકના આ સામાન્ય ગુણોથી
Page #263
--------------------------------------------------------------------------
________________ 246 વિદુષક જ પૂરું થતું નથી. તેના ચિત્રણમાં શુદ્ધકે આર રંગ ભર્યા છે. તે બધાને પરિચય. કરી લીધા વિના મિત્રેયનું સમગ્ર દર્શન આપણને થઈ શકે નહી; મૈત્રેય બાધે , તે પણ તેની દષ્ટિ સૂક્ષ્મ છે. જાત અનુભવેથી મેળવેલું શાણપણ– જગત અને જીવન વિશેનું નક્કર જ્ઞાન– તેના મગજમાં ભરેલું છે. તે સાથે જ, જે આંખે જણાય તેની છડેચક ટીકા કરવાની હિંમત તેનામાં રહેલી છે. તેની જીભ હંમેશા ચાલુ રહે છે, અને જે સામે જણાય તે ઉપર તે. પ્રહારો કરે છે. મૈત્રેયની ટીકાના બે મુખ્ય વિષય છે– પૈસે અને વેશ્યા. પૈસા વિષે મૈત્રેયના મનમાં તિરસ્કાર છે. એક વખત એ હતું કે ચારદત્તને ત્યાં પૈસાની રેલમછેલ હતી. પણ દુર્ભાગ્યથી એને માથે ગરીબી આવી પડી. ચારુદત્તને આશ્રયે રહેનારા માણસનું જીવન સુકાઈ ગયું. દારિદ્રપને ભોગ. બન્યો હોવાને કારણે પણ હય, પણ મૈત્રેયને સંપત્તિ વિશે તિરસ્કાર છે. પરંતુ દારિદ્રયે ચારુદત્તને નિરાશાવાદી બનાવ્ય, મૈત્રેય નિરાશાવાદી બન્યો નથી. ચારુદતની માફક ગતવૈભવ યાદ કરી તે હતાશ થતો નથી, કે વખત બદલાવાને લીધે પિતાનું મોં ફેરવી લેનાર સ્વાથી અને નિષ્ઠુર લેકેને જોઈને તે વ્યાકુળ થતું નથી. જૂને વૈભવ નાશ પામી ખરાબ દિવસે આગ્યા એનું દુઃખ તેને નહીં થતું હોય? ગરીબીને લીધે ચારુદત્તના જીવનમાં પ્રવેશેલી નિરાશાઓએ તેને ડે વિચાર કરતા કરી દીધે. પરંતુ મૈત્રેયે એક ફિલસૂફની માફક સંપત્તિનું તાવિક સ્વરૂપ એળખું. મનુષ્યના જીવનમાં આવતા ગરીબાઈનાં કષ્ટ અને દુઃખને તે તટસ્થતાથી અને તુરછતાથી જોવા લાગ્યો. ચારુદત્ત દુઃખમાં રહે છે, પરંતુ મૈત્રેય સંપત્તિની મશ્કરી કરે છે. તે કહે છે કે સંપત્તિ તે “કલ્યવત એટલે સવારના નાસ્તા જેવી છે ! એનાથી તે કઈ દિવસ ભૂખ પૂરી થતી હશે ! જંગલમાં રખડતાં ગોવાળના છોકરાં જેમ મધમાખીઓ પિતાને ન કરડી ખાય એવે ઠેકાણે જ જાય તેમ સંપત્તિ પણ એને કાઈ ન ઉપભાગી શકે એવું ઠેકાણે જ જઈ બેસવાની ! આ પ્રમાણે લક્ષ્મીનું ચંચળ સ્વરૂપ એણે ઓળખ્યું હોવાને લીધે, પૈસાના આંકડા ઉપરથી માણસની મોટાઈ નક્કી કરનાર સમાજની વ્યવહારુ વૃત્તિએ તેને આકળો બનાવ્યો નથી. એથી વિરૂદ્ધ તેનામાં એક પ્રકારની બેદરકાર તુરછતા પ્રવેશી છે. વસંતસેન પાસે અઢળક પૈસો હોવા છતાં, કે આવે તો “આવો. બેસો” કહેવાની અથવા પાણીને પ્યાલો સામે ધરવાની સાદી, વર્તણક તે બતાવી શકતી નથી, એ જોતાં મૈત્રેયના મનમાં ગુસ્સે આ હેય. તે પણ તેમાં અનપેક્ષિત એવું કાંઈ નથી એવું તેને લાગે છે. ગરીબ માણસે. કાંઈ નહીં તે શબ્દોના દિલદાર હોય છે. મનની કંજૂસાઈ શ્રીમંતના ઘર
Page #264
--------------------------------------------------------------------------
________________ 247 મૈત્રેય સિવાય બીજે કયાં જોવા મળવાની ? તેથી વસંતસેના અને તેના કુટુંબીઓ માટે મૈત્રેયના મનમાં જરાયે સહાનુભૂતિ નથી. વસંતસેનાના મહેલમાંની સમૃદ્ધિ જોઈ તે અંજાઈ ગયો હોય, તે પણ તેમાં તેનું મન અટવાયું નથી. એ ભવનમાં રહેતાં હશે જેણે સેવ્યા ચરણુ ભગવંતના !" એ વસ્તુસ્થિતિને મૈત્રેયને ખ્યાલ છે. પૂર્વજન્મના પુણ્ય વગર અથવા કેઈ ત૫. વગર પોતાને વસંતસેનાના ભાઈને જન્મ મળી શકે નહીં એ તે કબૂલ કરે છે.. અર્થાત એવા સુખ માટે તેનું મન લલચાયું નથી એવું નથી, પણ મશાનમાં ખીલેલાં ફૂલ કેઈ વીણી લાવતું નથી ! વસંતસેનાના ભાઈ પણ દૂરના ડુંગર જેવા જ રળિયામણું હોવાનું તે જાણે છે. શ્રીમંતાઈમાં બેડોળ રીતે વધેલી વસંતસેનાની માને તે કપર્દિક ડાકિની એટલે કે કેડીની પણ કિંમત ન હાય. એવી ડાકણ કહે છે. ખરી રીતે તે વસંતસેનાની માની મશ્કરી કરવામાં તેણે સામાન્ય સંયમ પણ જળવ્યો નથી. એનું વધી પડેલું મોટું પેટ જોઈને તે દાસીને પૂછે છે, “શિવલિંગ સ્થાપી એની આજુ બાજુ મંદિર બાંધવામાં આવે તેમ માજીને પણ ઓરડીમાં બેસાડી પછી જ બારણાં બનાવ્યાં હશે નહીં ?" મૈત્રેયની આ નફફટ મશ્કરી સાંભળી દાસી કહે છે કે માજીને રોગ થયો હોવાને લીધે તેમની આ સ્થિતિ થઈ છે. એ સાંભળી મૈત્રેય ફક્ત એટલું જ કહે છે કે આ મરે તે કાંઈ નહીં તે હજાર શિયાળ આના ઉપર પિતાનું પેટ ભરી શકશે.” વસંતસેનાએ આ અઢળક પૈસો કેવી રીતે મેળવ્યું તેનું મૈત્રેયને કુતૂહલ છે. તેમને સમુદ્ર ઉપર (પરદેશ) મોટે વેપાર ચાલતો હોવો જોઈએ એવું તે પહેલાં માને છે. પણ પછી પોતાની જાતને સુધારો કહે છે, “જુઓને, હું પણ કેવું મૂરખ જેવું પૂછું છું ! મદનરૂપી સમુદ્રના પ્રેમરૂપી જલમાં તરનારાં સ્તન. જઘન અને નિતંબ - એજ તમારાં મનહર વહાણે કહેવાય !" સંપત્તિ પ્રમાણે વેશ્યાને પણ મૈત્રેયે ઉપહાસ કર્યો છે. આ ઉપહાસમાં સૌમ્ય ટીકાની અથવા સભ્યતાની મર્યાદાઓ પણ તેણે પાળી નથી. ખરી રીતે તે, સાચું કહેવું, સ્પષ્ટ બોલવું, એ તે એને સ્વભાવધર્મ જ છે. એ કહે છે કે “વેશ્યા એટલે જેડામાં પેસેલી કાંકરી. બહાર કાઢતી વખતે પણ ખૂંચવાની તે ખરી જ !" વસંતસેનાને ઘેર તેને કડવો અનુભવ થાય છે. વસંતસેનાએ ચારુદત્તને જે દાગીના સંભાળવા આપ્યા હતા તે ચેરાઈ ગયા પછી, ચારુદત્ત તેને પોતાના પાસેની રતનમાલા બદલામાં તેને આપે છે, તે તે સ્વીકારી લે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________ 248 વિદૂષક આ તેની લોભિયાવૃત્તિ જોઈ મૈત્રેયને વેશ્યાઓ વિશેને કડવો મત વધુ દૃઢ બને છે. ચારુદત્ત ગણિકાને સાથ છોડી દે તે માટે તે તેને વખતોવખત કહે છે. મૈત્રેય ચારુદત્ત અને વસંતસેનાને પરસ્પર અસીમ પ્રેમ જાણૉ હોવા છતાં, તેમ જ વસંતસેનાના વ્યક્તિગત ગુણોને તેને પરિચય હોવા છતાં, તે પિતાને ગણિકાઓ વિશેને મત બદલતું નથી અને વસંતસેનાની કડવી, તીખી મશ્કરી ચાલુ રાખે છે. વસંતસેના ગાડીમાં બેસી ચારુદત્તને ત્યાં આવે છે, ત્યારે ચારુદત્ત મૈત્રેયને તેને ગાડીમાંથી ઉતારી લેવાનું કહે છે, પણ મૈત્રેય કહે છે, એના પગ શું તૂટી ગયા છે ? એને પિતાને પગે ઉતરતા શું થાય છે?” મુસળધાર વરસાદ વરસતા હોય તે વખતે કોઈને આશરો આપવો એ ફક્ત આતિથ્યની દષ્ટિએ નહીં તે માણસાઈની દૃષ્ટિએ પણ આવશ્યક કહેવાય, પણ વરસાદ હોવાને લીધે વસંતસેના ચારુદત્તને ત્યાં રોકાઈ જાય છે ત્યારે મૈત્રેય તેને નફફટ થઈ પૂછે છે, “રાતે આપને અહીં જ રહેવાને વિચાર લાગે છે !' મનેય આવા જડબાતોડ, સ્ત્રીદાક્ષિણ્યવિરહિત, અને કેઈની પણ ફિકર ન કરનારા ઉદ્ધત ઉગારે ઘણી વખત કાઢે, તે પણ તેના મનમાં કઈ વિશિષ્ટ વ્યક્તિ વિશે પૂર્વગ્રહ નથી. ખરી રીતે, બધી ગણિકાઓ માટે તેને સર્વસામાન્ય મત જ ખરાબ છે. તે પોતે એક વખત કહે છે, “મૂળ વગર વધનારી કમલલતા, ન છેતરનાર વેપારી, સોનું ન ચરનાર સની, જ્યાં લડવાડ ન થતી હોય એવું ગામડું અને લેભી ન હોય એવી વેશ્યા - દવા ખાતર પણ મળવા મુશ્કેલ છે.” આમ સંપત્તિ અને ગણિકા વિશેનું મન કલુષિત થયું છે, અને તેથી મિત્રેય તેમની ટીકા કરતા હોય તે પણ તેની ટીકામાં અનુભવીનું શાણપણ છે. ઉપહાસ કરવાની ખેલદિલી છે. સામાન્ય રીતે, તેની ટીકાના આ બે મુખ્ય વિષય હોય તે પણ તેના અવલોકનને વિષયનું બંધન નથી. તેની માર્મિક અને ઉપહાસથી પરિપૂર્ણ દૃષ્ટિ કેઈપણ પ્રસંગ, વસ્તુ અથવા વ્યક્તિમાંની વિસંગતિને ઝડપી લે છે. તેની દૃષ્ટિમાંથી અથવા તેના ચિંતનમાંથી ભાગ્યે જ કોઈ વસ્તુ છટકી શકે. એકબીજાને વળીને નમસ્કાર કરતાં ચારુદત્ત અને વસંતસેનાને જોઈ તેને ખેતરમાં પવનને લીધે નીચા નમી જતા અનાજના છેડ યાદ આવે છે. રસ્તા ઉપર વસંતસેના અને ચારુદત્તને જતાં તે ઠમકતી કલહંસીની પાછળ આકઈક ચાલે ચાલતા રાજહંસની કપના તે કરે છે, અને બંનેની ખુલ્લા દિલથી મશ્કરી કરે છે. મશ્કરી કરતી વખતે ક્ષેત્રેય પિતાની જાતને પણ તેમાંથી બાતલ કરતે નથી એ વાત ખાસ નોંધવા જેવી છે. મૈત્રેયે ઉપહાસમાં વાપરેલી ઉપમા
Page #266
--------------------------------------------------------------------------
________________ ય 249 એમાં પશુ, પક્ષી, પ્રાણી અને બધા પ્રકારના માણસે આવી જાય છે. માટીના ફથી માંડી સ્વર્ગ સુધી, ફૂલથી માંડી તારાઓ સુધી, જડ સૃષ્ટિથી ચેતન માનવી સુધી અને પ્રાણીમાત્રથી માંડી દેવ આદિ સુધી - બધા ઉપર તેની અકુંઠિત નજર ફરી વળી છે. અને એ અવલોકનમાંથી ખુલ્લા દિલને ઉદાત્ત વિનોદ તેમ જ તીર્ણ ઉપહાસ નિર્માણ થયું છે. મૈત્રેય જીવનને વિદી ભાષ્યકાર છે. મૈત્રેયની વિદુષકી મૂર્તિ આખા નાટકમાં એક જાણકાર ડાહ્યા માણસની માફક ફરી વળે છે, અને પરિહાસ, ઉપહાસ, તીખી ટીકા, કે વ્યવહારુ ડહાપણને રંગબેરંગી ફુવારા બધે છોડે છે. મૈત્રેય એ કેવળ હાસ્યવિષય બનેલ, વિદૂષકી ડગલે ચઢાવેલે વિદૂષક નથી. તેને વાંકાચૂંકા માથામાં અને ભૂખ જણાતી બુદ્ધિમાં ડહાપણના ઝરા વહે છે–જે ડહાપણુ નિશાળમાં જઈ ભણી શકાય નહીં, પુસ્તકે વાંચી મેળવી શકાય નહીં. આંખ, કાન અને અંતઃકરણ ઉઘાડા રાખી, જગતને સુખદુઃખથી ભરેલો વ્યવહાર નિહાળી અનુભવોથી પ્રાપ્ત કરવું પડતું ડહાપણ આપણને મૈત્રેયમાં એકઠું થયેલું જણાય છે. મિત્રય મૂખ જેવું વર્તે છે. અરિસામાં જેમ મૂળ વસ્તુનું પ્રતિબિંબ ઊલટું પડે, તેમ મિત્રેયની બાબતમાં પણ તે ધારે છે એક અને થાય છે બીજું. મશ્કરીને પણ વખત અને પરિસ્થિતિની મર્યાદા હોય છે, એ વાત તે પોતાના જીવનમાં ઉતારી શકતા નથી, અને તેથી વસંતસેનાની તે અકારણ ગમે તેવી મશ્કરી કરે છે. આમ, મૈત્રેયના વ્યક્તિત્વને તેની પિતાની મર્યાદાઓ હશે, પરંતુ તેના ઉદ્ગારોમાં તત્ત્વચિંતકની ગંભીરતા છે, સુજ્ઞ દ્રષ્ટાની વ્યાપકતા છે, અનુભવીના ડહાપણને સાર છે. નકામા કેાઈને લાગી આવે એવા બેલ બોલવાને તેને હેતુ નથી. બહારથી દેખાવે તે બાઘો હોય, તે પણ અંદરથી તે ડાહ્યો છે. તેની પાસે વિવિધ કળાઓ રહેલી છે. હાસ્યાસ્પદ હોવા છતાં, બધાની હાંસી ઉડાવનાર, મૈત્રેયની બાબતમાં પણ આપણે શેક્સપિયરના ટચસ્ટોન પ્રમાણે– ..in his brain ........ he hath strange places cramm'd with observations..........." એમ કહી શકાય. આમ બહારથી મૂખ લાગે તે પણ મિત્રેયમાં અસામાન્ય બુદ્ધિ રહેલી છે. કઈને એમાં વિસંગતિ જણાશે, પરંતુ એવી વિસંગતિ જીવનના વિદી ભાષ્યકારને પ્રાણ હોય છે, કારણકે વિસંગતિ એજ વિનોદને મૂળ પાયે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________ 250 વિદુષક મયમાં આપણને એવી વિસંગતિ જણાય તે પણ તેના જીવનમાં એક સંગતિ ખાસ જોવા મળે છે, જે નાટકમાં આદિથી અંત સુધી સ્પષ્ટ અને અબાધિત-- પણે પ્રગટ થઈ છે. તે છે મિત્રેયની ચારુદત્ત સાથેની મૈત્રી, મૈત્રેયને મિત્ર પ્રેમ અજોડ છે. ચારુદત્તની ગરીબાઈને લીધે, મૈત્રેયને મિત્ર પ્રેમ ગાઢ સહાનુભૂતિમાં પરિણમે છે. ચારુદત્તને વૈભવ નાશ પામવાને લીધે મૈત્રેયને પિતાના પેટની વ્યવસ્થા બીજે કરવી પડી હોય, તે પણ તે સાંજે પોતાના માળામાં પાછા ફરતાં પક્ષીની માફક, રોજ સાંજે ચારુદત્તને ઘેર પાછો ફરે છે. જગતને વ્યવહાર ગમે તે હોય તે પણ તે ચારુદત્તને સાથ છેડી શકે તેમ નથી. ચારુદત્તના ઉદ્વિગ્ન અને દુ:ખી મનને ઉલ્લસિત કરવા તે હંમેશા પ્રયત્ન કરે છે. વસંતસેના વિશે તેના મનમાં જરા પણ લાગણું ન હોવા છતાં, ચારુદત્ત ખાતર તે તેને ત્યાં દાગીને પહોંચાડવા જાય છે. કર્ણ જેવા ઉદાર, નિર્મળ મનવાળા સજ્જન ચારુદત્ત ઉપર દારિત્ર્યનું દુઃખ આવી પડે તે બદલ તે આંતશય દુઃખી થાય છે. એને કોઈ આવે છે, અને ધમાં એનું મન પૂછે છે, દેવોની પૂજા કરીને તેનું ભલું થયું છે ?? ખૂનના. આરોપસર ચારુદતને પકડવામાં આવે છે, અને ન્યાય માટે તેને ન્યાયસભામાં લાવવામાં આવે છે. આ સમાચાર મૈત્રેયને રસ્તામાં મળતાં જ તે સીધા ન્યાયાલયમાં દોડી જાય છે. ન્યાયાલયમાં ચાલી રહેલું સાક્ષી પુરાવાનું ફારસ જોઈ તેને. આત્મા કકળી ઉઠે છે. તેનું ભોળું દિલ પીગળી જાય છે, અને તે હિંમતથી ઊભે રહી ન્યાયસભામાં બધાને સવાલ પૂછે છે : “સજજન દેતે ! અનેક વસાહત સ્થાપનાર, વિહાર, આરામ, દેવાલયો, સરોવરે તેમ જ કૂવાઓ બાંધી યજ્ઞસ્તંભે. ઊભા કરી, જેણે ઉજજયિની નગરીની શોભા વધારી તે આજે ગરીબ થવાને લીધે, કડીની પણ કિંમત ન આપી શકાય એવાં ઘરેણું મેળવવાના લેભથી ગમે તેવું અકાર્ય કરશે એવું લાગે છે ? ફૂલ તેડતાં પાનને ઈજા પહોંચશે એમ માની જે ફૂલ તેડે નહીં, એ કુમળા દિલને મારા પ્રિય મિત્ર ઈહલેક કે પરલોકમાં આવું અમંગળ કૃત્ય કેમ કરી શકે ?" મૈત્રેયના આ સ્વયંસ્કુરિત સ્પષ્ટ ભાષણમાં ન્યાય મેળવવાની કાળજી, તર્કશુદ્ધતા, વિનંતી, ભાવનાપ્રકર્ષ અને કારુણ્યથી છલકતા ક્રોધનું અભૂતપૂર્વ મિલન થયેલું આપણને જણાય છે. અંતઃકરણની પવિત્ર ઊર્મિઓમાંથી આવેલું, જુસ્સાદાર અને છતાં કારુણ્યથી ભરેલું એવું ભાષણ આપણને ભાગ્યે જ સાંભળવા મળે. આ બાધે વિદૂષક ન્યાય અને માણસાઈ ખાતર આટલી હિંમત એકઠી કરી ડહાપણભર્યું વકીલાતનામુ ન્યાયસભાને રજૂ કરશે એવું કેણે ધાર્યું હતું ?
Page #268
--------------------------------------------------------------------------
________________ મૈત્રેય 25s પણ મૈત્રેયનું એ વ્યથિત ડહાપણ કેટના કાગળીયા પુરાવા સામે ફિકકું પડે છે. અન્યાયથી સંતપ્ત થયેલ તેનું દુઃખી મન કુદ્ધ થઈ જાય છે અને તે ક્રોધમાં ગાંડે બનેલ મિત્રેય પિતાને રોષ દુષ્ટ શિકાર ઉપર ઠાલવે છે. ન્યાયાલયના શિષ્ટાચાર અને ગાંભીર્યને તે બાજુ ઉપર મૂકી દે છે. અને શિકાર ઉપર ગાળાને વરસાદ . વરસાવે છે. શિકારના અંતઃકરણ જેવી પોતાની કુટિલ લાકડી લઈ તે કારનું માથું ફેડવા આગળ ધસે છે. મૈત્રેયના એ ક્રોધને લીધે અને અજાણતા તેની થયેલી ભૂલને લીધે ચારુદત્તને વધુ શિક્ષા થાય છે, એ તેનું નહીં, પણ ગરીબ માણસનું ભેળા અંતઃકરણનું દુર્ભાગ્ય છે. ચારુદત્તને શૂળી ઉપર ચઢાવવાની શિક્ષા ફરમાવવામાં આવે છે. મૈત્રેયને હવે જીવન નીરસ લાગે છે. જીવન સુધી જેને સંગાથ આપે તેને મરણને રસ્તે એકલો છોડી દે તે તેને કેમ પાલવે ? મૂળ કપાઈ ગયા પછી વૃક્ષ કેમ જીવી શકે ? કેવળ ચારુદત્તના શબ્દો ખાતર રેહસેનની તેની સાથે મુલાકાત કરી આપવા પૂરંતુ જીવતા રહેવાનું મૈત્રેય નક્કી કરે છે. વધસ્થાને જામેલી એ માનવમેદનીમાં રેહસેનને હાથ પકડી, ગિરદીમાં ધકકા ખાતે તે ચારુદત્ત પાસે આવી પહોંચે છે. આજ સુધી તેણે ચારુદત્તના શબ્દનું ઉલ્લંઘન કર્યું ન હતું, પણ આજે જીવનમાં પહેલીવાર જ તે ચારુદત્તને ચોખું સંભળાવે છે કે તેની પાછળ રાહસેનના રક્ષણ માટે તે જીવી શકે તેમ નથી. રોહસેનને તેની માને સોંપી પિતાની જાતને જવાબદારીમાંથી મુક્ત કરી ચારુદત્તને અંતિમમાગે પણ સાથ આપવાને તેણે નિર્ણય કર્યો છે. પિતાના મનને નિશ્ચય કરી તે આર્યાં ધૂતા પાસે આવે છે. પણ ધૂતાએ ચિતા રચી હોય છે, અને તે સતી થવાની તૈયારીમાં હોય છે. નસીબને આ નિષ્ફર અને અકલ્પિત ખેલ જોઈ મૈત્રેયની અત્યાર સુધી જાળવી રાખેલી હિંમત છૂટી પડે છે. પતિના શબ સિવાય આ સ્ત્રી સતી થઈ શકે નહીં, એ શાસ્ત્રવચન કહી તેને સમજાવવાને તે પ્રયત્ન કરે છે, પણ ધૂતા એકની બે થતી નથી. આખરે આ બાઘે જણાતો બ્રાહ્મણ અગ્નિ જેવા બ્રહ્મતેજને અને મૃત્યુને પણ લજાવતે હિંમતથી તેને આજ્ઞા કરે છે–દેઈપણ ધાર્મિક વિધિમાં અગ્રેસર થવાને હકક બ્રાહ્મણને છે. હું પહેલાં અગ્નિમાં પ્રવેશું છું, આપ મારી પાછળ આવો !' ગરીબીને લીધે હેરાન થયેલ ચારુદત્તને પિતાના જીવનમાં પડછાયાની માફક સાથ આપનારી પોતાની પત્ની, અને સુખદુઃખમાં સહભાગી થનાર પ્રિય મિત્ર, મૈત્રેયની યાદ આશાનું નવું કિરણ આહુતી. મૈત્રેયમાં એને માણસાઈના દીવા.
Page #269
--------------------------------------------------------------------------
________________ :252 વિદૂષક જણાતા હતા. પિતાના ઉપર ખૂનને આરોપ કરવામાં આવેલો સાંભળી ચારુદત્તને કારમો આઘાત લાગે છે, અને તે વખતે તેને જે પહેલી યાદ આવે છે તે તેના પ્રેમાળ મિત્ર મૈત્રેયની, નહીં કે પિતાની ઉદાર પત્નીની અથવા વહાલા પુત્રની ! તેણે મૈત્રેય માટે વાપરેલે “સર્વામિત્ર’ શબ્દ યથાર્થ છે. જીવન ઉપર ભાષ્ય કર- નાર આ વિદૂષકમાં આપણને માણસાઈના ઉદાત્ત તેજનું જે દર્શન થાય છે તે જોતાં બહુ કહી તેને ન્યાયાલયની બહાર કાઢી મૂકનાર આંધળી ન્યાયસંસ્થા વિરુદ્ધ આપણું મનમાં પુણ્યપ્રપ જાગે, તે પણ જીવનમાં કાંઈક જીવવા જેવું -છે એવું લાગ્યા વિના રહેતું નથી.
Page #270
--------------------------------------------------------------------------
________________ 8 વસંતક મુર્ણ, શa: પરિહારવા –પ્રિયદર્શિકા, 3. વસંતક બ્રાહ્મણ છે. વિદ્યાને નામે તે મીંડુ છે. પરંતુ ક્યાંય દક્ષિણ કેભેટ મળવાની હેય તે દેડધામ કરી મોખરે રહેવામાં એને પહેલો નંબર જોઈ લે. રાણી વાસવદત્તા તરફથી સ્વસ્તિવાચનનું આમંત્રણ મળતાં તે હર્ષઘેલો. થઈ જાય છે. એ આનંદના ઘેનમાં તે પોતાના મિત્ર રાજા ઉલ્યન પાસે આવી . પિતાની વિદ્વત્તાની બડાઈ મારે છે “જોયું? રાજવાડામાં ચાર પાંચ કે છ દેનું અધ્યયન કરેલા બ્રાહ્મણે પડયા હશે, પણ રાણીએ આમંત્રણ આપ્યું હોય તે તે બીજા કેઈને નહીં !' વિદૂષકનું વક્તવ્ય સાંભળી રાજાને હસવું આવે છે, અને તે કહે છે, “તેં કહેલી વેદોની સંખ્યા ઉપરથી જ તું બ્રાહ્મણ હોવાનું સિદ્ધ થાય છે. તે માટે બીજા પુરાવાની જરૂર જ નથી.” વસંતક પિતાના મનમાં પિતાની લાયકાત જાણે છે. પણ પિતાને ધંધે કેમ ચલાવવો એ પણ તેને બરાબર આવડે છે. રાણીનું આમન્ત્રણ મળતાં જ ધારાગૃહ પાસેના કૂવા ઉપર તે સ્નાન કરે છે. અને મંત્ર ઉચારતો હોય એવા હોઠ ફફડાવતે તે “કૂકડેક કરનારા, મરઘાની માફક સવારના પહોરમાં રાણુ સામે હાજર થાય છે. બરાબર છે, જે. તે એટલું પણ ન કરી શકે તે તેના જેવા બ્રાહ્મણે પિતાનું પેટ કેમ ભરે ? વસંતકને સૌંદર્ય પારખતાં આવડતું નથી. એમ નથી પરંતુ આરયિકાને અભિનય જોવાને ઉત્સાહ તેના દિલમાં નથી. કારણ કે જયારથી રાજા આરયિકાના. પ્રેમમાં પડે ત્યારથી તેના ચિંતનમાં રાજા સાથે વસંતકને પણ અનેક રાતના ઉજાગર કરવા પડ્યા છે. અભિનયપ્રદર્શનના નિમિત્તે આરિટ્યકાને જોવાની એક વધારાની તક રાજને મળે છે. પણ પ્રેમમાં પડેલા રાજાઓ પોતાની જાતને કેવી રીતે હાસ્યાસ્પદ બનાવતા, અને રાજમહેલમાંની સામાન્ય દાસીઓ પણ. તેમને કેવી રીતે પિતાની આંગળીઓ પર નચાવતી તે વસંતક બરાબર જાણે છે. પ્રેયસીને મળીને રાજાને સુખ થતું હોય તે વસંતકને કોઈ હરકત નથી, ફક્ત, પોતાને ઉજાગરો ન થાય અથવા પિતાની આરામમાં ખલેલ ન પહોંચે એ જ એની ઈરછા છે, અને તેથી નૃત્યપ્રયોગની શરૂઆત થાય તે પહેલાં જ તે આરામથી સૂઈ જાય છે! દાસી મનોરમા આવી તેને ઉઠાડે છે, ત્યારે તે ખૂબ ખિજાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________ 254 વિદૂષક દાસીને બેચાર ગાળે સંભળાવી નૃત્યપ્રયોગની આ કચકચ ટાળી નિરાંતે ઊંઘવા સંગીતશાળાથી દૂર તે ચાલ્યા જાય છે. સ્વાદિષ્ટ ભોજનની માફક આરામ પણ વસંતકને પ્રિય છે. વસંતક ખાલી શરીરથી નહીં બુદ્ધિથી પણ સ્વસ્થ છે. એક વખત રાજાને પતે વાસવદત્તા ઉપર પ્રેમ કરતો હતો તે વખતના દિવસો યાદ આવે છે. તે વખતે, પિતે કેદમાં પુરાયા હોવા છતાં પોતે કેવી રીતે સુખી હતા, અને ત્યાં પિતાને વાસવદત્તા જેવી સુંદરી સાચે કેવી રીતે ભેટે થયે તેનું વર્ણન રાજા વિદૂષક પાસે કરે છે. વસંતક તેને ત્રાસીને પૂછે છે કે આપને જ્યારે હાથીની માફક પકડવામાં આવ્યા, ત્યારે આપે બહાર નીકળવા માટે વલખાં માર્યા, પગે બેડીઓ પડ્યા પછી આપના મેનું પાણી સુકાઈ ગયું, આપની આંખો કેવી લાલ ચળ થઈ ગઈ અને મનને કેવું દુઃખ થયું તે આપ ભૂલી ગયા લાગે છે. તે પછી, કારાવાસની આટલી સ્તુતિ શા માટે ? “રાજા એને કહે છે કે ભલા માણસ વાસવદત્તાનો પ્રેમ મળ્યા પછી કારાવાસનું ઉપવનમાં પરિવર્તન થયું હતું !" તે પછી...” વિદૂષક રાજાની વાતમાં કોઈ મેળ નથી, તર્કસંગતિ નથી, એવું બતાવતે રાકમાં કહે છે, તે કેદખાનામાં રહેલ વર્મા (નાયિકાના પિતા) વિશે આપને દુખ થવાનું કારણ શું ? જે વસ્તુ એકને લાગુ પડે તે બીજાને લાગુ અપડવી જોઈએ એવી વસંતકની દલીલ છે. વસંતકનું એ અજબ તર્કશાસ્ત્ર સાંભળી રાજા પણ બહુ ડાહ્યા છો' એ શેર એના વિશે મારે છે. રાજ અને નાયિકાનું ગુપ્ત મિલન થાય તે માટે એક બાજી રચવામાં આવી હતી. રાજમહેલમાં નૃત્યાભિનયને એક કાર્યકમ યોજવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય સ્ત્રીને ભાગ નાયિકા ભજવવાની હતી, અને તેની સખી અને રાજાની વિશ્વાસ દાસી મને રમા નાયકનો ભાગ ભજવવાની હતી. ખરો કાર્યક્રમ શરૂ થાય તે વખતે મને રમાએ સંગીતશાળામાં જ બેસી રહેવું, અને રાજાએ નાયકની ભૂમિકામાં હાજર થવું, એવું ભેજના પ્રમાણે નક્કી થયું હતું. આ બાજી સફળ નીવડત પણ વસંતક કાર્યક્રમ શરૂ થાય તે વખતે ઊંઘમાં બબડે છે, અને તેથી પૂર્વનિયોજિત યોજના બધા જાણી જાય છે. જ્યારે બધી પોલ ખુલી જાય છે, ત્યારે વાસવદત્તાની દાસી મનોરમા પિતે કાંઈ જાણતી નથી એવું કહી છૂટી જાય છે. આખરે વસંતક પકડાય છે ત્યારે તે રાણીને બધી વાત સમજાવવાને પ્રયત્ન કરે છે, પણ તેથી કોઈ ફાયદો થતો નથી. બધા વસંતક ઉપર તૂટી પડે છે, અને આખી યોજનાને સૂત્રધાર વસંતક જ હોવો જોઈએ એ વિશે વાસવદત્તાને ખાતરી થાય છે. તે તેને કેદખાનામાં પૂરવાને હુકમ કરે છે. કેદખાનામાં
Page #272
--------------------------------------------------------------------------
________________ વસંતક 25 ગયા પછી, કારાવાસના પાશ બધા માટે જ આનંદના પાશ લેવા જોઈએ એ તેની દલીલમાં કેટલી વજુદ છે એ તે પિતે સમજયો હશે.. નૃત્યાભિનયના પ્રસંગમાં નાયક અને નાયિકા એકબીજાને મળી શકતાં નથી, તે માટે વસંતકને ઊંઘવાને સ્વભાવ અને તેનું બાઘાપણું જવાબદાર ગણી શકાય. આ પ્રસંગમાં કદાચ તેના બાધાપણું કરતાં તેની ઊંઘ વધુ જવાબદાર કહી શકાય, પણ ઘણી વખત વસંતક પિતાની મૂર્ખતાનું જાહેર પ્રદર્શન કરે છે એમાં શંકા નથી. રાણી વાસવદત્તા ગુસ્સે થઈ નાયિકાને પણ કેદખાનામાં નાંખે છે તેને કેમ છેડાવવી એ પ્રશ્ન રાજા સામે ઉપસ્થિત થાય છે. જ્યારે રાજા આ બાબતમાં વસંતકની સલાહ માંગે છે ત્યારે બધી લશ્કરી મદદ લઈ અંતાપુર ઉપર આક્રમણ કરવાને ઉપાય તે સૂચવે છે. તેને આ મૂર્ખાઈભર્યો જવાબ - સાંભળી રાજ તે તરફ ધ્યાન આપતું નથી, અને તેને સમજાવતાં કહે છે કે રાણીને ઠેધ વધી પડે એવું કોઈપણ પગલું આપણુથી ભરી શકાશે નહીં, ત્યારે વસંતક અત્યંત ગંભીરતાથી કહે છે, “દસ્ત એક મહિનો ઉપવાસ કરે, તે રાણુરૂપી ચંડી તમને પ્રસન્ન થશે !' વાસવદત્તાને ચંડી કહેવામાં વસંતકે રાણુના ક્રોધનું અને પિતાના બીકણ સ્વભાવનું સૂચન કર્યું છે. રાજા તેને આરયિકાની શોધ કરવાનું કહે છે, અને જે આરયિકા ન મળે તે, જે તળાવમાંના કમળ તે તેડતી તેમાંના, તેના હાથનો સ્પર્શ થયેલાં ચેડાં કમળે તેડી લાવવા તેને કહે છે. વસંતક તળાવ પાસે જાય છે, પણ આરયિકાના હાથને સ્પર્શ થયેલ કમળે કેવી રીતે ઓળખવા તે તેને ખબર નથી. મનેરમા દાસી તે વખતે તેને કહે છે, “હું કહીશ પણ એ સાંભમળતાં જ વસંતક એકદમ ગભરાય છે. કારણ કે તેને લાગે છે કે મને રમા બધી વાત વાસવદત્તાને કહી દેશે, તેથી તે ધ્રુજતે ધ્રુજતો મને રમાને પૂછે છે, કોને કહેવાની - છે તું ? રાણીને ? પણ હું તે હજુ એકે અક્ષર બેલ્યો નથી.” નૃત્યાભિનયના પ્રસંગમાં નાયક અને નાયિકાનું ગુપ્ત મિલન યોજવાની - વસંતકની બાજી નિષ્ફળ નિવડી હેય, તે પણ તેના પરિણામે તેને જે અનુભવ થયે, તેને લીધે તે રાણીથી ખૂબ ગભરાય એ સ્વાભાવિક છે. નાયિકાને કારાવાસમાંથી છૂટી કરવા વિશેની વિનંતી કરવા રાજા રાણી પાસે જવાને વિચાર કરે છે. તે વખતે તે વસંતકને પણ સાથે આવવા કહે છે. પણ વસંતક રાણી પાસે જવાની ચેખી ના પાડે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________ ર૫૬ વિદુષક વસંતકનું બીકણપણું તેના સ્વભાવમાં જ હોવું જોઈએ, અથવા તે તેના. આરામપ્રિય સ્વભાવમાંથી પરિણમ્યું હોવું જોઈએ, કારણ કે આરામ એ તેના. જીવનને સ્થાયીભાવ હેઇ, તેના આરામમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચે તે તેને ગમતું નથી - પછી એ ખલેલ ગમે તે પ્રકારની હોય. પિતાની ઊંઘ બગડવાને લીધે હેય, કે પછી બંધનને વિચાર મનમાં આવવાને લીધે હોય, અથવા કઈ હલ્લાના અથવા શિક્ષાના ભયને લીધે હોય, પણ એક વખત એના મનમાં બીક પ્રવેશે કે તેનું બોલવું ચાલવું હાસ્યાસ્પદ બને છે. વસંતકના રવભાવનું એક બીજું પણ પાસું છે. જ્યારે તે રાજ સાથે બાગમાં ફરતા હોય, ત્યારે તેની કવિદષ્ટિ ખીલી ઊઠે છે. ઉદ્યાનમાંના સપ્તપર્ણ વૃક્ષ એનું ધ્યાન ખેંચે છે. એમનાં ખરી પડતાં ફૂલ, અને એમાંસામાં પાનેમાંની ખાલી જગ્યામાંથી નીચે ટપકી પડતાં વરસાદના ટીપાં એ ઝીણવટભરી નજરે નિહાળે છે, અને તેમાંનું સૌદર્ય રાજાને બતાવે છે. વિદૂષકનું અવલોકન જોઈ રાજાને પણ કવિઆત્મા પ્રેરણું પામે છે, અને ઉદ્યાનનું તે રમણીય વર્ષાસુંદરીના રૂપમાં સુંદર વર્ણન કરે છે. કુદરતનું સૌદર્ય નિહાળ્યા પછી વસંતકની નજર માનવી સૌંદર્ય તરફ વળે છે. ઉદ્યાનમાં ધીમી ચાલે ચાલતી આરયિકા. તેને ઉદ્યાનપરી લાગે છે, ફૂલેની સુવાસથી મહેકતે તેને કેશકલાપ તેને ભ્રમરોની હાર જેવો લાગે છે. અને તેના આછા રાતા હાથ તેને પરવાળાની લતા જેવા લાગે છે. તળાવમાં કમળ તેડવા જયારે તે પોતાને હાથ પાણીમાં ડુબાવે, છે ત્યારે, તેના ગુલાબી સૌંદર્ય વડે કમળનું સૌંદર્ય ઢંકાઈ જાય છે ! વસંતકની આ અવલોકન શક્તિ તેની સૌંદર્યદષ્ટિને આપણને ખ્યાલ આપે છે. વસંતકનું મન કવિકલ્પનામાં રમમાણ થતું હોય તે પણ તે જગતની વ્યાવહારિક બાબતે ભૂલતો નથી. રાજાને તેના પ્રેમમાં મદદ કરવા તે તૈયાર છે. રાજા વિરહાવસ્થામાં હોય છે, ત્યારે વસંતકના મનમાં તેને વિશે સહાનુભૂતિ હોય છે. આરયિકાને શેાધી કાઢવાનું કામ તે પિતાને માથે લે છે. આરયિકા અને દિવરિકા નામની દાસી ઉદ્યાનમાં આવ્યા હોવાનું પ્રથમ વસંતક જ જાણે છે. ભ્રમરે આરયિકાને સતાવે છે, ત્યારે તેમના ત્રાસમાંથી છૂટવા તે પિતાનું મુખ અવગુંઠનથી ઢાંકી દે છે. આ પ્રસંગ વસંતકને મન અત્યંત રમણીય હોઈ, તે રાજાને એક સરસ કલ્પના કહે છે. તે કહે છે કે આરયિકા અત્યારે ખૂબ જ ગભરાઈ ગઈ છે, અને એણે પોતાનું મુખ પણ ઢાંકી દીધું છે, એવે વખતે આપ એની પાસે જાઓ, તે તે ઇદિવરિકા સમજી ભેટી પડશે, અને આપનું પણ કામ થશે !" વસતકની આ કલ્પના ખરેખર રાજાને ગમી જાય છે,
Page #274
--------------------------------------------------------------------------
________________ અને તે તેને અમલમાં મૂકે છે. વસંતકે કહ્યા પ્રમાણે આરણિયા અને આલિંગે છે, પણ તરત જ તેને પિતાની ભૂલ સમજાઈ જાય છે, તે દૂર ખસે છે અને ઈદિવરિકાને નામે બૂમો પાડે છે. તે જ વખતે વસંતક આગળ આવે છે અને નર્મ વિનોદથી હસતાં તેને કહે છે, “આખી પૃથ્વીનું રક્ષણ કરનાર વત્સરાજ પોતાની પાસે હોય, ત્યારે ઇદિવરિકા જેવી દાસીને મદદ માટે બોલાવવાને શો અર્થ ? ઉદ્યાનમાંના આ પ્રસંગમાં વસંતક પહેલેથી જ હોંશિયારીથી વર્તે છે. તે બીજી બાજુથી ઇંદિરિકાને આવતી જુએ છે. જે તેને બધી વાતની જાણ થાય. તે તે રાણીને કહ્યા વિના રહે નહીં એને વસંતકને ખ્યાલ છે. આ અનર્થ ટાળવા સારું તે રાજાને અણુને વખતે કદલી ગૃહમાં ચાલ્યા જવાની સૂચના કરે છે, આરયિકા ગભરાઈ ગઈ છે. દિવસ પણ ચઢી ગયા છે. તેથી ઈદિવારિકા તેને રાજમહેલમાં પાછા ફરવાનું કહે છે. પ્રેમપ્રસંગમાં આવી અચાનક ખલેલ આવી પડવાને લીધે રાજનું મન નારાજ થાય છે, અને આરયિકાને જરા, આરામથી મળી શકાય તે માટે કેઈ યુક્તિ શોધી કાઢવાનું તે વસંતકને કહે છે, પરંતુ વસંતકનું મન કરી જાય છે, અને તેથી તે એકદમ ઉછળીને, મૂરખ જેવો બબડતે રાજાને કહે છે, “મેં આપને આરયિકા પાસે ચુપકીથી જવા, કહ્યું હતું, છતાં આપે ત્યાં જઈ “સુંદરી, શા માટે પિતાની જાતને ત્રાસમાં મૂકે છે ? વગેરે કહી ભાષણ આપવાની શરૂઆત કરી અને મહેણાં માર્યા. હવે રડે !..... પિતાના હાથે રમકડું ભાંગી નાંખવું, અને પછી હવે શું કરું ? એમ રડતાં રડતાં પુછવા આવવું છે............ વસંતકને બબડાટ ચાલુ રહે છે. તે જેટલે અનપેક્ષિત છે તેટલે જ અસંબદ્ધ છે. આશ્વાસન ખાતર ઉચારેલા. શબ્દને મહેણું સમજનાર આ મૂરખને રાજા વધુ શું કહે ? | વિનોદ કયારે કરી શકાય તેની વસંતકને સૂઝ નથી. એનામાં મૂર્ખાઈ જ્યારે પ્રગટશે તે કહેવાય નહીં, અને કયે વખતે તે ડાહ્યો થઈ હોશિયારીથી વર્તશે તે પણ કહેવાય નહીં. આરયિકાને - પ્રિયદર્શિકાને - વિષબાધા થાય છે. તે સાંભળી રાજા સ્તબ્ધ થઈ જાય છે. તે રડવાની શરૂઆત કરે છે. પણ વસંતક શાંત બુદ્ધિથી તેને કહે છે કે, “આપને સર્વવિદ્યા આવડતી હોવા છતાં આમ અશ્રુ કેમ પાડે છે ?" આમ, રાજાને સર્વવિદ્યા આવડે છે એની તે 5 વખતે યાદ અપાવે છે, એટલું જ નહીં પણ મંત્રપ્રયોગ માટે તે પાણું લેવા જાય છે.
Page #275
--------------------------------------------------------------------------
________________ 28 " તેણે રાજા અને આરયિકાના મિલન માટે અનેક યુક્તિઓ રચી હોવાને કારણે રાણી તેના ઉપર ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. રાણી તેને અને આરયિકાને કેદખાનામાં પૂરે છે. નાયિકાનો તેમાંથી છૂટકારે કેવી રીતે થશે તેની રાજને ચિંતા થાય છે. તે જ વખતે કલિંગરાજની હાર થયાના, અને દઢવર્મા કારાવાસમાંથી છૂટા થયાના સમાચાર આવે છે. તે સમાચાર પછી આરવિકા એ બીજી કોઈ નહીં પણુ વાસવદત્તાની નાની બેન પ્રિયદર્શિકા હોવાની જાણ થાય છે. તેથી રાજમહેલમાં બધે આનંદનું વાતાવરણ પ્રસરે છે. વસંતક આગળ આવી બધાને કહે છે : આવા અભ્યયના પ્રસંગે શું શું કરવું જોઈએ ? (રાજા તરફ આંગળી ચીંધી અને વીણાવાદનને અભિનય કરી) .... ગુરુની પૂજા ! (પિતાની જનોઈ બતાવી) બ્રાહ્મણોને સત્કાર! (આરયિકાને નિર્દેશ કરી) કેદીઓને છૂટકારો !!" તેથી રાજાને તે આનંદ થાય છે જ, પણ રાણીને પણ આરયિકા વિશે ક્રોધ રાખવા કેઈ કારણ રહેતું નથી. વસંતક વધુ એકવાર પિતાની હોંશિયારી બતાવે છે. તે કહે છે, “રાણીસાહેબ ! આપને તે આપના બેન મળ્યાં, તેથી આપ ખુશ થાઓ તે બરાબર છે. (રાજા તરફ આંગળી બતાવી) પણ જે વધે વિષબાધામાંથી પ્રાણ બચાવ્યા તેને બક્ષિસ આપવાની આપને કેઈ ફૂરસદ નથી !' વસંતકના આ નવિનેદને લીધે રાણી નિરુત્તર થઈ હોય છે, તે પણ તે ખુશ થાય છે. તે રાજાને પોતાની પાસે ખેંચે છે અને પ્રિયદર્શિકાનો હાથ તેના હાથમાં સોંપે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________ 9 વસંતક अयि ऋजुके, वसन्तकः खलु एषः / न जानासि त्वं एतस्य वक्रभणितानि / –રત્નાવલી, 2 આ વિદૂષક પણ એક મૂખ બ્રાહ્મણ છે. પરંતુ પ્રિયદર્શિકાના વસંતક કરતાં સ્વભાવે તે વધુ આનંદી છે. દેખાવમાં તે કદરૂપે હોવો જોઈએ. દૂરથી તેને આવાજ સાંભળીને કઈ તફાની વાંદરો આવ્યા હોય એવું સાગરિકાને લાગે છે. તેની બેનપણું તેને ખાત્રી આપે છે કે એ વાંદરો નહીં પણ રાજાને પ્રિય મિત્ર વસંતક જ છે, ત્યારે સાગરિકાની બીક ઓછી થાય છે. પછી એક વખત તે વસંતકને પ્રત્યક્ષ જુએ છે અને મશ્કરીમાં કહે છે, “વાહ ! શું રૂપ છે !" વસંતક મહોબ્રાહ્મણ, એટલે કે ખાલી નામને જ બ્રાહ્મણ છે એવું રાજાએ કરેલું વર્ણન યથાર્થ છે. વસંતકને “ગાથા” અને “ફ વરચેનો ફરક ખબર નથી. ભણવાની તેણે ઝાઝી માથાકૂટ કરી નથી. રાજાની દોસ્તી થવાને લીધે પોતાને જે બહુમાન મળ્યું તેને લીધે ફરી ભણવા માટેના કષ્ટ કરવાની તેને કઈ ગરજ ન હતી. વસંતેત્સવના આનંદમાં નૃત્યગાન કરતી દાસીઓને જોઈને તેને પણ ગાયન શિખવાની ઇરછા થાય છે. પહેલા તે તેને લાગે છે કે દાસીઓ ‘ચર્ચરી ગાય છે, પણ તેઓ દ્વિપદીખંડ ગાય છે એમ તેને એક દાસી કહે છે. દ્વિપદીખંડનું નામ સાંભળતાં વસંતકને લાડવાની યાદ આવે છે. તેને લાગે છે કે એ કોઈ ખાદ્યપદાર્થ હોવો જોઈએ, તેથી તેનો ઉત્સાહ વધે છે. પણ દાસી તેને દ્વિપદીખંડ એ ગાયનનો પ્રકાર હોવાનું બતાવે છે. તે કહે છે કે દિપદીખંડ શીખવા તે ખૂબ મહેનત કરવી પડે, ત્યારે વસંતક એ શીખવાની માથાકૂટ છોડી દે છે. એ નકામો ધંધે કેણ કરે ! પરંતુ દ્વિપદીખંડ નામ સામ સાંભળતાં જ વસંતકને લાડવાની યાદ આવે છે, અને મનમાં ને મનમાં કોઈ લાડવા વાળતું હોય એવું દશ્ય તેની આંખ સામે ખડું થાય છે. એમાં આ બ્રાહ્મણની ભોજનપ્રિયતા જણાઈ આવે છે. ખરી રીતે, વસંત્સવમાં વસંતક ખૂબ જ આનંદમાં રહે છે. તેનું કારણ તેને લીધે અનેક પારિતોષિકે અને ભેટ વસ્તુઓ મળવાની શક્યતા તેને માટે નિર્માણ
Page #277
--------------------------------------------------------------------------
________________ 260 વિદૂષક થાય છે એ છે. એક વખત તે રાણીને ગુસ્સો વહેરી લે છે. તેને કેદખાનામાં જવું પડે છે. કેદખાનામાંથી છૂટયા પછી, તેને છૂટવા કરતાં પણ ખરે આનંદ તે હવે પેટ ભરી લાડવા ખાવા મળશે તેને થાય છે. વસંતકને કઈ વસ્તુ ભેટ તરીકે મળે, ત્યારે તે ખુશ થાય છે. કેદખાનામાંથી છૂટયા પછી તેને રેશમી વસ્ત્રો અને કાનમાં પહેરવાના કુડળ ભેટ તરીકે મળે છે. તેના આનંદમાં કેદખાનાની યાતનાઓ તે તરત જ ભૂલી જાય છે. તેને કઈ પણ કામ સોંપવામાં આવે તે તેનું મહેનતાણું તેને આપવું જ પડે. તેની પાસે નાયિકાનું ચિત્ર હોય છે. રાજા તે ચિત્ર માંગે છે. ત્યારે તે તરત જ કહે છે, પહેલાં બક્ષિસ આપે પછી ચિત્ર મળશે.” રાજા વસંતકને આ સ્વભાવ બરાબર જાણે છે. એક વખત, નાયિકાની તબીયત સારી છે અને તેની રાજા સાથે મુલાકાત થાય તે માટે પોતે વ્યવસ્થા કરી છે એવા આનંદના સમાચાર તે રાજાને જઈ કહે છે. રાજા પોતાની મેળે હાથમાંનુ સેનાનું કરું તેને બક્ષિસ આપે છે. વસંતક તે કડું પહેરે છે અને રાજાને રેફમાં કહે છે, હું હવે આ અસ્સલ સેનાનું કડું પહેરી હું મારી બ્રાહ્મણીને બતાવી આવું !" વસંતકને મે જમજ પ્રિય છે. ઉત્સવના પ્રસંગે તે દાસીઓ સાથે નાચે છે, અને પછી હાંફતે હાંફતે રાજા પાસે આવી પિતાનું પરાક્રમ વર્ણવે છે. પણ વસંતકને ખરેખર નાચતાં આવડે છે એવું રખે માતા ! એ તે દાસીઓ જ એને હાથ પકડી પોતાની સાથે નચાવે છે ! વસંતકને આ બાલિશ સ્વભાવ સામાન્યતઃ મનને આનંદ આપનારે હોય તે પણ કાઈક વખત રાજા તેને લીધે નકામો મુશ્કેલીમાં સપડાય છે. રાજાની નાયિકા સાથે કદલીગૃહમાં મુલાકાત થાય છે, તેથી રાજા આનંદમાં હોય છે. પણ અચાનક ત્યાં પાણી આવે છે, અને રાજાને આટલે બધો આનંદ શાને થે. તે પૂછે છે. ખરી રીતે રાણીને અચાનક આવેલી જોઈ બધાં ગૂંચવાઈ જાય છે. પણ રાજા હોંશિયારી વાપરે છે, અને કહે છે કે, પિતાની પ્રિય નવમાલિકા લતાને મહાર આવવાને લીધે પિતે ખુશીમાં છે. રાણીને એ વાત બરાબર લાગે છે. રાજાની સમજૂતીથી તેને સંતોષ થયે હેવાને કારણે એ પ્રસંગ ત્યાં જ પૂરે થાત, પણ “અપ્રિય બેલાચાલી’ ટળ્યાનો વસંતકને એટલે બધો આનંદ થાય છે કે તે બંને હાથ પહોળા કરી નાચવાની શરૂઆત કરે છે. ખરી રીતે, રાણી આવે છે એવું જાણતાં, રાજા વિદૂષકને ચિત્રફલક સંતાડવા આપે છે. વિદૂષકના નાચવાને લીધે તે નીચે પડે છે, અને તેથી જે છુપાવવા જેવું હતું તે છતું થઇ
Page #278
--------------------------------------------------------------------------
________________ વસંતક ર૬૧ જાય છે. રાણી સ્વાભાવિક રીતે જ ચિત્રફલક વિશે પૂછે છે. વસંતકને પોતાની મૂર્ખતા સમજાય છે. પણ તે ઢાંકપિછોડો કરવાને પ્રયત્ન કરે છે. તે કહે છે કે મહારાજ પિતાનું ચિત્ર ચીતરવાના હતા. પણ પિતાનું ચિત્ર પોતે ચીતરવું એ કેટલું કઠણ છે ! વસંતક “સફેદ મારવાને” પ્રયત્ન કરે તે પણ વાત ઉઘાડી પડી જાય છે, કારણ કે ચિત્રફલક ઉપર રાજા અને નાયિકાના ચિત્રો સાથે સાથે હતાં. વસંતક રાણીને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે એક જ ચિત્ર છે, પણ રાણ બંને ચિત્રો જોતી હોવાને લીધે તે એનું કહેવું કેવી રીતે માની લે? વસંતક પિતાની જનેઈના સેગન ખાય છે, અને કહે છે કે સાગરિકાનું ચિત્ર ખરી રીતે રાજાએ ચિતર્યું નથી, પણ એને શો અર્થ? વસંતક કેવું ખરુંખોટું બેલી શકે છે તે રાણું બરાબર જાણે છે વસંતક તેને છેતરવાનો પ્રયત્ન કરે છે તેથી તે ખિજાય છે, અને ગુસ્સામાં ચાલી જાય છે. એક વાવાઝોડું આવ્યું અને ઝાઝું નુકસાન કર્યા વગર ગયું તેને લીધે વસંતક ખુશ થાય છે, પણ જે થયું તે ઠીક ન થયું એમ રાજને લાગે છે. રાણીને “વાવાઝે” કહી વસંતક પિતાને એની કેટલી બીક લાગે છે તે પ્રદર્શિત કરે છે. ખરી રીતે વસંતક સ્વભાવે જ બીકણ છે. એક વખત રાજા અને વસંતક ચિત્ર વિશે વાત કરતા હતા. રાણીની દાસી સુસંગતા તેમની વાતે સાંભળે છે, અને પછી મશ્કરીમાં તે બધી વાતે રાણીને કહી દેવાની ધમકી આપે છે. વસંતક એ ખરું માને છે, અને પિતે ખૂબ ગભરાઈ જાય છે. એટલું જ નહીં પણ સુસંગતાને કેાઈ બક્ષિસ આપી એનું મેં બંધ કરવાની રાજાને વિનંતી કરે છે. યુદ્ધનું વર્ણન સાંભળે તે પણ વસંતક ધ્રુજે છે. વિજયસેનાને તે યુદ્ધનું વર્ણન ટૂંકમાં પતાવવાનું કહે છે. યુદ્ધનું વર્ણન જવા દે. એક વખત બકુલ વૃક્ષ ઉપર એક મેના પોતે સાંભળેલા માણસના બોલ ફરી તેવા જ બોલતી હતી. તે સાંભળી વસંતક ગભરાઈ જાય છે. તેને લાગે છે કે ઝાડ ઉપર કોઈ ભૂત હેવું જોઈએ. રાજ તેને સમજાવે છે, તે પણ એની બીક જતી નથી. પછી વસંતકને પિતાને જ પોતાની ભૂલ જણાઈ આવે છે, ત્યારે તે ખિજાય છે, અને પિતાની લાકડી લઈ મેનાને મારી નાખવા તે ગુસ્સામાં નીકળી પડે છે. જેમ વસંતકને ભય અવાસ્તવિક છે તેમ તેના શૌર્યને આવિર્ભાવ પણ એ જ અસ્થાને હોય છે. સ્તનાવલીનો વસંતક બાશે અને બાલિશ હોય, તે પણ તે મુડથલ નથી. ઉપર વર્ણવેલા પ્રસંગમાં તેને લીધે મેના નકામી ઉડી ગઈ તેનું રાજાને માઠું લાગે છે, કારણ કે એના મધુર શબ્દોમાં બેલતી હતી. તેના શબ્દો સાંભળવાની
Page #279
--------------------------------------------------------------------------
________________ 262 વિદષક રાજાને ઉત્કંઠા હતી. વસંતકને આ વાતની જાણ થતાં તે થયેલા નુકસાનની ભરપાઈ કરે છે. મેનાનું ભાષણ હતું તેવું જ રાજાને તે બોલી બતાવે છે. એમાં બે બેનપણીઓને પ્રેમસંવાદ આવે છે. રાજાના મનમાં તેથી કુતૂહલ જાગે છે. તે મેનની શોધમાં નીકળે છે, અને કદલીગૃહમાં આવી પહોંચે છે. ત્યાં તેની સાગરિકા સાથે મુલાકાત થાય છે. આમ વસંતકની ભૂલ ખરી રીતે આનંદને પ્રસંગ સજે છે.. રાજા અને વસંતક જ્યારે મકરંદ ઉદ્યાનમાં હોય છે ત્યારે તેમને કશાકને અવાજ સંભળાય છે. રાજા માને છે કે એ ભમરાઓને ગુંજારવ હોવો જોઈએ, પણ એ સ્ત્રીઓના નૂપુરને ધ્વનિ હોઈ સ્ત્રીએ ઉદ્યાનમાં આવતી હોવી જોઈએ. એ વસંતક તર્ક કરે છે. સાગરિકા પાસે એક અમૂલ્ય રત્નમાલા હોય છે. તે ઉપરથી તે કઈ સામાન્ય દાસી નહીં પરંતુ કોઈ અજ્ઞાત રાજકુમારી હેવી જોઈએ. એવું તે માને છે. વસંતકનું આ અનુમાન બરાબર હોવાનું જણાય છે. તેથી તેને પિતાની હોશિયારી વર્ણવવાની એક વધુ તક મળે છે. એક વખત તે. વસંતકે મશ્કરીમાં કહેલા શબ્દો ભવિષ્યવાણી જેવા ખરા પડે છે. બીજા અંકમાં, ગુસ્સે થયેલી સાગરિકાનું મન રીઝવવાને રાજા પ્રયત્ન કરે છે. સાગરિકા જલદી પ્રસન્ન થતી નથી. તે જેઈ વસંતક મશ્કરીમાં કહે છે કે આ તે જાણે બીજી વાસવદત્તા રાણી જ લાગે છે ! પણ વાસવદતાનું નામ સાંભળતાં જ રાજા આંચકો લાગ્યો હોય તેમ ગંભરાય છે, અને સાગરિકાને હાથ છોડી દઈ દૂર ઊભો રહે છે. ગેરસમજને કારણે રાજાએ સાગરિકાને હાથ છોડ્યો હોય તે પણ એ એના ફાયદામાં જ હોય છે, કારણ કે થોડી વારમાં જ ત્યાં વાસવદત્તા. આવી પહોંચે છે. જે તે રાજાને પ્રણયારાધન કરતે જેત તે રાજાનું આવી બનત. વંસતકે અજાણતાં મશ્કરીમાં ઉચ્ચારેલા શબ્દોને લીધે એક ભયંકર પ્રસંગ પિતાની મેળે જ ટળે છે એ કાંઈ ઓછું નથી. કેઈપણ આનંદના પ્રસંગમાં વસંતકને પિતાની ભાવનાઓ દાબી રાખવી કઠણ પડે છે. તે પોતાના આનંદનું પ્રદર્શન કરે છે. શ્રીખંડદાસ નામના જાદુગરના. જાદુને લીધે રાજાની પ્રિય એવી નવમાલિકા લતાને મહાર આવે છે, અને તેથી રાણીની માધવી લતા તેની સામે ફિક્કી લાગે છે. વસંતક આનંદમાં આવી જાય છે. તે જાદુગરને અનેક ધન્યવાદ આપે છે. વસંતોત્સવના પ્રસંગમાં તે વસંતકના આનંદને કોઈ સીમા રહેતી નથી. સુંદર યુવતીઓ હાથમાં પિચકારી લઈ રંગ છાંટે છે. મૃદંગના તાલ પ્રમાણે તેઓ નાચે છે. બધે ગુલાલ ઇટાવાને લીધે દિશાએ લાલ રંગથી ભરાઈ ગઈ છે. વચમાં
Page #280
--------------------------------------------------------------------------
________________ વસંતક જ વારાંગનાઓ પિતાના શરીર ઉપર રંગ પડવાને લીધે આનંદથી ધીમી ચીસ પાડે છે, અને ચોમેર પિતાના કાળા નેત્રકટાક્ષો ફેકે છે. ઉત્સવની આ મજા વસંતક આંખ ભરી નિહાળે છે, અને રાજાને બતાવે છે ! મકરંદ ઉદ્યાનમાં પણ મલય પવનને લીધે આશ્રમંજરીના રજ:કણ આકાશમાં ઊંચે ઊડે છે, અને તેને લીધે મનહર ચંદરવો જ જાણે ત્યાં નિર્માય છે. ત્યાં પાછો ભ્રમરને ગુંજારવ ચાલુ હોય છે જ, અને કેયલનું પૂજન પણ વચમાં સંભળાય છે. મકરંદ ઉદ્યાને જાણે કઈ ખાસ મહેમાનના સ્વાગતની તૈયારી ન કરી હોય એવું વસંતકને લાગે છે. આ વર્ણને, તેમજ સાગરિકાનું તેણે કરેલું વર્ણન વસંતકની સૌંદર્યદષ્ટિનો અને તેના આનંદી સ્વભાવનો આપણને પરિચય કરાવે છે. વસંતક રાજાને ફક્ત મિત્ર નથી. પ્રિયદર્શિકાના વસંતક કરતાં આ વસંતકના મનમાં રાજા વિશે વધુ ભક્તિભાવ જણાય છે. એને દાખલે આપણને આ નાટકમાં જોવા મળે છે. રાજા આનંદમાં હોય તે વસંતક આનંદિત થાય છે. રાજાની પ્રિય લતાને મહેર આવેલ જોઈ તે રાજાનું અભિનંદન કરે છે. સાગરિકાના મિલન માટેની બધી તૈયારી કર્યા પછી એ આનંદના સમાચાર કહેવા તે રાજા પાસે જાય છે. કૌશાંબીની રાજ્ય પ્રાપ્તિ કરતાં સાગરિકાની મુલાકાત રાજાને વધુ આનંદદાયક લાગે છે એ વસંતક જાણે છે. ઉદયન મદન જે સુંદર છે એનું વસંતકને અભિમાન છે. તે રાજાના સંદેશા પહોંચાડવાનું જ કામ કરતો નથી. રાજાને સાગરિકા વિશેને પ્રેમ સફળ થાય તે માટે તે સાચા દિલથી પ્રયત્ન કરે છે. સાગરિકાને વાસવદત્તાને વેષ પહેરાવી તેનું ઉદયન સાથે મિલન ગોઠવવાની યુક્તિ મૂળ કાંચનમાલા દાસીને સૂઝી હોય, તે પણ એને સફળ બનાવવામાં વસંતક મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ અણુને વખતે સાચી વાસવદત્તા પ્રત્યક્ષ હાજર થાય છે, તેથી આખી યોજના ભાંગી પડે છે એ વાત જુદી. ખરી રીતે વસંતકની. એમાં કોઈ ભૂલ હોતી નથી. પણ રાણીને મનાવવી કઠણ હોય છે. તે તે વસં. તકને જ આખી યોજનાને સૂત્રધાર માની બેસે છે. તેનાં હાથપગ બાંધી તેને સીધે કેદખાને તે મેકલી આપે છે. પોતે બહસ્પતિ જેવા હોંશિયાર હોવાનું વસંતકને અભિમાન હતું. રાજા અને સાગરિકાના મિલન માટે રચવામાં આવેલી યોજના સફળ થવી જ જોઈએ એવું તે ખાત્રીપૂર્વક માનતે હતે. પણ દુર્ભાગ્યથી આખી યેજના નિષ્ફળ નીવડે છે. આમ વસંતકને ભાગે નરી નિષ્ફળતા જ આવી હોય તે પણ તેથી કંઈ તેની રાજા વિશેની લાગણીઓ અને તેને મદદ કરવાના તેના પ્રયત્નમાં છેડી ઓછપ આવે છે ? માટે જ કાંચનમાલા દાસી કહે છે, જે પ્રમાણે મહામંત્રી યૌગ
Page #281
--------------------------------------------------------------------------
________________ રાયણ રાજના સંધિ અને વિગ્રહ (શાંતિ અને યુદ્ધ માટે કાળજી લે છે, તે જ પ્રમાણે વસંતક પણ તેમના જેવી જ, અથવા તેમના કરતાં વધુ કાળજી રાજાના સંધિ (એટલે કે રાજાનું સાગરિકા સાથેનું મિલન) અને વિગ્રહ (એટલે કે રાણું વાસવદતા સાર્થને વિગ્રહ) માટે લે છે !" આનંદ અને દુઃખના પ્રસંગમાં વસંતક રાજાને સાથ આપે છે. રાજા સાગરિકાને વધુ ન મળે તે માટે રાણીએ તેને કેદખાનામાં પૂરી દેવાનું વસંતક સુસંગતા મારફત જાણે છે, ત્યારે તેને દુઃખ થાય છે અને રડવું પણ આવે છે. તેનું મન રત્નમાલા લઈ જવા તૈયાર થતું નથી, પણ પછી સાગરિકાના વિરહમાં આ રત્નમાલા જ રાજાને સાંત્વન આપશે એવું માની તે રત્નમાલા રાજા પાસે લઈ જાય છે. અંતઃપુરમાં આગ લાગે છે અને સાગરિકા આગમાં ફસાય છે. તે જાણતાં જ રાજા ઉદયન આગમાં કુદી પડવાની તૈયારી કરે છે. તે વખતે વસંતક રાજાને રિકવાના બધા પ્રયત્ન કરે છે, પણ સાગરિકાને બચાવવા સિવાય બીજી કોઈ વાતનો રાજાને ખ્યાલ હેત નથી. તે આગમાં કુદી પડે છે. તે જોઈ રાણી પણ ભાન ભૂલે છે, અને તે પણ આગમાં પડવાની તૈયારી કરે છે. એવે વખતે વસંતક શાંત કેમ બેસી રહે ? તે રાણીની સામે ઊભો રહી કહે છે, “રાણીસાહેબ, તમે થોભો. હું પહેલાં આગમાં પડું છું, પછી તમે મારી પાછળ આવો.” ખરી રીતે અંતઃપુરમાં આગ લાગી ન હતી. જાદુગરે પોતાની માયાજાળ નિમી હતી. તેથી એ બનાવટી આગમાં કોઈને નુકસાન થતું નથી, અને બધા સહીસલામત બચી જાય છે. પરંતુ વસંતકે એ પ્રસંગમાં રાજા અને રાણી વિશે વ્યક્ત કરેલી પિતાની ભાવનાએ આપણું ધ્યાન ખેંચે છે. પ્રિયદર્શિકાના વસંતક કરતાં આ વસંતક વધુ બાલિશ છે. તે તાળીઓ પાડે છે, ચપટી વગાડે છે, ચીસો પાડે છે, નાચે છે. એ બધી ક્રિયાઓમાં તેની બાલિશતા જણાઈ આવે છે. તેના આનંદી સ્વભાવને લીધે તેનું સીધુંસાદું અંતઃકરણ વ્યક્ત થાય છે. વસંતકને રાજા વિશેને મિત્ર પ્રેમ બનાવટી નથી. રાજાને મદદ કરતાં વખત આવે તે તે પિતાના પ્રાણ આપવા પણ તૈયાર છે. ખરી રીતે તેની વાચાળતાને લીધે તેને આદર્શ મિત્રપ્રેમ ઢંકાઈ જાય છે. વસંતક સ્વભાવે સીધાસાદે હેય, તે પણ તે સામાન્ય નથી.
Page #282
--------------------------------------------------------------------------
________________ 10 આત્રેય भोः युष्माकं पुरतोऽहं दास्याः पुच्या खलीकृतः / तत् किं मम इह स्थितेन / - નાગાનન્દ, 3 હના બે વસંતકે કરતાં આત્રેયને સ્વભાવ જરા જુદે છે. પણ તેની - જાત વાલકી હોવાને લીધે, વિદુવકની સામાન્ય વિશેષતાઓ આયમાં પણ - જોવા મળે છે. આત્રેય બ્રાહ્મણ છે. સ્વાભાવિક રીતે જ ભોજન તેને પ્રિય છે. બપોરે સૂરજ ભગવાન માથા ઉપર આવે ત્યારે આત્રેયના પેટમાં આગ ભભૂકે છે. પણ નાગાનન્દને નાયક જીમૂતવાહન તાપસવૃત્તિથી રહેતા હોવાને લીધે આત્રેયની સ્થિતિ -સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. તેને મનભાવતું ખાવાનું મળતું નથી. ભૂખ લાગે ત્યારે એને કંદમૂળ ખાવા પડે છે. પરંતુ શાંકુતલના માઢવ્યની માફક એ ફરિયાદ કરતા નથી. પણ તેની કાળજી લેનાર કોઈ હેતું નથી, એ વાત ખરી. પિટમાં ભૂખ લાગી હોય તે વખતે તે શું કુદરતનું સૌંદર્ય નીહાળે ? કે નાયકની વિરહયાતનાઓ જુએ છે જ્યારે નાયકના લગ્ન નક્કી થાય છે, ત્યારે તેને ખૂબ જ આનંદ થાય છે. નાયક તાપસવૃત્તિ છેડી દઈ વૈવાહિક જીવનમાં પ્રવેશે એને આનંદ તે ખરે જ, પણ તે સાથે વિવાહના નિમિત્તે જરા ધરાઈ ને જમાશે એને એને વિશેષ આનંદ થાય છે. ઉપરાંત, જમાઈના મિત્ર તરીકે છોકરીવાળાઓ તરફથી તેને વિશેષ સત્કાર કરવામાં આવે છે. તેને માટે અત્યંત્ર સ્નાનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેને ભેટ તરીકે સારાં સારાં વચ્ચે આપવામાં આવે છે, અને ગળામાં પહેરવા માટે ફૂલની માળા આપવામાં આવે છે. પરંતુ આ ભેટ વસ્તુઓને લીધે પિતાને મોટી મુશ્કેલીને સામને કરવો પડશે -એને આત્રેયને ક્યાંથી ખ્યાલ હોય ? બીબ વિદૂષકૅની માફક આત્રેય કદરૂપે છે. તે બીકણ પણ છે. વિટ તેને કપિલમકસ કહી ગાળ આપે છે. અર્થાત્ તે વાંદરા જે હેવો જોઈએ. આત્રેયમાં સમયસૂચકતા હોય એવું લાગે છે. મલય પર્વતના પ્રદેશમાં તે નાયક સાથે ફરતો હોય છે ત્યાં તેમની નાયિકા સાથે મુલાકાત થાય છે. નાયિકા શરમાઈને નાયક સામે આવતી નથી એ આત્રેય જાણે છે. તે આગળ આવી
Page #283
--------------------------------------------------------------------------
________________ 266 વિદુષક નાયિકાને મશ્કરીમાં પૂછે છે, કેમ બેન, ઘેર આવેલા અતિથિને શબ્દોથી પણ સત્કાર કરવામાં ન આવે એવી તમારી તપોવનમાંની રીત જણાય છે !" નાયક મલય પર્વતના પ્રદેશમાં રહેતા હોય છે, તે વખતે તેની નાયિકા સાથે મુલાકાત થાય છે, અને પ્રથમ દષ્ટિએ જ એ તેની તરફ આકર્ષાય છે. ત્યાર પછી મિત્રાવરુ પિતાની બેન માટે નાયકને પુછવા આવે છે, અને તેને પિતાની બેન સ્વીકારવાની વિનંતી કરે છે. પણ આત્રેય નાયકને મિત્રાવરુની વિનંતી ન સ્વીકારવાની સલાહ આપે છે. તેમાં આત્રેયને એકનિષ્ઠ પ્રેમની વધુ કદર હોય એવું લાગે છે, જો કે નાયકના વ્યક્તિગત સુખ વિશેની તેની કાળજી પણ આપણને એમાં જણાઈ આવે છે. એકના પ્રેમમાં પડ્યા પછી બીજી સાથે વિવાહ કરવામાં આવે તે બંને દુઃખી થાય, એ આત્રેયને મત વ્યવહારુ અને યોગ્ય જ છે. પણ નાયકની પ્રેયસી એ જ મિત્રાવસુની બેન હોય છે એને ખ્યાલ તે વખતે કોઈને હેતે. નથી. તેથી ગેરસમજને લીધે નાયક મિત્રાવરુની બેન સાથે વિવાહ કરવાની ના પાડે છે. તેને લીધે નાયિકા નિરાશ થાય છે. તેને મૂછ આવે છે. આમ નાયક એક યુવતીને માનસિક આઘાતનું કારણ બને છે. પણ આત્રેય મિત્રાવરુને આ બાબતમાં નાયકના માતાપિતાની સલાહ લેવાની, અને તેમને વિનંતી કરવાની સૂચના કરે છે. આત્રેયની આ વ્યવહારુ બુદ્ધિને લીધે નાયકને માથે કોઈ દોષ આવતું નથી, તેમ જ મિત્રાવરુ અને નાયિકાના મનમાં પાછું આશાનું કિરણ - આત્રેય નાયકનો મિત્ર છે. સંસ્કૃત નાટકની રૂઢ પદ્ધતિ પ્રમાણે તેણે નાયકને તેના પ્રેમમાં મદદ કરવી જોઈએ પણ નાગાનન્દન નાયક જીમૂતવાહન તાપસવૃત્તિથી રહે છે. સાંસારિક સુખ કરતાં સંન્યસ્ત અને તપોમય જીવન તેને વધુ પસંદ છે. તેથી આત્રેયને નાયકને તેના પ્રેમમાં મદદ કરવાની ઝાઝી તક મળતી નથી. છતાં આત્રેય જીમૂતવાહન જોડે ચર્ચા કરે છે. મૃત્યુની વાટ જોતા ઘરડા માતાપિતાની સેવા કરી વખત પસાર કરવામાં તે પોતાનું યૌવન બરબાદ કરી. રહ્યો છે એમ આત્રેય કહે છે. પોતાની સામે રહેલ રાજવૈભવનું સુખ અને રાજકારભારની જવાબદારી તરછોડી અહીં વનમાં વૃદ્ધ માતાપિતાની ચરણસેવા, કરી છવન વીતાવવું આત્રેયને પસંદ નથી. પણ, પિતાનું જીવન બીજાને મદદ કરવામાં વીતાવવું એ જીમૂતવાહને નિશ્ચય કર્યો છે. જીમૂતવાહન સાથે ચર્ચા કર્યાથી કઈ ફાયદા થતું નથી એ જાણું આત્રેય નિરાશ થાય છે, છતાં જીમૂતવાહનનું મન સાંસારિક બાબત તરફ વાળવાના
Page #284
--------------------------------------------------------------------------
________________ માય પિતાના પ્રયત્ન તે ચાલુ રાખે છે. મલય પર્વતના રમણીય પ્રદેશમાં તે જીમૂતવાહન સાથે આવે છે. ત્યાંના સુષ્ટિસૌંદર્યનું વર્ણન તે અત્યંત રસિકતાથી કરે છે. ચંદનવૃક્ષોની સુગંધ અને નિર્ઝરોના જલકણોની શીતલતા લઈ વહેતા મલયાનિલ પ્રિયાના આલિંગન જે આહાદદાયક અને રોમાંચકારક છે. તપોવનના ઘટદાર વૃક્ષાની ગાઢ છાયામાં અનેક પ્રાણીઓ સુખથી બેસી રહ્યાં છે. બીજી બાજુએ યોની આહુતિના સુગંધી ધુમાડાએ આખું વાતાવરણ ભરી દીધું છે. દૂરથી સંગીતના મધુર સ્વર સંભળાય છે. પિતાના મુખમાંના કાળિયા ખાવાનું ભૂલી જઈ હરણે એ સંગીતને આસ્વાદ માણે છે. આત્રેય ઉત્સાહપૂર્વક આજુબાજુના પ્રસન્ન વાતાવરણનું વર્ણન કરી જીમૂતવાહનનું ધ્યાન તે તરફ દોરવાનો પ્રયત્ન કરે છે, પણ તેની જીમૂતવાહનના મન ઉપર ઝાઝી અસર થતી નથી. “વાહ ! સરસ” એટલું કહી એ શાંત બેસે છે. કુદરતનું આ સૌંદર્ય એને ન આકર્ષે છે તે ઠીક, પણ જે સૌંદર્યદેવતા ત્યાં મધુર ગીત ગાઈ રહી હતી તેને પણ જોઈને જીમૂતવાહનને દિલ પર પહેલાં તે કોઈ અસર થતી નથી. છેવટે, આત્રેય તેને હાથ ખેંચીને નાયિકા પાસે લઈ જાય છે. સૌભાગ્યથી, નાયિકાને નજીકથી જોતાં જ તેનું હૃદય પરિવર્તન પામે છે. તે નાયિકાના સૌંદર્યથી આકર્ષાય છે. યૌવનની મીઠી. લહરીઓ તેના શરીરને વ્યાપી વળે છે, અને થોડી વાર તે પિતાના માતાપિતાની સેવા અને તપશ્ચર્યા ભૂલે છે. જીમૂતવાહન મલયવતીના પ્રેમમાં પડે છે. પછી, તેની વિરક્યાતનાઓ શરૂ થાય છે. નાયિકાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેનું મન અસ્વસ્થ રહે છે. તે વખતે તેના મનને સુખ આપવા શું શું કરવું તેને આત્રેય વિચાર કરે છે. પ્રેમનું પાગલપણું બાજુએ મૂકી ફરી માતાપિતાની સેવા કરવામાં જીમૂતવાહને પિતાનું મન પરોવવું એવો મૂર્ખ ઉપદેશ તે પહેલાં કરે છે. પણ પછી વિરહયાતનાઓ શાંત કરવા શીતલ સામગ્રીને ઉપયોગ કરવાનું તેને સૂઝે છે. તે જીમૂતવાહનને ચંદનલતાગૃહમાં લઈ આવે છે. તેને અગ્નિદાહ શાંત કરવા ત્યાં તે તેને ચંદ્રમણિ શિલા ઉપર બેસાડે છે, અને નાયિકાનું ચિત્ર દોરવા ઉત્તેજન આપે છે. પછી નાયક અને નાયિકાનું મિલન. થાય છે. બંને એકબીજાને ચાહતા હોય છે. નાયક નાયિકાને હાથ હાથમાં લે છે. તે વખતે આત્રેયને વિનોદ કરવાની એક તક સાંપડે છે. તે નાયકને કહે છે. સ્ત, તે તે પાણિગ્રહણ જ કર્યું ! આ તમારે ગાંધર્વ વિવાહ-પ્રેમવિવાહ થયે ! હં હવે છોડ એને હાથ !' પણ આત્રેયને આ નાટકમાં મશ્કરી કરી વિનોદ નિર્મવાની અથવા નાયકને તેના પ્રેમ સાફલ્યમાં મદદ કરવાની ઝાઝી તક મળતી નથી, કારણકે નાયક
Page #285
--------------------------------------------------------------------------
________________ નાયિકાના વિવાહ તેમનાં માતાપિતા દ્વારા જ નક્કી થાય છે. રાતવાહનના માતાપિતા મિત્રાવની વિનંતી સ્વીકારે છે, અને મલયવતીને પોતાની વહુ બનાવે છે. તેથી નાયકના મિત્ર તરીકે આત્રેયને કાંઈ કરવાનું રહેતું નથી. નાયક- નાયિકાના મિલન માટેની કઈ યોજના કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે, અથવા તેમની મશ્કરી કરી વિનોદ કરવા માટે આત્રેયને કઈ તક મળતી - નથી. તેથી, આત્રેયના પાત્રને આ નાટકમાં કઈ સ્થાન નથી. પણ તેથી કદાચ આત્રેયનું હાસ્યાસ્પદ ચિત્રણ કરવા માટે નાટકકાર પ્રેરાયે હશે. આત્રેયને બીજાની મશ્કરી કરવા માટે કોઈ પ્રસંગ નથી મળતું; પણ દરેક પ્રસંગે તે પિતે હાસ્યને વિષય બને છે. બધા તેની મશ્કરી કરે છે. નાયક અને નાયિકાના વિવાહ પ્રસંગે “જમાઈરાજના મિત્ર તરીકે આત્રેયનું ખૂબ સન્માન કરવામાં આવ્યું હતું. તેને નવાં વસ્ત્ર ભેટ મળ્યાં હતાં. શરીરે લગાડેલા સુગંધી દ્રવ્યોની સુવાસ તે હજુ માણી રહ્યો હતો. વિવાહમાં મળેલ પુષ્પમાલા તેણે માથે બાંધી હતી. તે ખુશ હતે. અત્યારે તે નાયકને મળવા માટે * ઉદ્યાનમાં આવી રહી હતે. પણ ઉદ્યાનમાં પ્રવેશતાં જ તેના શરીર પરના સુંગધી - દ્રવ્યોને લીધે, અને માથા પરની પુષ્પમાળાને લીધે ભમરાઓ તેની તરફ આકર્ષાય છે અને તેને સતાવે છે. આત્રેય ખિજાય છે. પણ તે શું કરી શકે? દુષ્ટ મધુકરને ગાળો આપીને શું વળવાનું હતું ? તેને ખ્યાલ આવે છે કે વિવાહેત્સવમાં કન્યા પક્ષ - તરફથી કરવામાં આવેલ સત્કારને પરિણામે તેને આ મુસીબત વેઠવી પડી હતી. પણ તરત જ તેને એક યુક્તિ સૂઝે છે. ભેટમાં મળેલ વસ્ત્ર તે પિતાને શરીરે વીંટાળે છે. પછી એ ભમરાઓ શું કરવાનાં હતાં? પિતાની ચાલાકી ઉપર આત્રેય ખુશ થાય છે. તે જ વખતે દારૂ પીને મત્ત બનેલ વિટ પોતાની પ્રેયસી નવમાલિકાને શોધતે ત્યાં આવે છે. વિટ ફક્ત મદિરાની સત્તાને માને છે. હરિ, હર જેવા દેને પગે પડવા તે તૈયાર નથી. અલબત્ત, ગુસ્સે થયેલી નવમાલિકને પ્રેયસીને-મનાવવા તે ગમે તે કરી શકે છે, એને પગે પડી શકે છે. આત્રેય ત્યાં પોતાના શરીરે વસ્ત્ર વીંટાળી ઊભો હતે. વિટ તેને નવમાલિકા સમજે છે, અને તેને આલિંગે છે. તે તેનું પ્રણયારાધન કરે છે. વિટના મુખમાંથી આવતી દરની વાસ અને તેણે શરૂ કરેલા આ પ્રેમચાળા આત્રેય સહન કરી શકતા નથી. - એક પ્રકારના ભમરાઓના ત્રાસમાંથી તેણે પોતાની જાતને જેમ તેમ બચાવી, -તિ આ બીજા ભમરાએ તેને હેરાન કર્યો હતે ! આત્રેય મૂંઝાઈ જાય છે,
Page #286
--------------------------------------------------------------------------
________________ એચ ગભરાઈ જાય છે. પણ દારૂના ઘેનમાં ભાન ભૂલેલ વિટ તે એમ જ માને છે કે હજુ નવમાલિકાને ગુસ્સો ઊતર્યો નથી. તેની માફી માંગવા તે તેને પગે પડે છે. આ બાજુ નવમાલિકા પોતાના પ્રિયતમને મળવા ત્યાં આવે છે. શેખરક. વિટને તે ચાહે છે. ગુસ્સે થઈ તેણે પૂરી રાત પોતાના પ્રિયતમને વિરહની શિક્ષા કરી હતી. તેને મળવા તે વહેલી સવારે અહીં ઉદ્યાનમાં આવી હતી. પણ ઉદ્યાનમાં. વિટને કઈ બીજી સ્ત્રીને મનાવતે જોઈને તે પાછી ગુસ્સે થાય છે. આ બાજુ, વિટ કરેલ અતિપ્રસંગ સહન ન થવાને લીધે આત્રેય વિટને દારૂડિયો (મત્તપાલક) કહી ગાળ આપે છે, અને જરા આંખ ખોલી ક્યાં છે. નવમાલિકા તે જોવાનું કહે છે. આત્રેયને અવાજ સાંભળતાં જ નવમાલિકા તેને ઓળખે છે. તે બધી વાત તરત જ જાણી જાય છે. તેને પણ આયની મશ્કરી. કરવાની ઈચ્છા થાય છે. તે પિતાનું ગુસ્સાનું નાટક ચાલુ રાખે છે. વિટને નકર ચેટ નવમાલિકાને જુએ છે, અને પિતાના માલિકને આ. બાજ ખરી નવમાલિકા આવી હેવાનું કહે છે. નવમાલિક પિતાનો ગુસ્સો ચાલુ રાખે છે. તે જ વખતે આત્રેય વીટાળેલું વસ્ત્ર ફેંકી દે છે, અને તેથી. વિટને પોતે આટલી વાર કેને મનાવતો હતો તેની જાણ થાય છે, તેને લાગે છે. કે આત્રેયે પિતાને બનાવવા સારું જાણી જોઈને સ્ત્રીને વેશ કર્યો હોવો જોઈએ.. તેથી તે ગુસ્સે થઈ જાય છે. “કપિલમર્કટ કહી તે તેને એક ગાળ આપે છે, અને ચેટને સેંપી દે છે. પછી તે નવમાલિકાનું પ્રણયારાધન કરવાની શરૂઆત કરે છે. વિટ નવસાલિકાનું પ્રણયારાધન કરવામાં મશગુલ હોય છે. થોડીવાર કોઈનું પિતાની તરફ ધ્યાન નથી એવું જેઈ આત્રેય નાસી જવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં જ ચેટ તેને પકડી પાડે છે. બંનેના ધમપછાડામાં આત્રેયની જનોઈ તૂટી. જાય છે. ચેટ આત્રેયને ગળે પિતાને ખેસ બાંધી બરાબર પિતાની જગ્યાએ ખેંચી આણે છે. પિતાને નાસી જવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા પછી આત્રય. શાંત થાય છે, અને પિતાને છોડાવવા તે નવમાલિકાને કરગરીને વિનંતી કરે છે. નવમાલિકા એને રેફમાં પિતાને પગે પડવાનું કહે છે. એ સાંભળી આત્રેય ખિજાય છે. તેનું બ્રાહ્મણનું અભિમાન જાગ્રત થાય છે. તે કહે છે, “હું રાજાને મિત્ર, બ્રાહ્મણ, તારા જેવી રાંડને પગે પડું ? નવમાલિકા હસીને કહે છે, “ઈશું કેણ કને પગે પડે છે !"
Page #287
--------------------------------------------------------------------------
________________ પોતાના મનમાં કોઈ યોજના કરી નવમાલિકા વિદૂષકને છોડી દે છે. પછી તે વિટ તરફ વળે છે. પ્રસન્ન થઈ વિટ સાથે તે પ્રેમથી વાત કરે છે અને કહે છે, “આ આત્રેય આપણું મહારાજના જમાઈને મિત્ર છે. તેની સાથે આપણે આ પ્રમાણે વતીશું તે મહારાજ આપણું ઉપર ગુસ્સે થશે. તેથી આત્રેયને ત્રાસ આપવાનું છોડી આપણે તેને સન્માન આપવું જોઈએ.” નવમાલિકાનું કહેવું વિટ માની લે છે. પ્રેયસીની આજ્ઞા પ્રમાણે વિટ આત્રેય પાસે આવી તેની માફી માંગે છે, અને કહે છે, “મા ડું ન માનત, એ તે. “આપણો સમજી જરા મશ્કરી કરી, !" પણ વિટને આત્રેયે આપેલો “દારૂડિયો એ ગાળ મનમાં સાલે છે, અને તેથી તે એને પૂછે છે, “શું તું મને ખરેખર દારૂડિયે માને છે ? આત્રેય ગમે તે રીતે પિતાને બચાવ થાય એમ ઈચછને હાઈ કહે છે, “ના રે, એ તે હું પણ મશ્કરીમાં જ બેલ્યો હતે !" વિટને તેથી સંતેષ વળે છે. - પોતાની પ્રેયસીનું અને આ બ્રાહ્મણનું સન્માન કરવાનો વિચાર કરી વિટ શિલાતલ ઉપર પોતાને ખેસ પાથરે છે, અને તેના ઉપર તેમને બેસાડે છે. પછી તે દારૂને યાલો ભરે છે, અંદર ફુલો નાંખી તેને સુગંધિત કરે છે, અને એ પ્યાલે નવમાલિકા સામે ધરે છે. નવમાલિકા એક ઘુંટડો લે છે અને પ્યાલે પાછો આપે છે. પછી વિટ એ હાલ આત્રેય સામે ધરે છે ને કહે છે, “આ મદિરાને. સ્વાદ હજુ સુધી કેઈએ ચાખ્યો નથી. નવમાલિકાના મુખસ્પર્શથી તેને સ્વાદ ઓર વધી ગયા છે. એમાં સુગંધ ઉમેરાઈ છે. લે, આને સ્વાદ લે. આનાથી વધુ હું તારી શી કદર કરી શકું? પિતાનું, એક બ્રાહ્મણનું આવું સન્માન થશે એને આટોયને ખ્યાલ ન હતે. એ વિટને પિતે બ્રાહ્મણ હેવાનું યાદ કરાવે છે. વિટ એને પૂછે છે, “ભલા માણસ, તું બ્રાહ્મણ છે એ અમે કેવી રીતે જાણીએ ? તારી જોઈ કયાં છે ? બિચાર આટોયા એની જનોઈ ચેટ સાથેના ધમપછાડામાં જ તૂટી ગઈ હતી. એ શું કરે ? એ પિતાનું બ્રાહ્મણપણું કેવી રીતે બતાવે ? નવમાલિકા કહે છે કે જનેઈ નથી તે કાંઈ નહીં, એક બે મંત્રો તે બેલી બતાવ ! પણ આ તે વધારે અઘરું કહેવાય ! આટોય મંત્રો કયાંથી બોલે ? હાજરજવાબી આમેય કહે છે, “તારી દારૂની વાસમાં મારા વેદમંત્રો ઢંકાઈ ગયા છે. વિટને બરાબર જવાબ વાળ્યો હોય તે પણ બધાની વચ્ચે પિતે ઉઘાડો પડી ગયો એ આત્રેય જાણે છે. પોતે બ્રાહ્મણ હોવાનું સિદ્ધ કરવા આત્રેય પાસે કઈ સાધન નથી.
Page #288
--------------------------------------------------------------------------
________________ આત રા છેવટે, આ બ્રાહ્મણ નવમાલિકાના પગે પડે છે. આમ, નવમાલિકા પિતાની વાત ખરી કરે છે. આત્રેયની આટલી બધી મશ્કરી કરવાની નવમાલિકાને ઈરછા ન હતી. તેથી તેની દયાજનક પરિસ્થિતિ જોઈ તે વિટને તેને છોડી દેવાનું કહે છે. તે પિતે આત્રેયના પગે પડે છે, અને તે બ્રાહ્મણ હોવા વિશેની વિટને ખાત્રી આપે છે, અને તેને આત્રેયની માફી માંગવાનું કહે છે. પ્રેયસીની આજ્ઞા પાળતે વિટ દારૂને ઘેનમાં પોતે આત્રેયનો ગુનો કર્યો હોવાનું કબૂલ કરે છે. પછી વિટ અને નવમાલિક આનંદ માણવા દારૂભઠ્ઠી તરફ ચાલ્યા જાય છે. પોતાને છૂટકારે થયો તેથી આત્રેય હાશ કરે છે. દારૂડિયાના સ્પર્શને લીધે તે અભડાઈ ગયો હતું. તેથી તે સ્નાન કરી શુદ્ધ થાય છે અને નાયકને મળવા જાય છે. પણ કમનસીબે આત્રેયની મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી. કુસુમાકર ઉદ્યાનમાં નાયક, નાયિકા અને દાસી બેઠાં હોય છે. નાયક આત્રેયને મોડું કેમ થયું તે વિશે પૂછે છે. ખરું કારણ કહેવા જેટલો આત્રેય ભૂખ નથી. તે ગડું મારે છે કે વિવાહપ્રસંગને નિમિત્તે બધાં સિદ્ધ અને વિદ્યાધરે ભેગા થઈ મદ્યપાન કરતા હતા. તેમને જોતાં રસ્તામાં વખત ચાલ્યો ગયો ! પછી બધા તમાલ વીથી તરફ જાય છે. ચાલવાના પરિશ્રમથી મલયવતી થાકી જાય છે. આત્રેય જીતવાહનનું તે તરફ ધ્યાન દેરે છે. જીમૂતવાહન મલયવતીની પ્રશંસા કરતે કહે છે, “આવું અસામાન્ય સૌન્દર્ય ઘેરે હોય તે પછી બાગમાં આવવાને પરિશ્રમ નિરર્થક જ કહેવાય !" નાયકના પ્રેમભર્યા આકર્ષક શબ્દો સાંભળી મલયવતીની દાસી ખુશ થાય છે. આત્રેયને ખિજવવા તે કહે છે, “સાંભળ્યું રાણીસાહેબનું કેવું વર્ણન કરવામાં આવે છે ? આત્રેય ચિઢાઈને કહે છે, “કઈ સ્ત્રીનું સૌન્દર્ય વર્ણવે, તેનાથી આટલું બધું ખુશ થવાનું કેઈ કારણ નથી, સમજ્યાં ? પુરુષમાં પણ સૌદર્ય નથી એમ કોણ કહે ? પણ ઈર્ષ્યાને લીધે પુરુષનું સૌંદર્ય કેઈ વર્ણવતું જ નથી !' આત્રેયની મશ્કરી કરવાની એક સારી તક ચતુર દાસીને (એનું નામ પણ ચતુરિકા હોય છે !) સાંપડે છે. તે આત્રેયને કહે છે, “લે હું આપને વર્ણવું !" દાસીએ વાપરેલા “વMયામિ' શબ્દના બે અર્થ થાય છે. આત્રેયને લાગે છે કે દાસી તેનું ચિત્ર ચીતરવાની છે. તેથી તે ખૂબ ખુશ થાય છે. આજ સુધી બધાએ તેના રૂપની મશ્કરી જ કરી હતી. “આત્રેય લાલ માકડા જેવું છે. એ પેલા માકડા જે વગેરે ઉદ્ગારે સિવાય તેણે બીજુ કાંઈ સાંભળ્યું ન હતું,
Page #289
--------------------------------------------------------------------------
________________ વિટ અને ચેટ તેને કપિલમર્કટ' કહ્યો હતો તેથી એના દિલને લાગી આવ્યું હતું. તેથી દાસી પિતાનું ચિત્ર ચીતરશે એ કલ્પના જ તેને હર્ષઘેલો બનાવી. દે છે. તે દાસીને પિતાનું ચિત્ર દેરવાની ખાસ વિનંતી કરે છે. દાસી આત્રેયની વાત માને છે. પછી આત્રેયનું કેવું ચિત્ર દેરવું એ. પ્રશ્ન આવે છે. દાસી કહે છે, કે વિવાહેત્સવમાં જ્યારે બધા લેકે જગતા. હતા, ત્યારે આત્રેય માત્ર આંખો મીંચી ઝોકાં ખાતે હતા. તે વખતે તે ખૂબ સુંદર, લાગતું હતું. આત્રેય જે પાછો એવી રીતે આંખ મીંચી બેસે તે એનું ચિત્ર સારું દેરી શકાય. આત્રેયને એ વાત ગમી જાય છે. ચિત્ર દેરવા માટે આમની પસં.. દગી કરવામાં આવી તે માટે મૂતવાહન તેને અભિનંદન આપે છે. પછી, દાસીએ કહ્યા પ્રમાણે આત્રેય આંખો મીંચી બેસે છે. પછી દાસી હૈડા તમાલપત્ર લઈ આવે છે, અને તેમને ચાળીને તેને કાળા રંગ આત્રેયના. મેએ પડે છે ! દાસીએ પિતાની કરેલી નિલ જજ મશ્કરી થોડી જ વારમાં આત્રેયના ધ્યાનમાં આવે છે. તે ખિજાય છે અને પિતાની લાકડી ઉગામી દાસીને. મારવા દેડે છે. આત્રેયનું “રૂપ” જોઈ મલયવતીને પણ હસવું આવે છે. ભૂતવાહન એને સાથ આપે છે. રાજકુલમાં જ પોતાના ઉપર આવી વીતી અને નાયકે: પણ એને પિતાની સમંતિ આપી, એ જોઈ આત્રેયને કેાઈને પણ ફરિયાદ. કરવાની તક રહેતી નથી. તે નાયકને કહે છે, “તમારી સામે આ રડે જોયું મારું કેવું અપમાન કર્યું ? હવે હું શું કરું? હું આ ચાલ્યો આગેયને ખૂબ ગુસ્સે થયેલ જોઈ દાસી તેને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ આત્રેય પિતાનું કાળું મેં લઈ જાય છે તે પાછો રંગભૂમિ ઉપર આવતો નથી નાગાનન્દમાં વર્ણવેલા વિદૂષકના આ પ્રસંગે હાસ્યકારક હોય તે પણ એની અહીં હદ કરતાં વધારે મશ્કરી કરેલી જણાય છે. હર્ષે વિદૂષકનું આવું મશ્કરીભર્યું પાત્ર શા માટે ચીતર્યું હોવું જોઈએ ? શું તેનો ઉદ્દેશ ફક્ત હાસ્યનિર્માણ કરવાને હતો ? કે પછી, એમાં કઈ સામાજિક હેતુ સમાયેલ છે ? વિદૂષકના બ્રાહ્મણપણની મશ્કરી તે બધા જ નાટકકારોએ કરી છે, પણ અહીં એની હદ આવી ગઈ છે. આત્રેયની જાઈ તૂટી જાય છે, તેની સામે દારૂને હાલે ધરવામાં આવે છે, તેનું મેં કાળું કરવામાં આવે છે. હર્ષના જમાનામાં બૌદ્ધધર્મનું પુનરુજજીવન થયું તેની અસર અહીં વિદૂષકના પાત્ર ઉપર. નહીં થઈ હોય ?
Page #290
--------------------------------------------------------------------------
________________ 11 વૈખાનસ विदूषकः- इदानीं प्राप्तयज्यानां अशित्वा पीत्वा तिष्ठताम् / સારી- ય aa aa ત aaN કર્યાં -કોમુદીમહેત્સવ, 5 રાણી વિજયભટ્ટારિકાએ લખેલા કૌમુદી મહોત્સવ નામના નાટકમાં વિદૂષકનું નામ વખાસ છે. નિપુણિકા નામની દાસી ખાનસને પહેલી વાર જોઈ એવું માને છે કે તે દેખાવે વાંદરા જેવો છે અને એને અવાજ ગધેડા જેવો છે. નિપુણિકાના આ ઉદ્ગારો હાસ્ય નિર્માણ કરે, તે પણ તે દ્વારા ખાસ એક વિદૂષક છે એટલું જ સૂચિત થાય છે. વિદૂષકની ભજનપ્રિયતા લેખિકાએ જરા વિસ્તારપૂર્વક વર્ણવી છે. જમીન ઉપર કીંમતી રત્નને હાર એકઠો થઈ પડયો હતો. વિદૂષકને તે થાળીમાં પિરસેલા ભાત જેવો લાગે છે. બીજા અંકમાં તે એકલે જ આમતેમ ફરતે. હેય છે. કોઈ તેની તરફ ધ્યાન આપતું નથી. સૈનિકેની છાવણીમાં જેમ કે મહેમાનની કદર ન થાય, તેમ પિતાની પણ અહીં કોઈને કદર નથી એમ વૈખાનસને લાગે છે. પછી તે દાસીને જુએ છે, ત્યારે ભૂખ્યાને જમણ માટેનું આમંત્રણ મળ્યાને આનંદ તે અનુભવે છે. ત્રીજા અંકમાં નાયક નાયિકાનું ચિત્ર દેરવામાં મશગુલ હોય છે. પણ તેની બાજુમાં વૈખાનસ ભૂખથી વ્યાકુળ થયેલે જણાય છે. પાંચમાં અંકમાં, ઉદ્વિગ્ન બનેલ નાયક મનને આનંદ આપવા કયાંક જવા માટે ખાનસને કહે છે, ત્યારે કાલિદાસના માણુવક પ્રમાણે તે એને રસોડામાં જવાની વાત કરે છે. નાયકને પોતે ગુમાવેલું રાજ્ય ફરી મળે છે. તે વખતે વખાનસ તેને જૂનું પ્રેમ પ્રકરણ ભૂલી જઈ, હવે રાજ્યપ્રાપ્તિના આનંદમા ખાઈ પી મા કરવાને ઉપદેશ આપે છે. તેથી નિપુણિકા તેને કહે છે કે જે તું રાજા થાય, તે મને લાગે છે કે તું ખાવાપીવા સિવાય બીજો કોઈ રાજય કારભાર સંભાળે જ નહીં ! વખાનસ બીકણ છે. વીંટાળેલું ચિત્રફલક તેને સાપ જેવું લાગે છે અને તેથી તે ગભરાય છે. તે દાસીથી પણ ગભરાય છે. એક વખત તે દાસીને પિતાનું ચિત્ર દેરવા કહે છે, પણ દાસી તે એને ખંખેરી નાંખે છે. વૈખાનસ બિચારે. ગભરાઈ જાય છે, અને દાસીને ખુશ કરવા તેને રત્નહાર ભેટ આપે છે. 18
Page #291
--------------------------------------------------------------------------
________________ 274 વિદૂષક નાયકને સહચર હોવાને લીધે ખાનસને તેને વિશે સહાનુભૂતિ હોવા છતાં તે નાયકની મશ્કરી કરવાનું છોડતો નથી. નાયક પિતાનું રાજ્ય ગુમાવે છે, અને પછી વખત જતાં એક છોકરીના પ્રેમમાં પડે છે. ખાસ કહે છે કે જેમ કેઈ આંધળે કૂવામાં પડે તેમ આ થયું કહેવાય.” વૈખાનસ નાયકની આ અવસ્થા ત્રાસદાયક માને છે. નાયિકાએ નાયકનું ચિત્ર દેવું હોય છે. નાયક તે એકચિત્તથી જોતા હોય છે. વૈખાનસ એને કહે છે કે, “તમે ચિત્રમાંની કલા ઉપર મુગ્ધ થયા છે કે પિતાના સૌંદર્ય ઉપર નાયક વિરડની યાતનાઓ સહન કરી શકતા નથી. તેના શેકેગાર સાંભળી વિમાનસ કહે છે, “એકલા પડેલા શિયાળ જેવી આ ચીસે હવે બંધ કરે. જરા મારી સાથે પણ બેલે'. ખાનસ નાયકની મશ્કરી કરે તે પણ એને નાયક વિશે સહાનુભૂતિ છે. જમીન ઉપર પડેલો રત્નહાર લેવો એ ચેરી છે એમ સમજી તે પહેલા લેતે નથી, પણ નાયકે આગ્રહ કર્યા પછી તે લઈ લે છે. પિતે નાયિકાની દાસીને રત્નહાર શા માટે આપે છે એનું સમાધાનકારક કારણ તે નાયકને આપે છે. નાયિ. કાનું ચિત્ર દોરવા તે નાયકને પ્રોત્સાહન આપે છે, પોતાના પ્રેમ વિશે નાયકને બેલવાની ફરજ પાડી તેના મનને ભાર એ હળવો કરે છે. નાયકનું મન બહલાવવા તે એને ઉદ્યાનમાં લઈ જાય છે. છેલ્લા અંકમાં, રત્નાહાર જોઈ નાયકની આંખમાં આંસુ આવી જાય છે. વૈખાનસ તેને સાંત્વન આપતા કહે છે, “સજજન માણસની કથા કોઈપણ માણસનું દિલ પિગળાવવા સમર્થ છે. એના અલંકારો. જોતાં માણસની આંખમાં આંસુ આવે એ સ્વાભાવિક છે.” અંતે નાયકના પ્રેમને સફળતા મળે છે. પોતાના સદ્ભાગ્ય ઉપર નાયકનો વિશ્વાસ બેસતું નથી. વૈખાનસ એને કહે છે, “અરે તારા શરીરના આ રૂંવાટાં ખડાં થાય છે એ તે તું માને છે કે નહીં ?" નાયક વૈખાનસના ખોળામાં માથું મૂકી સુઈ જાય છે એ નાટકમાંને ઉલ્લેખ નાયક અને વિદૂષકની પરસ્પર મૈત્રીની દૃષ્ટિએ નોંધવા જેવો છે. નાટકના કથાવિકાસમાં વૈખાસ કોઈ મહત્તવને ભાગ ભજવતા નથી, પણ કથાવસ્તુમાં એને કઈ સ્થાન નથી એવું નથી. તે ઘણાં નાનાં કામ કરે છે. નાયકની ધાત્રી વિનયંધરા પરિવાજિકાને વેશ લઈ નાયિકાના પરિવારમાં સામેલ થાય છે. વિનયંધરાને મળવાનો મહત્વની કામગીરી ખાનસને સોંપવામાં આવી હતી. ઝાઝા પ્રયત્ન કર્યા વગર જ તેની વિનવધરા સાથે મુલાકાત થાય છે. પિતાનું કામ સફળ થયાને ખાનસને આનંદ થાય છે, અને લોકે પિતાને મૂર્ખ માનતા હોય તે પણ પિતે સ્નાતક થયો હેય, કૃતકૃત્ય થયો હાય, એ આનંદ તે અનુભવે છે, પિતાને મળેલ રત્નહાર તે નાયિકાની દાસીને
Page #292
--------------------------------------------------------------------------
________________ ખાનસ ર૭૫ - - આપે છે. તેથી નાયક અને નાયિકા વચ્ચે એક પ્રકારનું બંધન નિર્માણ થાય છે. તેવી જ પરિસ્થિતિ ચિત્રલેખની બાબતમાં “ય છે. નાયકની પ્રેમવિહવલતા તે નાયકની ધાત્રીને સમજાવીને કહે છે, અને તેથી તેની પાસેથી ચિત્રલેખ લઈ નાયકને આપી આવે છે. એટલું જ નહીં પણ ધાત્રી તરફથી તે નાયકને સાંત્વન આપી ધૈર્ય રાખવાનું કહે છે. તે નાયકને નાયિકાનું ચિત્ર દોરવા પ્રેરે છે. તેને લીધે નાયિકા વિશેની નાયકની પ્રેમભાવના દૃઢ થાય છે, અને આમ અપ્રત્યક્ષ રીતે ખાનસ નાયકને મદદ કરે છે. નાયિકાનું મન વળાવવાનું કામ ધાત્રીને કરવાનું હોય છે. પણ એક જ ચિત્રફલક ઉપર, નાયિકાએ દોરેલા નાયકના ચિત્ર પાસે હવે નાયકે નાયિકાનું ચિત્ર દેર્યું હોવાને લીધે, એ ચિત્રલેખ નાયક અને નાયિ. કાના મિલનનું પ્રતીક બને છે. તે જ પ્રમાણે રત્નાહારને પણ પ્રેમચિહ્નનું મહત્વ પ્રાપ્ત થાય છે. વખાનસ પુરોહિત પાસેથી હાર લઈ આવે છે, અને તે નાયકને આપે છે, આમ નાયકના પ્રેમ સાફલ્યમાં વૈખાસ મહત્વની કામગીરી બજાવે છે. અભિજાત નાટકમાં જણાઈ આવતાં વિદૂષકની તુલનામાં વૈખાનસનું પાત્ર તદ્દન ફિકકું લાગે છે. કાલિદાસના માણવક અને માઢવ્યની માફક વૈખાનસ ભજનપ્રિય છે. તેમણે કરેલા વિનોદની તે પુનરાવૃત્તિ કરે છે. ખાનસ મૂખ છે. પણ તેની મૂર્ખતાનો ઉપયોગ હાસ્યનિમિતિ માટે અથવા તે કથાવિકાસ માટે થઈ શક્યો નથી. નાયક વિશે તેના મનમાં લાગણીઓ હશે, પણ તેની ભાવનાઓમાં કયાંયે ઉદાત્તતા જણાતી નથી. “પ્રતિજ્ઞાયૌગધરાયણમાં કારાવાસમાં રહેલા ઉદયનની મુલાકાત લેવાનું મહત્ત્વનું કામ યૌગધેરાયણ વસંતકને સોપે છે, અને તે એ કામ બહુ કુશળતાથી કરે છે. અહીં અમાત્ય મંત્રગુપ્ત નાયકની ધાત્રીને મળવાનું કામ વૈખાનસને સોંપે છે પણ તે માટે વૈખાનસને કેાઈ કષ્ટ વેઠવાં પડતાં નથી. મનને આનંદ આપી મુક્તહાસ્ય નિર્માણ કરનારું વિદૂષકનું બાઘાપણું, અથવા આપણને આશ્ચર્ય પમાડે એવી એના વિનોદબુદ્ધિ આપણને વૈખાનસમાં જોવા મળતી નથી. સંસ્કૃત નાટકની રૂઢિ પ્રમાણે નાયકને એક વિદૂષક મિત્ર હોવો જોઈએ એ નિયમાનુસાર વૈખાનસનું પાત્ર ચિતરવામાં આવ્યું છે.
Page #293
--------------------------------------------------------------------------
________________ 12 કપિંજલ ईदृश राजकुलं दूरे वन्द्यतां यत्र दासी ब्राह्मणेन समं प्रतिस्पर्धा करोति / तदद्यप्रभृति निजवसुन्धराब्राह्मण्याः चरणशुश्रूषकः भूत्वा गृहे एव स्थास्यामि / –કપૂરમંજરી, 1 રાજશેખરના પ્રાકૃત સટ્ટમાં વિદૂષક “કપિંજલ બ્રાહ્મણ” તરીકે ઓળખાય છે. તેના નામ ઉપરથી, તેના માંકડા જેવા લાલ ચહેરાને આપણને ખ્યાલ આવે છે. અર્થાત વિદૂષક વાંદરા જેવો કુરૂપ છે. પરંતુ કપિલ પિતાના રૂપ વિશે જે ઉલ્લેખ કરે છે, તે પ્રમાણે તેને લાંબી દાઢી અને સૂપડા જેવા મોટા કાન હોય. એવું લાગે છે. નાટકમાં એક વખત, પાંજરામાંને પોપટ તેને તેની ચોટલી ખેંચી કાઢવાની ધમકી આપે છે. તે ઉપરથી તેને બ્રાહ્મણ જેવી એટલી હોવી જોઈએ એમ કહી શકાય. બ્રાહ્મણ ભૂખથી વ્યાકુળ થાય, તે તે લાડવાના સ્વપ્નાં દેખે' એવું કપિંજલ માને છે. સિંધુવારનાં ફૂલો તેને દૂધપાકમાં રંધાયેલા ભાતના નરમ દાણુ જેવા લાગે છે, અને જૂઈના ફૂલેને તે ભેંસના દૂધની ઉપમા આવે છે. રાણી વિશે બોલતાં એક વખતે તે દૂધ અને છાશનો ઉલ્લેખ કરે છે. આ ઉલ્લેખ કપિંજલની. ભેજનપ્રિયતાના નિદર્શક છે. કપિંજલે અધ્યયન કરી અક્ષરને નકામો ત્રાસ આપ્યો હોય એવું લાગતું નથી. અર્થાત પિતાની વિદ્વત્તાની લાંબી-મોટી વાતે તે તે હંમેશા કરતા જણાશે. તેને સસરાના સસરા એક પડિતને ઘેર પુસ્તકે ઊંચકવાનું કામ કરતા હતા ! વિચક્ષણ નામની દાસીએ એનું પાણી બરાબર માપી લીધું છે. જેમ ત્રાજવાની આડી દાંડી ઉપર વજનની નિશાનીઓ હોતી નથી તે જ પ્રમાણે કપિંજલમાં વિદ્વત્તા નથી એમ સમજવું ! દાસી કહે છે કે જે કપિંજલને વિદ્વત્તા સાથે કોઈ સંબંધ હોય તે તે આડકતરી રીતે, કશાકના અન્વયે આવ્યું છે. જોઈએ, પ્રત્યક્ષ નહીં. એ સાંભળી કપિંજલ ચિડાય છે, અને કહે છે કે એના જેવા “અકાલજલદ' નામના કુળમાં જન્મેલાને બુદ્ધિ અન્વયથી જ, એટલે કે. વંશપરંપરાગત વારસામાં જ મળતી હોય છે. પણ એ ઉપરથી બંનેમાં લડવાડ,
Page #294
--------------------------------------------------------------------------
________________ કકિંજલ જામે છે. કપિંજલ પોતાની વિદ્વત્તા, પોતાની કવનશક્તિ પુરવાર કરવા તૈયાર થાય છે. કસ્તૂરી કઈ દિવસ ગામડામાં કે નિર્જન વનમાં વેચાતી નથી, અને -સોનાની કસોટી સનીના પથ્થર સિવાય બીજે ક્યાંય થતી નથી એ કપિંજલ બરાબર જાણે છે. છતાં “કુવામાં હોય તો જ હવાડામાં આવે એ આત્મવિશ્વાસ તેના મનમાં હોવાને લીધે તે રાજા અને રાણી સમક્ષ પિતાના જ્ઞાનની પરીક્ષા આપવા તૈયાર થાય છે. કપિંજલ અને વિચક્ષણ નામની દાસી વચ્ચે કાવ્યહરિફાઈ જવામાં આવે છે, અને બંનેએ વસંતઋતુનું વર્ણન કરી બતાવવું એવું નકકી કરવામાં આવે છે. કીપિંજલના મિત્ર તરીકે રાજાએ તેના પક્ષમાં રહેવું જોઈએ એવી કઈ અપેક્ષા કરે, તે પણ કપિંજલને એ બાબતમાં નિરાશ જ થવું પડે છે. કારણ કે, વિચક્ષણાની કવિતા વધુ સુંદર હોવાનું રાજા પોતે કબૂલ કરે છે. કપિંજલ ખિજાય છે, અને પિતાના ઉપર બળે છે. કપિંજલ પાસે કમળ શબ્દો વાપરવાની શક્તિ છે, પરંતુ તેણે તે શક્તિ નકામા વિષયો ઉપર ગેરવ્યાજબી રીતે ખચી નાખી છે, એવું વિચક્ષણા માને છે, પણ કપિંજલનું તેથી જરાયે સમાધાન થતું નથી. તે દાસીને ગાળ આપે છે. દાસી પણ તેને વળતું પરખાવે છે. આમ બંનેમાં પરસ્પર ગાળોની આપલે થાય છે, અને તે મારામારીમાં પરિણમે છે. કપિંજલ દાસીને તેના કાન ખેંચી કાઢી મેં રંગી નાખવાની ધમકી આપે છે તે દાસી તેને તેના હાથ તેડી નાંખવાની ધમકી આપે છે. છેવટે કપંજલ ત્રાસી * જાય છે, અને પોતાની ફજેતી થયેલી જોઈ રાજકુળમાં પિતા ઉપર આવેલા ખરાબ દિવસે વિશે શક કરે છે. તે કહે છે, “દારૂ અને પંચગવ્ય જે એક જ વાસણમાં રાખવામાં આવતાં હોય, દાસી અને બ્રાહ્મણોને જે બરાબર લેખવામાં -આવતાં હોય, તે તે રાજકુળમાં બધે ગોટાળે ચાલતો હોવો જોઈએ. એવા રાજકુળને તે દૂરથી જ નમસ્કાર ! એના કરતાં તે ઘેર બેસી બૈરીના પગ દાબવા શા ખોટા ?" કપિંજલ ખાલી જોશમાં બેલ નથી. રાજા અને રાણીને નમસ્કાર કરી તે પોતાનો રસ્તો પકડે છે. તે જોઈ રાણીને દુઃખ થાય છે. કપિંજલ ન હોય તે રાજમહેલમાં શાની મજા ! રાણી કપિંજલને વિનવી પાછા બોલાવવાને પ્રયત્ન કરે છે, પણ દાસીને તેમાં કોઈ અર્થ જણાતું નથી. કપિલ પણ દૂરથી જ મોટેથી કહે છે. હું નહીં આવું ! રાજમહેલમાં જે વિદૂષક જ જોઈતો: હોય, તો દાસીને જ દાઢી અને લાંબા કાન ચોંટાડે, અને નમે એને વિદૂષકની
Page #295
--------------------------------------------------------------------------
________________ 278 વિદૂષક જગ્યાએ !" આમ દાસી અને વિદૂષકની લડવાડ અંતે વિદૂષકની ફજેતીમાં પરિણમે છે. એ પ્રસંગે વિદૂષક પાછો ફરતું નથી. પણ પછી, કોઈ બીજે પ્રસંગે તે પાછા ફરે છે. અને પછી દાસી જોડે એ એવું વર્તન કરે છે કે કોઈને ખ્યાલ. પણું ન આવે કે એક દિવસ એમની લડવાડ જામી હતી. * રાજા કપૂરમંજરીના પ્રેમમાં પડે છે. અને એક મિત્ર તરીકે કપિંજલ તેને મદદ કરવા તૈયાર થાય છે. તે દાસી ઉપર વિશ્વાસ રાખતા નથી, કારણ કે દાસીને કોઈને છેતરવાની, અથવા કોઇની મશ્કરી કરવાની ટેવ છે એવું તે માને છે. પણ એક વખત દાસી તેને “મશ્કરીને વખતે મશ્કરી અને કામને વખતે કામ કરવાની ખાત્રી આપે છે. ત્યારે તે દાસી સાથે ફરી એક થઈ જાય છે. અને બંને મળીને રાજા અને કપૂરમંજરીના મિલન માટેની યોજના ઘડે છે. આમ બંને વચ્ચે સમાધાન થયા પછી વિચક્ષણ અને તેની મેટી બેન કાવ્યકલામાં પિતા કરતાં શ્રેષ્ઠ હોવાનું કપિંજલ પોતે જ કબૂલ કરે છે, એટલું જ નહીં પણ વિચક્ષણને પૃથ્વી પરની કાવ્યદેવતા' અને સુલક્ષણાને “ત્રિલોકમાંની કાવ્યદેવતા” એવા વિશેષણો તે આપે છે. પિતાના ધંધાને અનુસરીને કપિંજલ ઘણીવાર રાજની મશ્કરી કરે છે. ત્રીજા અંકમાં રાજા એકલે પોતાની પ્રેયસી વિશે સ્વગત બોલતા હોય છે તે સાંભળી કપિજલ તેને પૂછે છે કે, બૈરીને દબાયેલું હોય એમ શું મનમાં ને મનમાં બબડે છે?” પછી રાજા એને પોતાનું સ્વપ્ન કહે છે, ત્યારે કપિંજલ તેને એના કરતાં સવાયું અને દીર્ઘસૂત્રી સ્વપ્ન વર્ણવે છે. આથી રાજાને ખાલી કિલાઓ. બાંધવાને કોઈ અર્થ નથી એ વાતને ખ્યાલ આવી જાય છે. આમ કદાચ કોઈ પ્રસંગે કપિંજલ રાજાની મશ્કરી કરે તે પણ એકંદરે તેની વૃત્તિ રાજાને મદદ કરવાની છે. દાસીની મદદ લઈ, તેમ જ પોતાની હિંમત ઉપર તે રાજાને પ્રેમપ્રાપ્તિમાં સારી મદદ કરે છે. તે જાદુગરને ખુશ કરી, કપૂરમંજરીને તેના દેશમાંથી લઈ આવવાનું તેને કહે છે. રાણીના કહેવા પ્રમાણે તે કપૂરમંજરીને પોતાની વાત કહેવા ઉત્તેજન આપે છે. પોતાના ખેસની ગડી કરી તેને આસન તરીકે બેસવા આપે છે. દાસીની સૂચના ધ્યાનમાં લઈ તે રાજાને મરકતશિલાતલ પાસે લઈ આવે છે. ત્યાં ઝુલા પર હીંચકા ખાતાં રાજાને કપૂરમંજરી નિહાળવાનું સુખ પ્રાપ્ત થાય છે. થોડી વાર પછી તે રાજાને તમાલવૃક્ષ પાછળ લઈ જાય છે. ત્યાંથી રાજ કપૂરમંજરીને વધુ પાસેથી જોઈ શકે છે. ઝેરીલી રાણીને બાજુએ મૂકી રાજા અને કપૂરમંજરીના મિલન માટે કપિ જલે
Page #296
--------------------------------------------------------------------------
________________ 279 કપિંજલ કરેલા પ્રયત્ન ખરેખર પરાક્રમ જેવા જ હતા. જયારે રાજ કપિંજલને તે બદલ ધન્યવાદ આપે છે, ત્યારે કપિંજલ ડાહ્યાની માફક કહે છે, “એ ઘરડી બિલાડીને (રાણીને) આપણે છાશ પિવડાવીએ તે પણ એ તે માને છે કે પોતે દૂધ જ પીએ છે ) પ્રેમનું વર્ણન કરવા માટે અથવા પ્રેયસી સાથે સંબંધ વધારવા માટે કપિંજલ રાજાને ઉત્તેજન આપે છે. તે વખતે તેની વાચાળતાને કેાઈ મર્યાદા રહેતી નથી, અને તેના જેવા બ્રાહ્મણને અથવા વિદૂષકને શોભે એવાં જ વાક તે બોલે છે. પરંતુ કપિંજલ પાસે કવનશક્તિ હોય છે તેની મૂર્ખતા અને વિદુષક ભૂમિકા સાથે વિસંગત છે. રાજા અને કપૂરમંજરીનું અથવા તેમની પ્રેમવિવલતાનું અત્યંત કાવ્યમય સુંદર વર્ણન તે કરે છે. ચંદ્રોદયનું અને ઉત્સવ નિમિત્તે કરવામાં આવેલ નાટયપ્રગનું વર્ણન કરવાનું કામ તેને સોંપવામાં આવે છે. તેના વર્ણનમાં આકાર છે, વિસ્તાર છે. એક વખતે કપિંજલ પોતે જ રાજાને સૂત્રકાર અને પિતાને તેના ભાષ્યકાર સાથે સરખાવે છે. રાજા માટે તે નોકરના પણ કામ કરે છે. રાજાને પ્રેમજ્વર શાંત કરવા તે શીતલ સામગ્રી લેવા જાય છે. બંધ જગ્યાએ નાયિકા જ્યારે પરસેવાથી રેબઝેબ થાય છે ત્યારે તે તેને પવન નાખે છે. રાણીએ કપૂરમંજરીને કેદખાનામાં નાખી હેવાનું તે પિતે કહેવા જાય છે. રાણું કપૂરમંજરીને કેદખાનામાં પુરી તેના ઉપર કડક નજર રાખે છે ત્યારે તેનું અને રાજાનું મિલન કેવળ જાદુગરની કરામતને લીધે જ થાય છે. તે જ પ્રમાણે એ બંનેને વિવાહ પણ જાદુગરને લીધે જ થઈ શકે છે. છતાં નાયક અને નાયિકાના સંબંધે વધારવામાં કપિંજલ અને દાસીએ તેમને ખૂબ મદદ કરી હોય છે, એ કબૂલ કરવું જોઈએ. વિદૂષકની મદદ કેટલી અમૂલ્ય છે તેને રાજાને બરાબર ખ્યાલ છે. તે કહે છે, “મારું કામ બીજો કેણ કરી શકે ? ચંદ્ર વિના સાગરમાં ભરતી કેણ આણી શકે? છેવટે જ્યારે રાજા અને કપૂરમંજરીના લગ્ન થાય છે ત્યારે કપિંજય ગોરપદ સંભાળે છે. રાજા તેને દક્ષિણ તરીકે સે ગામ ઈનામ આપે છે. પરંતુ રાજાને પ્રેમ સફળ કરવામાં, લગ્ન વખતે ગોરપદ સંભાળવામાં, અથવા કાવ્યમય સુંદર વર્ણને કરવામાં કપિંજલે પિતાની યોગ્યતા પુરવાર કરી
Page #297
--------------------------------------------------------------------------
________________ 280 વિદુષક હેય, તો પણ તે જન્મજાત વિદૂષક હોય એવું આપણને જરાયે લાગતું નથી. બાકીના નાટકમાં તો નાયકના સામાજિક જીવનમાંના તેના એક મિત્ર તરીકે, અથવા તો રાજાના સહાયક તરીકે તે કામ કરતા જણાય છે. વિદૂષક રાજાને મિત્ર અને સહાયક હોય છે એમાં શંકા નથી, પરંતુ પહેલાના નાટકમાં વિદૂષકની આ પ્રકારની ડિવિધ ભૂમિકા બે ભાગોમાં વહેંચાયેલી આપણને જણાતી ન હતી. અર્થાત કપિંજલ આ નાટકમાં કેવળ વિદૂષકને ધંધે કરતે હોય એવું લાગે છે. તેને લીધે તેના વિનોદમાંની મજા મારી ગઈ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________ 13 ચારાયણ ही हो भो एते खलु पण्डिता अलीकविकल्पैः विस्मृतफला इव मर्कटा मूलमलभन्तः पल्लवग्राहिणो भवन्ति / मुर्खाः पुनः पनसवनपालका इव मूलमनुसरन्तः फल प्राप्नुवन्ति / -વિદ્ધશાલભંજિકા, 2. ચારાયણ દેખાવે સાવ વિદૂષક જેવો છે. ટોપલા જેવા કાન હોવાને લીધે તે વાંદરા જેવો લાગે છે, તે રાજાને કેલિકૈલાસ નામના કીડામંદિરમાં લઈ જાય છે. ત્યાં અનેક ચિત્રો હોય છે. તે પૈકી એક ચિત્રમાં પાંજરામાં એક વાંદરો પકડાયેલો ચિતરવામાં આવ્યો હતો. વિદૂષક રાજાને એ ચિત્ર બતાવે છે, ત્યારે રાજ કહે છે, “દસ્ત આ તારું જ ચિત્ર લાગે છે !" તે સાંભળી વિદૂષક ખિજાય છે, અને દુર્જનનાં વચનો તરફ આપણે ધ્યાન ન આપવું જોઈએ એમ કહી પિતાનું મોં બીજી બાજુ ફેરવે છે. પરંતુ આ પ્રસંગ ઉપરથી આપણને ચારાયણનું રૂપ કોના જેવું છે તેને ખ્યાલ આવી જાય છે. બીજા એક પ્રસંગે તે પિતાને માથે ટાલ હોવાનું કબૂલ કરે છે. ચારાયણ બ્રાહ્મણ છે. રાજા એક દિવસ સ્વપ્નમાં એક સુંદર યુવતી જુએ . છે. ત્યારે ચારાયણ પિતાની જનેઈ ઉપર હાથ રાખી તેને તેનું સ્વપ્ન ખરું થાય એવો આશીર્વાદ આપે છે. બ્રાહ્મણ હેવાને લીધે ચારાયણને ભજનમાં ખાસ રુચિ છે. છતાં નાટકમાં તેને ખાઉધરાપણાને જાણી જોઈને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ તેના બોલવામાં વિવિધ ખાદ્યપદાર્થોના ઉલ્લેખો આવે છે. (1) રાજાને પ્રેમનું રહસ્ય જાણવા માટે પ્રયત્ન કરવો પડશે એવું તેને લાગે છે. તે કહે છે કે રસ કાઢવો હોય તે ગોટલા સાફ કરવા જ પડે. (2) પાકી જવાને લીધે ફાટી જનાર દાડમ પ્રમાણે તેનું હૃદય કુતૂહલથી ફાટી જતું હતું. (3) સ્વખમાં જેએલી સુંદરીને આમંત્રણ આપવા નીકળેલા રાજાને ચારાયણ સ્વપ્નમાં લાડવા જોવાને લીધે આખા ગામને જમણનું નેતરું આપનાર માણસની ઉપમા આપે છે. દક્ષિણામાં મળતી ભેટ સ્વીકારવા તે હંમેશા તૈયાર હોય છે. વિવાહપ્રસંગે રાજા વરરાજાને વેશ ચડાવી પ્રસાધન કરી સજજ થયા પછી, જે વસ્ત્રો તથા સુગંધી દ્રવ્યો વધે છે તે ચારાયણ લઈ જાય છે. ઉપરાંત રાજાના મિત્ર તરીકે વિવિધ વસ્તુઓની ભેટ મળવાની તે આશા રાખે છે.
Page #299
--------------------------------------------------------------------------
________________ 282 વિદુષક - પિતે અભણ હેઈ પિતાને લખતાં કે વાંચતા આવડતું નથી એમ તે કહે છે. તે કદાચ ખરું હશે. ચારાયણનું પિતાનું જયારે બીજું લગ્ન થાય છે, ત્યારે . તે મૌનવ્રત પાળે છે. રાજા તેને કાંઈક પૂછે છે. તે વખતે તે જમીન ઉપર કાંઈક લખી જવાબ આપે છે. તે જોઈ રાજા કહે છે. “મને અઢાર લિપિઓ આવડે. છે, પરંતુ હું તારા અક્ષર ઓળખી શકતા નથી !' તાડપત્ર ઉપર લખેલે કાવ્યમય પત્ર તે રાજા પાસે વંચાવે છે. તેથી ચારાયણને લખતા વાંચતા નહી આવડતું હોય એવું લાગે છે. પ્રેમમાં પડ્યા પછી રાજા રાણીને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. ચારાયણ તેને ભણેલે પાઠ ભૂલી જનાર આળસુ વિદ્યાથીની ઉપમા આપે છે. તે પોતે કેટલા વિદ્વાન છે એ કહેવાની જરૂર નથી. ચારાયણ બીકણ હોય એવું બનાવે છે. સ્ફટિકની ભીંત પાછળ અવાજ સંભળાય છે, ત્યારે ત્યાં કેાઈ ભૂત-પિશાચ હશે એવું એને લાગે છે. એને ભય ટાળવા તે રાજાને પોતાની ચોટલીને ગાંઠ મારી આપવા કહે છે. ચાલતાં ચાલતાં તેઓ પેલી ભીંત પાસે આવી પહોંચે છે, અને ધ્યાન ન હોવાને લીધે તેઓ ભીંત સાથે અથડાય છે. ભીંત સ્ફટિકની હેવાને લીધે તેમને અથડાવાનું કારણ જણાતું નથી. ચારાયણને ત્યાં કેઈ અદશ્ય ભૂત હશે એવું લાગે છે. તેથી પોતાની લાકડી ઉગામી તે પિતાનું શૌર્ય બતાવવાનો પ્રયત્ન કરે છે. એવામાં ત્યાં કોઈ બેલતું હોય એ અવાજ સંભળાય છે, ત્યારે ત્યાં કોઈ બ્રહ્મરાક્ષસ હશે એવું તેને લાગે છે, કારણ કે એ એનિમાંના જીવોને રાત પ્રિય. હોય છે એ તે જાણે છે. ખરી રીતે ત્યાં ભૂતબૂત હેતું નથી પરંતુ સ્ફટિકની . ભીંત પારદર્શક હેવાને લીધે બધે ગેટાળા વળે છે. વિદૂષકના બધા ગુણે ચારાયણમાં જોવા મળે છે. તે કુરૂપ છે. તે બ્રાહ્મણ. છે. મફતીયા ખાવા મળતું હોવાને લીધે મસ્ત બનેલ બ્રાહ્મણોમાં જણાતી અશિક્ષિતતા તેનામાં છે. ખાઉધરાપણું અને દક્ષિણ મેળવવાની લાલચ પણ તેનામાં જણાય છે. તે બીકણ છે, બડાઈખેર. છે. ઉપરાંત, સામાન્ય રીતે વિદૂષકને બૈરી. હેવાનો ઉલ્લેખ જણાતું નથી, પરંતુ ચારાયણ વિવાહિત અને બચરવાળ છે. ચારાયણ વિદૂષકગીરી બરાબર કરે છે. તે રાણીએ કરેલી મશ્કરીને ભેગા બને છે. એક વખતે રાણી અને મેખલા નામની દાસી રાજમહેલમાંના એક નાના છોકરાને નવોઢાની માફક શણગારે છે, અને ચારાયણનું તેની સાથે લગ્ન કરવાનું કાવત્રુ રચે છે. નાટકના નાયક વિદ્યાધરમલ્લના દરબારમાં મૃગાંકવર્મા નામને રાજા હોય છે. તેના પુરોહિતની કન્યાને વિવાહ કરવાનું હોય છે, અને તે માટે
Page #300
--------------------------------------------------------------------------
________________ ચારાયણ ચારાયણને વિનંતી કરવામાં આવે છે. છોકરીનું નામ અંબરમાલિકો હેઈ તેના માતાપિતાના નામ અનુક્રમે મૃગતૃહિણુકા અને શશશૃંગ હોય છે. વિદૂષકની મશ્કરી કરવા ખાતર આખી યેજના ઘડી હોવાનું ઝટ નાયકના ધ્યાનમાં આવે છે. પરંતુ કન્યા વિશે બધી માહિતી મેળવી હોવા છતાં ચારાયણને તેને ખ્યાલ. આવતી નથી. તે લગ્ન માટે તૈયાર થાય છે. વરરાજાની માફક પોતાને શણગારે છે. પછી લગ્નવિધિ શરૂ થાય છે. મંત્રોચ્ચાર કરતી વખતે વધૂ બનેલે છોકરો ભૂલથી પિતાને ઉલેખ પુલિંગમાં કરે છે, પણ ચારાયણને કાંઈ ખટકતું નથી. તે વધૂની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે છે, અને વધૂએ પિતાને ઉલ્લેખ સ્ત્રીલિંગ ગમાં કરવો એવી શિખામણ આપે છે. છેવટે, એ છોકરો જ્યારે ગભરાઈને ઘૂંઘટ ફેકી દે છે, ત્યારે ચારાયણની ભેજમાં આખી વાત ઊતરે છે ! પછી તે ખૂબ ગુસ્સે થાય છે અને રાણીને અને દાસીની છોકરી મેખલાને—કે જેમણે આ બાજી ઘડી હેય છે—ગાળો આપે છે, પણ કાંઈ વળતું નથી. બધા એની હાંસી ઉડાવે. છે. આખરે એ ત્યાંથી ચાલ્યા જાય છે, અને નવમાલિકાજની પાછળ શરમાઈને, નીચી ડોક કરી ઊભા રહે છે. પરંતુ હર્ષના આત્રેયની માફક ચારાયણ બાઘો નથી. રાણી અને દાસીએ કરેલી મશ્કરીનું વેર વાળવાનો તે વિચાર કરે છે. તરત જ તેને એક યુક્તિ સૂઝે. છે. રાજમહેલમાંની સુલક્ષણા નામની દાસીને તે વિશ્વાસમાં લે છે, અને આખું કારસ્તાન રચે છે. તેની બાજી આ પ્રમાણે હોય છે.-રાતને વખતે સુલક્ષણાએ પ્રમોદવનમાં કેસરવૃક્ષની પાછળ સંતાઈ જવું. પછી, મેખલા ત્યાંથી પસાર થાય. ત્યારે તેણે અંધારામાં ગણગણતા આવાજમાં બેસવાની શરૂઆત કરવી. મેખલાનું એ અવાજ તરફ ધ્યાન જશે. તે વખતે, “તારું વૈશાખસુદ પૂનમને દિવસે મોત. નીપજશે' એવી સુલક્ષણાએ ઘેષણ કરવી. મેખલા એ અવાજ અને ઘણું સાંભળી ગભરાઈ જશે. ઝાડ પાછળ કઈ ભૂત હશે એમ માની, બે હાથ. જોડી ભૂતની તે પ્રાર્થના કરશે. તે વખતે સુલક્ષણાએ ફરી પેલા ગણગણતા અવાજમાં કહેવું કે ગાંધર્વવેદમાં નિષ્ણાત હોય એવા કેઈ બ્રાહ્મણની સન્માન સાથે. વિધિપૂર્વક પૂજા કરી, એને પગે પડી, એના બે પગ વચ્ચેથી જે એ પસાર થાય. તો એનું મેત છે. ચારાયણે રચેલી બાજી સફળ થાય છે. જ્યારે એ પ્રસંગ બને છે ત્યારે મેખલા સાથે રાણું હોય છે. તે પણ એ બનાવટથી છેતરાય છે. મેખલા રાણીના. પરિવારમાંની દાસી હોવાને લીધે તેના ઉપરનું સંકટ ટાળવા ભૂતે કહેલી વિધિ કરવાની રાણી તૈયારી કરે છે. પરંતુ ગાંધર્વવેદમાં નિષ્ણાત એ બ્રાહ્મણ કયાંથી,
Page #301
--------------------------------------------------------------------------
________________ 284 વિદૂષક મળે ? રાજા એમને ખાત્રી આપે છે કે ગાંધર્વવેદમાં ચારાયણ નિષ્ણાત છે. પછી મેખલા ચારાયણની સન્માન સાથે પૂજા કરે છે, અને હાથ જોડી એના પગે પડે છે. ચારાયણ મોટા અવાજે કહે છે, “એના જેવો ગાંધર્વવેદમાં નિષ્ણાત બ્રાહ્મણ જાતે હાજર હોય તે કઈ ભૂતની છાતી નથી કે એ મેખલાને વાળ વાંકે કરે !" તેથી બધાને હિંમત આવે છે. આખી વિધિ કહ્યા પ્રમાણે પૂરી કરવામાં આવે છે. મેખલા ચારાયણના બે પગ વચ્ચેથી પસાર થવા લાગે છે. ચારાયણને એટલે બધા - આનંદ થાય છે કે એ મોટેથી બબડવાની શરૂઆત કરે છે, “ઓહ ! હું તે મદનના રથ ઉપર આરૂઢ થયો છું ! અંતઃપુરની ક્રીડાદાસી કેવી મારા પગ વચ્ચે ફસાઈ ગઈ ! મને છેતરીને મારું લગન કરાવવું હતું કેમ ? મેખલા ! જે કર્યું એને બદલે !' આખી પરિસ્થિતિને મેખલાને ખ્યાલ આવે છે, અને તે રડવાની શરૂઆત કરે છે. રાણી પણ શરમાઈ જાય છે, તે ગુસ્સે થાય છે. “બિચારીની આવી નિર્લજજ મશ્કરી કરવાનું કોઈ કારણ ન હતું.” એમ તે કહે છે. પણ ચારાયણ કહે છે કે રાજાના મિત્ર એવા મારી તમે ગમે તેવી મશ્કરી કરી શકે, તો તમારી મેખલાની હું એવી મશ્કરી કેમ ન કરી શકું?” રાણી અને બીજી સ્ત્રીઓ ખૂબ ગુસ્સે થાય છે અને ખૂબ બળે છે. પણ ચારાયણને તેની કાંઈ પડી નથી. એ તે પિતાના વિજન્માદમાં જ મશગૂલ છે. ચારાયણ ઝેરીલે છે. એને ગુસ્સે થતાં વાર લાગતી નથી. રાજાના વિવાહપ્રસંગે પિતાને ભેટ મળવી જોઈએ એમ તે કહે છે. દાસી કહે છે કે, “તેને તે જરૂર ભેટ મળવી જોઈએ—અર્ધ ચંદ્ર !" ચારાયણ તેથી પાછો ખિજાય છે, અને -ગુસ્સામાં કહે છે કે, “રાજમહેલમાં તમારા જેવી દાસીઓનાં મે તે હું એવા કરી નાંખ્યું કે તમારા ધણીને જોતાં શરમ આવે. શું સમજે છો ?' એક દાસી કહે છે ચારાયણ દુર્વાસા જેવો કેપિષ્ટ છે. ચારાયણનો સ્વભાવ જોઈએ તે દાસીનું કહેવું બરાબર લાગે છે. ખરી રીતે વિદૂષકમાં આટલો બધો કપ હોય એ એક આશ્ચર્યની વાત કહેવાય. પોતાની મશ્કરી થયા પછી કઈ ગુસ્સે થાય એ સ્વાભાવિક છે, પણ તેને બદલે લેવા માટે કારસ્તાન રચવું એ વિદૂષકની વિશેષતા નથી. શાકાર જેવા ઝેરીલા ખાપુરુષનું ચિત્રણ હાસ્યકારક રીતે કરી શકાય. તે -પોતાના વેરને બદલે લઈ શકે. પણ ચારાયણ શકાર જે ખલપુરુષ નથી. તે વિદુષક છે. પણ જે આ પણે ચારાયણનું પાત્ર ઝીણવટથી તપાસીએ તે તેનું વિદૂષકપણું -નકલી લાગે છે. તે વિદૂષક હોવાનું નાટક કરે છે. સ્વપ્નમાં જોયેલી સ્ત્રીને ઉદ્દેશીને
Page #302
--------------------------------------------------------------------------
________________ ચારાયણ રાજા ભાવવિવશ બની જ્યારે પ્રેમધ્યાર કાઢે છે ત્યારે ચારાયણ તેની મશ્કરી કરે છે. પ્રેમઘેલો રાજ પોતાની જાત પર કાબૂ ગુમાવે છે અને અથડાતા અથડાતે ચાલે. છે. ત્યારે ચારાયણ તેને ભાર ખેંચતા બળદની ઉપમા આપે છે. રાજા પોતાના જન્મ વિચારોમાં એક ઠેકાણે સ્તબ્ધ ઉભો રહે છે ત્યારે ચારાયણ કહે છે કે “ઝાડ જેવા. એક ઠેકાણે ઉભા રહી તમે વધવાના હોવ તે હું આ ચાલ્યો” ! મેખલાનું વેર : વાળવા તે જે અસભ્ય યુક્તિ રચે છે તે જોઈ રાણીની આંખમાં આંસુ આવે છે.., રાણીને રડતી જોઈ રાજાને લાગી આવે છે, પણ ચારાયણ કહે છે કે, “રડવા દે એમને. કાંઈ હિરામાણેક નથી વહેતાં આંખમાંથી.” મૃગાંકાવલીને પુરુષને વેશ પહેરાવી? કુવલયમાલાનું તેની સાથે લગ્ન કરવામાં આવે છે. તેથી રાજા કુવલયમાલા સાથે સંબંધ વધારતાં સંકોચ અનુભવે છે, પણ ચારાયણ એને કહે છે, “એમાં સકેચ શાને ? સાળાની વહુ એ આપણી પણ અડધી વહુ થાય !" ચારાયણની જીભ એટલું જ કહી બંધ થતી નથી. જ્યારે કુવલયમાલાના લગ્નનું પિલ બહાર ફૂટે છે અને એનું ખરું લગ્ન રાજા સાથે થાય છે ત્યારે ચારાયણ રાજાને કહે છે કે, “કુવલયમાલા હવે તારી અડધી હતી તે પૂરી વહુ બની છે !" આમ ચારાયણે આખા નાટકમાં જ્યાં ત્યાં પિતાનું ડહાપણ હળ્યું હોય તે પણ તેના મુખમાંથી ઘણી વખત સુંદર વાક્યો પણ નીકળે છે. રાજા નાયિકા સામે પહેલી વાર જતાં ગૂચવાચ છે, પણ ચારાયણ કહે છે, કે “ચંદ્ર પિતાના શીતલ કિરણે પાથરવાની શરૂઆત કરે એટલે રાત પિયણાં ક્યાં સુધી બીડાઈ રહે ?" નાયિકા સાથે પ્રેમ કરતી વખતે રાણી તરફ પણ ધ્યાન રાખવાની રાજાને સલાહ આપતાં તે રાજાને “આજે રોકડા કાલે ઉધાર’ નું મહત્વ સમજાવે છે. તે કહે છે કે “આજે મળનારી તિત્તિરી આવતી કાલે મળનારી સુંદર ઢેલ કરતાં વધુ મહત્વની છે.” બીજા અંકમાં નાયિકાને મળવા માટે તે રાજાને પ્રોત્સાહન આપે છે. તે વખતે તે કહે છે કે, “ચંદ્રકાંત મણિની ઢીંગલી ચંદ્રને જોયા પછી પીગળ્યા વિના રહે જ નહીં !" ત્રીજા અંકમાં નાયિકાના વધુ આકર્ષણને લીધે રાજા રાણું તરફ બેદરકાર બને છે, એમાં ચારાયણને રાજાની ભૂલ જણાય છે. તે રાજાને ભણતર વિશે નિષ્કાળજી કરનાર આળસુ વિદ્યાથી સાથે સરખાવે છે. એક વાર તે રાજાને કહે છે, “કાપણ કર્યા વગર ખેતરમાં નવું અનાજ પાકે નહીં, કસ્તુરી મૃગ હમેશા કુમળા પાન ખાવા માટે વનમાં દૂર દૂર કરે છે. તેને નાનાશા ખેતરમાં પૂરી રાખે શું થાય ?" આમ ચારાયણ વાચાળ હોય તે પણ ઘણું વખત એના બેલવામાં ડાહપણભર્યો અર્થ સમાયેલે આપણને જણાય છે.
Page #303
--------------------------------------------------------------------------
________________ -286 વિદૂષક - રાજાના મિત્ર તરીકે ચારાયણ હંમેશા તેની સાથે રહે છે. રાજા પ્રેમમાં પડે છે, ત્યારે તે રાજાને વિવિધ સ્થળે લઈ જાય છે. પરંતુ રાજાના પ્રેમપ્રકરણમાં એ કઈ પ્રત્યક્ષ મદદ કરતા નથી. જે પ્રમાણે નાયિકાપ્રાપ્તિ માટે તે રાજાને કોઈ ખાસ મદદ કરતા નથી, તે જ પ્રમાણે પિતાની મૂર્ખતાને લીધે રાજાના પ્રેમમાં બધા આણવાનું અને તેથી નાટકકારની કથા વિકસાવવાનું વિદૂષકી કામ પણ તે કરતું નથી. રાજાના સચર તરીકે તે હંમેશા રાજા સાથે રહેતે હેય તે પણ નાટકમાંની તેની ભૂમિકા રૂઢિગત છે. તેણે કરેલા વિનોદ અથવા તેણે ઉચ્ચારેલાં ડડાપણભર્યા વાક્યો મૌલિક લાગતાં નથી. તેનું કામ ધંધાદારી વિદૂષક જેવું - લાગે છે. એની આજુબાજુ ગૂંથવામાં આવેલા પ્રસંગે પણ નાટકકારે જાણ જેઈને ઊભા કર્યા હોય એવા લાગે છે. કેવળ હાસ્ય નિર્માણ કરવા ખાતર એ પ્રસંગાની યોજના થયેલી લાગે છે. નાટક સાથે તેમને કઈ પ્રત્યક્ષ સંબંધ નથી. ચારાયણની મૂર્ખતા પણ નકલી લાગે છે. મુખતાને એ ઢગ કરે છે. પિતે ભર્યો નથી. પોતે નિરક્ષર છે એવું બતાવવાને એ પ્રયત્ન કરે છે. તેનું બેલવું-ચાલવું ડાહ્યા માણસે જેવું, ભણેલા માણસ જેવું લાગે છે. કુદરતનું તે કાવ્યમય વર્ણન કરે છે, એટલું જ નહીં પણ અનુભવ અને અર્થ અથવા ભાવ અને રસને અનુસરીને તે વિવિધ વૃત્તોની રચના પોતાના કાવ્યમાં કરે છે. રાજા સાથે તે સંસ્કૃત કાવ્યમાં બોલે છે. તેથી રાજાને પણ આશ્ચર્ય થાય છે અને એ કહે છે, “વાહ ! તને સંસ્કૃત પણ આવડતું લાગે છે !" ચારાયણ ધર્મશાસ્ત્રમાંના વચને ટાંકે છે. મૂળ અવતરણ એ પ્રકૃતમાં બોલતે હોવાને લીધે મૃગાંકવર્માને કંચુકી તેને હસે તે પણ ચારાયણે આપેલું અવતરણ કેઈપણ ભૂલ વિનાનું, શુદ્ધ હોય છે. રાજા પોતે ચારાયણ ગાંધર્વવેદમાં નિષ્ણાત હેવાની ખાત્રી આપે છે. મેખલા પાસેથી તે ગાંધર્વવેદવિચક્ષણ તરીકે સન્માન પ્રાપ્ત કરે છે. રાજાને વિવાહ પ્રસંગે એ નાચે છે અને ગાય છે. એની એ ક્રિયા મૂર્ખાઈભરી હોય તે પણ એનું નાચવું અથવા ગાવું સાવ મૂર્ખાઈભર્યું નથી. ટૂંકમાં, ચારાયણ મૂખતાનું નાટક કરે છે. બાઘાપણું એ તેના ધંધાનો એક ભાગ બને છે. વિદૂષક વેશ પહેરી લેકેની મજામાં, કેને આનંદ આપવામાં તે જીવનને આનંદ અનુભવે છે. તે કહે છે “આ જગતમાં ડાહ્યા માણસે નકામી મોટી મેટી કલ્પનાઓ કરે છે. તેથી તેઓ વાંદરાની માફક ઝાડના ફળ નહીં પણ ફક્ત પાન જ મેળવે છે. પણ મૂર્ખાઓ અપનસની વાડીના રખેવાળની જેમ મૂળ સાથે સંબંધ ધરાવે છે, અને તેથી તેઓ ઝાડનાં ફળ મેળવે છે.”
Page #304
--------------------------------------------------------------------------
________________ ચારાયણ 287 આ નાટિકામાં આપણને ચારાયણ વિશે જે માહિતી મળે છે તે પ્રમાણે ચારાયણ વિવાહિત છે. તે પોતાની બ્રાણમાં કાળજી રાખે છે. તે બચરવાળ છે. કદાચ રાજદરબારમાં તેની વિદૂષક તરીકે નિમણૂક થઈ હોવાને લીધે પિતાના “ધંધાને અનુસરીને તે વિદૂષકનાં કામો કરતે હોવા જોઈએ. પણ તેને લીધે તેની વિદૂષકની ભૂમિકામાંની મૌલિક્તા મારી ગઈ છે. તેને વિનોદ, તેની મૂર્ખતા, તેનું ડિહાપણ કૃત્રિમ લાગે છે. બીજાનું વેર લેવાની વૃત્તિ આપણને તેમાં જોવા મળે છે. બીજાની અથવા પિતાની નિર્દોષ મશ્કરી કરી નિર્મળ આનંદ નિર્માણ કરનાર જન્મજાત વિદૂષકમાં આપણને જે ઉદાત્ત ખેલદિલી જોવા મળે છે, તે આ વિદૂષકમાં જોવા મળતી નથી. પિતાના બુદ્ધિવભવને લીધે ગૌતમે પ્રાપ્ત કરેલું સ્થાન ચારાયણ મેળવી શકે તેમ નથી. તે પ્રમાણે તે થકાર જેવો દુષ્ટ બની શકે તેમ પણ નથી. પોતાની મશ્કરી થાય તે પણ આનંદિત રહેવાની શકામાં જણાતી વૃત્તિ પણ આપણને તેમાં જણાતી નથી. ચારાયણ મશ્કરે છે, પણ તેને બીજાએ કરેલી પોતાની મશ્કરી પસંદ નથી. ચારાયણુમાં જણાઈ આવતી આ વિસંગતિ વિવેદી પાત્રને પોષનારી વિસંગતિ નથી. રાજશેખરના આ વિદૂષકનો મૂળ પાયે કાચે છે.
Page #305
--------------------------------------------------------------------------
________________ 14 કણસુંદરીમાને વિદૂષક gષ સમ્રાતઃ મ ર ત્રાહorવિના –કર્ણસુંદરી, 4 બિહણે લખેલ કર્ણસુંદરીમાં વિદૂષકને કેઈ વિશિષ્ટ નામ આપવામાં આવ્યું નથી. તે બ્રાહ્મણ છે એ વિશે શંકા નથી. રાજા અને રાણી તેને ઉલેખ આદર સાથે કરતા ન હોય, તે પણ તેઓ તેને બ્રાહ્મણ તરીકે ઓળખે છે. આ વિદૂષક પરણેલે છે. તેની પત્નીને ઉલેખ બ્રાહ્મણી તરીકે કરવામાં આવ્યો છે. વિદૂષકની કેટલીક વિશેષતાઓ આ વિદૂષકમાં જોવા મળે છે. તુમુલ યુદ્ધનું વર્ણન સાંભળી તે ધ્રુજે છે. ભજન અને દક્ષિણને તેને લોભ છે. એક વખત રાણી ગુસ્સે થઈ જાય છે. તેને ગુસ્સો શાંત થયા પછી તે વિદૂષકને લાડવા મેકલે છે. તેથી વિદૂષક ખુશ થઈ જાય છે. રાજા અને નાયિકાને પ્રેમ સફળ કરવા માટે રાણીનું મન વળાવી તેની અનુમતિ મેળવવા વિદૂષક તેને સ્વસ્તિવાચનની એટલે કે લાડવાની છાબડી મોકલવાને નિર્ધાર કરે છે. રાજા અને નાયિકાના લગ્નપ્રસંગે તે સ્વસ્તિવાચનની માગણી કરે છે. ઉપરાંત, રાજાના જૂનાં ઘરેણું તે તેને મળે છે જ ! વિદુષક બાઘા જેમ વર્તે છે અને મૂખની જેમ બોલે છે. રાજા એક દિવસ સ્વપ્નમાં એક વિદ્યાધરસુંદરીને જુએ છે. તેના સૌંદર્યથી તે આકર્ષાય છે. અને વિરહમાં ઈતર વખતે સુખ આપનારો બાગ તેને સંતાપદાયક લાગે છે. રાજ વિદૂષકને આ વાત કહે છે, ત્યારે વિદૂષક કહે છે, “એહ! તમને બાગને ત્રાસ થાય છે ? તે પછી, બાગનું આપણે શું કરીશું ?" એક વખત તે રાજાને કહે છે કે, બધા લેકે સુંદર સ્ત્રીને મેં સામે જોઈ બોલવાનું છોડી દઈ, એની તિરછી નજર શા માટે પસંદ કરે છે એ કાંઈ આપણને સમજાતું નથી !' નાયિકા પિતાની બેનપણીને પોતાના પ્રેમની વાત કહે છે. તે વખતે તેમની સામે હાજર થવાની સૂચના વિદૂષક રાજાને કરે છે. રાજાને વિદૂષકે કરેલી સૂચના મૂર્ખાઈભરેલી લાગે છે, અને તેથી તે વિદૂષક તરફ ધ્યાન આપતા નથી. ઘણી વખત વિદૂષકનું વર્તન બાલિશ લાગે છે. રાજા ભાવવિવશ થઈ, એને કંઈ પૂછવા જાય, ત્યારે તે પિતાના જ આનંદમાં મશગુલ થઈ ખાલી ચપટીમાં જ
Page #306
--------------------------------------------------------------------------
________________ કણસુંદરીને વિદષક વગાડે છે. રાજ યુદ્ધમાં વિજય મેળવે છે તે સમાચાર મળતાં જ વિદૂષક આનંદથી નાચવાની શરૂઆત કરે છે. રાજા વિદૂષકને મૂર્ખ કહે છે તે ખોટું નથી. પરંતુ વિદૂષકની બાલિશતા અને મૂતા કૃત્રિમ લાગે છે. વિદૂષકને ધા કરતા હોય તેમ એ બધાં કામ કરે છે. એને એક દાખલો આપણે જોઈએ. સામાન્ય રીતે વિદૂષક દાસીથી ગભરાય છે, અને બને ત્યાં સુધી એ એને ટાળવાને પ્રયત્ન કરે છે. પણ એક વખત તે દાસીને કમળતંતુ અને કેળનાં પાન ઢાંકીને લઈ જતી જુએ છે. વિદૂષકને ટાળવાને તે પ્રયત્ન કરે છે. પણ વિદૂષક તેને પકડી પાડે છે. એ એને ધમકાવે છે. દાસી ગમે તેવા જવાબ આપે છે, પણ વિદૂષક ઝટ એણે પાલવ તળે સંતાડેલી વસ્તુઓ બહાર કાઢે છે. પછી દાસીને સીધી રીતે કબૂલ કરવું પડે છે કે નાયિકા પ્રેમવરથી પીડાતી હાઈ તેને માટે આ શીતલસામગ્રી આવશ્યક છે. આમ વિદૂષક દાસી પાસેથી નાયિકાનું પ્રેમરહસ્ય જાણી લે છે. પછી દાસી એને બધી વાત છાની રાખવા વિનંતી કરે છે. વિદૂષક કદાચ કોઈ વખત રાજાની મશ્કરી કરે તે પણ એને મદદ કરવાનું તે ભૂલતું નથી. તે રાજાને પિતાનું પ્રેમપ્રકરણ જરા બાજુ પર મૂકી પહેલાં રાણીને ખુશ કરવાની સલાહ આપે છે. તે રાજાને કહે છે કે, “તું રાણી સાથે મીઠા શબ્દ બેલે, અથવા તેને પગે પડે છે તે તારા ઉપર ખુશ થાય. પણ મને તે એ દુષ્ટ બ્રાહ્મણ કહે છે. એ બધું વેર મારી ઉપર વાળશે.” કર્ણસુંદરી પણ રાજાને ચાહે છે એ સમાચાર જ્યારે તે રાજને કહે છે ત્યારે રાજા અત્યંત આનંદિત થાય છે, એનો વિદૂષકે કહેલી વાત ઉપર વિશ્વાસ બેસતું નથી. ત્યારે વિદૂષક કહે છે કે, આ “પ્રેમમાં પડેલા માણસોનાં માથાં ફર્યા લાગે છે. પ્રત્યક્ષ પુરાવો આપીએ તો પણ એમને વિશ્વાસ બેસતા નથી !" પછી રાજાને પિતાની વાત ઉપર વિશ્વાસ બેસે તે માટે તે પિતાની બ્રાહ્મણોના પગના સોગંદ ખાય છે. આમ, વિદૂષક રાજાની થોડી મશ્કરી કરે, તે પણ તે રાજાને મદદ કરવાની તેની હંમેશની તરકીબે યોજે છે. તે રાજાને બાગમાં લઈ જાય છે. મદને દાન અને તરંગશાલા એ બે શીતસ્થાને પાસે તે રાજાને લઈ જાય છે. બીજા અંકમાં તે રાજાને લીલાવનમાં લઈ જાય છે. ત્યાં સરોવર પાસે રાજા કર્ણસુંદરીને મળે છે. ત્રીજા અંકમાં તે રાજાને સંકેતસ્થાને લઈ જાય છે. વિષક પહેલેથી જ રાણી વિશે સાવધાન રહે છે. રાજાને તે રાણું આવ્યાની વખતસર સચના કરે છે. રાણીના આગમનનું અમંગળ ભવિષ્ય વર્તાવનાર 19
Page #307
--------------------------------------------------------------------------
________________ આ બ્રહ્મળ ઉપર રાજા ખિજાય છે, પણ વિદૂષકની સૂચનાને લીધે જ પછીને અપ્રિય પ્રસંગ ટળે છે. ત્રીજા અંકમાં સજા અને કર્ણસુંદરીના મિલન વખતે રાણુંઅચાનક ત્યાં આવી પહોંચે છે. તે આવશે એવો તે વખતે રાજાને કે વિષકને બંનેને ખ્યાલ હેતું નથી. છેલ્લા અંકમાં તેણે રાજાને લનની - જના કરે છે. વિદૂષક રાજાને રાણું કહે તેમ કરવા કહે છે. રાણીને ભાણે બરાબર કર્ણસુંદરી જેવું લાગતું હતું. તેને સ્ત્રીવેશ પહેરાવી રાજાના એની સાથે લગ્ન કરી રાજાની ફજેતી કરવાને રાણીને વિચાર હત. વિદૂષક બધી વાત પહેલેથી જાણું જાય છે. તે રાજાને ફક્ત રાણુની બધી વાત માન્ય કરવાની સલાહ આપે છે. વિદુષક રાજા માટે ઘણું નાનાં કામો કરે છે. દાસી પાસેથી નાયિકાના પ્રેમ જવરની વાત તે કુશળતાથી જાણી લે છે. કર્ણસુંદરીએ લખેલે પ્રેમપત્ર તે રાજને આપવા જાય છે. રાજાને તે પ્રેમમાં પ્રોત્સાહન આપે છે. રાજાની પ્રેમદશાનું અથવા બાગમાં કુદરતના સૌંદર્યનું તે કાવ્યમય વર્ણન કરે છે. તે જ પ્રમાણે તે રાજાના અનેક નાનામાં કામ કરી અપેક્ષાનુસાર રાજાને મદદ કરે છે પણ રાજાની પ્રેમસફળતાનું અથવા તેના કર્ણસુંદરી સાથેના વિવાહનું શ્રેય વિદૂષકને મળી શકે તેમ નથી. રાજા અને કર્ણસુંદરીના મિલન માટેના પ્રસંગે વિદૂષકે જયા નથી. રાજાને પ્રેમપ્રકરણમાં મદદ કરવાને નકામો ધંધે કર્યાને રાણીએ તેના ઉપર મૂકેલે આક્ષેપ બરાબર નથી. પિતાના ભાણા સાથે રાજાનું લગ્ન કરવાનું રાણુએ રચેલું કાવત્રુ નિષ્ફળ નીવડે છે, પણ એનું શ્રેય પણ વિદૂષકને આપી શકાય એવું નથી. રાણીના ભાણાને પલાયન કરી એની જગ્યાએ ખરી કર્ણસુંદરી હાજર કરવાની વ્યવસ્થા મહામંત્રી કરે છે. રાણીએ કાવવું રચ્યું હોઈ તે નિષ્ફળ કરવા માટેનાં કેઈ પગલાં ભરવામાં આવ્યાં છે એટલું જ બહુ તે વિદૂષક જાણતા હો જોઈએ.' આમ, અહીં વિદૂષકે રાજાને તેના પ્રેમપ્રકરણમાં કોઈ વિશેષ મદદ કરી છે અથવા તે વિશે કંઈ યેજના ઘડી છે. એમ કહી શકાય નહી. તે વિદૂષક હોવા છતાં તેના સંવાદમાં અથવા કાર્યોમાં વિદૂષકી વિનોદ જણાતું નથી. ખરી રીતે તે વિદૂષક હોય તે પણ રાજાના એક સામાન્ય સહાયકનું કામ તે કરે છે. તે કાવ્યમય વર્ણને કરે છે. કેટલીક વાર તે સંસ્કૃત પણ લે છે. બીજા વિદુષકોની માફક રાજાને વાચ કહી સંબેધવાને બદલે તે એક બે વખત રાજને જે કહી સંબોધે છે. અર્થાત કેાઈ સેવક પિતાના માલિક સાથે વર્તે તે પ્રમાણે તે વત છે. તેથી વિદૂષક રાજાના વિટ, ચેટ જેવા સહાયકે પૈકી એક હેય એવું લાગે છે. રાણી તેનું વર્ણન "IT વિટ' કરે છે.
Page #308
--------------------------------------------------------------------------
________________ 15 ચકોર હો, વિધતાચાર વિદ્યાસ: . –ચંદ્રલેખા, 1. રાજશેખરના કપૂરમંજરીની માફક રુદ્રદાસે “ચંદ્રલેખા” નામનું પ્રાપ્ત સટ્ટક લખ્યું છે. તેમાં વિદૂષક “ચર બ્રાહ્મણના નામે ઓળખાય છે. ચકર બ્રાહ્મણ હોવાને લીધે ખાઉધરે હોય એ સ્વાભાવિક છે. નાટકકારે ઘણે ઠેકાણે તેને ખાઉધરાપણાનું વર્ણન કર્યું છે. એક વખત ચકાર ચંદ્રિકા નામની દાસી સાથે કાવ્યની હરિફાઈમાં ઉતરે છે. તે વખતે મહાનગરીનું વર્ણન કરતાં તે બધી ખાદ્યવિષયક ઉપમાઓને ઉપયોગ કરે છે. કેયલના પંચમસૂરને તે ખૂબ ખાવાને લીધે ફૂલી ગયેલ પેટવાળા બ્રાહ્મણના અવાજની ઉપમા આપે છે. ઉડતા ભમરાઓને તે રડામાંથી બહાર આવતી ધુમ્રસેર સાથે સરખાવે છે, તેમજ ફૂલની સુવાસને તે વઘારમાં નાખેલી રાઈની વાસ સાથે સરખાવે છે. ચિંતામણિ રત્ન દ્વારા રાજાને નાયિકા જેવી સુંદરીના દર્શન થાય છે. તેથી ચિંતામણિને ઉપયોગ પૂરો થવાને લીધે, જેમ ડાંગરમાંથી ચોખા કાઢી છેડાં ફેંકી દેવામાં આવે તેમ, તે રાજાને ચિંતામણિ રત્ન ફેંકી દેવાની સૂચના કરે છે. રાજા નાયિકાને મળવા માટે તલસી રહ્યો હતો. નાયિકા ઉદ્યાનમાં વાપી પાસે હેવાનું ચકેરને જાણવા મળે છે. તેથી તે રાજાને કહે છે, “ખાંડ અને દૂધમાં રાંધેલા ભાતનું મિષ્ટાન્ન (પાસ) તમારી સામે થાળીમાં પિરસાયેલું હોય તે પછી રડીને શા માટે વખત પસાર કરે છે ?" ચકાર નાયિકાનું વર્ણન કરતી વખતે કહે છે, “એના શબ્દ કાન માટે જાણે અમૃતથાળ પિરસતા હોય એવા અને એનું રૂપ જાણે આ માટે મિજબાની હોય એવું છે.” ખાઉધરાને ખાવા સિવાય કાંઈ જણાય નહીં એવું કાલિદાસે કહ્યું છે તે બરાબર છે. ચાર બડાઈખેર છે. દાસીએ કરેલા નગરીના વર્ણનમાં ખાલી ભભક છે એવું ચકેર માને છે. અર્થાત પિતાના વર્ણનમાં મૌલિકતા છે એવું તેને સૂચવવું છે. એક વખત રાજાની જમણી આંખ ફરકે છે. પિતાની બ્રાહ્મણપણની મોટાઈ સાથે ચકેર કહે છે કે એ સાર્વભૌમત્વના શુભ શકુન છે. ચાર રાજા પાસેથી કવિત્વશક્તિ ઉછીની માંગવા તૈયાર થાય છે, પણ ચંદ્રિકા પિતાની મેળે જ એને કાવ્ય
Page #309
--------------------------------------------------------------------------
________________ વિાષક શક્તિ આપવા તૈયાર હોય તે પણ તે લેવા તૈયાર નથી, કારણ કે ચંદ્રિકા તે હલકી દાસી કહેવાય ! તે કહે છે, “પારિજાત વૃક્ષ છોડી એરંડ પાસે કોણ જાય? ચકેરને વિદગ્ધવિલાસ જે એક વખત રાજા તેની પ્રશંસા કરે છે. ચાર એને તરત જ કહે છે, વ્યાસને લિપિવિન્યાસ, વાલ્મીકિના પદબંધ અને બ્રહસ્પતિના લાગુષ્ય જેમ તેની વિદગ્ધતા હેય એ કાંઈ આશ્ચર્યકારક નથી.” અર્થાત ચકેરની વિદ્વત્તા પણ એમના જેવી જ સ્વાભાવિક છે. એક વખત રાણુ તાંબૂલ (પાનસોપારી) આપી ચકેરનું સ્વાગત કરે છે. તેથી રાજા રાણીની પ્રશંસા કરવા જાય છે, પણ ચકોર ત્યાં જ વચમાં બેલે છે, “એમાં નવાઈભર્યું કાંઈ નથી. નારદના આગમનથી શું ઈન્દ્રની પટરાણીને આનંદ નહિ થતું હોય? વસિષ્ઠ આવતાં જ લક્ષ્મી એની સ્તુતિ નથી કરતી? પિતાની જાતને વસિષ્ઠ અને નારદ સાથે સરખાવનાર ચકેરની બડાઈ જોઈ લે. ચકેર વિદૂષક છે, તેથી તે વિષકી કાર્યો પણ કરે છે. એણે કરેલા મહાનગરીના વર્ણનમાં એની મૂર્ખતા પ્રતિબિંબિત થઈ છે. ચિંતામણિ રત્ન મનની ઇરછાઓ પૂરી કરી શકે કે કેમ એ બદલ ચૌરના મનમાં શંકા છે, કારણ કે ગમે તે કહીએ તે પણ એ તે પથરે ! અચેતન પથ્થર મનની મહેરછાઓ કેવી રીતે પૂરી કરી શકે ? નાયિકાના મિલન પછી તે રાજાને ચિંતામણિ રત્ન ફેંકી દેવાનું કહે છે. પણ રાજા ચિંતામણિ રત્નની દેવાલયમાં સ્થાપના કરે છે, અને ચકેરને “બળદ શબ્દથી નવાજે છે એ વધારામાં ! રાણીના મહેલમાં ચાર પિતાની મૂર્ખતા પ્રદર્શિત કરે છે. તે ઊંઘમાં બબડે છે. તેને લીધે રાણુને રાજા અને નાયિકાના મિલન વિશેની ખબર પડે છે. પછી રાણી નાયિકા ઉપર ચાંપતી નજર રાખે છે. છે. એક વખત ચાર પિતે પિતાની મૂખતા વિશે આ પ્રમાણે ચેખવટ કરે છે. એ કહે છે કે, બાપદાદાઓ તરફથી ચાલી આવેલી મારી વિદત્ત અને કવિત્વશક્તિ મેં પેટીમાં બંધ કરી પૂરી રાખી છે. એ પેટીને તાળું વાસી ઉપર મુદ્રા લગાડી છે, અને એ પેટી મારી બૈરીના ઓશિકા પાસે રક્ષણ માટે મૂકી દીધી છે. પિતાની સાથે પિતાની બુદ્ધિ લઈ ફરવું જોખમકારક છે, કારણ કે રસ્તામાં લૂંટાર કેટલા વધી પડ્યા છે.” ચકેરને બીજા પાસેથી બુદ્ધિ ઉછીની લેવી પડે છે તેનું આ એક કારણ છે. ' ચકોરે આપેલી સમજૂતી હાસ્યકારક હોય, તેણે કહ્યા પ્રમાણેની મૂર્ખતા આપણને તેની વર્તણૂકમાં જણાતી હોય, તે પણ ઘણી વખત એથી વિરહ, અસા
Page #310
--------------------------------------------------------------------------
________________ ચાર માન્ય હેશિયારી અને બુદ્ધિની તીણતા આપણને ચરમાં જોવા મળે છે. દાસી અને ચકેરની કાવ્યહરિફાઈને જ પ્રસંગ લઈએ. હરિફાઈ શરૂ થાય તે પહેલાં ચાર આ પ્રમાણેની શરત મૂકે છે–સ્ફોક સધરાવૃત્તમાં હેવો જોઈએ, તેમાં ચમક હેવાં જોઈએ, મલયાનિલ એ એને વિષય હે જોઈએ. આમ કાવ્યરચના વિશેના તેના શંડા જ્ઞાનનો ખ્યાલ આપણને તેણે કરેલી શરતે ઉપરથી આવે છે. ચિંતામણિ રત્નના અભુત સામર્થ્ય વિશે શંકા પ્રગટ કરતાં તે કહે છે કે, એક અચેતન રત્ન માણસના મનોરથ પૂર્ણ કરી શકે એવું માનવું એ શશશૃંગ, આકાશપુષ્પ તથા મૃગજળનું અસ્તિત્વ માની લેવા બરાબર છે.” રાજા એક વખત તેને નાયિકા વિશે કાંઈક પૂછે છે. વિદૂષક જાણી જોઈને જ નાયિકાની વાત જ કાઢતે નથી, અને રાણી વિશે જ બેસે છે. તે કહે છે. જે ઝાડનું મૂળ ન જાણે તે પાનને શું ઓળખે ? ઝવેરી કઈ દિવસ પણ કાચના ટુકડા વેચત જણાત નથી ! જેણે બ્રહ્મજ્ઞાન મેળવ્યું છે તેને માટે ઈન્દ્રજાલ શા કામની ?' રાજા એને નાયિકા વિશે કઈ ખબર મળી છે કે કેમ તે પૂછે છે, ચકોર કહે છે “કસ્તુરી કોઈ દિવસે ગામડામાં વેચાય ખરી ? યજ્ઞમાંના પુરડાશને પ્રસાદ ભલધાણકાને અપાય? પંચગવ્ય કેઈ દિવસ કેઈએ કાગડાને આપ્યું છે?” દષ્ટાંત આપવાનું ચરનું આ સામર્થ્ય જોઈ રાજા દિમૂઢ બની જાય છે ! પણ વ્યાસના લેખનકૌશલ્ય, વાલમીકિની કાવ્યપ્રતિભા અને બૃહસ્પતિની નિપુણતા વિશે જેમાં આશ્ચર્ય થવાનું કારણ નથી, તેમ ચકારની વિદગ્ધતા વિશે પણ આશ્ચર્ય થવાનું કારણ નથી. મિત્ર તરીકે તે રાજાને બધી મદદ કરે છે. ઢાંકીને આણવામાં આવેલ ચિંતામણિ રત્નને ઉઘાડવાની સૂચના ચાર કરે છે. ચિંતામણિના સામર્થ્ય વિશે તે અવિશ્વાસ પ્રગટ કરે છે. તેને લીધે જ બધાને મણિની પરીક્ષા કરવાનું સૂઝે છે. મણિનું સામર્થ્ય તપાસી તે રાજાને ઉત્તમ સ્ત્રીરત્ન પ્રાપ્ત થાય એવી ઈચ્છા પ્રગટ કરે છે. નાયિકા રાજા સામે આવી ઊભી રહે છે, તેને માટે પણ અપ્રત્યક્ષ રીતે ચકેરને જ જવાબદાર ગણી શકાય. રાજા નાયિકાના પ્રેમમાં પડે છે એ ચાર તરત જ જાણે છે. વિરહને લીધે રાજા સૂકાઈ જાય છે. ચકેરના હૃદયમાં રાજા માટે સહાનુભૂતિ છે. રાજાના અસ્વસ્થ મનને સંતેષ અને સુખ આપવા તે તેને નિસર્ગ રમ્ય સ્થળેાએ લઈ જાય છે. ચાર પતે નાયિકાના સૌંદર્યનું વર્ણન કરે છે અને રાજાને પણ પિતાની પ્રેયસીનું વર્ણન કરવા પ્રેરે છે. રાજા અને નાયિકા એકબીજાને મળ્યા પછી શી વાતચીત કરે છે તે જાણવા માટે રાણી એક યુક્તિ રચે છે. મિલન
Page #311
--------------------------------------------------------------------------
________________ સ્થળે તે ઢીંગલીના ગળામાં એક મેના બાંધી ત્યાં મૂકે છે. મેના રાજા અને નયિકને સંવાદ સાંભળે છે. અને તે ને તે રાણીને તે કહી સંભળાવે છે. અર્થાત એ પ્રેમસંવાદ સાંભળી રાણું ગુસ્સે થઈ જાય છે. પણ કેર રાજાને ધીરજ આપે છે અને તેનું સાંત્વન કરે છે. ચકોર રાજાને વખતોવખત નાયિકા વિશે માહિતી આપવાનું કામ કરે છે. તે નાયિકાને પત્ર રાજા પાસે લઈ આવે છે. પ્રેમીઓની મુલાકાત થાય તે માટે તે રાજાને ઉદ્યાનમાં વાવડી પાસે લઈ જાય છે. એક વખત રાજા અને નાયિકાના મિલન પ્રસંગે વિદૂષકને રણ આવ્યાની જાણ થાય છે અને તે તરત જ રાજને તેની ખબર આપે છે. પરંતુ બીજા પ્રસંગે તે પોતે જ ઊંઘમાં બબડી રાણી આગળ રાજાનું પ્રેમરહસ્ય જાહેર કરવાની ભૂલ કરે છે. જે કે એ ભૂલનું કઈ ભયંકર પરિણામ આવતું નથી.
Page #312
--------------------------------------------------------------------------
________________ 16 મહેદર कथ अद्य नर्तितव्यम् / अथवा ईटशी एव दुजीविका शैलूषोपजीवकानाम् / -અશ્રુતદર્પણ, પ્રસ્તાવના, વિદૂષક न केवलं मम कामतंत्रेषु सचिवः, अपि तु महाराज्यतंत्रेषु अपि / –અભૂતપણ, 6, મહાદેવ કવિએ લખેલા, રામાયણકથા ઉપર આધારિત “અભુતદર્પણ નામના ઉત્તરકાલીન સંસ્કૃત નાટકમાં વિદૂષક એક નટ તેમ જ નાટકની એક પાત્ર તરીકેની બેવડી ભૂમિકા ભજવતા જણાય છે. નાટકની પ્રસ્તાવનામાં જ તે પ્રવેશ કરે છે. તેને સુત્રધાર સાથે જે સંવાદ થાય છે તે પ્રમાણે વિદૂષકનું કામ કરતા નટનું નામ રેમન્થક હોય છે. તેને વિદૂષકનું–રાવણના “મહાદર' નામના નર્મસચિવનુ–કામ સેંપવામાં આવે છે. સૂત્રધારને બ્રાહ્મણના સ્વભાવને પૂરે ખ્યાલ હેવાને લીધે, પહેલેથી તે તેને લાડવા જમાડી નાટકમાં કામ કરવા માટે તૈયાર કરે છે. તેથી વિદૂષક ખુશ થાય છે, કારણકે પૂર્વરંગ શરૂ થાય તે પહેલાં, બ્રાહ્મણ તરીકે તેની પેટપૂજા કરી અગ્રપૂજાનું માન તેને આપવામાં આવે છે. પરંતુ તેની ફરિયાદ એ છે કે પેટ ભર્યા પછી રંગભૂમિ ઉપર કામ કરવું તેને ઝાઝું પસંદ નથી. પેટ માટે વેઠ કરવી પડતી હોવાને લીધે તેને આ નટને ધધે પસંદ નથી. સૂત્રધારને જ રંગભૂમિ ઉપર નાચવાની “પડી છે” એમ કહી તે સૂત્રધારને લાગી આવે એવા શબ્દો બોલે છે. પરંતુ સૂત્રધાર એને સમજાવતાં કહે છે કે તેને (વિદૂષકને) પાંચમાં અંકમાં રાવણ પ્રવેશે ત્યાં સુધી કોઈ કામ આપવામાં આવ્યું નથી, તેમ જે તે બ્રાહ્મણ હૈવાને લીધે તેને અગહારનું—એટલે કે મૃત્યેનું કામ આપવામાં આવ્યું નથી. તેને તે ફક્ત થોડા સંવાદો જે બેલવાના છે. આ પ્રમાણેનું આશ્વાસન મળ્યા પછી વિદૂષકને શૈડી ધીરજ મળે છે, અને પિતાનું કામ આવે ત્યાં સુધી “જરા આડો પડવા” તે અંદર ચાલ્યા જાય છે. તે પ્રસ્તાવનામાંની નાની ભૂમિકામાં પણ, ખાઉધરાપણું સન્માન માટેની લાલસા, શરીરને ત્રાસ ન આપવાની વૃત્તિ–જેવી વિદૂષકની વિશેષતાઓ નાટકકારે બતાવી છે. પાંચમાં અંકમાં મહેદરની ભૂમિકામાં રમન્થક બે હાથ વડે પોતાનું મેટું પેટ પંપાળ પંપાળતે રંગભૂમિ ઉપર પ્રવેશે છે. માંસ, ચરબી, લાડવા
Page #313
--------------------------------------------------------------------------
________________ 26 વિાષક અને વિવિધ મિષ્ટાને વડે તેણે પોતાની ઉદરપૂર્તિ કરી હોય છે. કોઈપણ જાતની શરમ વિના પેટ ભરીને ખાવાનું તેણે કામ કર્યું હોવાને લીધે તેનું માં પણુ વાંકુંચૂંકુ બની જાય છે. તે ઠીક શ્વાસ પણ લઈ શકતા નથી. અને આવી વ્યાકુળ અવસ્થામાં તેને ધીમી ચાલે ચાલવું પડે છે. વિદૂષકનું આ રૂપ તેની પરંપરાને અનુરૂપ છે. તેનું મહેદર નામ તેના હાસ્યાસ્પદ સ્વરૂપને શોભે છે. અદ્દભુતદર્પણ નાટકમાં એક માયાનાટિકા બતાવવામાં આવે છે. તેમાં લક્ષમણ બધા વાંદરાઓને લંકા ઘેરવાને હુકમ કહે છે. તે સાંભળી મહેદર ગભરાયા છે ! રાવણ તેને “આ તે નાટક ચાલે છે એમ કહે છે ત્યારે તેની બીક ઓછી થાય છે. આ પ્રસંગ વિદૂષકને બીકણ સ્વભાવ પ્રદર્શિત કરે છે. રાવણને વિદ્યુજિજહુવ' નામનો મંત્રી હોય છે. તેને અશોકવનમાં જઈ સીતાને સંદેશો લઈ આવવાનું કામ સોંપવામાં આવે છે, પણ અશોકવનમાં પુરુષોને પ્રવેશ કરવાની પરવાનગી હોતી નથી, તેથી વિદ્યુજિવ મહેદરને અશોકવનમાં જઈ સીતા શું કહે છે તે જાણું લાવવાનું કહે છે. પુરુષને જવાની પરવાનગી ન હોવા છતાં વિદ્યુજિવે પિતાને આ કામ સોંપ્યું તેથી મહેદર ખિજાય છે. અને તેને કહે છે, હું પુરુષ નથી એવું આપ માનતા હશે, પણ દર વરસે જેને સુવાવડ આવે છે એવી બ્રહ્મરાક્ષસી કુંડદરી નામની મારી પત્ની મારું પૌરુષ બરાબર જાણે છે, સમજ્યા ? આ ઉદ્ગારોમાં કોઈ પણ બાબતમાં નકામી હઠ કરવાની વૃત્તિ, બડાઈખર સ્વભાવ, અશ્લીલ વિનેદ કરવાની ઇરછી વગેરે વિષકના ગુણ વ્યક્ત થાય છે. પરંતુ વિદૂષકના પાત્રમાં બતાવેલા આ ગુણે તે એક રૂઢિ હેઈ બતાવવા પૂરતા જ બતાવવામાં આવ્યા હોય એવું લાગે છે. દરેક વિદૂષકને પિતાનું વિશિષ્ટ નામ હોવા છતાં સંસ્કૃત નાટકમાં તેને ઉલેખ વિદૂષક એ સામાન્ય નામથી કરવામાં આવે છે. પરંતુ અહીં મહેદરને કયાંયે વિદૂષક શબ્દથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત પરંપરા પ્રમાણે વિદૂષક નાયકને મિત્ર હેય છે, પરંતુ અહીં મહેકરને પ્રતિનાયકને રાવણને-સહચર બતાવવામાં આવ્યો છે. જે કે મહેદરને નર્મ સુહત” નિમમિત્ર” વગેરે શબ્દો દ્વારા સંબોધવામાં આવ્યો હોય તે પણ અહીં તેની હાસ્ય નિર્માણ કરવાની વૃત્તિ કરતાં તેની ચાલાકી, હોંશિયારી તથા બુદ્ધિમત્તા જેવી વિશેષતાઓ અધિક બતાવવામાં આવી છે. જે કુળમાં રાવણ જન્મે છે, તે બ્રહ્મરાક્ષસ કુળને મહેદર પુરહિત છે. તે કામશાસ્ત્રમાં નિષ્ણાત છે. કામતંત્રસચિવ તરીકે રાવણ તેનું ગૌરવ કરે છે. રાવણે યુદ્ધમાં
Page #314
--------------------------------------------------------------------------
________________ - મહોદર 2 જીતેલી સ્ત્રીઓને વશ કરવામાં મહેદરને સંપૂર્ણ સફળતા મળી છે. મહેદરની એ શક્તિ ધ્યાનમાં લઈ રાવણુ તેને પિતાની મેળે, અથવા વિદ્યુજિવને મદદ કરી, સીતાને વશ કરવાનું કામ સેપે છે. રાવણ સીતાને મેળવવા તલસે છે. એક સહચર તરીકે મહેદર હંમેશા તેની સાથે રહે છે. સહચર તરીકેની પિતાની ભૂમિકા ભજવતી વખતે મહેદર જે કામ કરે છે, તે દ્વારા તેની બુદ્ધિમત્તા અને હોંશિયારી જણાયા વિના રહેતાં નથી. મહાદરનું કહ્યું રાવણે માન્યું છે તે તેને વિનાશ થતો અટક હેત. સીતાને વશ કરી પોતાની કામતૃપ્તિ કરવા કરતાં, એ કામેચ્છાને છે અંત આવશે તેને પિતે વિચાર કરવો જોઈએ એવું તે રાવણને કહે છે. સીતાને મેળવવાની રાવણની ક૯પના અંધકાર અને પ્રકાશના સંગની કલ્પના કરવા બરાબર છે એમ તે માને છે. મહેદર રાવણ સાથે એ વિશે જે ચર્ચા કરે છે, તેમાં તેની બુદ્ધિ અને તક કુશળતા જણાઈ આવે છે. રામ પાસે પ્રત્યક્ષ અથવા માયાવી સીતા મોકલી પ્રસ્તુત યુદ્ધ ટાળવું જોઈએ એમ મહેદર કહે છે. પરંતુ રામ સાથે સંધિના કરાર કરવામાં આવે તો વિભીષણને અડધું રાજ્ય આપવું પડે અને એ ઈષ્ટ નથી એમ રાવણુ માને છે. મહાદર કહે છે કે સંધિ કરતી વખતે વિભીષણને રાજ્યને દરને ખુણો આપી દેવાનું નક્કી કરવામાં આવે તો લંકાના ભાગલા કરવાને સવાલ ઉપસ્થિત થશે નહીં. પરંતુ વિભીષણને એવું રાજ્ય આપવું એ પોતાને માટે કાયમને શત્રુ નિર્માણ કરવા બરાબર છે એવું રાવણને લાગે છે. તે વખતે મોદર રાવણને નિશ્ચયપૂર્વક જણાવે છે કે રામ અને કામ એ બેમાંથી કોઈ એકને જીત્યા વિના શાંતિ સ્થાપી શકાય નહી, અને રામને જીતવું અશક્ય હોવાને લીધે રાવણે કામને છતી પિતાને વિનાશ રે જોઈએ. સીતાપ્રાપ્તિ વિશેની આખી સમસ્યા મહાદર રાવણુ આગળ શૃંગાપત્તિ દ્વારા સ્પષ્ટ કરે છે. તે કહે છે કે રામ જીવતા હોય ત્યાં સુધી સીતા મેળવવી આપણે માટે અશકય છે, અને રામ મરે તે સીતા જીવતી રહે એ અશકય છે. આ પ્રમાણે રામ હોય કે ન હોય તે પણું રાવણ સીતાને મેળવી શકે નહીં. મહેદરે કરેલી આ દલીલ તર્કશુદ્ધ છે એમાં શંકા નથી. સીતાને મેળવવા માટેના રાવણના પ્રયત્ન ચાલુ હોય તે વખતે મહેદર તેની સાથે આ પ્રમાણેની ચર્ચા કરે છે. રામ પાસે એક અદ્ભુત દર્પણ–જાદુઈ અરીસે– હેાય છે. તે દ્વારા રામ અને લક્ષ્મણ રાવણની “માયાનાટિકા' જોઈ શકે છે, તેમ જ રાવણ અને મહાદરને સંવાદ સાંભળી શકે છે. રામ અને લક્ષ્મણ
Page #315
--------------------------------------------------------------------------
________________ * વિપક જદરની પ્રસંશા કરે છે. લક્ષમણ મહરિને રાવણું કરતાં વધુ બુદ્ધિમાન માને છે. પણ રાવણ કામબાણથી વિદ્ધ થયો હોવાને લીધે સીતા વિશેની તેની કામેચ્છા રેકી શકાય તેવી નથી. તેથી તે કુપુરહિત મહેદરને પગે પડે છે; અને તેને કેઈપણ હિસાબે સીતાને વશ કરવાનો માર્ગ શોધી કાઢવા વિનંતી કરે છે. રાવણને યોગ્ય માર્ગ ઉપર લાવવા માટે પિતાથી બનતું કર્યા પછી, તેના કામતંત્રસચિવ અને એક સહચર તરીકે, મહેદર રાવણને મદદ કરવા, તેમ જ હિંમત આપવા પિતાના પ્રયત્ન આદરે છે. આ બાબતમાં રામને પહેલેથી પક ડ્યો હોત તે ઠીક થાત એવું તેને લાગે છે, પરંતુ સીતા નારાજ ન થાય માટે રાવણને તેમ કરવું યોગ્ય લાગતું નથી. રાવણ પાસે અદ્દભુત શક્તિ હેવાને લીધે કેાઈ બનાવટી અથવા માયાવી સીતા તે રામ પાસે મેકલી શક્યો હોત, પરંતુ એ ક૯૫ને પણ રાવણને પસંદ નથી, કારણકે તેમ કરવાથી અશોકવનમાંની સીતા પિતાને વશ થશે કે કેમ તે કહી શકાય નહીં. છેવટે મહેદર સીતા ઉપર બળાત્કાર કરવાનું રાવણને સૂચવે છે; પરંતુ આ ઉપાય પણ રાવણ સ્વીકારી શકે તેમ નથી. કેઈ પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર બળાત્કાર કરવો નહીં એવો આદેશ રાવણને પોતાના પિતામહ–બ્રહ્મા પાસેથી મળ્યું હતું. રામનું રૂપ લઈ સીતા પાસે જવું અને તેને વશ કરવી એ ઉપાય પણ શક્ય નથી, કારણ કે સીતા આગળ તેનું કપટ ચાલી શકે નહીં. લંકાની સીમાએ યુદ્ધની તૈયારીઓ ચાલતી હોય તે પણ કેદખાનામાં સીતા આનંદિત રહે એમ રાવણ ઇરછે છે. સીતાના મુખ ઉપર આનંદની રેખાઓ જણાય તે પણ રાવણે સંતુષ્ટ થઈ ઉત્સાહ સાથે રણમેદાનમાં યુદ્ધ લઢવા તૈયાર છે. રાવણની આ મનસિથતિ જોઈ મહાદર તેને કીડાપર્વત ઉપર લઈ જાય છે. ત્યાં ત્રિજ અને સરમાએ માયાનાટિકાને પ્રયોગ કરી યુદ્ધમાંના પ્રસંગો કપટ દ્વારા સીતાને બતાવવાની યેજના કરી હતી. આ કપટપ્રયોગ ચાલુ હોય છે તે જ વખતે રાવણ અને મહાદર ત્યાં આવી પહોંચે છે. મહાદર રાવણને રિઝવવાને પ્રયત્ન કરે છે, કારણકે સીતા વિશેની અભિલાષાને લીધે રાવણનું મન અસ્વસ્થ હોય છે. મહેદર તેનું ધ્યાન નાટકમાંના દ તરફ દેરે છે. ઝાડીમાંથી પસાર થતાં રાવણને મુગટ ડાળીઓમાં ફસાઈ જતું હોય છે. રાવણને એ વાનરને ઉપદ્રવ હોય એવું લાગે છે. તેથી તે ગુસ્સે થાય છે, પણ મહેદર એને એ નાટક હેવાનું યાદ કરાવે છે. નાટકનો એક દશ્યમાં લક્ષ્મણ એવું કહે છે કે રાવણ બીકથી સંતાઈને યુદ્ધ ટાળવાની ઇરછા રાખે છે. તે સાંભળી રાવણ ફરી ખિજાય છે; પણ મહેદર કહે છે, “તારા જેવા શૈલેવીર પ્રભાવ એક સત્ય
Page #316
--------------------------------------------------------------------------
________________ મહોદર 299 બચે શું જાણી શકે ?" આમ તે રાવણને સાંત્વન આપે છે. તે રાવણના પરાક્રમનું વર્ણન કરી તેની પ્રસંશા કરે છે. આ રીતે રાવણને ખુશ કરવા તે ઘણું પ્રયત્ન કરે છે. પરંતુ માયાનાટકની કથા રાવણને સુખ આપે તેવી નથી. રાવણને ધીરે ધીરે થતો અધ:પાત, તેમ જ તેના સૈનિકોને વિનાશ એ નાટકમાં બતાવવામાં આવ્યું હતું. તેથી રાવણ ત્રિજટા અને સરમા ઉપર ખિજાય છે. તેમણે તેને છેતર્યો છે એવું તે માને છે. તેથી તે તેમને મારવા દોડે છે. રાવણનું મન કોઈપણ બાબતમાં પરોવી રાખવાને મહેદર પ્રયત્ન કરે છે, પણ તેના પ્રયત્ન આખરે કયાં સુધી ચાલે ? ત્રિજટા અને સરમાની કેાઈ ખેર ન હતી ! રાવણે તેમને સહેલાઈથી અંત કર્યો હોત, પરંતુ માયા નાટકમાં કુંભકર્ણ અને ઇન્દ્રજિતને વધ થયેલ જોઈ રાવણને આઘાત પહોંચે છે, અને તે મુચ્છ ખાઈ પડે છે. તેથી ત્રિજટા અને સરમા તે વખતે બચી જાય છે. મહાદર રાવણને સાંત્વન આપે છે. તે પછી રાવણ તરત જ યુદ્ધભૂમિ ઉપર જાય છે. યુદ્ધભૂમિ ઉપર જતાં પહેલાં રાવણ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે, અને એ નિમિત્તે બધા બ્રાહ્મણને સ્વસ્તિવાચન આપવામાં આવે છે. પિતાને ભાગે આવેલા સ્વસ્તિવાચનને લાડવા ખાઈ પાછા આવવાનું મહેદર તેને આશ્વાસન આપે છે. પરંતુ રંગભૂમિ ઉપર આવવાને મહેદર માટે કોઈ પ્રસંગ આવત નથી. યુદ્ધમાં રાવણ હારે છે. રામ બધા રાક્ષસને નાશ કરે છે, પરંતુ તેમણે પિતાનું વર્તન સુધારવું જોઈએ એવું નાટકમાં કહેવામાં આવ્યું છે. આમ મહે-- દરને ફરી રંગભૂમિ ઉપર આવવા કોઈ લક રહેતી નથી. . કે ." - ખરી રીતે, મહદર મુખ્યતઃ કામતત્રસચિવ છે. તે રાજનીતિનું પણ સારું જ્ઞાન ધરાવે છે, તેની વિદૂષકની ભૂમિકા કૃત્રિમ લાગે છે. પરંપરાને એનું સરીને તેને વિદૂષક બનાવવામાં આવ્યું હોય તો પણ તેમાં વિષકના પ્રાણું નથી !
Page #317
--------------------------------------------------------------------------
________________ પારશિષ્ટ વિદૂષકની ટોપી-અજંટાના એક ભિત્તિચિત્રમાં વિદૂષકના મસ્તક પરના પહેરવેશ માટે ભરતે ત્રિશિખનું વિધાન કર્યું છે. આ ત્રિશિખ” એટલે અમુક રીતે ગોઠવેલા વાળના ત્રણ ગુચ્છ હોય, અથવા તે તે “ત્રિશિખંડક હોય. ત્રિશિખંડક એ ત્રણ ખૂણાવાળી ટપી હતી. વાસુદેવશરણુ અગ્રવાલે મથુરાની એક પ્રાચીન પાકી માટીની તકતીમાં તે ઓળખી બતાવી છે. સંસ્કૃત રંગમંચ પર વિદૂષક ટોપી સાથે કે ટોપી વિના દેખાતે હાય-ભરતને આ બાબતમાં કશો અસંદિગ્ધ નિર્દેશ નથી. આ સંબંધમાં એ હકીકત રસપ્રદ છે કે જ્યારે ઓગણીશમી શતાબ્દીમાં મરાઠી નાટકને સંસ્કૃત નાટકના અનુવાદ કે અનુકરણ રૂપે ઉદય થયો, ત્યારે તે વેળાની રંગભૂમિ પર વિદૂષકનું -અને અન્ય કઈ પણ બ્રાહ્મણનું પાત્ર માથા પર ચપ્પટ બેસાડેલી, ગાળ, લાલ અને બંને કાન પરની કાર ઉપર વાળેલી એવી ટોપી પહેરીને જ આવતું. એવો સંભવ છે કે આ કાનટેપી ડો. અગ્રવાલે મથુરાની તકતીમાં જોયેલ ત્રિશિખંડકને જ વિકાસ હોય. અજન્ટાની કમાંક 1 વાળી ગુફામાં જે કમાંક 16 વાળું બિત્તિચિત્ર છે (ગ્રીફીથની પુસ્તક પ્રમાણે ચિત્ર નં. 4 એન, યઝનીના પુસ્તક પ્રમાણે નં. 25), તે ચારેય જાતકના ત્રીજા પ્રસંગને લગતું છે. તેમાં નાગરાજ ચાંપેય વારાણસીના રાજ ઉગ્રસેનને બૌદ્ધધર્મનું તત્તવ સમજાવે છે એ પ્રસંગ અંક્તિ થયે છે. ચિત્રમાં નાગરાજના રાજમહેલનું દશ્ય છે. રાજના સભાખંડમાં વચ્ચે નાગરાજ ચાંપેય રાજા ઉગ્રસેનને ધર્મ સમજાવતે દેખાય છે. તેમની આસપાસ બાર આકૃધતિઓ (નવ સ્ત્રીઓ અને ત્રણ પુરુષો) ઉપસ્થિત છે. ડાબી બાજુના જૂથમાંનાં -એક અપવાદે સૌ એકાગ્ર ભાવે વાતચીત સાંભળતાં દેખાય છે. માત્ર તેમાં જે એક ઠીંગુજી વામનની રમૂછ આકૃતિ છે, તેનાં ભવાં ખેંચાયેલાં છે અને તે આ ધર્મચર્ચામાં કશે રસ દાખવતે લાગતું નથી. જમણી બાજુના જૂથમાં પાંચ -સ્ત્રીઓ અને પુરુષ છે. તેમાં બે સ્ત્રીઓ બેઠેલી છે અને વાતચીત સાંભળવામાં મન છે. ઊભેલી ત્રણ સ્ત્રીઓમાંથી બે સ્ત્રીઓના ઊંચા કરેલા એક એક હાથની
Page #318
--------------------------------------------------------------------------
________________ હથેળી પર થાળ છે. તેમની વચ્ચે જે આકૃતિ ઊભી છે તે પુરુષની છે. ત્રિપં ઉપરથી તે બ્રાહ્મણ હોવાનું જણાય છે. યઝદની તેને ચહેરો આબાદ કાશીના બ્રાહ્મણના જે હેવાનું કહે છે. બ્રાહ્મણની આખો ચિત્રમાં ભૂંસાઈ ગઈ હોવાથી તેનો મુખભાવ નક્કી કરી શકાતા નથી. જે રીતે થાળ લઈ ઊભેલી એક દાસી તેની પાસે ઊભેલી બીજી દાસીએ ઊંચા હાથે કરેલા સંકતથી પિતાનું ડાકુ ડાબી તરફ વાળીને પેલા બ્રાહ્મણ સામે જોઈ રહી છે, તે ઉપરથી એવી અટકળ માટે પૂરતે આધાર છે કે એ બ્રાહ્મણ તે વિષક હેય, અને તેની બંને બાજુ ઊભેલી દાસીઓએ ઊંચલા થાળમાંના એક થાળમાંથી તેણે કશુંક (કૂલ કે પછી નાસ્તા માટેની મીઠાઈને ટુકડો) ગૂપચૂપ ઉઠાવી લીધું હૈય–તેની બાજુમાં ઊભેલી દાસીની નજરે આ પકડાઈ જતાં, તે આ અંગે થાળવાળીનું ધ્યાન ખેંચતી હોય. ટૂંકમાં ચિત્રમાંને બ્રાહ્મણ રાજસભામાં ઉપસ્થિત રહેતે વિદૂષક હેય. આ. આકૃતિએ કાનટોપી પહેરેલી છે.• તેનો રંગ સફેદ છે. મરાઠી રંગભૂમિ પર વપરાતી આવી ટપી કંતાનની અને લાલ હોય છે, અને તેની કાન પરની કિનારી ઊંચી ચડાવેલી હોય છે, પણ જરૂર પડે ત્યારે તે નીચી કરીને કાન ઢાંકી શકાય. છે. એટલે જ કાનટોપી કહેવાય છે. - અજન્ટાના ભિત્તિચિત્રમાં મળતું કાનટોપીનું આ ચિત્ર એ દષ્ટિએ મહત્ત્વનું છે કે મથુરાની તકતીમાં મળતા ત્રિશિખંડક અને અર્વાચીન કાનટોપી–એ બેની વચ્ચેની કડી તે પૂરી પાડે છે. પાંચમી શતાબ્દીની ગુપ્તયુગીન ચિત્રકલામાં મળતું આ વિદૂષકનું ત્રિશિખંડક એ તેને અત્યાર સુધીમાં પ્રાપ્ત સૌથી પ્રાચીન ચિત્રા-- ત્મક પુરાવો છે.
Page #319
--------------------------------------------------------------------------
________________ - ધ વિાષકજી. કે. ભટ, પ્રકા ને ઓડ બુક કંપની, અમદાવાદ, 150 કરો 1. “ગુપ્ત આર્ટ,' વાસુદેવારણ અગ્રવાલ, આકૃતિ 1 માંધ, પૃ. 36-37. વધુમાં જુએ “ધ વિષક, પૃ. 54,58, : - 3. “ધ વિદૂષક, પૃ. 58. . :- 4. એજન-પૃ. 58. : પ. “અજન્ટા, ભાગ ત્રીજો, ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1930. - પરિશિષ્ટ 6, જુઓ “ચાંપેય જાતક, પાલિ ટેક્સ્ટ સેસાયટી, ગ્રંથ ત્રીજે, નં. 506; કોવેલને અનુવાદ, પૃ. 281-286. આ જાતકની સંક્ષિપ્ત વાર્તા માટે જુઓ યઝદનીનું અજન્ટા’ પુસ્તક, લખાણ, ભાગ પ્રથમ, પૃ. 38-39, 7. સંપૂર્ણ ચિત્ર માટે જુઓ યઝદનીનું “અજન્ટા' પુસ્તક, ભાગ ત્રીજે, લેટ નં. 25. આ પરિશિષ્ટ સાથે કે ફેટ છાપવામાં આવ્યો છે તે મૂળ ચિત્રમાંથી બ્રાહ્મણ અને ચાર દાસીઓના જુથને ધરાવતા જમણી બાજુના ભાગને છે. 18. એજન, લખાણ, ભાગ પ્રથમ. 9. “અજન્ટા' પ્લેટ 16 N (4 N) ઉપર જહોન રિફિથનું ટિપ્પણ; વધુમાં જુઓ નાગાનન્દ, અંક ત્રીજો. 30. “અજન્ટા,' લખાણ, ભાગ પ્રથમ, પૃ. 42.
Page #320
--------------------------------------------------------------------------
________________ - શાહ–સૂચી 1 ગ્રંથ અને થકારે (અંકે પૃષ્ઠ-સંખ્યા દર્શાવે છે. ટિપ્પણમાં આવેલા શબ્દોના પૃષ્ઠક કૌસમાં મૂક્યા છે) અગ્રવાલ, ડે. વાસુદેવશરણ ઈંગ્લીશ કેમેડી (34) 55, (60), 300 ઉત્તરરામચરિત (50, 51), 72, (73, અગ્નિપુરાણ 99, (105), 110, 112, 165), 190, 118, (122), ઉપાધે, (ડ) 55, (60, 89) અચન, અનુજન 92, (94) સુદ 18, 19, 21, 38, (50) અભુતદર્પણ 29, 44, 54, (60), એન્જોયમેન્ટ ઓફ લાફટર (15). 72, (73), 86, 110, 176, એરિસ્ટોટલ 143, 148, 145, 177, (181), 295 153, 166, 167, અભિનવ પ૫, 26,91, 110, 112 એરિસ્ટોટલસ થિયરી ઓફ (121, 124), 140, (150), પિએટ્રી એંડ ફાઈન આર્ટ (151) 171, (180) એરિસ્ટેટસ પિોએટિકસ (12) અવિમારક 13, 58, (60), 8, 84, એરિસ્ટોફેન્સ 183, 184 95, 9, (103-4), 115, એલિયટ, (સર) 43, (50) (125), 127, 156, 159, એસે એન કેમેડી-(૧૫૧, 162) (163-65), 172, (179, એસે ઓન ગુણાય એંડ ધ બૃહત્કથા 180), 197, ' (192) અશ્વઘોષ 14, 22, 82, 102, 171, અતરેય આરણ્યક 21 આઉટલાઇન ઓફ હ્યુમર (34) ઓક્ષફર્ડ લેકચર્સ (193) ઈન પેઈઝ ઓફ કોમેડી (34,151, ઓરિજિન ઓફ એટિક કોમેડી - 162, 192) (49, 179) ઇસ્ટમેન, મેકસ (15) કથાસરિત્સાગર 82, 86, (89) ઈગ્લીશ શ્રેમીક કેરેકટર્સ (13) કરમરકર (આચાર) , 71 (એ
Page #321
--------------------------------------------------------------------------
________________ વિક કર્ણભાર 25, 75 - કોર્નફર્ડ, એફ. એમ. (49),(179) કર્ણસુંદરી 170, 174, 176,(180, કૌમુદી મહોત્સવ પ૩, 83, 86 181), 288 (182) ર૭૩. કપૂરમંજરી 22, (33) 55, 26, ક્ષેમીધર 174 (60) 173, 176, 177, ખાડીલકરે 93 (179, 181, 181, 182) ગુણાઢય 184 276. ગુપ્ત આર્ટ (60) કામ 70 ગોએ 146 કાઠકસંહિતા (32) ગોહેન, જેજે 30, 31 (33, 34) કાણે, (ડ.) (123) (151), 167, (179, 192) કાત્યાયન શ્રૌતસૂત્ર 21, (32) ઘેષ, મનમોહન (32, 33, પ૦, કામસૂત્ર 44, 45, 47, (50, 51), 67, 121, 123, 124) 77, (80), 88, (89) ચકૌશિક 174 કાલિદાસ 19, 21, 26, 38, 40, ચન્દ્રલેખા (89, 100, 181, 182) 47, 13, 72, 84, 114, 291 115, 12, 133-35, 137, ચારુદત 25 154, 159, 168, 18, 184, ચેમ્બર્સ, ઇ. કે. (49) 186-89, 241. જગન્નાથ, (પડિત) 111, 174 કાવ્યપ્રકાશ (50) જાગીરદાર (1992) કિર્લોસ્કર (30) જેસન 145 કીથ, (ડ.) 13, 14, 17, 19-20, જાતિરીશ્વર (94) (32 33,) 37, 85, (94). ડ્રામા ઈન સંસ્કૃત લિટરેચર (1992) કુમારસંભવ (74). થીયરી ઓફ લાફ્ટર (150-51) કુમારસ્વામી, એ. કે (33) થર્નડાઈક, (B) 30 કૃષ્ણમેનન, વી. કે. (150-51) દશરૂપક (105, 122, 180) કૃષ્ણર્જન યુદ્ધ 95 ધનંજય 99, 118 તકર, કુ ગોદાવરી (33). ધૂર્તસમાગમ 92, 93, (94) કેરળ થિયેટર (81) નાગાનન્દ પ૩, 54, 58, 83, 114, કેરેકટર ઓફ ફલસ્ટાફ (193) 115, 12, 128, 157, 160, કેનાઉ ૧૬,પ૬, (180) (164,167, 172, 173, 265 કેપરકર, (s.) (8) નાટલક્ષણરત્નાશ (80, 88, 105-6)
Page #322
--------------------------------------------------------------------------
________________ શબ્દ-સૂચી 30. નાટયદર્પણ (61, 67, 80, 89, 94, 106, 107, 121,122,124). નાટયશાસ્ત્ર (33, 50, 59, 60, 61, 67, 80, 81, 89, 93, 94, 104, 121, 22, 123,124, 150, 151, 179) નિરુકત (50) પઉમરિય પ૫, (60), 86, પતંજલિ 15, 28, 38, 39 પરીખ, જે. ટી. (33, 180) પંડિત, શં. પા. 70, (73) પાણિનિ 15, (33, 89) પિશરોટી, કે. શમ (81) પિશેલ 15 * પિએટીક્સ ઓફ એરિસ્ટોટલ (15) પ્રતિજ્ઞાયૌગ ધરાયણ 68, 7, 82 90, 92, 98, 11, 127, . 132, 155, 169, 204. પ્રિયદર્શિકા 68, 42,83,101,114, . (124), 128, 134, 157, 159, (163-64),168,253 પ્રિસ્ટલે, જે. બી. (193). પ્લેટો 143, 144 (151) ફિલેબસ (151) ફીમલમેન જેમ્સ 30, (151, 162, 163, 192) બર્ગસેં 145, 148, 149 (151) બાણભટ્ટ 42 બાલચરિત 95, 96, (103) બિહણ 170, 174, 175, 176. (100) બુચર (150, 162) બૃહત્કથા 184 બેક ટુ મેઘુસેલા (13) બે વલકર, (ડો.) 77, (80) બધાયન કવિ 92 એડલે, એ. સી. (193) ભગવદજજકીય 92, (94), 185 ભરત ત્રિગત વિશે 87, 108, 109 દંડકાષ્ઠ” (કુટિલક) વિશે 58 નટો પરના શાપ વિશે 41,42,45 નાટકમાંના પાત્રો વિશે 75, 76" નાટકના પહેલા પ્રયોગ વિશે 28, 39 નાટયકલાના આરંભ વિશે 35 38, 30, 48, -નાટયશસ્ત્ર 13, 26, 108 * નાયકના પ્રકારે વિશે 64; 66, 90 પૂર્વ વિશે 108 પ્રતિશિરે (શિરષ્ટન) વિશે 55, 56, 57. વિદુષક વિશે -25, 26, 27, 29 31, 35, 40, 41, 42, 43, 44, 45, 46, પર, 55, 26, પ૭, 2, 3, 75, 82, 87 90, 92, 99, 100, 101, 108, 109 110, 112, 118, 119, 126, 138, 153, 166. સુત્રધાર વિશે 26, 38 20
Page #323
--------------------------------------------------------------------------
________________ 206 વિદુષક, હાસ્યસિદ્ધાંત વિશે 138, 139, 140, 141, 166 ભવભૂતિ 394 8, 72, 77, 161, 172, 190, -ભાંડારકર, (ડો.) 78 ભાવપ્રકાશન (પ૯, 61, 74, 88, 94, 103, 104, 105, 107, 121, 122, 12, 180) ‘ભાસ 25,46, 82, 81, 95, 96, 120, 137, 154, 160, 168, 171, (179), 186, મહૂક મૂક્ત (ઋગવેદ) (50). મથુરા મ્યુઝીયમ ચિત્રાવલી (6) મનું 4 મનુસ્મૃતિ (50, 81) મમ્મટ (50). મહાદેવ કવિ૨૯, , 86, 110, 176, 177 મહાભારત 15, 44, (181), માલતીમાધવ, 39, 172, 190, માલવિકાગ્નિમિત્ર (33), 53, 69. 70, (74),83, 9, 87, 112,(124), 127, 157, (163-64-65) 167, 171, 215 સુધરાક્ષસ 19 મૃછકટિક ર૨, 25, 29, 44, 45, 58, (60), 64, 68, 72, (73) 83, 84, 92, 98, 110, 116, (125), 127, 130, 63-64-65), 172, 184, 242. મેઘદત પ૩, (60) મેડિવલ સ્ટેજ (49, 10) મેરેડિથ, જોર્જ 145, 146, 147, 148, 149 (151, 162) મેન, મેરીસ (193) મેલિયર 148, 179, 190 મ્યુલરહસ, ઈ. 15 યાસ્ક 46 રતિમન્મથ 44, 91, 95, (100), 111, 174, (100) રત્નાવલી 53, 58, 68, 82, 83, 114, (125), 128, 130, 134, 154, 157, 168, 259 રવિણ પ૫, () રસાણ સુધાકર (188106,123) ૨મનાથ 70, (15) રાઈટ, થેમસ (34) રાઇસ (15) રાજશેખર 22,53, 54, 55,56, 57, 58, 12, 120, 158, 16, 16, 171, 173, 174, 175, 176, 177, 178,. (179) 276. રામચંદ્ર 57, (67), 75, 88, 9, 91, 100, 10, 110, 118,119 રામાયણ 44 રુદ્રદાસ 176 178, (18) રૂદ્રભટ્ટ 99, 12, (105,123)
Page #324
--------------------------------------------------------------------------
________________ શબ્દ-સૂચી 307 લટકમેલક 185 લાકેત 184, (192) લાવ્યાયન શ્રૌતસૂત્ર 21, 24, (2) લાયમન 56 લાસેન, સે. (94) લેકેક, સ્ટીફન (151) લેવી, સિલવન્ 15, 16 વાઈડ, એકર 190 વિક્રમોર્વશીય 38, પ૩, 69, 70, (73, 89, 105) 115 116, 128, 130, (164-65) 160, 11, 148, 228, વિજય ભટ્ટારિકા 86, 273 વિદષક, થિયરી એંડ પ્રેકિટસ (પ૯, 182 વિશ્વશાલભંજિકા 22, 5 (60), 77, (81), 87, 86, 114, 129, 131, 158, 170, 17 (19, 81 ૨૮૧વિહરણ, 93 વિલ્સન ઈલેવલેજીકલ વેફચર્સ (81) વિંટરનિદ્ર, (.) 92 વિન્દશ 14 વિમલસૂરિ 25 વિશ્વનાથ (41), 8, 100 102, 116 113, 118, 173, " વેણુસંહાર ર૦૧ વેલર, (ફે) એચ.ડી. (32) વેસ, કેરોલીન (3) હ, ટી.એ. (1992) વોલપેલ, હેરેસ (151) વ્યાકરણ મહાભાષ્ય 28, (33), 38, 39, (89) શાકુંતલ 38, 47, 14, (60, 7) 69, 20,71, (73), 84, (89), 10, 114, 116, (124,125), 12 8, 130, 157(163,165) 173, 184, 23. શાબરભાષ્ય (181) શારદાતનય 57, (61). 73, 82, 90, 91, 95, 96, 99, 102, 110, 113, 114, શારિપુત્રપ્રકરણ 14 શાખાયન આરણ્યક 21 શિmભૂપાલ 57, (61), 82,100. 101, 110, 113 (123) શીર 13, 2 4 ,52,72, 120, 137, 15, 16, 184, 184, 186, 188, 189 શૃંગારતિલક (105, 123) રોકસ્પીયર 30, 157, 148, 18, 18 191 શેફસ્પીરીયન કેમેડી (33, 33,15, 19, 192) શે, મન (13) ચૂલર 16, 17, (32) સંસ્કૃત ડ્રામા (32, 33, 94) - સાગરનન્દી 57, 75, 101, 113 સાહિત્યદર્પણ (81, 88, 106, 123, 18.0). સૌભદ્ર 30, 95 સ્વપ્નવાસવદત્ત 68, 82,97, 98, 116, (124-25) 127, (130-31-32, (163, 165155, 168, 208.
Page #325
--------------------------------------------------------------------------
________________ 308 વિદૂષક હર્ષ 39, 53, 54, 58, 82, 83, 114, 134, 157, 160, 168, 170, 178, 265. હર્ષચરિત કર હાસ્યાર્ણવ 185, 186, (193) હિલેબ્રાંટ 16 હોમ્સ, ટોમ્સ 142 હ્યુમર એંડ હ્યુમેનીટી (151) 2. વિષયો અંકમુખ (137) આમુખ 110 અંકાવતાર (137) આયુ પ૩, રર૮ અંગહાર 295 આરયિકા 253, 255, 256, 25% અંબરમાલિકા 283 258. અકાલજલદ 276 ઈદિવરિકા 256, 257 અનિમિત્ર 97, 113, 115, 133, ઇન્દ્ર 25, 46, 76, 112, 233, ર૯ર. 135, 155, 161, 215, ઈન્દ્રજિત 299 217-221 223226 ઈન્દ્રધ્વજ (qજમહ) 28 અજંટા (ના ભિત્તિચિત્રા) 300,301 ઈન્દ્રમહ 39 -અદ્ભુત દર્પણ (જાદુઈ અરીસા)૨૯૭ ઈપેસ્ટર 167 : . અનંગસેના 93 .. 'ઈરાન 15 . . . અનયસિંધુઃ 185 . . . ? ઇરાવતી 97,113, ૧૧૪,૧ર૭,૧૩૩, ", અન્વય ર૭૬ - - અપૂપ (માલપૂડા) 70 135, 215-20, રર૩રરપ.. : ઉજ્જયિની 132, 206, 211, 212, અમૃતમંથન 28 " અવંતિસુંદરી 214 છે કે ઉદયન 92, 98, 116, 117, ૧૩૧અમારક 97, 114, 117, 127, 133, 136, 26, 208 156, 16, 197, 198, , 214, 253, 267, ૨૭પ 199, 200, 201, 2002 . અશેકવન રક૬, 298 ઉમત્તક 68, 155, 204, ૨૦૧૫અશ્વમેઘ (યજ્ઞ) 24 ઉવશી 39, 44, 97, 101, 115, 116, 128, 130, 135, અસજૂજાતિ મિશ્ર 92, 93 228-233 અહલ્યા 233 એરોન 166. આત્રેય 58, 69, 70, 83, 114, 120, 128, 10, 161, 168, આકાર 112. ર૬૫, 266, 267, 268, 269, ઓલ્ડ મીરેકટસ (33) 270, ર૭૧, ર૭૨, 283 કંસવધ 28 : 250,
Page #326
--------------------------------------------------------------------------
________________ શબ્દ–સૂચી 09 કઠપુતળીને ખેલ 15, 16. કપિજલ 53, 54, 83, 176, 177, (178), 276-280. કણું 76 કર્ણસુંદરી 28, 290 કપૂરમંજરી 18, 278-279 કલિંગરાજ 258 કાંચનમાલા 267 કાકપદ પર કાત્યાયની 206 કપિલેય 83 કામન્દી 190 -કોમ્પિત્ય 212 કુંડદરી 296 ફતિભેજ 197, 202 કુંભકર્ણ 299 કુટિલક 58, 119 ‘કુટું 79, 111 કુમુદગલ 14 કુરંગી 97, 114, 127, 156, 162, 198-201 કુવલયમાલા 285 "કુસુમાકર (ઉદ્યાન) 128, 271 કેરળ (રંગભૂમિ) 51, 79, 111, 179 કેલિકૈલાસ 281 કેલેસ 36 કંકણ (રંગભૂમિ) 111, 112 કાંડ 43 કેસ્ટન્ટીનેપલ ચર્ચ 36 કોમેડી 13, 35, 37, 143, 144 કેમોસ 35 કૌમુદગંધ 82 કૌશામ્બી ર૦૮, 267 કૌશિકા 86 કલાઉન 13, 30 ગણદાસ 42, 97, 130, 217, રર૧, 222 ગણિકા 22, 162 ગણિકાનાટક 14. ગુપ્તયુગીન ચિત્રકલા 301 ગુફાઓના ચિત્ર 31 ગોમુખ 184 ગૌતમ પ૩, 69, 72, 83, 96,97, 100, 101, 102, 113, 115, (124), 127, 130, 133, 135, 157, 159, 160, 11,167, 168,171, 186, 192,215-227, 287 ગ્રીક (નાટચ) 14, 15, 24, 128, 185 ઘટોત્કચ 30 ચંદ્રવંશ 228 ચંદ્રિકા 197, 199, 200, 291, 292 ચકેર 176, 281-294 ચતુરક મુદ્રા 118 ચતુરિકા 271 ચર્ચરી 259 ચાણકય 91 ચારાયણ 53, 54,58, 83, 114, 129, 158, 160, 168,17, 176 (179,180) 281-287
Page #327
--------------------------------------------------------------------------
________________ 310 વિાષક ચાદર 58, 68, 92, 97, 98, 116, 117,127, 133,136, _156, 162, 192, 242-251 ચિત્રલેખા 232 ચૂલિકા (137). જતુકેતુ 185 જર્જર (દંડકાષ્ઠ) 58 જવનિકા 15 જાવા (નાટય પરંપરા) 24, 25, 76 અમૃતવાહન 101, ર૬પ-ર૬૮, ર૭૧-૭૨ જૂર્ણ વૃદ્ધ 130 જયુપીટર 35 ઝે ટાયપેસ 15 ટચસ્ટોન 168, 191, ર૪૯ ડાયેનિસન્ 35 ડિમ 28 ડેફિચે એરકન્ 35 તરંગશાલા 289 તાંડવ 21 તાલ 119 ત્રિગત (67), 87, 108, 19, 110, 111, 129 ત્રિજટા 298, 299 ત્રિવેન્દ્રમ (માં મળી આવેલ ભાસના નાટક) 13 ત્રિશંક 155 ત્રિશિખ, ત્રિશિખંડક 300, 301 દંડકાષ્ઠ 58 દર્દક 185 દર્શક 208, 213 દુઃખાભ નાટ (Tragedy) 136 દુર્ગુણ 30, 144 દુર્યોધન 91 284 દુષ્યન્ત 44, 47, 97, 101, 12, 114 116, 117, 128, 130,133-137,162,173, 235-241 દઢવમેન ર૫૪, 258 દેવાસુર 28, 29 દ્વિપદી ખંડ 69, 259 ધારિણી 97, 113, 115, 133, 171, 215-219, રર૧-રર૪, ધૂતા 116, 251 ધૂર્ત 167 નમસચિવ 112, 13 નલિનિકા 199-201 નવમાલિકા ર૬૮-ર૭૧ નહુષ 41, 43, (50) નાન્દી 28, 211 નાગરાજ ચાપેય 300 નાટ૫ નિવેદક ની 128 નાટય વેદ 28, 41 નારદ 40, 41, 48, 49, 61, 76, - 91, 95, 9, 101, 292, નિપુણિકા 215, ર૭૩ નેહા(ની વહુ) 30 પંચગવ્ય 293 પક 191-192 પતાકા 173, ( 10) પદ્માવતી 68, 97, 98, 102, 130, 131, 132, 136, 208-214
Page #328
--------------------------------------------------------------------------
________________ "શબ્દ-સૂચો પરિવ્રાજક (ભગવાન) 92 પરિત્રાજિકા 216, 217, 226. પારિપાશ્વિક 27, 63, 108, 19, 11. પીઠમર્દ 44, 99, 10, 112, 172 પંથલી 20-24 પુત્રપિંડ પાલનવ્રત 240 પુરુરવા 44, 97, 116, 17, 135, 160, 228, 229, 231, 233 પુરોડાશ 93 પુરોહિત 85, 86 પુછપ કરંડક જીર્ણોદ્યાન 127 પકરણ (ચેટી) ર૦૧ પૂર્વ રંગ 26, સ્પ, 63, 108-111 પેરેજાઈટ 14 પ્રકરણ 44, 113. પ્રતિશીર્ષક 55-56 પ્રદ્યોત 206 અમદવન 127, 128, 130, 131, 209, 210, રર૩, 239. પ્રોચના 109-111 પ્રસ્તાવના 110-111 પ્રાકૃત નાટક 23 પ્રિયંવદા 187 પ્રિયદર્શિકા 257-158 પ્રિયપ્રસાદન વ્રત રર૯ ફીસ્ટ ઓફ ફૂલસ (મૂર્ખાએ.ને મેળે) 36, 37 ફિલસ્ટાફ 153, 191, ૧૯ર. બધુ 185 બધુવંચક 92, 93 બકુલાવલિકા ૨૧૮ર૦,૨૨૩. બફૂન 166, 167. બલિબંધ 28 બૃહસ્પતિ 22, 293 મેકસ 35 બૌદ્ધ નાટકે 3, 5, 13, 14, 15 બૌદ્ધ શ્રમણુક ર૦૫ બૌધાયન 83, 174 બ્રહ્મચારી 20-24 બ્રહ્મદર 212 બ્રહ્મરાક્ષસ કુળ 29 , શ્રદ્ધા 28, 299 ભગવાન પરિવ્રાજક 92 ભરત–પુત્ર 38, 41, 42, 45 ભાવ 140 ભાવાવાસ 140 ભાસના નાટક 13, 15 ભીમ 91 મંત્રગુસ 275 મકરંદ 172, 190 મકરંદ ઉદ્યાન 128, 129, 262, 263 મગધ 208 મદનમંજરી 185 મદનિકા 173 મદનેદ્યાન 289 મદયન્તિકા 172 મનારમાં 253-255 મન્મથ 91, 95 મરાઠી રંગભૂમિ 301 મલયવતી 267, 268, 471, ર૭ર. મહાવ્રત 20-24, 36 મહાદર 53, 54, (73), 83, 86, - 176, 285.
Page #329
--------------------------------------------------------------------------
________________ ચાર વિષક મહેરું પદ માસ 15 માઢવ્ય પ૩, 54, 83, 84, (88, 89) 97, 115, 116, 117, (25), 128, 130, 133, 134, 135,10, 11,12, 168,235-241, 265, 275, માણુવક 83,(88-89), 97, 101, 115, 128, 13, 135, 160, 161, 168, 228-234 273, 275 માતલિ 38, 54, 134, 137, 157, 241, માધવિકા 25. માયાનાટિકા ર૮૫, 26, 298. મારિચ ષિ 233 માલવિકા 72,96,97, 115, 128, 133, 135, 15, 160, 161, 215-226. મિત્રાવસુ 266, 28. મિલેસ ગ્લોરિસન્ 14 મૂર્ખાઓને મેળો 36, 37 મૃગતૃષ્ણકા 283 મૃગાંકલેખા 186 મૃગાંકવર્મા 282, 286 મૃગાકાવલી ર૮૫ મેખલા 170, 282-286 મત્રેય 13, 47,53, 58, 68, 70, 72, 83, 84, (89), 97, 98, 100, 101, 116, 117, (125), ૧ર૭, 130, 133, 135, 136, 154 156, 159-162, 168, 184, 186, 191, 192, - 227, 242-252. યૌગ ધરાયણ 90, 92, 98, 127, 132, 133, 206-208, 267, 275 રણજબુક 186 રંગલે 43 રતિ 140 રત્નાવલી 130 રત્યાભાસ 140 રદનિકા 155, 156, 24. ચમ 297, 298 રાવણ 30, 72, 176, 242,295 299, દશમુખ 56. રેલિલક ૨૪ર રેમન મૂક નાટય 15, 24 રામન્થક 177, 295 રહસેન 251 લંકા ર૮પ-ર૬૭. લક્ષ્મણ 296, 298 લક્ષ્મી રર લક્ષ્મી સ્વયંવર 30, 40 લય 119 લાવાણક 208 લાસ્ય 21 લેક નાટય 16, 17. વસરાજ ર૫૭ વસંતક 82, 83 (પ્રતિજ્ઞાયાગધેરાયણમાં) 82, ૯ર, 98, 24-207, 275,
Page #330
--------------------------------------------------------------------------
________________ શબ્દ-સૂચી (પ્રિયદર્શિકામાં) 82, 101, (124), 168, 253-258 (૨નાવલીમાં) 82, 120, 229-264 (સ્વપ્નવાસવદત્તમાં) 82, 117, (124),161, 181, ર૦૮-૨૧૪. વસંતસેના રર, 45, 68, 72, 101, 116, 127, 130, 133, 140, 155, 156, 173, 242-250. વસંતસેના ગણિકા (ભગવદજજુકયમાં) 185. વસંતેત્સવ 38. વસિષ્ઠ 46, ર૯૨. વસુમતી 134, 238, 241. વારાણસી 300. વાલમીકિ 77, 292, 293. વાસવદત્તા 68, 7, 98, 12, 116, 132,133, 136, 206, 208-214, 253-255, 258, 262, 264. વાસ્તવવાદ 145. વિચક્ષણું 276, 277, વિજયસેના 261. વિટ 14, 44, પ૩, 9, 103, 112, 158, 172, 176, 184, 265, 289. વિદુષકઃ અવનતિ- 166-190. ઉત્પત્તિ અસુરમાંથી 28, 29, 30, 48 કઠપુતળી ખેલમાંથી 15, 16 ગ્રીક નાટકમાંથી 14, 15 ધાર્મિક વિધિમાંથી 20, 21, 22, 23, 37, 38 નારદમાંથી 40,41,48,49,91,96 પ્રત્યક્ષ જીવનમાંથી 44, 45 પ્રાકૃત નાટકમાંથી 16, 86 બ્રાહ્મણની મશ્કરીમાંથી 17, 37, 43, 46, 48, 62, 63, 66, 76, 85, 86 રેમન મૂકનાટ્યમાંથી 15 - લોકનાટ્યમાંથી 16, 17, 18, 23 વૃષાકપિમાંથી 18, 19, 21 શુદ્રમાંથી 21, 45, 42 જાતિ 20, 23, 24, 27, 45, 62-67, 83, 85, 86, 159, 160, 204, 216, 228, 275, 242, 253, 259, 265, 27, 281, 288, 291, 295. કાર્યો - કથાવિકાસનું કાર્ય 131-135 દરબારી મશ્કરા તરીકે 43, 44, 45, 46, 130-131 નાટ્યનિવેદકનું કાર્ય 26, 27, 126-129, 179, ભાવનાસંતુલનનું કાર્ય ( 135-137 ભાષ્યકારનું કાર્ય 88, 134 135, 191, ૨૪૯-૨પર સેવકનું કાર્ય 129-130 હાસ્યનિર્મિતિ 17, 26, 88, 118, 120
Page #331
--------------------------------------------------------------------------
________________ 314 ષિક ખોરાક- 68, 19, 70; (માંસાહાર) 70, 71, 72, 73, 295 ગુણો– અલીલ ભાષાશુ 98 કપ્રિયતા 95, 6, 12, ચબરાકપણું 101, 12, ચારિત્ર્યની શુદ્ધતા 64, 9, 101, 172 નાટ્યવિ૬ 96 નાયકભક્તિ- 101, 101, 112-118 વિનોદી અને માર્મિક ભાષણ 65, 6, 88, 9, 100, 118, 12, 14, 135, 2, 148, વિસંગતિ 79, 175 વેદવિાણું 9, 10, 101. હાસ્ય ઉત્પન્ન કરવાની શક્તિ 95, 96,98, 99, 10, નામાભિધાન– વિદૂષકની વ્યુત્પત્તિ 23, 85- 88, (“માણુવકની વ્યુત્પત્તિ) (88-89) વિદૂષકના નામેજાતિ સુચક- 83 માનસિક ગુણદોષચક 84 શારીરિક ખોડ સુચક 83 અમાત્યને વિદૂષક-૯૦,૯૨,૮૮ દેવને વિદૂષક 40, 41, 2, 90, 1, 5, 96 બ્રાહ્મણને વિષક 90, 90, 93 રાજને વિદૂષક 44, 45, 90, 92, 93, 9, 7 વણિક નાયકને વિાષક 98 એરિસ્ટોટલ પ્રમાણે 16-17 ગાર્ડન પ્રમાણે 167. નવીન 168-19 ભાષાભાષા 17, 18, 23, 24, 2, 47, 75-81, 8, 10. (સંસ્કૃત) 2415, 76 - ભૂમિકા– 27, 64, 95, 6, 7, 98, 100, 101, 102, 108-137, (કુપિત સ્ત્રીનું પ્રસાદન 115, નાટકમાં નાયકને સહચર 112-13, નાયિકાની પ્રાપ્તિમાં મદદ 113, પ્રેમપૂર્તિમાં મદદ 113, પ્રેમમાં ઉરોજન 114 પ્રેમનો વિરોધ 115-116, વિરહાવસ્થામાં વિદન 116117.) કામસચિવ- 113 નર્મસચિવ 99, 112-113, વિનદમંત્રી-(૦૯) પ્રાયોગિકત્રિગતમાં, પૂર્વ રંગમાં 63, 108, 109, 110 કપ્રિય ભૂમિકા-હાસ્ય ઉત્પાદન 118, 119, 5, 40, 2, 90-94, 166-168. વગીકરણ- ભરત પ્રમાણે
Page #332
--------------------------------------------------------------------------
________________ શબ્દ સૂચી 315. રૂપ કદરૂપતા–પર, 54, 118, 159, 15, 215, 228, 242, 259, 281, 285 કાકપદ-૫૨, 53, 56 ખૂધ-૫૪ ચોટલી-૫૩, 276 ટાલ–પર, 53, 56, ટોપલા જેવા કાન-૫૪, પદ, 276 મોટું પેટ–૧૪, 295, 296 વાંદરા જે-૧૯, 53, 83, 215, 228, 259, 271, 272, 273, 276, 281. વેશભૂષા અલંકારે 58 કુંડળ-૨૬૦, ચીર–૧૭, ચીવર-૫૭ ટોપી-પપ, 57, 307, 301 દંડકાષ્ઠ (કુટિલક) પ૮, 59 દાઢી–૫૬, 57, 130, 276 ધોતી–૫૭ બનાવટી વાળ-૫૬ ફૂલે-૫૮ ભગવાં વસ્ત્ર 57 મહારપ૫, 26, 27, 130 યજ્ઞોપવીત્ત-૫૮, 159, 258, 70 રેશમી વસ્ત્ર-૨૬ લાકડાના કાન–૫૫ રંભભૂષા-પર, પ૩, 54,57, 50, (123). લાક્ષણિકતાઓ - આરામપ્રિયતા-૧૩૩, 29 210, 213, 228, 235 242, 253, 195 બીકણપણું–૧૫૫, 156, 17, 161, 211, 212, 230 - 235, 24, 241, 244 256, 265, 282, 288. બ્રાહ્મણીય અભિમાન–૧૫, 160, 204, 228, 253, 263, 276, 291. જનપ્રિયતા-૬૮-૭૪, 160, 197, 204, 29,216, 228, 253, 259, 25, 273, 276, 281, 291, 295. મુખતા- 131, 134, 153, 158, 166, 16, 168, 198, 199, 200, 16, 217, 218, 230, 231, 234, 235, 239, 240, 244, 245, 257, 259, 2U1, 272, 235, 286 288, ૨૯ર, વિકાસ- 45-49. | વિનોદ- ૧૫ર-૧૬૨ પ્રસંગનિષ્ઠ 155-158 માનસિક 153. શાબ્દિક ર૫૪–૧૫૫ શારીરીક 153
Page #333
--------------------------------------------------------------------------
________________ 316 વિદૂષક સામાજિક 154 સ્વભાવનિષ્ઠ 158-162 સંબોધન 101, 120, 177, 290, 295, વિદ્યાધરમલ 282 વિદ્યુજિહ (73), ર૯૬, 287 વિનયંધરા 274 વિદ–મંત્રી 99 વિભીષણ ર૯૭ વિશ્વનગર 93 . વિશ્વામિત્ર 174 વૃષાકપિ 18, 19, 21 -સૂકત 18, 19, -વેયાંગ ઓરાંગ 25 વૈખાનસ 53, 83, 273-275 વ્યાધિસિધુ 185 - વ્યાસ 292, 297 શબૂક 85 શકાર 24, 29, (125), 140, 156, 161, 167, 185, 242, ૨૪૪,૬પ૧, 284, 287. -શકુંતલા 44, 97, 114, 117, 128, 130, 133, 134, 135, 173, 235-240 શર્વિલક 133, 156, 173, 245. -શલ્ય 76 શશશ્ચંગ 283 શાંડિલ્ય 92 -શારીપુત્ર 14 શિવ 21, 28, 206 શિષ્ય 185 શિષ્યવર 93 શુક્રાચાર્ય 93 શેખરક 269 શેતાન 30 શૈલૂષ 42 શ્રમણુક 155 શ્રીકૃષ્ણ 30 શ્રીખંડદાસ 262 સંઘકળી 78 સંતુષ્ટ 13, 47, 53, 58, 84, (89), 117, 120, 154, 156, 10, 12, 148, (179) 186, 197-202 સદક 22, 176, (180), 276 સમવકાર 28, 112, સમુદ્રગ્રહ 97, 130, 133, 211, 213, 215, 219, 224. સરમા 288-299 સરસ્વતી 11, સવ્સ કયુરેન્સ 14, 15 સાંખ્યયન 83 સાગરિકા પ૩, 128, 259, 262-264 સીતા 296, 297, 298. સુભદ્રા 30 સુલક્ષણા 283 સુસંગતા પ૩, 261, 264. સેનાપતિ 130, 237. સમકયણું 20, 21, 85 સોમયાગ 20 સૌધાતકિ 46, 189
Page #334
--------------------------------------------------------------------------
________________ શબ્દ-સૂચી 31 સૌવીર 196 સ્નાતક 93 સ્વસ્તિવાચન ર૨૯, 253, 288,299. હંસપદિકા 54, 115, 128, 134, 137, 238, 241 હર 112 હરદત્ત 42, 7, 217, હરિ 268 હરિશ્ચન્દ્ર 174 હાસ 139 હાસ્ય- 138, 147, 141, ૧૪ર.
Page #335
--------------------------------------------------------------------------
________________ સંદર્ભ-ગ્રંથ-સૂચી 1. મૂળ નાટકે -2424EUR19 : Bruchstuck Buddhistischer Dramen, Luders, 1911. કાલિદાસ : અભિજ્ઞાન શાકુન્તલ (1) સંપા. એમ. આર. કાલે, મુંબઈ 1934, આ. ૭મી (2) સંપા. એ. બી. ગજેન્દ્ર ગડકર, સુરત 1950, આ. ૪થી (3) સંપા. એસ. રે, કલકત્તા 1920, આ. પમી માલવિકાગ્નિમિત્ર (1) સં૫. એમ. આર. કાલે મુંબઈ, 1933 આ. ૩જી વિક્રમોર્વશીય(૧) સંપા. શંકર પાંડરગ પંડિત, બેએ ગવન. સેન્ટ્રલ બુક ડે, મુંબઈ, 1879 (2) નિર્ણયસાગર આવૃત્તિ-મુંબઈ 1914, (3) સંપા. આર. ડી. કરમરકર, પુના, 1932 આ. રજી. ક્ષેમીશ્વર, આર્ય : ચંડકૌશિક, કલકત્તા, 1884. જગન્નાથ, પંડિત રતિમન્મથ પ્રકા. નેપાલ નારાયણ, મુંબઈ, (2) બિહણઃ કર્ણસુન્દરી, કાવ્યમાલા-૭, મુંબઈ, 1888. ભવભૂતિ : ઉત્તરરામચરિત (1) મરાઠી ભાષાંતર અને ટિપણુ સાથે, બેલવલકર, એસ. કે, પુના, ૧૮૧પ. (2) અંગ્રેજી અનુ, ટિપ્પણુ અને પ્રસ્તાવના સાથે સંપા. ભટ્ટ, જી. કે, સુરત, 1953. માલતી માધવસંપા. કાલે, એમ. આર., મુંબઈ, 128 આ. રજી.
Page #336
--------------------------------------------------------------------------
________________ સંદર્ભ-ગથ-સૂચી 29 ભાસ : ભાસ નાટકચકે, સંપા. દેવધર, સી. આર. ઓરિએન્ટલ બુક એજન્સી, પુના 1937 અવિમારક, બાલચરિત, ચારુદત્ત, કર્ણભાર, પ્રતિજ્ઞા ગન્દરાયણ, સ્વપ્નવાસવદત્ત-સંપા જી. કે. ભટ, સુરત, 1952. મહાદેવ કવિ : અદ્ભુતદર્પણ કાવ્યમાલા–૫૫, મુંબઈ-૧૦૯૬ રાજશેખર : કપૂરમંજર(૧) સંપા. સ્ટેન કેને, અંગ્રેજી અનુ. સી. આર. લેમાન, હાર્વડ ઓરિ. સીરીઝ વે-૪ કેબ્રીજ, 1801 (2) કાવ્યમાલા નં.-૪, મુંબઈ 1887. વિશાલભંજિકા– કલકત્તા, 1873, 1883. દ્રદાસ H ચન્દ્રલેખા સંપા. ઉપાધે, ડે. એ. એન., ભારતીય વિદ્યા સિરીઝ-૬, મુંબઈ, ૧૯૪પ. વિજય ભટ્ટારિકા: કૌમુદી મહત્સવ, સંપા. શકુન્તલા રાવ શાસ્ત્રી, મુંબઈ, ૧૫ર શક : મૃચ્છકટિક સંપા. આર. ડી. કરમરકર, પુના, 1937, અ. 1 હર્ષ : નાગાનન્દ-સંપ. આર. ડી. કરમરકર, મુંબઈ, 1923, આ. 2 પ્રિયદર્શિકા-સંપા. એમ. આર. કાલે, યુએઈ 1928, આ. 2 રત્નાવલી , છ , મુંબઈ, 1925 આ. 2. 2. નાટસિદ્ધાંત વિષયક મૂળ ગ્રન્થા અગ્નિપુરાણ આનન્દાશ્રમ આવૃત્તિ, પુના, 1900 ધનંજય : દશરૂપક-સંપા. હાસ, ન્યુર્ક, 1912 ભરત : નાટયશાસ્ત્ર (1) ગાયકવાડ એરિ. સીરીઝ, જે. 1 1926 (આ. 2, 1956) 1934, 3, 1954 વડોદરા (2) કાવ્યમાલા નં. 42, મુંબઈ, 1894., . . 2
Page #337
--------------------------------------------------------------------------
________________ વિાષક (3) કાશી સંસ્કૃત સિરીઝ, ન- 61, બનારસ, 1928 (4) અંગ્રેજી અનુવાદ, મનમેહન શેષ, બિબ્લિક ઈન્ડિકા ન–૧૫, પદ, કલકત્તા, 1951 મમ્મટ : કાવ્યપ્રકાશ (ઝલકીકરની ટીકા સાથે) પુના, 1933, આ. 5 રામચન્દ્ર અને ગુણચન્દ્રઃ નાટયદર્પણ, ગાયકવાડ એરિ. સીરીઝ-૪૮, વડોદરા 1828. રુદ્ધભટ્ટઃ શૃંગાર તિલક, કાવ્યમાલા-૩, મુંબઈ, 1887 વાસ્યાયન : કામસત્ર (કાશી સંસ્કૃત સીરીઝ, ક્ર. 29, બનારસ, 1928, (2) અંગ્રેજી અનું. સાથે, સંપા. ડે. બી. એન. બસ, (1943) સં. એસ. એલ. શેષ, 6 આ. 1945 કલકત્તા. વિશ્વનાથઃ સાહિત્ય દર્પણ, (1) નિર્ણય સાગર, મુંબઈ 1922 - (2) સંપા. પી. વી. કાણે, મુંબઈ 1923, શારદાતનય : ભાવપ્રકાશન, . ગાયકવાડ એરિ. સીરીઝન-૫, વડોદરા, 1930. શિંગ ભૂપાલ : સાર્ણવ સુધાકર ત્રિવેન્દ્રમ સંસ્કૃત સીરીઝ નં-૫૦ ત્રિવેન્દ્રમ્ 1916. સાગરનન્દિર ના લક્ષણરત્નકેશ, .1 સંપા. માઈક્સ ડિલેન, એફર્ડ યુનિ. પ્રેસ, લંડન, 1937 3. ઉદ્ભૂત મૂળગ્રંથ અષ્ટાધ્યાયી પાણિનિઋવેદ સંહિતા-નૈદિક સંશોધન મંડળ, પુના, 1933-41 કથાસરિત્સાગર–મદેવ, મુંબઈ,૧૮૮૯, 1930. કાઠક સંહિતા-સંપા. ડર લિચ્છીગ 1800-1812.
Page #338
--------------------------------------------------------------------------
________________ સંદર્ભ–ગ્રંથસૂચી કાત્યાયન શ્રૌતસત્ર-ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ-૧૫, બનારસ, 1973. કુમારસંભવ–કાલિદાસ ( નિર્ણય સાગર, મુંબઈ, 1886, આ રજી. કૌતુક સર્વસ્વ-(કીથ-ધ સંસ્કૃત ડ્રામા) ધૂર્ત સમાગમ-જોતિરીશ્વર, એન્થલેજિયા સંસ્કૃતિકા, સંપા. સી. લાસેન, બેન, 1838. નિરક્ત-માસ્ક સંપા. ભડકમકર, મુંબઈ, 1942 પહેમચરિય– વિમલસરિ સંપા. એચ. જેકેબી, ભાવનગર, 1914 પદ્મચરિત– રવિણ સંપા. દરબારીલાલ, મુંબઈ 1928 મનુસ્મૃતિ-મુંબઈ, 1950 મેઘદૂત-કાલિદાસ, નિર્ણય સાગર, ૮મી આ. મુંબઈ, 1912. . ભગવદજુજકીય-ધાયન, સંપા. પી. અનુજન અચના : ઘ પાલિયમ મેન્યુસ્ક્રીપ્ટ લાયબ્રેરી, જયમંગલમ 1928 ડે. વિંટરનિટ્સની પ્રસ્તાવના) ટકમેલક- શંખધર, કાવ્યમાલા-૨૦, મુંબઈ–૧૮૯૯. લાટવાયન શૌતસત્ર બિલ્લિકા ઈન્ડિકા, ન્યુસીરીઝ 181, કલકત્તા-૧૮૭૦. વ્યાકરણ મહાભાષ્ય-પંતજલિ, સંપા. દિ૯હેન, મુંબઈ, 1880, 1883. શાબર ભાષ્ય - હાસ્યાણવ-જગદીશ્વર ભટ્ટાચાર્ય, કલકત્તા, 1886, આ. રછ ' - 4. સંસ્કૃત નાટયસિદ્ધાંત વિવેચન ઉપાધે, ડે, એ. એન. 1. ચન્દ્રલેખા, ઈન્ટેડફશન, મુંબઈ, 1945.. 2. વિષફઝ ઈબર્સ... ઈન્ડિયન હિસ્ટરીલા કવાર્ટરલી, વ.૮.નં. 4, (ડિસે. 1932). " કીથ, એ.બી. –ધ સંસ્કૃત ડ્રામા, એફઈ, 1924. .
Page #339
--------------------------------------------------------------------------
________________ ર વિષક કેતકર, કુ. ગોદાવરી–ભારતીય નાટયશાસ્ત્ર (મરાઠી) ચિપલાવ (જી. રત્નાગીરી) 1928 કેપરકર, ડે. 3. જી. 1 “પ્રાચ, ધ ડાયાલેફટ ઓફ ધ વિષક–બુલેટીન ઓફ ધ ડેક્કન કેલેજ - રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, વે. 4,1943, પુના. 2. વર ધ વિક્રષકઝ ઓફ કાલિદાસ નેન વેજીટીરિયન - એમ. જી.ઈ. એસ. ગર્લ્સ કોલેજ મેગેઝીન, વોર, પુના, માર્ચ 1948. શેષ, મનમોહન૧. ધ નાટયશાસ્ત્ર, અંગ્રેજી અનુ, બિબ્લિક ઈન્ડિકા- 1559, કલકત્તા, 1951, 2. કેનિટ્રીબ્યુશન ટુ ધ હિસ્ટરી ઓફ હિન્દુ ડ્રામા-ઈસ ઓરીજીન એન્ડ ડિફયુઝન, કલકત્તા, 1957 જાગીરદાર,આર.વી.-ડ્રામા ઈન સંસ્કૃત લિટરેચર, મુંબઈ- 1947. પરીખ, એ. જે. ટી. 1. સંસ્કૃત કામિક કેરેટર્સ, સુરત, ૧૯પર 2. ધ વિષક થિયરી એન્ડ પેટીસ, સુ, 1953 . ધ બ્રહ્મચારિન જૈન ધ ફર્સ્ટ ટ ઓફ ધ વનવાસવદતમ બુલેટિન ઓફ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, નં. 2, 1955, સુરત. પિરોટી, કે. રામ-રળ થિયેટર્સ-જનલ એક અન્નમલાઈ યુનિવ સિટી, વ. 3, ને, 2, એકટ, 1934 રામાનુજસ્વામી, પી.વી.-હ્યુમર ઈન સંસકૃત પ્લેઝ, જર્નલ ઓફ શ્રી વેંકટેશ્વર આરિ. ઈન્સ્ટી. .5, નં. 1, જેન 1944, તિરુપતિ. રાવ, યુ. કટકૃષ્ણ-ભાસે 3 વિકી , jની રિન્ટેલિસ્ટ, વે. 18, જાન્યુએક. 1953 લાકાત- એસ એન ગુણહત્ય એ ઘ બૃહત્કથા અગ્રેજી ભાષા-ટી.એ. - વાર્ડ, બેંગાર, 1923. ' યૂલર, એમ. (જુનિ)–“ધ ઓરીજીન એક વિદૂષક એન્ડ ધ ઍપ્લેયમેન્ટ ઓફ ધીસ કેરેટર ઈન ધ હેઝ એફ હે દેવ છે , "
Page #340
--------------------------------------------------------------------------
________________ સંદર્ભ ગ્રંથ સૂચી 32 જર્નલ ઓફ ધ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી, વ. 20, સેકન્ડ હાફ, ન્યુયોર્ક, 1899, 5. સામાન્ય વિવેચનાત્મક અગ્રવાલ, ડો.વી.એસ- 1. “ગુપ્ત આર્ટ'—યુ.પી. હિસ્ટોરીકલ સંસાયટી, લખનૌ, 1948. 2. જર્નલ ઓફ ધ ઈન્ડિયન સેસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ, . 10, કલકત્તા, ૧૯૪ર. ઈસ્ટમેન, મેકસ-ધ એન્જયમેન્ટ ઓફ લાફટર, લંડન, 1937. એરિસ્ટોટલ-૧. ધ પોએટિકસ એફ એરિસ્ટોટલ, સંપા.એસ, એચ. બુચર, લંડન, 1898, 1928. 2. એરિસ્ટોટલ્સ થિયરી ઓફ પિોએટ્રી એન્ડ ફાઈન આર્ટ, એડિનબરે, 1894 (આ.૧લી) ડોવર, ન્યુયોર્ક 1951 (આ.૪ રીપ્રીન્ટ) એલિયટ, સર વોલ્ટર–ઓન ધ કેરેટરિસ્ટીસ ઓફ ધ પિયુલેશન ઓફ સેન્ટ્રલ ઈન્ડિયા જર્નલ ઓફ ધ એનેલેજિકલ સોસાયટી ઓફ લંડન, 1.94 (1869) કુમાર સ્વામી, એ.કે.-“નાટ્સ ઓન ધ જાવાનીઝ થીએટર” રૂપમ-૭ (ઉલ્લેખઃ મનમેહન ઘોષ, હિસ્ટરી ઓફ ધ હિન્દુ ડ્રામા.) કેનફર્ડ, એફ.એમધ ઓરિજિન ઓફ એટિક કોમેડી, કેમ્બ્રીજ, 1934. ગાર્ડન, જર્જ-શેકસ્પીરીયન કેમેડી એન્ડ અધર સ્ટડીઝ, લંડન, 1944. ચેમ્બર્સ, ઈ.કે–ધ મેડિવલ સ્ટેજ, વો 1-2, લંડન, 1925 : ડાઉડન, એડવર્ડ–શેફસ્પીઅર : હીઝ માઈન્ડ એન્ડ આર્ટ, લંડન, 1880 (આ. 16 મી) થોર્નડાઈક, એ.એ.એચ.--ઈલિશ કોમેડી, ન્યુયોર્ક, ૧૯ર૯ પ્રેસ્ટલે, જે.બી.–ધ ઈગ્લિશ કેમિક કેરેકટર્સ, લંડન, 1928, પ્લેટ-ફિલેબસ” ધ વકર્સ ઓફ પ્લેટ, ટ્રાન્સલેટેડ બાય જોર્જ બર્ગેસ, લંડન, 1883. ફબલમેન, જેમ્સ-ઈન એઈઝ ઓફ કેમેડી, લંડન, 1939. બ્રેડલે, એ.સી.ઓકસફર્ડ લેફચર્સ એન પોએટ્રી, લંડન, 1934, 1950
Page #341
--------------------------------------------------------------------------
________________ 324 વિદૂષક ભાંડારકર, આર.જી.-વિલ્સન ફાઈલેલછલ લેકચર્સ, મુંબઇ,૧૯૧૪ મેનન, વી.કે. કૃષ્ણ-એ થિયરી ઓફ લાફટર, લંડન, 1931 મેરેડિથ, જેજે-એન એસે ઓન મેડી, માઈકલહામ એડી, લંડન, 1927, રીપ્રીન્ટ 1934 મોર્ગન, મેરિસ૧. એન એસે ઓન ધ ડ્રામાટીક કેરેકટર ઓફ સર જોન ફલસ્ટાફ, ધ વર્લ્ડ કલાસીકસ-૨૧૨. 2. શેકસ્પીયર ક્રિીટીસીઝમ, એ સીલેક્શન. ઓકસફર્ડ યુનિ. પ્રેસ, 1916 (આ. ૧લી) લેફ, સ્ટીફન-હ્યુમર એન્ડ હ્યુમેનિટી, લંડન, 1937 વેલણકર, પ્ર.એચ.ડી.-હીસ ટુ ઇન્દ્ર ઈન મડલ ટેન–જર્નલ ઓફ ધ યુનિવર્સિટી ઓફ બેખે, વો.૧૨. પાર્ટ–૨ સપ્ટે. 1953 વેલ્સ, કેરોલીન-એન આઉટલાઈન એફ હ્યુમર ન્યુયોર્ક, 1923. વિલ, હેરેસ શેફસ્પીયર–એઝ યુ લાઈક ઈટ, ધ ઓર્ડન શેફર્સપીયર, લંડન, 1920 શે, બર્નાડ - બેક ટુ મેઘુસેલા પ્રોફેસ, લંડન, 1949,
Page #342
--------------------------------------------------------------------------
________________ શુદ્ધિપત્રક અશુદ્ધ જુની Chunlial Vidyabhavan પૃષ્ઠ-પંકિત 1 - 15 8 - $ વાદ્ધ - જૂની Chunilal Gandhi Vidyabhavan જોઈએ જુને પ્રમાણે ગ્રીસ દેશ કઠપુતળી | | | | | - 23 જઈએ 7 - 12 જુને 8 - 27 પ્રામાણે 15 - 15 ગ્રીક દેશ 15 - 30, 32 કઠપુતલી 16 - 5, 6 કિં બહુના જરૂરી છે. કાત્યાયને શ્રાત૨૬. નરમંડળી કસિત 31 - 4 આલીવે 31 - 7 ધંધાધારી બ્રાહ્મજાતિનું કામસૂત્રકાર પર - 5 લીલાશ પર - 7 શારદા પર - 19 खलतिः 70 - 29 આચાર્ય કરમકર 72 - 27 જેમ 81 - 1 વિદૂષકની જાત જર્નર ઓફ મેન્યુરિઝર્ટ | | | | | | કિં બહુના જરૂરી છે.• કાત્યાયન શ્રોતનટમંડળી ઉલ્લસિત આવેલી ધંધાદારી . બ્રાહાણુજાતિનું કામસૂત્રકાર લાલાશ - શારદા खल्लि : આચાર્ય કરમરકર જેવા.' ' વિદૂષકની ભાષા જર્નલ ઓફ મેન્યુરિટ | | 81 - 10 | 24 |
Page #343
--------------------------------------------------------------------------
________________ - ૩ર૬ વિદુષક શુદ્ધ પૃષ્ઠ-પંક્તિ 98 - 24 અશુદ્ધ વણિક નાયકના ગુણે - 1 115 - 27 હસાદિક 117 - 25 જાત 128 - 8 મણીહર્યો 128 - 15 હંસપાલિકા 13 - 11 ભરવામાં 134 - 13,15 શંકુતલા 137 - 12 relief, 137 - 16 अङ्कमुरन्य 138 - 9 તેઓ દશરૂપક 142 - તથા કથિત 145 - - 26 ખંખેર ૧૫ર - એનેક 153 - નિનેદ 154 - 3 તળીઓ - 32 20 પ્રકારો..તેઓ - 10 બાંય ધરી રાખવાની , - ૩ર અસ્તિત્વનું 190 - 10,11 પાશ્ચાત્ય નાટકની 192 - 13 અંધારાને - 11 પ્રાલે, 200 - 25 હાથ ધરે છે, 201 - 2 અવિમારક પ્રમાણે 206 - 21 પદ્યોતક* પોતે યૌગન્ધરાજણ 207 - 2 તું વસંતક છે 210 - ૧ક છવતમાં 217 - 22 ગાંડા 238 - 11 તપાસકન્યાઓ વણિક નાયકના વિદૂષકના ગુણ હંસાદિકા જાન મણિહર્ય હંસપદિકા કરવામાં શકુંતલા relief ગુર તે દશરૂપક તથાકથિત બંડખોર અનેક : વિવેદ તાળીઓ 10 પ્રકારો તે બાંય પકડી રાખવાની અસ્તિત્વ પાશ્ચાત્ય નાટકકારોની અંધારાથી બેડલે, હાથ પકડે છે, અવિમારફની જેમ પ્રદ્યોતે યોગ-ધરાયણ તું વસંતક છે. જીવતરમાં ગાડે તાપસકન્યાએ
Page #344
--------------------------------------------------------------------------
________________ શુદ્ધિપત્રક 27 પૃષ્ઠ-પંક્તિ 241 - 16 ૨૪ર - 21 249 - 28 254 - 8 >> - 19 256 - 14 - 19 271 - 17, 273 - 18 285 - 19 289 - 20 અશુદ્ધ હંસપાદિકા રેલિલકાનું શકાય સાચે બહુ ડાહ્યા છે પણ કવિઆત્મા ડુબાવે. છે - તમાલ વીથી માણુવક પ્રમાણે રાત પિયણું એને દિગ્મઢ હંસાદિકા રેલિકનું શકીએ સાથે બહુ ડાહ્યો છે. કવિઆત્મા પણ ડુબાવે છે. તમાલવીથી માણવકની જેમ રાત-પોયણાં એને દિક્સટ 18 295 - 2 29 - 3 >> - 8 છ - 26 22 - 8 ખાવાનું તેને કામ કર્યું તેણે ખાવાનું કામ કર્યું. કહે છે. કરે છે. નર્મ સહુત નમહત આ પંકિત પૂછના મથાળે સમજવી
Page #345
--------------------------------------------------------------------------
_
Page #346
--------------------------------------------------------------------------
_