SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ e વિદૂષણ પણ આવા પ્રસંગે હાસ્યાસ્પદ હેાય છે, વિદી સાહિત્યમાં તેમનું ચિત્રણ થાય છે. એ કબૂલ કેમ ન કરી શકાય ? ટૂંકમાં, સહાનુભૂતિ વગેરે ગુણોને ઉપયોગ વિવેદી સાહિત્યની મર્યાદા નક્કી કરવા માટે કરવા કરતાં, વિદને દર નક્કી કરવામાં થવો જોઈએ. જે સાહિત્યમાં ઉપયુક્ત ગુણો જણાય તે શ્રેષ્ઠ વિવેદી સાહિત્ય કહી શકાય. વિદી સાહિત્ય સહેતુક અને નિહેતુક એમ બંને પ્રકારનું હોઈ શકે. વિનોદ વિશેની તાવિક ચર્ચામાં ઉરચનીચતાની કસોટી કરવાનું સાધન નક્કી કરવામાં આવે એ બરાબર છે, આવશ્યક છે. પરંતુ અમુક પ્રકારનો વિનોદ હલકે સમજીને એવા લખાણમાંની મર્યાદાઓ બતાવી સાહિત્યને પ્રાંત સંકુચિત કરો ઈષ્ટ નથી. માન્યવર લેખકનું વિનેદી લખાણ જોતાં વિનેદ-મીમાંસાની આ સૈદ્ધાતિક ચર્ચામાં અટલે ફેરફાર સૂચવે આવશ્યક લાગે છે. પણ 1 નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 6.56-74; કાવ્યમાલા, 6.4961; કાશી, 5.49-61. અહીં હાસ્યરસનું સામાન્ય વિવેચન કરવામાં આવ્યું છે. હાસ્યની વ્યાખ્યા અથ હા નામ ફાસસ્થામાવત્મિ: એવી આપવામાં આવી છે. 2 જુઓ : વિ.કે કૃષ્ણમેનન : એ થિયરી ઑફ લાફટર', પા. 15, 27,40 3 જુઓ : મેકસ ઈસ્ટમેન : ધ એંજોયમેંટ ઓફ લાફટર” પા. 7. 4 જુઓ : જાનાદ્ધિ માચો...' નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 6.44: કાવ્યમાલા, કાશી, 6.39, નાટયશાસ્ત્ર : ગાયકવાડ આવૃત્તિ, 6.44 ઉપરની અભિનવભારતી ટીકા: (1) તથાહે-તમારત્વેન તનુજાતા હેતુત્વ ચિત ... પુર્વ તમારતા પ્રવરઃ શું જળ સૂવિતઃ ' (2) અનૌચિત્યકત્તિકૃતમેવ હિ હાવભાવવત્ ..." (2) તગ્રાનૌચિત્યે सर्वरसानां विभावानुभावादौ सम्भाव्यते / ' 6 નાટયશાસ્ત્ર: ગાયકવાડ, 6.58-59 કાવ્યમાલા, કાશી, 6.49-50, विपरीतालङ्कारैविकृताचाराभिधानवेषैश्च / विकृतैरङ्गविकारैर्हसतीति रसः स्मृतो हास्यः // विकृताचार्वाक्यैरङ्गविकारैश्च विकृतवेषैश्च / हासयति जनं यस्मात्तस्माज्ज्ञेयो रसो हास्यः //
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy