Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Akalankvijay
Publisher: Akalank Granthmala
Catalog link: https://jainqq.org/explore/023501/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અ૩ લ કે ગ્રંથેમાળા પુષ્પ-૧૮૨ ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ભા - ૨ સ'. યુધમાન તપેનિધિ શ્રતજ્ઞાનાપાસક પૂ. મુનિ શ્રી અકલ કે વિજયજી મ. સા. અકલ કે ગ્રંથમાળા, ઉજ મફઈની છે મ શાળા, વાઘણું પાળ, ઝવેરીવાડ, અમદાવાદ-૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ છપાયેલ પુ તકેની યાદી કથાનુયાગ ૧૦ ૬ બુદ્ધિસાગર સૂરિ જીવન ઝરમર તીથ"ઠરાદિ ચરિત્રો ૨ થી ૬ . ૧૦૯ ચ દરાજાનું ચરિત્ર ૨૭ થી ૩૧/૧૩૨/૧૫૭/૧૭૯ ૧૧૯ ઉપાસક દશાંગ ૭/૩૨/૭૦ જૈન રામાયણું ૧૨૧ ઉિપદેશ તર’ગીણી ૬૭ જૈન મહાભારત ૧૨૨ પેથયેશા ચરિત્ર ૬૪/૧૭૮ જૈન ઈ તિહાસ ૧૨૪ સાત ભવના ફતેહ ૯/૧૭ ૬ શકરાજની કથા ૧૨ " જીનસેન – પંચરિત્ર ૧૧ અકલક વિજયજીનું જીવનચરિત્ર ૧૨ ૬/૧પ૩ સુર સુ દર ચરિત્ર છે કે અકલ ૪ આત્મકયા ૧૩૧ પ્રભુ શ્રી રાજેન્દ્ર સૂરિ ૧૨ કુમારપાળ ચરિત્ર a - ૧૩૩ એ ચરિત્ર ૧૫/૧૫ નળ દમય તિ ચરિત્ર ૩૪ રાજ કુમારી સુદશ ના ચરિત્ર ૨૨/૧૬૨ કુલવયમાળા કથા | ૧૩૭ શ્રીચ'દ કેવળી ચરિત્ર ૨૪ તિલકમ જરી - ૧૩૮ હેમચ દ્રાચાય” ૨૬ વૈરાગ્યનુ અમૃત સમરાદિત્ય ચરિત્ર ૧૪૧ આરામ શોભા ૩૫ શાંબ પ્રદ્યુમ્ન ચરિત્ર - જૈનકયાએ ભા. ૧ થી ૪૦ ૧૭/૧૯ ૩ ૬ વીશસ્થાનકની કંથાએ ૨૫/૩૭/૪૧ થી ૪૭/પર ૬૪ થી ૩૮ મયણા શ્રીપાળ ૬ ૬/૭૯/૮૦/૮૮ થી ૯ /૬૯) પપ જૈતકથાઓ અને સૂએ ધ કથા એ ૧૦૪/૧૦ ૭/૧૦ ૮/૧૧૩/૧૨૩/. ૫૬ સુધ કથા એ અને જૈન દશા ન ૧ર૭ થી ૧ ૩ ૦, ૧૪૪ થી ૧૪૫s. ૫૯/૬૦. ઉ૫રિતિ ભવ કપ ચા યા ૧૫૦ થી ૧૫૨/૧૫૮ થી ૧૬ ઇ. ભાગ ૧-૨ ૧૪૨ જયોતિષ રનાં કર ૭૧/ ૬૫ વસુદેવહિ કે ચરિત્ર ૧૨૦ જૈન જગૃતિ .૭૨ સમક્તિ મૂળ આર વ્રતની કથાઓ ૧૬ ૧/૧૬૮ ભક્ત મર પૂજન વિધિ સમાયિક પ્રતિક્રમ ગને અટ- ૧૭૨ અઠ્ઠાઈ વ્યાખ્યાન કુમ' ઉપરની કથા છે. ૧૧૨૧ મેધુ માળા આદિ ૪૦ મહાબળ મલયાસુ દરી. ૧પ પ કૃતસરળ યા કરણ ૯ ૬/૧૫જ જૈન ધમ તે પરિચય ૬ ૬૯ ધમ" મિમાં સી Page #3 -------------------------------------------------------------------------- ________________ અકલંક ગ્રંથ માળા પુષ્પ : ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ભા–૨ અધ્યયન, ૧૧ થી ૧૮ લિ પાઠક : વધમાનતનિધિ શ્રુતજ્ઞાનોપાસક પૂ. મુનિરાજશ્રી અકલકવિજયજી મ.સા. પ્રકાશક : અકલંક:ગ્રંથમાળા (૧) પ્રો. કે. જી શાહ (૨) પારસમલજી જન ઉજમ ફઈની ધર્મશાળા, વાઘણ પળ, ઝવેરીવાડ અમદાવાદ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ અકલંક ગ્રન્થ માળા પુષ્પ ૧૮૨ શશી ઉત્તરાયન સૂગ ભાગ-૨ એક સંકલિત પ્રસ્તાવના વર્તમાન સમયને જેના પરિભાષામાં “હુંડા અવસર્પિણી કાળ” કહ્યો છે કેમકે આ સુષમ-કાળમાં પરિભ્રમણ કરતા જીને ભવ-સમુદ્રમાંથી પાર ઉતારવા, સાધના આરાધના ઉપાસનાને સન્માર્ગ બતાવવા કેઈ અવધિજ્ઞાની, પણ નથી. નીકર પરમાત્માએ જન્મથી મંતિજ્ઞાન, ધૃતજ્ઞાન તથા અવધિજ્ઞાન સહિત હોય છે, જયારે દીક્ષા લે ત્યારે શું મન : પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે, અને, જ્યારે, ઘાતી કર્મને ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે . આપણને હાલ આધારભૂત ફક્ત(૧). જિન–બિંબ તથા (૨) જિનાગમ છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક આમ્નાયમાં શ્રુતજ્ઞાનના પિસ્તાલીસ આગમસૂત્રો ગણાય છે. ૧૧ અગસૂત્રો, ૧૨ ઉપાંગ સૂત્રો, ૬ છેદ-સૂત્રો, ૪ મૂળ સૂત્રો, ૧૦ પ્રકીર્ણ તથા બે ચુલિકા સૂત્રો. તેમાં જે ચાર મૂળસૂત્રો છે-અગત્યના ને ઉપયોગી–તે છે: (૧) શ્રી આવશ્યક સૂત્ર, (૨) શ્રી દશ વૈકાલિક સૂત્ર, (૩) ઘ-નિયુક્તિ પીડ– નિર્યુક્તિ, તથા ચોથું મૂલ-સૂત્ર છે. શ્રી ઉત્તરાયયન સૂત્ર. સર્વ સાધુઓને દીક્ષા જીવનની શરૂઆતથી આ સૂત્રનું પઠન પાઠન અનિવાર્ય છે. મૂળ તે આધારે વૃક્ષ ઉપર ફેલ-કુળ વિકાસ પામે છે, તેમાં સંયમનું ફળ મોક્ષ પ્રાપ્ત કરવા આ મૂળ સૂત્રોનું તલસ્પથી* જ્ઞાનઆથર્ક છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલપસૂત્ર પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા, દીક્ષા પછી. ૧૨ વર્ષ છવચ્છ પર્યાય, અને, ૩૦ વર્ષ કેવળિ પર્યાય, પાળીને, કુલ ૭૨, વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને નિર્વાણ પામ્યા, નિર્વાણ પહેલાં પ્રભુ પ્રભાત સમપે પાસને બેઠા, અને, પુણ્યના ફળ-વિપાક –વાળા પ૫ આધ્યયને, પાપના ફળ–વિપાક–વાળા ૫૫ અધ્યયને, તથા, કેઈના પૂછડ્યા વિના, છત્રીસ અધ્યયને કહીને, પ્રધાન નામનું મરૂદેવીનું એક અદયયન ભાવતા ભાવતા, કાળ–ધર્મ પામ્યા. સંસાર–સમુદ્રનો પાર પામ્યામેક્ષે ગયા. ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયને છે. આ મૂળ સૂત્રો સાધુ-ભગવંતના અધિકારના ગ્રન્થ ગણાય, તેથી વર્ધમાન-તપનિધિ શ્રી અકલકવિજય મ. સાહેબે (૧) સાધુ-સાધ્વી આવશ્યક સૂત્રો પુષ્પ નં-૧૬૭/ ૭૭ માં, (૨) શ્રી દશ વૈકાલિક સૂત્રાર્થ ૧૮ પુષ્પ નં–૧૧૪ -તથા–(૩) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ત્રણ વિભાગમાં પ્રકાશિત કરવા આયોજન થયેલું છે. પ્રથમ ભાગ પુષ્પ નં ૧૬૬ માં પ્રગટ થઈ ગયેલ છે તેમાં ૧ થી ૧૦ અધ્યયન છે અને આ પુસ્તક પુષ્પ નં. ૧૮૨ માં પણ ૧૧ થી ૨૦ અધ્યયન આવશે. ભાગ ત્રીજામાં બાકીના ૨૧ થી ૩૬ અધ્યયને આવશે. ચારિત્રની આરાધના કરનાર સાધુઓને ચાર મૂળસૂત્રોને ક્રમશઃ અભ્યાસ અત્યંત ઉપાગી છે. આ શ્રી ઉ, સૂત્ર એટલે પરમાત્મા મહાવીર દેવની અમુલ્ય અંતિમ વાણી. શ્રી વીર પ્રભુએ સાધના માટે દેશના પ્રવાહ જીવનના અંતિમ સમય સુધી વહાવ્યા અને છેલ્લા બે દિવસની, સેળ પહેરની દેશનામાં જે વાણું-પ્રવાહ વહ્યો તેના ગુંફનમાંથી શ્રી જે. સૂત્રની રચના થઈ. Page #6 -------------------------------------------------------------------------- ________________ આમ જોઈએ તો શ્રી ઉ. સૂત્ર ચરમ તીપતિ શ્રી મહાવીર દેવની ચરમ દેશનાના સાર છે. આ અંતિમ દેશના રૂપે પ્રસિદ્ધ શ્રી ઉ. સૂત્ર જૈન દશનના એક અમુલ્ય ખજાના છે. દરેક અધ્યયન જૂદા જૂદા આરાધકને પ્રેત્સાહન મંળે તેવી સત્ત્વશીલ અને સમર્થ વાણીમાં પ્રગટ થયેલ છે. આજના યુગમાં દરેક વ્યક્તિને કઇ ને કઈ વાંચન જોઈ એ છે, પરંતુ આત્મકલ્યાણ થાય તેવા પુસ્તકે બહુ ઓછા પ્રગટ થાય છે. આવા સુ સ`સ્કારી પુસ્તક લખાય ને છપાય તે સૈાને સુલભ થાય અને તે વ'ચાય ને આચરણમાં મુકાય તા જનતાનુ કલ્યાણ થાય—આ લેાક ને પરલેાક સુધરે. શ્રી ઉ. સૂત્ર જૈન તત્ત્વજ્ઞાનનુ મૌલિક સૂત્ર છે જેને ઉપદેશ, પ્રભુએ આપણા જેવા પચમકાળના દુર્ગંધ જીવના કલ્યાણ અર્થે, પેાતાના નિર્વાણ સમયે, આપ્યા. મે માતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામી આ ૩૬ અધ્યયના પ્રગટ કરી નિર્વાણ પામ્યા, તેમની માટે આવેલ શ્રી સુધર્મા સ્વામી, તેમના શિષ્ય, છેલ્લા કેવલી શ્રી જજીસ્વામીને કહે છે કે: હે આયુષ્યમાન જંબુ ! જેવું ભગવાન મહાવીરસ્વામી પાસેથી સાંભળેલું છે તેવું જ મેં આ ઉં. સૂત્રમાં કહ્યું છે. શ્રી સુધર્મા સ્વામી વીર પ્રભુ પછી ૨૦ વર્ષે મેાક્ષે ગયા, અને, શ્રી જખુસ્વામી શ્રી વીર પ્રભુ પછી ૬૪ વર્ષ માક્ષે ગયા. ત્યાર પછી આ ભરત ક્ષેત્રમાં મેક્ષ માગ બંધ થયા. મજાકમાં એમ કહેવાય છેઃ જજીસ્વામી એ મેાક્ષ-માને તાળું મારી દીધુ.. Page #7 -------------------------------------------------------------------------- ________________ - ૫ આ આગમનું દરેક અધ્યયન વૈરાગ્ય પ્રેરક, તત્વજ્ઞાનથી ભરપૂર, ધર્મ ભાવનાને પુષ્ટ ભાવનાને પુષ્ટ કરનાર તથા આમાને પવિત્ર કરવા સમર્થ છે, માટે ભવ્યાત્માને ઘણું જ ઉપયોગી છે. આ સૂત્રને જે સારી રીતે જાણે છે, સારી રીતે કઠસ્થ કરે છે, તે ભવ્ય જીવ જીવનને એક અપૂર્વ લાભ મેળવે છે. આપણે ત્યાં વૈરાગ્યજનક શાસ્ત્ર-પ્રકરણે ઘણું છે પરંતુ શ્રી ઉ, સૂત્ર આ બધાં વૈરાગ્ય–બેધક પ્રકરણનું એક પ્રેરણાસ્થાન છે એમ માનવું પડે. પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ આ શ્રી. ઉ. સૂત્રને વૈરાગ્યનો સાગર” કહેતા અને ફરમાવતા હતા કે “જેને 'વિવિધતાપૂર્ણ એવું એક માત્ર આગમ મુખપાઠ રાખવું હેય તેને હું નિઃશંક શ્રી ઉ. સૂત્ર જ સૂચવું,” શ્રી લબ્ધિ-સૂરીશ્વરજી મ. સાહેબે પ્રોતાના જીવનના અંતિમ સમયે શ્રી ઉ. સૂત્રને મુખપાઠ કરવા માંડયું હતું. આપણે આ આગમ -પાઠ આરંભથી સ્વિકારીએ તે જીવન ખૂબ સાર્થક બને તેમાં શંકા નથી, કેમકે આ ગ્રન્થ માત્ર અર્થ-દર્શન ને માર્ગ–દર્શન જ નથી પરંતુ જીવન-પદ્ધતિ દર્શન પણ છે. બીજા આગમ-ગ્રન્થ કરતાં શ્રી ઉ. સત્રમાં ઘણી વિવિધતા છે, વૈરાગ્ય પ્રેરક સૂક્તો છે, સુંદર પ્રશ્નોત્તર સંવાદ છે, તથા, દ્રવ્ય અને ગુણેની વ્યાખ્યાઓ પણ તેમાં ગોચર થાય છે. એમ કહી શકાય કે શ્રી ઉ. સૂત્ર એક જ આગમ જૈન ધર્મ જૈન દર્શનને પરિચિય આપવા સમર્થ છે. આ શ્રી ઉ. સૂત્ર ઉપર શ્રત-કેવલી ચૌદ પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ નામની Page #8 -------------------------------------------------------------------------- ________________ ટીકા લખી છે. પાંચમું અંગ સૂત્ર-શ્રી ભગવતી સૂત્રમાં પાંચ પ્રકારના જિન ખતાવ્યા છે તેમાં શ્રુતકેવલીને જિન કહ્યા છે. શ્રી ભદ્રબાહુએ નિયુક્તિમાં જણાવ્યું છે: કે-આ શ્રી ઉ. સૂત્ર અભવ્ય' આત્મા પૂર્ણ કરી શકતા નથી. આ નિયુક્તિને લઈ ને, વાઢિ—વેતાલ શ્રી શાન્તિસૂરિ મહારાજે પાઈય (પ્રાકૃત)' ટીકા રચી છે જેમાં અનેક વાદ-સ્થળેા છે જેના અભ્યાસ કરનાર કોઈથી જીતાતા નથી. 8 જિન વાણીના રહસ્યાને સરળ ભાષામાં રજૂ કરવાની મુનિશ્રીની શક્તિ દિન-પ્રતિદિન વધતી જાય છે તે આ પુષ્પન−૧૮૨ થી જણાય છે. ઉમર લાયક તપસ્વી સુનિની તમન્ના ૨૦૦ પુસ્તક પુરાં કરવાની છે. તેઓશ્રી શાસનભક્તિ ગુરુ-ભક્તિ તથા શ્રુત-ભક્તિ દ્વારા શાસન પ્રભાવના કરી, પરમપદની સાધનામાં સફળ બને તેવી ભાવના સાથે વીરમીએ, પ્રભુ વાણીના ઘેાડી પ્રસાદ–ચિન્તન માટે : (૧) પસન્ના લાભઈ સ`તિ” : અધ્યયન ૧, શ્લાક ૪૬નુ પદ અર્થ : ગુરુની પ્રસન્નતાથી જ્ઞાનની અદભુત પ્રાપ્તિ. (૨) તન્હા ભિક્ષુ ન સજલે : ૨ (૨૪) અર્થ : તેથી સાધુ કેોધ ન કરે-કાઈ સાધુને ગાળ દે, અપમાન કરે તા પણુ ક્ષમા કરે, ક્રોધ કરે અજ્ઞાની દૃષ્ટાંત : અર્જુનમાળી પરમ ગાણિ, દુલ્લહાણીહ માશુસત્ત, સુઈ, સદ્ધા, સંજમમિ ય વીરિય’. ૩ (૧) જ તુણા, (૩) ચત્તારિ Page #9 -------------------------------------------------------------------------- ________________ -અથ: આ સંસારમાં પ્રાણીને ધર્મમાં મુખ્ય ચાર વસ્તુ -દુર્લભ છે. (૧) મનુષ્ય જન્મ (૨) ધર્મનુ શ્રવણ (૩)ધર્મમાં અચળ શ્રદ્ધા, તથા (૪) સંયમમાં પસક્રમ. ભાગ ૧માં પાના ૪૪ થી ૪૮ દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્ય ભવખાસ વાંચે. (૪) સદ્ધા પરમ દુલહા, ઉપરની ત્રણ વસ્તુઓ મળે તે પણ ધર્મમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ભાગ ૧ માં વાંચે : સાત નિન્હના દષ્ટાન્ત પા. ૫૧થી૬૦ (૫) અધ્યયન ૧૦ કૂમ-પત્ર અધ્યયન-કલેકે ૧ થી ૩૬ જેમાં વીર પ્રભુએ વિવિધ ટાન્ડે આપી દરેક કલેકને અંતે, શ્રી ગૌતમ સ્વામીને કહ્યું : સમયે, ગેયમ, મા પમાયએ” હે ગૌતમ, એક “સમય” પણ પ્રમાદ કરીશ નહિ. આટલાથી જિજ્ઞાસા થાય તે શ્રી ઉ. સૂત્રના બે ભાગ વાંચી, ત્રીજા માટે રાહ જુએ ને સત્સંગ અને સ્વાધ્યાયને લાભ મેળવે. ૩૦ શાન્તિ શાન્તિ. લુહારની પોળ, ] સંઘ સેવક -અમદાવાદ ૩૮૦૦૦૧, | છે. કુમુદચન્દ્ર વૈશાખ સુદિ ૧૦, શનિવાર | - ગોકળદાસ શાહના મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક | જય જિનેન્દ્ર -સુદિ ૧૧ ગુણધર પદ તથા | (જન-સન) - ચતુર્વિધ શ્રી સંઘસ્થાપના | Page #10 -------------------------------------------------------------------------- ________________ દાતાઓની યાદી ૨૫૦૦] પૂ. આચાર્ય દેવ વિવિમલ સૂરિની સ્મૃતિ નિમિત્તે અમદાવાદ. ૨૫૦૦ ગાકુળ આઇસ્ક્રીમવાળા તરફથી શાહપુર અમદાવાદ. ૨૫૦૦] પ્રા. કે. જી. શાહે લુહારની પાળ ૧૧૧૧ કાન્તિલાલ સંઘવી ખીલીમારા ૧૦૦૦] પૂ. આચાર્ય દેવ ધનપાળ સૂરિના ઉપદેશથી ટુમકુર જૈન સધ. ૨૫૧] . વસંત શ્રી મહારાજના ઉપદેશથી અમદાવાદ, ૨૫૧૩ પૂ. નયપ્રભ સાગરના ઉપદેશથી વીશાલા જૈન સઘ ૨૫૧) પૂ. મુક્તિચંદ્ર વિજયના ઉપદેશથી થરાદ જૈન સધ ૨૫૧ હીરાલાલ મગનલાલ શાહ બીલીમારા. ૧૫૧] ભુવનકુમાર બાપુલાલ વડોદરા. ܕܕ અલક ગ્રંથમાળાની ચાજના ૫૦૦૧] આપવાથી એક પુસ્તક તમારી વતી છપાવી આપવામાં આવશે. વધઘટ સસ્થા લાગવશે. ૨૦૦૧) પેટ્રનતરિકે ફોટો મૂકી શકાશે. ૧૦૦૧] આ જીવન સભ્યના ૫૫૧) પાંચ વર્ષના ૨૫૩ એ વના ૧૫૧] એક વર્ષના 99 "" ,, આ પુસ્કે સાધુસાધ્વીને તથા જ્ઞાનભ ડારને ભેટ અપાય છે તે નીચેના સ્થળેથી મેળવી લેવા. ઉજમરૂઈની ધર્મશાળા વાઘણુ પાળ, ઝવેરીવાડ અમદાવાઇ. મહાર ગામ વાળાએ પુસ્તક દીઠ પચાસ પૈસા પેાલ્ટેજના માકલવા. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રા ( અધ્યયન. ૧૧) ॥ અહ બહુસ્સુયં એગારસ અલ્ઝયણ । સંજોગા વિમુકકસ્સ, અણગારસ ભિકખુણા । આયાર પાઉકરિસ્સામિ, આણુપુથ્વિ સુણેહ મે ॥ ૧ ॥ જે ચાવિ હાઇ નિધ્વિજે, ચઢે લુને અણિહે । અભિકખણ અલવઇ, અવણીએ અમહુસ્સુએ । ૨ ।। હું જખુ સયાગથી વિપ્રયુક્ત સાંસારીક સંબધથી છુટા થયેલ તથા ઘર વિનાના સંયમી સાધુના આચાર બહુશ્રુત સ્વરૂપ જ્ઞાન અનુક્રમે પ્રગટ કરીશ તે તું સાંભળ ! મહુશ્રુત કેવા હોય, જે કોઈ અજ્ઞાની અહુ કારી લુબ્ધ ઇન્દ્રિય ને મનના નિગ્રહ રહિત હાય વાર વાર ઉલ્લાપ કરતા હાય તથા વિનયરહિત હોય તે અમહુશ્રુત કહેવાય છે. અહ પહિ. ઠાણેઈ, જેહિ સિકખા ન લખ્સ થભા માહા પમાએણ', રોગેણાલસ્સએણય ॥ ૩॥ હવે જે પાંચ સ્થાન વડે ગ્રહણ પામતા નથી ક્રોધ માન પ્રમાદ રાગ અને આળસથી તે શિક્ષા ઉપદેશને ચાગ્ય રહેતા નથી આ પાંચ અમહુશ્રુતપણાના હેતુએ છે. અહુ અટૂટહિ', તાહિ' સિકખાસીલે ત્તિ લુચ્ચુંઈ અહસ્સિરે સયા તે, ન ય મમ્મમુદાહરે ॥ ૪॥ નાસીલે ન વસીલે, ન સિયા અઇલાલુએ અકાહણે સચ્ચરએ, સિખાસીલે ત્તિ લુચ્ચ ॥૫॥ ૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ હવે આઠ સ્થાને વડે ૧ શિક્ષાશીલ કહેવાય છે. ઓછા હાસ્યવાળ, ૨ જિતેન્દ્રિય ૩ કોઈનાં મમ ન બેલે ૪ અશિલવન પવિશીલત્યાગ અતિચારરહિત ૬ અતિપપણને ત્યાગ ૭ અકોધી ૮ સત્યભાષી અહ ચઉદસહિ ઠાણેહિ, વટમાણે ઉ સંજા અવિણીએ લુઈસે ઉ, નિવ્વાણું ચ ન ગચ્છઇ. ૬ હવે ચૌદ સ્થાનેને વિષે રહે તે મુનિ અવિનીત કહેવાય છે. વળી તે અવિનીત નિર્વાણને પામતે નથી. અભિખણું કેહો હવ, પબંધં ચ પકુઈ ! મેનિન્જમાણે વમ, સુયં લણ મજેજઈઈ કા અવિ પાવપારખેચી, અવિ મિસ કુપા સુપિયસાવિ મિત્તરૂ, રહે ભાઈ પાવયં | ૮ | પઈનવાઈ દુહિલે, થ લુદ્ધ અનિગહે અસંવિભાગી અવિય, અવિણુએ ત્તિ વુઈil ૯ો (૧) જે વારંવાર ક્રોધી થાય છે. (૨) ઉત્તરોત્તર પ્રકુપિત જ રહ્યા કરે છે (૩) મિત્ર જેવો જણાતે છતાં વમે છે. (૪) શાસ્ત્રાભ્યાસ કરીને ગર્વ ધારણ કરે છે. (૫) પાપ વડે બીજાને નિંદક થાય છે. (૬) મિત્ર ઉપર પણ કેપે છે. (૭) મિત્રની પૂંઠે તેના દોષ બેલે છે. (૮) આ આમ જ છે એમ પ્રતિજ્ઞાયવાદી હોય અથવા અસંબંધ પ્રલાપી હાય (૯) દ્રોહી સ્વભાવવાળે (૧૦) ગર્વિષ્ઠ (૧૧) લેભી (૧૨) નિરંકુશ-અનિગ્રહ ઈન્દ્રિયવાળ (૧૩) અવિસાવભાગી, કેઈને કશું આપે નહિ (૧૪) અપ્રીતિકર હોય તે અવિનીત કહેવાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ૩ અથવા (૧) ક્રોધી (ર) ક્રાધ સ્થિરીકરણ (૩) મિત્રને ત્યજનાર 1 (૪) વિદ્યાના મઢ કરનાર (૫) પરછિદ્રાન્વેષણ (૬) મિત્રા પર કાપે (૭) પુંઠે જીરૂ ખેલે (૮) જકાર પૂર્ણાંક ખેલે (૯) દ્રોહી (૧૦) અહંકારી (૧૧) લેાભી (૧૨) આહારના લેાલુપી અજિતેન્દ્રિય (૧૩) અસવિભાગી (૧૪) અપ્રીતિકારી અહુ પન્નરહિં ઠાણે હું', સુવિણીએ ત્તિ લુચ્ચઇ । નીયાવત્તી અચત્રલે, અમાઇ અકુઊંહુલે ૧૦ || અખ` ચ અકિખવઇ, પમધ ચ ન કુવ્વઇ । મેત્તિજ્જમાણેા ભયઈ, મુય લટ્ટુ ન મજ્જઈ । ૧૧ । ન ય પાવપરિકખેવી, ન ય મિોસુ ફુઈ અપિયસ્સાવિ મિત્તસ, રહે કલાણ ભાસઈ ॥ ૧૨ ॥ કલહુડમરવિજએ, મુદ્દે અભિજાઈંગ । હિરિમં પડિસલી, સુવિણીએ ત્તિ લુચ્ચઈ। ૧૩ ।। (૧) અનુદ્વૈતવન ગુરુથી નીચા આસને બેસનાર નીયાવતી (૨) અચપળ, (૩) અમાઈ (૪) અકુતુહલી, (૫) કોઈના તિરસ્કાર કરે નહિ (૬) દીધ`રાષીત ન થાય (૭) મિત્રને અનુકુળ વતે (૮) પ્રત્યુપકારી કૃતજ્ઞી (૯) શ્રુતના મદન કરે (૧૦) પાપના પરિક્ષેપ ન કરે મિત્ર પર પે નહિ (૧૧) અપ્રિય એવા મિત્રનું એકાંતમાં કલ્યાણું ખેલે (૧૨) કલહેરહિત (૧૩) બુદ્ધિમાન (૧૪) ખરાબ કરતાં શરમાય (૧૫) ગુરુની પાસે અગર જ્યાં ત્યાં ચેષ્ટા ન કરનાર પ્રતિમલિનતાવાળાઉપરોકત પંદર ગુણવાળા વિનીત કહેવાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાખ્યયન સૂત્રાર્થ વસે ગુરુકુલ નિર્ચ, જોગવં ઉવહાણવં પિયંકરે પિયંબાઈ, સે સિકખ લધુમરિહઈ . ૧૪ જે નિત્ય ગુરુકુળમાં વાસ કરે, દીક્ષા દેનાર અથવા વિદ્યા આપનાર ગુરુના કુલગચ્છ સંઘાડામાં જીવીત પર્યત રહેનાર, ધર્મવ્યાપારમાં દઢ, અષ્ટાંગ નિમિત્તમાં નિરત, ઉપધાનગ વહન આયંબીલ ઉપવાસ તપ વિશેષથી યુક્ત, આચાર્યને પ્રિય લાગે તેવું બેલનાર હોય તે શાસ્ત્ર મેળવવાને લાયક થાય છે. હવે બહુશ્રુતની સેળ ઉપમાઓ કહે છે. જહા સંખશ્મિ પયં, વિહિયં દુઓ વિ વિરાઈ એવં બહુસ્સએ ભિખૂ, ધર્મે કિત્તી તહા સુયં ૧૫ જેમ શંખમાં નાખેલું દૂધ અને પ્રકારે શોભે છે તેમ બહુશ્રુતવાળા મુનિને વિષે ઘમ, કીર્તિ, તથા શાસ્ત્ર શેભે છે. જહા સે કંબોયાણું, આઇણે કંચએ સિયા ! આસે જણ પવરે, એવું હવઈ બહુસ્સએ ૧૬ II જેમ કજ દેશમાં જન્મેલા ઘડાઓ મધ્યે આકીર્ણ એટલે શીલાદિ ગુણ યુક્ત અને વિશુદ્ધ માતાપિતાથી જન્મેલા હોવાથી સારા આચારવાળા તેમજ શાલીહોત્ર નામક અશ્વ શાસમાં વર્ણવેલા સ્વામિભક્તિ આદિ ગુણ વડે યુક્ત નાના પાંચીકા ભરેલી કેથળીઓ આગળ ફેંકવામાં આવે તેના અવાજથી જરાએ ભડકે કે ચમકે નહિ, સંગ્રામમાં નિર્ભય રહી આગળ વધે તે કથક કહેવાય. ગતિમાં શ્રેષ્ટ હોય તે રાજાદિક ને વલ્લભ થાય છે. તેમ બહુશ્રુત પણ જ્ઞાન ક્રિયાવાળા Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ winan સર્વ મુનિએના મધ્યમાં પરવાદીના વાદથી જરાપણ પ્રાસ ન પામતાં સમ્યફ આચારથી વર્તતે સને વલભ થાય છે. જહાઇડ્યુસમારૂઢે, સૂરે દઢપરમે. ઉભએ નંદિસેણું, એવું હવઇ બહુમ્મુએ ૧૭ જેમ આકીર્ણ અશ્વ પર આરૂઢ થએલે દઢ પરાક્રમ વાળે યે બને બાજુ વાજીત્રનાદથી શોભે છે એમ બહુશ્રુત પણ શેભે છે. જહા કરેણુપરિકિણે, કુંજરે સઠિહાયણે બલવંતે અપડિહુએ, એવં હવઈ બહુસ્સએ / ૧૮ જેમ હાથણુએ વડે પરિવરેલે સાઠ વર્ષની ઉમ્મરને હાથી બળવાન હોય છે. એ જ પ્રમાણે બહુશ્રુત મુનિ પણ હોય છે. તે ઉત્પાદિકી ચાર પ્રકારની બુદ્ધિવાળા વિદ્વાન કઈ વાદીથી છતા નથી. જહા સે તિખસિંગે. જાયખંધે વિરાયઈ વસહે જુહાહિવઈ, એવું હવઈ બહુસુએ . ૧૯ જેમ તે તીક્ષણ શીંગડાવાળે તથા જેને ખાંધ ઉત્પન્ન થઈ છે તે યુથાધિપતિ વૃષભ શેભે છે તેમ બહુશ્રુત પણ હોય છે. જહા સે તિકખદા, ઉદગે દુપહંસા સહે મિયાણ પવરે, એવં હવઈ બહુસ્મૃએ ૨૦ || જેમ તે તીર્ણ દાઢવાળો ઉત્કટ પરાભવ પમાડી ન શકાય તેવા (પશુ) મૃગેમણે પ્રવર એ સિંહ શોભે છે તેમ બહુશ્રુત પણ શેભે છે. અન્ય તીથી કેથી પરાભવ પામતે નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જહ સે વાસુદેવે, સંખચક્કગદાધરે અપડિહયબલે જોહે, એવં હવઈ બહુસ્સએ ર૧ જેમ શંખ ચક અને ગદાને ધારણ કરનાર અપ્રતિહત બળવાળા વાસુદેવ મહાયોદ્ધા છે એ જ પ્રમાણે બહુશ્રુત પણ હેય છે. શંખ ચક ને ગદારૂપ રત્નત્રયીના ધારક બહુશ્રુત ધાદિક શત્રુનો ઘાત કરે છે. જહા સે ચાઉર તે, ચવટ્ટી મહડિઇએ. ચારયણહિ વઈ, એવ હવઈ બહુસ્સએ છે રર જેમ તે ચાર પ્રકારના શત્રુને નાશ કરનાર ચકવતિ મેટી સમૃદ્ધિવાળે ચૌદ રત્નને અધિપતિ હોય તેમ બહુશ્રુત પણ હોય છે. ચાર પ્રકારના ધમ વડે ચાર ગતિને અંત કરનાર ચૌદ પૂર્વધર લબ્ધીસંપન્ન બહુશ્રુત ચક્રવતિ સરખે શોભે છે. જહા સે સહસ્સાખે, વજાણુ પુરંદરે ! સકકે દેવાહિવઈ એવં હવઈ બહુસુએ . ૨૩ જેમ તેશકેન્દ્ર હજાર આંખેવાળો(પાંચસો મંત્રી હોવાથી) વજા હાથમાં લેવાથી વજપાણિ કહેવાય છે તથા પુરંદર કહેવાય છે. દેવને અધિપતિ હોય છે તેમ દૈત્યના મુગટને નાશ કરનાર છે, બહુશ્રુત શરીરને તપ વડે કુશ કરે માટે પુરંદર, સર્વ સાધુઓની રક્ષા કરે માટે દેવાધિપતિ, શ્રત જ્ઞાનરૂપી નેત્રવાળા ને વિદ્યાવાન માટે પાણી જેવા બહુશ્રુત ઈન્દ્રની જેમ શેભે છે. જહા સે તિમિરવિદ્ધસે, ઊંચઠતે દિવાયરે જલતે ઇવ તેએણ, એવં હવઈ બહુમ્મુએ . ૨૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા જેમ તે અંધકારના નાશ કરનાર સૂર્ય ઉદય પામતા તેજ વડે જવાળા મુકતા હોય તેમ બહુશ્રુત શાભે છે. મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરનાર, બાર પ્રકારના તપ તેજથી યુકત પ્રમાદરહિત સાધુ યેાગ્ય ક્રિયા કરનાર, દેદીપ્યમાન, પરવાદી જેના સામુ જોઈ શકે નહિ તેવા બહુશ્રુત છે. જહા સે ઊડવઈ ચઢે, નખત્તપરિવારિએ ડિપુણ્યે પુર્ણીમાસીએ, એવં હવઇ મહુસ્સુએ ॥ ૨૫॥ જેમ તે પુર્ણિમાના ચંદ્ર નક્ષત્રના પતિ છે. નક્ષત્રે વડે પિરવરાએલા પરિપૂર્ણ છે. એ જ પ્રમાણે બહુશ્રુતનુ જાણવું એટલે મહુશ્રુત સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી પરિપૂર્ણ છે. ભવ્યજનાને આલ્હાદ આપનાર છે. સવ ધમ કલા વડે સંપૂર્ણ છે. જહા સે સામાઇયાણ, કાટઢાગા૨ે સુખિએ 1 નાણાધન્નપRsિપુણ્યે, એવં હવઇ મહુસ્સુએ ॥ ૨૬ ॥ જેમ ધાન્યથી ભરપુર સામાજીક લાકોના કોઠાર સુરક્ષિત હાય છે તેમ બહુશ્રુત પણ હોય છે. ગચ્છ સંઘાડામુનિ ઇત્યાદિ વડે સુરક્ષિત અને અ`ગ ઉપાંગાદિ ધાન્યા વડે પૂર્ણ છે. જહા મા દુમાણ પત્રરા, જમ્મુ નામ સુદસણા । આણાઢિયસ્સ દેવસ, એવં હવઇ બહુસ્સુએ ॥ ૨ ॥ સ` જેમ અનાદત નામના બ્યંતર દેવના તે સુન્નુન નામના જાંબુ વૃક્ષ સ વૃક્ષાને વિશે શ્રેષ્ટ છે, તેમ બહુશ્રુત છે. એટલે સકળ મુનિઓના મધ્યમાં ચાલે છે. મધુર ફળ જેવા સિદ્ધાંતા' રૂપી ફળ દેનાર હેાવાથી દેવાર્દિકે પણ પાસે ચૈાગ્ય હાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ જહા સા નઈણ પવરા, સલિલા સાગરંગમા . સીયા નીલવંતપવહા, એવં ભવઈ બહુમ્મુએ . ૨૮ જેમ નીલવત પર્વતમાંથી ઉત્પન્ન થએલી સર્વ નદીએમાં શ્રેષ્ઠ નદી સીતા સાગરમાં ભળે છે તેમ બહુશ્રુત છે. સાધુએમાં પ્રધાન નિર્મળ જળ સમાન સિદ્ધાંત સહિત સાગર જેવા મુક્તિસ્થાનમાં જનારા ઉત્તમ કુળમાં જન્મીને. વિદ્યા વિનય ઔદાર્ય ગંભીર ઈત્યાદિ ગુણયુક્ત હોય છે. જહા સે નગાણ પવરે, સુમહું મંદિરે ગિરિ નાણે સહજ્જલિએ, એવં ભવઈ બહુમ્મુએ . રહા જેમ તે પર્વતેમાં શ્રેષ્ઠ અતિ માટે મેરૂપર્વત ઔષધી ચુક્ત છે તેમ બહુશ્રુત પણ સાધુઓમાં શ્રેષ્ઠ ગુણે વડે ઉચ્ચતર તથા પરવાદીરૂપી વાયુથી અડગ પ્રકારની લબ્ધીના અતિશયવાળી સિદ્ધિરૂપ ઔષધીઓ વડે જૈન શાસન પ્રભાવનારૂપ પ્રકાશકારક હોય છે. જહા સે સંયભૂરમણે, ઉદહી અકખઓએ નાણારયણપતિપુણે, એવં ભવઈ બહુમ્મુએ . ૩૦ જેમ તે સ્વયંભુરમણ સમુદ્ર અખૂટ જળવાળો તથા રત્નથી ભરપુર છે તેમ બહુશ્રુત પણ અખુટ જ્ઞાનરૂપ જળથી ભરેલે તથા વિવિધ અતિશય રૂપ રત્ન વડે સંપૂર્ણ હોય છે. સમુગંભીરસમા દુરાસયા, અચક્રિયા કેણઈ દુપસયા સુયસ્ય પુણુણા વિલિસ તાઇણે ખવિતુ કમૅગઈમુત્તમં ગયા | ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સમુદ્રનું ગાંભીર્ય તથા દુરાશય અકથિત તથા કેઈથી પરાભવન પમાડી શકાય તેવા વિસ્તાર પામેલા શ્રુત વડે તૃપ્ત થએલા બીજાઓને તારનારા કર્મને ક્ષય કરી ઉત્તમ ગતિમાં જાય છે. તન્હા સુમહિટિઠજજા, ઉત્તમઠગવેસએ . જેણપાણે પર ચેવ, સિદ્ધિ સંપાઊંણુજાસિત્તિ બેમી ફરા તેથી મેક્ષ શેધક પુરુષે શ્રુતજ્ઞાનને અભ્યાસ કરે કે જેથી સ્વપરને પણ સિદ્ધિ પ્રત્યે પમાડી શકાય એમ બારમું અધ્યયન હરિકેશીય નામનું મથુરા નગરીમાં શંખ નામે વિષયસુખથી વિરક્ત રાજા હતે. તે એક વખતે સ્થવરેની સમીપે નીકળ્યા. કાળક્રમે દીક્ષાપૂર્વક સંયમી થયા. પૃથ્વીમંડળમાં પરિભ્રમણ કરતાં હસ્તિનાપુરમાં આવી ચઢયા જ્યાં ભિક્ષા માટે ગામમાં પેસે છે ત્યાં એક અતિ ઉનો માર્ગ હતું કે જેના પર ઉષ્ણકાળમાં કેઈથી ચાલી ન શકાતું. તેથી તે માર્ગનું હુતવહ એવું નામ પડી ગયું હતું, તે મુનિએ પાસેના ગેખમાં બેઠેલા એક સેમદેવ નામે પુરોહિતને પૂછ્યું કે કેમ આ પાગે જાઉં? પુરેહિતે વિચાર્યું કે જે આ સાધુ આ હુતવહ માગે જાય તે તેના પગ બળે ત્યારે એ તરફરાટ જેવાને મારે કૌતુકમને રથ પૂરે થાય. આથી તેણે તે સાધુને એ જ માર્ગ Page #20 -------------------------------------------------------------------------- ________________ Go શ્રો ઉત્તરાધ્યયન સૂવાથી ચિંધ્યે. ઈસમિતિના ઉપગે મુનિ એ જ માગે જવાને પ્રવૃત્ત થયા. લબ્ધીના પાત્રભૂત તે મુનિના પાદપ્રભાવથી તે અગ્નિસદશ માર્ગ પણ શાંત થઈ ગયે. તે માર્ગમાં ધીરેધીરે ચાલ્યા જતા મુનિને જોઈ તે પુરોહિતે પોતાના નિવાસનાં ગેખમાંથી હેઠે ઉતરી પિતાના બેય પગ વતી તે માર્ગને સ્પર્શ કર્યો. ત્યાં તે બરફ જે શીતળ માર્ગ જા. તે સમયે કે મુનિના પાદનું જ આ મહાભ્ય છે ત્યારે તેણે એમ વિચાર્યું કે અરે! પાપકર્મ કરનાર બની મેં આ પુણ્યાત્મા સાધુને કે માગ દેખાશે? પણ આના પાદસ્પર્શથી જ આ માગના તાપની ઉપશાંતિ થઈ. તેથી જે હું આને શિષ્ય થાઉં તે મારા આ પાપનું પ્રાયશ્ચિત થાય. આમ વિચારીને તેણે મુનિની આગળ પિતાનું પાપ પ્રકાશિત કર્યું, અને તેના પગમાં પ્રણામ કર્યા. મુનિએ પણ તેને સારી રીતે ધર્મ પ્રકાશિત કર્યો. તે ઉપરથી તે સમદેવ પુરોહિતને સંવેગ ઉત્પન્ન થતાં તે મુનિની પાસે જ દીક્ષા ગ્રહણ કરી. હવે એ સમદેવ સાધુ ચારિત્ર તે વિશેષરૂપે પાળવા લાગ્યા પણ હું બ્રાહ્મણ હેવાથી ઉત્તમ જાતિ છું આ મદ ધારણ કરતા. એમ વિચારવાથી નીચ જાતિ મળે છે. ગુણો વડે ઉત્તમતા છે પણ જાતિયભાવથી નથી. ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થએલ કાળકુટ વિષ શું ઉત્તમ ગણાશે? પરંતુ રેશમ કીડામાંથી, સુવર્ણ પાષાણમાંથી, દુર્વાગાના રૂવાડામાંથી, પદ્મ કાદવમાંથી, ચંદ્ર સમુદ્રમાંથી, ઇંદિવર છાણમાંથી, અગ્નિકાષ્ટમાંથી મણિ સર્ષ. ફણામાંથી, રેચના ગાયના પિત્તમાંથી ઉત્પન્ન થએલ છતાં પિતાના ગુણેને લીધે લેકમાં મોટા મૂલ્યને પામ્યાં છે તે પછી જન્મથી Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ શું થવાનું હતું. જાતિમદથી ગર્વિષ્ઠ થએલ સેમદેવ યુનિ. કેટલેક કાળ સંયમ પાળી કાળ કરી દેવ થયે. ત્યાંથી ચ્યવી ગંગા તીરે હરિકેશના અધિપ બળકેટ નામના ચાંડાળની ભાર્યા ગૌરીના ઉદરથી પુત્રરૂપે ઉત્પન્ન થયે. ગૌરીએ સ્વપ્નમાં આમ્ર વૃક્ષ બહફળવાળે દીઠો. સ્વપ્ન પાઠકેને પૂછતાં તેઓએ કહ્યું કે તમારે પુત્ર પ્રધાનપુરૂષ થશે. તે બાળક સૌભાગ્ય રૂપેહીન હોવાને લીધે બાંધવને પણ હાસ્યપાત્ર બન્યું. તેનું બળ એવું નામ લેકમાં પ્રસિદ્ધ થયું. ઉંમરલાયક થતાં સર્વને કલેશ આપનાર હોવાથી સર્વે ને ઉગ કરનાર બન્યું. એક સમયે વસંતેત્સવ પ્રાપ્ત થતાં ચાંડાળાના કુટુંબ વિવિધ ખાનપાન કરવા નગરની બહાર ભેળાં મળ્યાં ત્યાં તે બળ નામના બાળકને બીજા બાળકો સાથે કલેશ કરતો જોઈ નાતના વૃદ્ધોએ કાઢી મુક્યો. દૂર રહ્યો રહ્યો તે કિડા વિલાસ કરતા બીજા બાળકને જુએ છે. પણ એ બાળક પાસે આવી શકતે નથી. તેવામાં ત્યાં એક સર્ષ નીકળે. ઝેરી સાપ જાણી ચાંડાલોએ તેને મારી નાખ્યું. ત્યાર પછી ત્યાં એક લાંબુ અળશીયું નીકળ્યું. તેને ઝેર વિનાનું જેઈમાયું નહિ. આ જોઈ બાળકે વિચાર્યું કે સર્વત્ર પ્રાણીઓ પોતાના જ દોષથી પરાભવ પામે છે. જે હું સર્પ જે ઝેયુક્ત થાઉં તે પરાભવ પામુ. પણ અળશીયા જે થાઉ તે કઈ મારે નહિ. આમ વિચારતાં તે બાળકને પૂર્વજન્મ યાદ આવ્યું. દેવભવમાં સુખ ભેગવ્યાં અને તેની પૂર્વના ભવમાં જાતિમદ કર્યો તેથી ચાંડાળના કુળમાં ઉત્પન્ન થયે. આ પ્રમાણે વૈરાગ્ય થતાં તેણે દીક્ષા લીધી. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાશ તે શુદ્ધ ક્રિયા પાળતા અને છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરતા વિહાર કરી વારાણુશી નગરે આવ્યા. ત્યાં તિંક વનમાં મકિ યક્ષના પ્રાસાદમાં રહી માસખમાદિ તપ કરવા લાગ્યું. તેના ગુણથી પ્રસન્ન થએલે યક્ષ તેની સેવા કરતા હતા. તેવામાં ત્યાં બીજો યક્ષ મહેમાન તરીકે આવ્યા. તેણે મડીક -યક્ષને કહ્યું કે કેમ? તમે મારા વનમાં આવતા નથી. તેણે કહ્યું કે હું. અહી રહેલા મુનિની સેવા કરું છું. તેના ગુણાથી પ્રસન્ન થએલા હુ ખીજે જવા ઇચ્છતા નથી. આ સાંભળી ખીન્ને યક્ષ પણ તેના સેવક થયા. પછી તેણે મંડીક ચક્ષને કહ્યું કે આના જેવા મુનિએ મારાં વનમાં પણ છે. ત્યાં જઈ આજે તેની સેવા કરીએ. અને જણા ત્યાં ગયા. પણ તે મુનિઓને પ્રમાદી જોઈ. પાછા તિવ્રુકવનમાં આવ્યા અને રિકેશી ખળમુનિની સેવા કરવા લાગ્યા. એક વખતે તે -ચક્ષના સ્થાનમાં ભદ્રા નામે કૌશલીક રાજાની પુત્રી પૂજા સામગ્રી લઈ દાસીએ સાથે આવી. યક્ષની પૂજા કરી પ્રદક્ષિણા દેવા લાગી ત્યારે ત્યાં રહેલા મુનિને મેલા વસવાળા અને તપથી કૃશ થએલા કુરૂપી જોઈ તેના પર થુ'કી. મુનિના ભક્ત યક્ષે તે રાજકુમારીને શિક્ષા કરવા તેના શરીરમાં પ્રવેશ કરી જેમતેમ આલવા લાગ્યા એટલે દાસીઓએ તેને વળગાડ થયું. જાણી રાજગૃહમા પહોંચાડી. રાજાએ માંત્રીકો નૈવૈદ્યોને ખેલાવી અનેક ઉપાયા કર્યાં. પણ તેનામાં કાંઈ ફેર પડયા નહિ. પછી તેના શરીરમાં પેઠેલા યક્ષે કહ્યું કે આ કન્યાએ મારા સ્થાનમાં રહેલા સયમી મુનિની નિંદા કરી છે તેા તે સયમીનું પાણિગ્રહણ કરે તો હું તેના શરીરમાંથી નીકળીશ. નહિતર તેને દેડીશ દર Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ ૧૩ નહિ. રાજાએ વિચાયુ કે ઋષિ પત્નિ થઇને પણ જીવતી રહે તે સારૂં' એમ વિચારી યક્ષના કહેવા મુજબ સ્વીકાયુ" તેથી તે કન્યા સારી થઈ ગઈ. પછી રાજા કન્યાને વસ્રાલ કારથી વિભૂષિત કરી વિવાહનાં સાધના લઈ યક્ષને સ્થાને મેકલી. તે કન્યાએ મુનિને પગે પડી વિજ્ઞપ્તિ કરી કે મારુ પાણિગ્રહણુ કરે. મુનિએ કહ્યુ' હે ભદ્રે ! આવી વાત ન કર. જ્યાં સ્ત્રી રહેતી હોય તેવા સ્થાને પણ સાધુ રહે નહિ તેા લગ્ન તા કરે જ કેમ ? સ્ત્રીના સ્પર્શ પણ થઈ જાય તે માટુ· પ્રાયશ્ચિત કરવું પડે. માટે અહિંથી જા. પેલા યક્ષે તે મુનિનુ શરીર અદૃશ્ય કરી તેના જેવું નું રૂપ કરી તે રાજકન્યાનું પાણિગ્રહણ કર્યુ. એક રાત્રી રાખી તે યક્ષ જતા રહ્યો. મુનિએ તે રાજકન્યાને જોઈ કહ્યું કે હે ભદ્ર! તુ` મારાથી છેટે રહે. હુ. સંયમી મે તારા હાથ આલ્યા નથી પણ મારા ભક્ત યક્ષે તને છેતરી છે. રાજપુત્રીએ સ્વપ્નતુલ્ય માની લીધુ પછી ઘેર આવી રાજાને બધા વૃત્તાંત કહી સંભળાવ્યા. આ વખતે પાસે બેઠેલા રૂદ્રદેવ નામે પુરાહિત કહ્યું કે હે રાજન ! આ ઋષિ પત્નિ થઈ હવે તેને મુકી દીધી તેા બ્રાહ્મણને જ આપી શકાય. આ સાંભળી રાજાએ તે પુત્રી તે પુરહિતને જ આપી દીધી. પુરહિત તેણીની સાથે સુખના અનુભવ કરતા કેટલાક કાળ વિતાવ્યેા. એક વખત તેને યક્ષ પત્નિ કરવા પુરોહિતે યજ્ઞ આદર્યાં. તે યજ્ઞમંડપમાં દેશાંતરથી અનેક ભટ્ટો આવ્યા. તેને માટે ભાજનસામગ્રી એકઠી કરી આ અવસરે હરિકેશી ખળ મુનિ માસખમણુના પારણે ગાચરી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ કરતા તે યજ્ઞ મંડપમાં આવ્યા. હવે પછીની કથા અધ્યયન ઉપરથી જાણવી. સવાગકુલસંધૂએ, ગુણત્તરધર મુણી હરિએસબલો નામ, આસિ ભિખૂ જિદિઓ / ૧ ચાંડાલ વંશમાં ઉત્પન્ન થએલા છતાં ગુણષ્ટ જિન આજ્ઞાપાલક તથા જિતેન્દ્રિય હરિકેશીબળ નામે સાધુ થયા. ઈરએસણભાસાએ, ઉચ્ચારસમિતીસુ યા જઓ આણાઅભિખેવે, સંજઓ સુસમાહિઓ I II ઈ-ભાષા-એષણ અને ઉચ્ચાર સમિતિને વિષે તથા આદાન ગ્રહણ કરવાને વિષે યતનાવાળા તથા સંયમયુક્ત સમાધિવંત એવા તે મુનિ હતા. મણુગુ, વયગુત્તો, કાયગુત્તો જિઇદિઓ ભિકખટઠા અંભઈજજશ્મિ, જન્નવાહમુવિદિઓ | ૩ | મનગુપ્તિ વચનગુપ્તિ ને કાયપ્તિવાળા જિતેન્દ્રિય એવા તે મુનિ ભીક્ષાને માટે બ્રહ્મપૂજન કરવા આવે છે. એવા ચણના પાડામાં આવી ઉભા. તે પાસિઊણે એન્જત, તેવેણ પરિસિયં પતાવહઉવગરણું, ઉવસંતિ અણરિયા | ૪ તપ વડે કશાયેલા ઓપગ્રહિક જેની પાસે છે એવા તે મુનિને આવતા જોઈને આચાર્યો હસવા લાગ્યા જામયપડિત્થદ્ધા, હિંસા અજિઈ દિયા અમંભિચારિણું બાલા, ઈમં વણમબી / Page #25 -------------------------------------------------------------------------- ________________ મી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૫ તે બ્રાહ્મણે વિવેકહિન આવું વચન બેલ્યા (જાતિમદથી ગવત થએલા હિંસક તથા ઇન્દ્રિયોને વશ નહિ રાખનારા તેથી બ્રહ્મચર્ય નહિ સેવનારા તેઓ હતા.) કયારે આગ૭ઈ દિત્ત, કાલે વિગસ ફોકનારે એમએલએ પંસુપિસાયભૂઓ, સંકરદૂસ પરિહરીએ કંઠે . દા બીભત્સરૂપવાળા, તથા શ્યામ વિકરાળ તથા ચીબે તથા જુનાં ફાટલાં વસ્ત્રવાળો ધુળથી આખું શરીર ખરડાએલુ હોવાથી પિશાચ જે આ કોણ ઉકરડા ઉપર નાખી દીધેલ શંકર દુષ્ય ગળે વળગાડીને અત્રે આવે છે? કરે તુમં ઈય અણજે, કાએ વ આસાઈહિમાગઓ સિા. એમએલગ પંસુપિસાયભૂયા, ગ૭ કખલા કિમિહ 1 ડિઓ સિ || ૭ n આ પ્રમાણે આંખને ગમે નહિ તે, તું કેણ છે? કઈ આશાથી આ યજ્ઞમાં આવ્યું છે. ગંદા વસ્ત્રાદિ ભૂત જેવા સાધુ અહિંથી જા. મેટું ન દેખાડ કેમ અહિં ઉભે છું. જક તહિં તિંદુરસકખવાસી, અણુકંપઓ તસ્સ મહામુણિક્સ પછાયઇત્તા નિયં સરી, ઇમાઇ વણાઈ દાહરિત્થા ૮ - તે વખતે તિદુકવૃક્ષાધિપ યક્ષ પિતાના તે મહામુનિને સેવક પોતાના શરીરને સંતાડીને આ વચને બોલ્યો. . સમણે અહ સંજએ બભયારી, 1. વિરઓ ધણુપયણ૫રિગ્રહાએ પર પવિત્તસ્સ ઉ ભિખકાલે, અનરસ અઠા ઇહમોગઅિહ હા *, * S1 •E Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ હુ શ્રમણ તપસ્વી સંવર બ્રહ્મચારી છું. ધનાદિ પરિગ્રહથી વિરકત ભીક્ષા અવસરે પરના માટે પંકાએલા અન્નાથે અહિં યજ્ઞ પાઠકને વિષે આવ્યું છું. વિઅરિજઈ ખજઈ ભુજઈએ, અન્નપભૂ ભવયાણમેય જાણહ એ જાયણજીવિણેત્તિ, સેસાવસેસં લહઉ તવસ્સી ૧૦ - તમારું આ દેખાતું ઘણું અન્ન અન્યને આપવામાં આવે છે તથા ખાજા વગેરે ખવાય છે. દાળ ભાત આદિથી નાખીને જમાય છે. અહિં કઈ વસ્તુની ન્યુનતી નથી. તે પછી ભીક્ષા ઉપર જીવવાવાળા મારા જે તપસ્વી પણ શેષમાંથી પણ વધેલું પ્રાંત આહાર ભલે પામે. ઉવકખંડ ભોયણ, માહણાણું, અત્તઠિયંસિદ્ધમિહેગપરિયકખ ન હુ વયં એરિસમન્નપાણું, દાહામુ તુમ્ભ કિમિહઠિઓ સિ૧૧ બ્રાહ્મણનું પિતાના માટે જ થએલું સંસ્કાર કરેલું ભોજન અહીં. સિદ્ધ થયું છે તે એક પક્ષે બ્રાહ્મણો માટે જ છે. આવી જાતનું અન્ન પાણી અમે તને નહિ જ આપીએ કેમ અહીં ઉભો રહ્યો છું. ચલેસ બીયાઇવંતિ કાસગા, તહેવ નિજોસુ ય આસસાએ એયાએ સદ્વાએ દલાહિ મક્ઝ, આરાહએ પુણ્યમિણું ખુ ખિરાં ૧૨ ખેડુત લેક ધાન્ય બીજને ઉંચી ભૂમિને વિષે તેમજ નીચી ભૂમિને વિષે આશાએ કરીને વાવે છે માટે આવા Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા શ્રાદ્ધ વડે ીને મને આપે, આ હુ પુણ્ય ક્ષેત્ર રૂપ તા નિશ્નો મને આરાધા ખેત્તાણિ અમ્હ વિયિાણિ લાએ, જહિ પકિણણી વિરુદ્ધતિ પુણ્ણા । જે માહણા જાવિનોવવેયા,તાઇ તુઃખિત્તાઈ સુરેસલામ અમે લાકોએ ક્ષેત્રે જાણેલા છે જે ક્ષેત્રામાં ધા આજ પરિપૂર્ણ ઉગે છે. કારણ કે જે બ્રાહ્મણ્ણા આ વિદ્યા સંપન્ન છે તેઆ જ ઉત્તમ ક્ષેત્ર છે. કાહા ય માણા ય વહા ય જેસ,માસ' અદત્ત ચ પરિગ્ગો તે મહાજાવિાવિહીણા, ૧૦ તાઇ તુ ખિત્તાઇ સુખાવા ૧૪ જેએને ક્રાય માન આદિ છે તથા હિંસા મૃષાવાદ, ચારી, પરિગ્રહ ગેભૂમિ આદિ સ્વિકારે છે તેવા બ્રાહ્મણા જાતિ અને વિદ્યા એ બન્નેથી રહિત છે. દુષ્કૃત્ય ભા ભારધરા ગિરાણ, અટઠ ન યાાહુ અહિ વેએ । ઉચ્ચાવયાઇ મુણિણા ચતિ, તાઇ તુ ખેત્તાઇ સુર્પસલાઈ ॥ ૧૫ હૈ! બ્રાહ્મણા આ જગતમાં તમાભાવ વાણીના ભારને ધારણ કરનારા છે. કારણકે વેદ વિદ્યાને ભણીને પણ તેને અથ તમે જાણતા નથી. ઉત્તમ ક્ષેત્ર કયું ? મુનિએ ભે– ભાવ વિના ભિક્ષા માટે અટન કરે છે. તેથી તેઓ જ ઉત્તમ ક્ષેત્ર છે. . Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અાજ્યાણ પદ્મિકૂલભાસી, પણાસસે કિ` તુ સગાસિ અમ્ડ” । અવિ એય* વિષ્ણુસ્તક અન્નપ્રાણ, ન ય ણું દાહામુ તુમ" નિયંઠા ।। ૧૬ ॥ અમારા ઉપાધ્યાયથી પ્રતિકુળ પાલનારા એવા તુ અમારી સમક્ષ કેમ આવુ. અસંબંધ અપ્રત્યક્ષ માલે છે માટે અન્ન પાણી ભલે વિનાશ પામે હું નિત્ર થા ! તને નહિ જ આપીએ. હવે યક્ષ કહે છે. સમિતીહિ મજી મુસમાહિયમ્સ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ ગુત્તહિ ગુત્તસ્સ જિક્રિયસ્સ । જઇ મેન-દાહિત્ય અહેસણ જ, કિમિત્થ અન્નાણ લહિસ્થ લાભ” ॥ ૧૭ ॥ મને પાંચ સમિતિ વડે સારી સમાધિયાળા ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત જિતેન્દ્રિય એવા ને જો વિશુદ્ધ એવા આહાર નહિ આપે। તે લાભ શું પામશેા ? હવે ઉપાધ્યાય જવાબ કે એન્થ ખત્તા આજે યજ્ઞાના આપે છે. ઉવજોઈયા વા, માયા વા સહુ ખડિએહિ । એય તુ દરણ ફલેણ હતા, ક'મિ ચેન્નણ, ખલેજ ત્તો ણું ||૧૮ ॥ અહિ' કયા ક્ષત્રીયે છે ? અથવા રાંધવાનું કામ કરનાર કોણ છે? અથવા વિદ્યાથી એ સહિત અધ્યાપકો કાણુ છે? જે કોઈ હાય તે આ સાધુને લાકડીથી ગેલાં આકિ ફળથી Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયયન સૂત્રાર્થ મારીને ગળેથી પકડીને તેને સ્કૂલના પમાડે. આ યજ્ઞ વાડમાંથી બડાર કાઢે. અક્ઝાયાણું વયણું સુણત્તા, ઉદ્વાઈયા તત્ય બહૂ કુમારા દરૂહિ વિત્તેહિ કસેહિ ચેવ, સમાગયા તે સિવાયંતિ . ૧૯ ઉપાધ્યાયનું વચન સાંભળીને ઘણુ કુમારે ત્યાં દેડ્યા અને એકત્ર થયા એમ ધારી તુરત તે ઋષીને લાકડીઓ વડે નેતરની સેટીથી ચાબુક વડે તાડન કરવા લાગ્યા. રને તહિં કેસલિયમ્સ ડ્યૂયા, ભદ્ર ત્તિ નામેણુ અહિંદિયંગી તે પાસિયા સંજ્ય હસમાણુ કદ્ધ કુમારે પરિનિબૅઈ રબા ત્યાં કૌશલિક રાજાની પુત્રી ભદ્રા તે સાધુને કુમારે વડે વિડંબના કરાતા જોઈને ક્રોધી કુમારને ઉપશાંત કરવા લાગી. સાધુ સંયમ સ્થાનમાં સ્થિત છે, અને જેનાં અંગ સુંદર ને શેભાયમાન છે એવી ભદ્રા બેલી. દેવાભિઓગણનિએઇએણું, દિન્ના પુ રન્ના અણુસા ન ઝાયા નરિંદદેવિંદભિવંદિએણું, જેણામિ હિ વંતા ઇસિણ સ એસ૨૧ યક્ષના અભિગ વડે પ્રેરાએલા એવા મારા પિતાએ મને એ સાધુને આપી હતી. તેમણે મનથી પણ ઈચ્છા કરી નહિ. નરેન્દ્ર ને દેવેન્દ્રોથી વંદન કરાએલા એવા જે આ કષીએ ત્યાગ કરેલી હું છું તે જ આ મુનિ છે. એસે હુ સો ઉગતો મળ્યા, જિનિંદિ સંજઓ બંભયારી Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂવાથી જો સે તયા ને૭ઈ દિmજમાણિ, પિઉણ સયં કેસલિએણ રજજા રર મારા પિતા કૌશલીક રાજાએ પોતે જ દેવાતી એવી મને તે વખતે જે મુનિ નહિ ઈચ્છતા તેજ આ ઉગ્ર તપવાળા મહાત્મા જિતેન્દ્રિય સંયમી અને બ્રહ્મચારી છે. મહાજ એસ મહાણુભા, ધોરએ ધરપરમે યા મા એય હીલેહ અહીલણિજ્જ, મા સર્ષે તેઓણ ભે નિહેજ ! ર૩ ૩. આ મહામુનિ મહાયશવાળા છે. મહાનુભાવ છે. ઘર તપસ્વી છે. મહાપરાક્રમી છે. હેલના નહિ કરવાને લાયક આ મુનિની હેલના તમે ન કરે. તમને સર્વેને પિતાના તેજ વડે ન બાળે. એયાઇ તીસે વણાઈ સચ્ચાપત્તીઈ ભાઈ સુહાસિયાઈ છે ઈસિસ્સ વેયાવડિયટઠયાએ, જકખા કુમારે વિણિવાયંતિ છે ર૪ રૂદ્રદેવની પત્નિ તે ભદ્રાના ઉપરોક્ત કહ્યાં તે સારાં વચનેને સાંભળીને રાષીની વૈયાવચ્ચ માટે યક્ષો તે છાત્રોને નિવારે છે. તે વરવા ઢિય અંતલિખેલસુરા તહિત જણ તાલયંતિ તે ભિનદેહે સહિર વસંતે, પાસિતુ ભદ્દા ઇણમાહુ ભુજ | ૨૫ ઘેર રૂપવાળા તથા આકાશમાં રહેલા તથા રાક્ષસ જેવા તે યક્ષો તે છાત્રોને મારે છે. પછી ભેદેલાં અંગવાળા રૂધીરને વમતા એવા છાત્રોને જોઈ ને ભદ્રા ફરીવાર આ પ્રમાણે બેલી. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયયન સૂત્રાર્થ ગિરિ નહેહિં ખણહ, અયં દહિં ખાયહ | જાયતેહ પાહિ હણહ, જે ભિકખું અવમનહ ૨૬ - તમે આ ભિક્ષની અવધારણ કરે છે. તે પર્વતને -નખ વડે ખેદવા જેવું અને તેઢાને દાંત વડે ચાવવા જેવું કરે છે. અગ્નિને પગ વડે હણવા જેવું કરે છે. આસીવિસો ઉગતો મહેસી, પોરબૈઓ ઘરપરક્કમે યા અગણિ વ પકખદ પયંગસેણું, જે ભિકખુયં ભક્તકાલે વદેહ / ૨૭ . હે મૂર્ખ ! આ તપસ્વી શાપ દેવા સમર્થ છે. આથી વિષ સર્પ જેવા છે, ઉગ્ર તપવાળા છે. ઘર વ્રત અને ઘેર પરાકમવાળા છે. તમે જે ભેજન કાળે આ મુનિને લાકડી વડે તાડન કરે છે ને તમે પતંગનાં ટોળાં જેમ અગ્નિને આક્રમણ કરીને મારે છે તેમ તમે પણ મરી જશે. સીસેણુ એયં સરણું ઉવેહ, સમાગયા સવજણ તુજો | જઈ ઇચ્છહ જીવિય વા ધણું વા લોગ પિ એ ડહેજ જા . ૨૮ તમે જે જીવીત અને ધનને ઈચ્છતા હે તે સર્વ જનની સાથે એકત્ર થયા થકા મસ્તક નમાવો. આ મહષીનું શરણ અંગીકાર કરે, આ મહષિ કપ પામ્યા થકા આખા જગતને પણ બાળી નાખે. અવડિય પિઠિસઉત્તમગેપસારિયા બહુ અકસ્મચેઠા નિમ્નેરિયો સહિર વસંતે ઉદ્ધમુહે નિયત રક્ષા Page #32 -------------------------------------------------------------------------- ________________ २२ શ્રી ઉત્તરાધ્યયન સૂાથ તે પાસિયા ખંડિયકઠભૂએ, વિમણે વિસર્ણ અહ માહણે સૌ ઇસિં પસાએઈ સમારિયાઓ, હીલ ચ નિંદં ચ ખમાહ ( અંતે / ૩૦ | - પીઠ સુધી નમેલા મસ્તકે, પહેલા હાથ તથા ફાટી ગયાં છે નેત્ર જેમનાં, રૂધિરનું વમન કરે છે તથા ઉંચા મુખવાળા બહાર નીકળેલ જીભ તથા આંખ જેમના કાષ્ટ જેવા તે છાત્રોને જેઈને ત્યાર પછી વ્યાકુળ ચિત્તવાળે થએલે, વિષાદ પામેલે, તે બ્રાહ્મણ પિતાની ભાર્યા સહિત ઋષીને પ્રસન્ન કરવા માટે કહેવા લાગ્યા કે હે ભગવન ! અવજ્ઞા કરી તમારી નિંદા કરી તેને તમે ક્ષમા કરે. બાલેહિ મૂઢહિ અયાણહિ, જ હીલિયા તસ્સ ખમાહ ભંતે મહ૫સાયા ઈસિણે હવંતિ,ન હુ મુણુ કેવપરા હવંતિ ૩૧ હે ભગવન્! મૂઢ અજ્ઞાની આ બાળકેએ જે તમારી હિલના કરી તે ક્ષમા કરો કારણકે અષીઓ મહા પ્રસાદવાળા હોય છે. પણ કેપયુક્ત હોતા નથી. પુધિંચ ઈસિંહ ચ અણાગ ચ, મહુપદાસન અસ્થિ કઈ જિકખા હુ યાવહિં કરેંતિ, તન્હા એએ નિહયા કુમાર કર પહેલા, હમણાં કે ભવિષ્યમાં મારે મનને પ્રÀષ તેમની ઉપર નથી જે કારણ માટે યક્ષે અમારી વૈયાવચ્ચ કરે છે. તે કારણથી આ કુમારે હણાયા છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રાર્થ ' ૨૭ અત્યં ચ ધમ્મ ચ વિયાણમાણું, તુમ્ભ ન વિ કુહ. ભૂઇપન્ના | તુમ્ભ તુ પાએ સરણું ઉમે, સમાગયા સબૈજણેણ અહે છે ૩૩ શાસ્ત્રોના અર્થને જાણનારા તમે કદી પણ કેપ ન જ કરે. સવ પરિવાર સાથે એકત્ર થઈને આવેલા અમે તમારા પગનું શરણ અંગીકાર કરીએ છીએ. અચ્ચેમુ તે મહાભાગ, નતે કિંચિ ન અશ્ચિમે ! ભુ જાહિ સાલિમ કર, નાણુવંજણસંજયે ૩૪ હે મહભાગી ! તમારી અમે પુજા કરીએ છીએ. તમારા પગની રજ પણ નહિ પુજીએ એમ નથી. દહીંથી યુકત એવા શાલીમય ઓદનને અહિંથી ગ્રહણ કરી તમે જમે. તમે દેને પણ પૂજય છે. ઇમં ચ મે અસ્થિ ભૂયમન્ન, તે ભુજમ્ અહ અણુગ્ગહટઠા | બાઢ તિ પઢિ૭ઈ ભરમાણું, માસક્સ ઊ પારણુએ મહમ્પા ૩૫ વળી આ દેખાતું મારું પુષ્કળ અન છે તે અમારા અનુગ્રહને માટે આપ ગહે, ત્યારે બહુ સારૂ એ પ્રમાણે બેલતા તે મહાત્મા એ માસખમણના પરણે ભાત પાણી ગ્રહણ કર્યા. તહિયં ગોદયપુફવાસં, દિવ્યા તહિં વૃસુહારા ય બુટા પહયાઓ દુંદુહીએ સુરેહિં, આગામે અહો દાણ ચ ઘુટઠ | ૩૬ . Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રાર્થ તે યજ્ઞ વાટકને વિષે આકાશમાં રહેલા દેવેએ ગધે. દક પુષ્પવૃષ્ટિ કરી તથા ત્યાં દીવ્ય વસુધારા વરસાવી તથા દેવદુંદુભીઓ વગાડી અહદાન અહદાન એ પ્રમાણે ઘેષણ કરી. સમુખ ખુ દેસઈ તેવો વિસે, ન દઈ જાઈવિસેસ કઈ સેવાગપુત્ત હરિએસસાહુ, જસેરિસા ઈડિઢમહાસુભાગા _ ૩૭ } તપનું મહાભ્ય સાક્ષાત દેખાય છે—કાંઈપણ જાતિનું વિશેષપણું દેખાતું નથી. આ ચાંડાળ પુત્ર હરિકેશ સાધુને જુઓ જેની આવી મોટા ભાગ્યવાળી સમૃદ્ધિ છે. કિં માહણ જેઈસમારભંતા, ઉદણ સોહિં બહિયા વિમમ્મહ ! જ મગ્નેહા વાહિરિયં વિસહિ ન સુદિઠ કુસલા વયંતિ ૩૮ | બ્રાહ્મણે અગ્નિને આરંભ કરતા સતા જળ વડે બહારની શુદ્ધિને તમે કેમ શું છે કારણ કે બહારની વિશુદ્ધીને તમે શેળે છે તેને પંડિત પુરૂષે સારૂ જોયેલું કહેતા નથી. મનેમલને ત્યાગ એ સ્નાન છે. ઈન્દ્રિયને નિરોધ તે યાગ છે. અભેદર્શન એ જ જ્ઞાન અને મનને નિર્વિષય કરાય એ જ ખરૂં ધ્યાન છે. કુસં ચ જુવં તકરઠમગિં, સાયં ચ પાયં ઉદગં કુસંતા પાણાઇ ભૂયાઇ વિહેચંતા, ભુજmો વિ મંદા પગરેહ પાવ | ૩૦ | Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા દ તથા યજ્ઞસ્થંભ, તૃણુ તથા અગ્નિ વળી સાયકાળે અને પ્રભાતે જળ તથા વનસ્પતિકાયને વિવિધ પ્રકારે પીડા કરતા તમે બ્રાહ્મણા કરીને પણ મઢ પાપ ક્રમને કરી છે. હવે બ્રાહ્મણા ધર્મ પુછવા લાગ્યા. ૨૫ *હ ચ રે.ભિક્ખુ વય જયામા, પાવાઇ કમ્ભાઇ પુણાલયામે । અખાસિંહ ના સય જક્ખપૂછ્યા, કહ્યું. સુજઠ કુસલા વતિ ॥ ૪૦ I હું ભિક્ષુ ! અમે કેવી રીતે યજ્ઞ માટે પ્રવતી એ કે જેના -વડે અશુભ એવાં કર્મોને દૂર કરીએ ? હે સંયત્ હે યક્ષા વડે પુજિત, અમને તમે કહે। . તત્ત્વજ્ઞાનીએ કોને સારે યજ્ઞ કહે છે. Đજીવકાએ અસમારભતા, માસ' અદત્ત' ચ અસેવમાણા । પરિગ્ગહ. ઇન્થિઓ માણમાય, એય' પરિન્દાય ચરતિ તા || ૪૧ || છ કાયના આરંભ નહિ કરતા તથા મૃષાવાદ અનુત્તાદાને નહિ સેવતા તથા પરિગ્રહ, સ્ત્રીઓ, માન માયા એ સર્વ જ્ઞ પરિણ વડે કરીને ક્રમનારા પ્રવર્તે છે. હવે કેમ યજન કરીએ, એ પૂછે છે. સુસવુડા પહિં સરેહિ, ઇહું જીવિય· અણુવક ખમાણા । સહકાએ સુચત્તūહા, મહાજ્ય જયંતિ જન્મસઠ ॥ ૪૨ ॥ પાંચ સંવર વડે સારી વિષ જીવીત ને નહિ ઈચ્છતા રીતે સ ંવૃત તથા આ ભવને પરિષહે સહુન કરતા તજી Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ દીધા છે તથા શુચિ રહિત ત્યકત દેહ જેણે કમરૂપ અરિને જેમાં વિનાશ થાય તેવા મેટા જ્યને પામે છે. આવા સાધુઓ સમ્યક્ પ્રકારે ઈષ્ટ યજ્ઞ કરે છે. તમે પણ તે પ્રકારે કરે. યજમાનનાં ઉપકરણે કયા તે પુછે છે. કે તે જોઇ કે વતે જોઈઠાણે, કાં તે સુયા કિં વ તે કારિસંગે એહા ય તે કયા સંતિ ભિખૂ. કરેણ હમેણ હુણસિ જોઈ . ૪૩ તમારૂં તિ કયું? જોતિ સ્થાન કર્યું, તમારી સુચા કઈ તથા તમારાં અડાયા ક્યાં, તથા તમારા કાષ્ટ કયાં હે ભિક્ષે? ક્યા હમ વડે કરી તમે તિ અગ્નિમાં હોમ કરો છે? તે જઈ છેવો જોઈઠાણું, જોગા સુયા સરીર કારિસંગ કમેહા સંજમજોગસંતી, હેમં હુણામિ સિણું પસવૅ કઢા: હે બ્રાહ્મણો ! અમારૂં તપ એ જ તિ અગ્નિ છે. કર્મ રૂપ ઇંધન કાષ્ટ તે બાળે છે, જીવ એ જ જ્યોતિ સ્થાન તપને આધાર હોવાથી અગ્નિકુંડ છે. મન વચન કાયાના યુગ એ જ સુચ હેમ કરવાનાં કાષ્ટ પાત્ર છે. મન વચન કાયાના યોગે શુભ વ્યાપાર ધૃતરૂપ બની તપોરૂપ અગ્નિના પ્રજ્વલન હેતુ થાય છે. શરીર અડાયાં રૂપ સંધુ ક્ષણ છે તે શરીર વડેજ પરૂપ અગ્નિ પ્રગટ થાય છે. શરીરની સહાયથી જ તપ થાય. શરીર એ ધર્મનું સાધન છે. કર્મો એ જ કાષ્ટ સમીધ છે. મહા દુષ્ટ કર્મ કરવાવાળે પણ તપનુષ્ઠાન વડે નિર્મળ થાય છે. સંયમના સત્તર Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૨9 ભેદને સંબંધ એ જ સર્વ જીના ઉપદ્રના નિવારક હેવાથી શાંતિ પાઠ સમજવા આ હેમ વડે હું અગ્નિમાં. હવન કરું છું. મુનિજનેને એગ્ય આવા જ ય કરે છે.. અન્ય જન એવા યજ્ઞ કરવા સમર્થ થતા નથી. હવે બ્રાહ્મણ નાન સ્વરૂપ પૂછે છે. કે તે હરએ કે ય તે તિતિભે, કહિં સિણાઓ વ યં જહાસિક આઈસ્કૂખ ન સંજય જકુખપૂઇયા, ઇછામો નેઉ ભવઓ સગાસે | ૪૫ I હે યક્ષ પુજિત સંયમી! તમારે પાણીનો પ્રહ કર્યો. તમારૂં શાન્તિ આપનારું તીર્થ કર્યું, તમે ક્યાં નાહીને રજ કર્મમળને ત્યજે છે. આ સઘળું મને કહી દેખાડો તમારી પાસેથી જાણવા ઇચ્છું છું ધમે હરએ બંભે સંતિતિર્થે, અવિલે અત્તપસર્નલેસે જહિં સિણાઓ વિમલો વિસુદ્ધો, સુસીઇબૂએ પહામિ દેસં છે ક૬ . ધર્મ એ જ દુહ, બ્રહ્મચર્ય ડોળ વગરનું નિર્મળ શાતિ તીર્થ છે. જે આત્માની પ્રસન્ન વેશ્યાવાળા હેવાથી. જેને વિષયે સ્નાન કરનારે વિમળ વિશુદ્ધ તથા સારી રીતે. શેભન થએલો હું આત્માને દુષીત કરનારાં કર્મોને. ત્યજું છું. એય સિણાણુ કુસલેહિદિઠ, મહાસિણાણુ ઇસિણ પસંસ્થા જહિ સિણાયા વિમલા વિસુદ્ધા, મહારિસી ઉત્તમ ઠાણ પત્ત છે ૪૭ પs Page #38 -------------------------------------------------------------------------- ________________ ‘૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આ પૂર્વોક્ત સ્નાન કુશલ પુરૂષોએ દીધું છે. અષીઓએ વખાણેલું મહા સ્નાન કહેવાય. જેને વિષે ન્હાએલા વિમળ વિશુદ્ધ મહર્ષિઓ ઉત્તમસ્થાનને પ્રાપ્ત થયા છે એમ હું કહું છું. ત્તિ બેમિઇતિ હરિસિજ ણામ, બારણું અ ણું સમ7 | ૧૨ . | અહ ચિત્તસંભૂઈ જજે તેરહમ અક્ઝયણું સાકેત નગરમાં ચંદ્રવતસવક રાજાને પુત્ર મુનિચંદ્ર નામે હતે. તે કામગથી વિરક્ત થયે થકો સાગરચંદ્ર - મુનિ પાસે જઈને તેણે ચારિત્ર લીધું. ગુરુની સાથે વિહાર કરતે એક ગામમાં પેઠો. માર્ગમાં સર્વ સાધુઓ ચાલ્યા. તે માર્ગમાંથી છુટા પડી ગએલ મુનિચંદ્ર જંગલમાં આવી પડશે. ત્યાં ચાર ગવાળાએ તેને ભુખ તરસથી પીડાતે જે. તેઓએ તે મુનિને નિર્દોષ આહાર પાણી વહેરાવ્યાં. મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યું. તે સાંભળી તે ચારે જણુએ તેમની પાસે દીક્ષા લીધી. તે સર્વે દીક્ષા પાળતા હતા. પરંતુ તેમાંના બે જણાએ દીક્ષા તે પાળી પણ મેલાં કપડાંની મનમાં જુગુપ્સા કરી, તે ચારે જણે દેવલેક ગયા. પિલા જુગુપ્સા કરનાર બે જણા દેવકમાંથી અવીને દશપુર નગરમાં શાંડીલ બ્રાહ્મણની યશેમતી દાસીથી જોડલા રૂપે Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૨૯ અવતર્યા. બાળભાવ ઓળંગી યુવાન થયા ત્યારે એક વખતે ક્ષેત્રના રક્ષણ માટે અટવીમાં ગયા. રાત્રે વનમાં ઝાડ તળે બને સુતા ત્યાં વડના કેટરમાંથી નીકળેલ સર્પ એકને ડસે. બીજે ઉઠી તે સર્પની શોધમાં ફરતે હતો ત્યાં તેને. પણ તે જ સર્પ કર્યો. આ બને મરણ પામી કાલીંજર પર્વતમાં મૃગલીના ઉદરથી યુગલીક મૃગ તરિકે ઉત્પન્ન થયા. કાળક્રમે માની સાથે ભમતા તે બન્નેને એક પારધીએ બાણ. મારી હણ્યા. તે પછી તે બન્ને જણા ગંગાતીરે એક રાજ-. હંસીની કુખે જન્મ પામી હંસ થયા. પિતાની માની સાથે. ફરતા એ બન્નેને એક મચ્છીમારે પકડી મારી નાખ્યાં. ત્યાર પછી વારાણસી પુરીમાં મોટી સમૃદ્ધિવાળા ભૂતાદિન. નામે ચંડાળના પુત્ર થઈને અવતર્યા. તેઓનાં ચિત્ર અને.. સંભૂત નામ પાડયાં. આ બન્ને જણે પરસ્પર પ્રીતિવાળા હતા. આ સમયે વારાણસી નગરીમાં શંખ રાજા રાજ્ય કરતા હતા.. તેને નમુચી નામે મંત્રી હતા. તેણે એક વખત રાજાને અપરાધ કર્યો તેથી કેપેલા રાજાએ તે મંત્રીને વધ કરવા ભૂતાદિન ચંડાળને સેં. ચાંડાળે તે મંત્રીને કહ્યું કે જે તમે મારા ઘરના ભેંયરામાં રહી મારા બે પુત્રોને. ભણુ તે તમને હું બચાવું. મંત્રીએ જીવવાની ખાતર આ વાત કબુલ કરી. હવે ચાંડાળનાં ઘરમાં ભેંયરામાં રહી તે ચિત્ર-સંભૂતને ભણવવા લાગ્યું. ચંડાલ સાથે પ્રસંગ થતાં તે નમુચી મંત્રી તેનામાં આશિત થયે. તે વાત ચંડાળના જાણવામાં આવતાં મંત્રીને માવાને વિચાર કર્યો. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તે વિચારે તેના પુત્રે જાણે ગયા. એટલે પિતાને ભણાવનાર ગુરુને બચાવવા તેમને ભાગી જવાનું કહ્યું. નમુચી ત્યાંથી નાસીને હસ્તિનાપુરમાં જઈ સનકુમાર ચક્રવતીને મંત્રી થયે. પિલા બે ચાંડાળ બાળકે રૂપ લાવણ્ય સહિત મંત્રી પાસેથી ગીત નૃત્ય કળા શીખીને પ્રવીણ થયા હતા. તેઓ - વારાણુશી નગરીમાં આવીને પિતાની સઘળી કળાઓ દર્શાવવા લાગ્યા. તેઓની કળાથી ચમત્કાર પામેલા લેક સ્ત્રીઓ સહિત તે બંનેની પાસે આવી સાંભળતાં સ્પેશ્યાસ્પૃશ્યનું ભાન રહ્યું નહિ. એકાકાર થતાં ચાર વેદના જાણનાર બ્રાહ્મણે ભેળા થઈ રાજાને ફરીઆદ કરી કે હે રાજન! ચિત્ર અને સંભૂત નામે બે ચંડાળ બાળકેએ સર્વ નગરીમાં લેકેને એકાકાર કરી નાખ્યા. આ સાંભળી રાજાએ તે બને ચંડાળને - નગરમાં પ્રવેશ કરવાની મના કરી. થોડા સમય પછી ત્યાં ફરી કૌમુદી મહોત્સવ થયે. આ વખતે પાછા બન્ને ચંડાળ બાળકે મેળામાં જવાની ઉત્સુકતામાં રાજાને હુકમ ભૂલી જઈ નગ-રીમાં પઠા. સ્વચ્છ વસ્ત્ર વડે પિતાનું મુખ ઢાંકીને જોતાં જોતાં મુખમાંથી ગાયન નિકળી ગયું. તેટલામાં પાસે ઉભેલા લોકો બોલવા લાગ્યા કે આવું સુંદર ગાનાર ગાયક કોણ હશે. = આમ બેલતાં તે લોકેએ તેઓના મેઢા ઉપરથી વસ્ત્ર ખસેડી મુખ જતાં ચાંડાળના બાળક તરીકે ઓળખ્યા. રાજાની આજ્ઞાને ભંગ કરનાર જાણી લાકડીથી અને મુઠી વગેરેથી - માર મારી બહાર કાઢી મુક્યા. તેઓ બન્ને બહારના ઉદ્યાનમાં - જઈ અત્યંત ખીન્ન થઈ વિચારવા લાગ્યા કે આપણું રૂપ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉતરાધ્યયન સૂત્રાર્થ ૩૧ જે હર્ષ પર બેઠેલા કારણ પુછી બેઠા. ચૌવન સૌભાગ્ય તેમજ સર્વ કળામાં કુશળતા વગેરે ગુણે ચંડાળપણાથી દુષીત થઈ લેકેના પરાભવને પામ્યા. તેથી વૈરાગ્ય પામી પોતાના કુટુંબને પુછયા વિના દક્ષિણ દિશા તરફ ચાલી નિકળ્યા અને એક પર્વત પર ચઢી ભગુપાત કરવા-વિચારવા લાગ્યા. ત્યાં એક શીલા તળ પર બેઠેલા આ તાપના લેતા તપસ્વી મુનિને જોઈ હર્ષ પામી તેમની પાસે ગયા ને વંદન કરી બેઠા. મુનિએ ધર્મલાભ આપી આવવાનું કારણ પુછયું ત્યારે તેઓએ પોતાની બધી હકીક્ત કહી. મુનિએ કહ્યું કે તમારે દુઃખથી કંટાળી આપઘાત કરે નહિ. પણ દુઃખના ક્ષય માટે વીતરાગ ધર્મનું ગ્રહણ કરે. મુનિના ઉપદેશથી તે બને એ દીક્ષા લીધી. ભણીને ગીતાર્થ થયા તે પછી ગુરૂની આજ્ઞાથી છઠ્ઠ અઠ્ઠમથી માંડીને માસખમણદિ - તપ વડે આત્માને ભાવીત કરતા કાળાંતરે હસ્તિનાપુરના ઉદ્યાનમાં આવ્યા એક વખતે મા ખમણના પારણું અથે સંભૂત મુનિ નગરમાં ફરે છે. તેટલામાં રાજમાર્ગ પર પડતા ગેખમાં બેઠેલા નમુચીમંત્રીએ જોઈને ઓળખ્યા. તેણે વિચાર્યું કે મેં આ ચંડાળ બાળકને ભણાવ્યા છે. તેથી તેઓ મારું સઘળું ચરિત્ર જાણે છે. કદાચ તેઓ લોકેની આગળ મારું દુશ્ચરિત્ર કહેશે તે મારી મહત્તા જશે. એટલે મુનિને માર મરાવી નગરની બહાર કાઢી મુકવા પિતાના માણસને કહ્યું. સંભૂત મુનિને માર પડતાં પીત થઈ ગયા અને તેમના મુખમાંથી ધુમાડાને જથ્થ નિકળતાં -આખું નગર અંધકારમય બની ગયું. ભય તથા આશ્ચર્ય પામતા નગરના લકે મુનિ પાસે આવી શાંત કરવા લાગ્યા. સનસ્કુમાર Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ચક્રવતિને ખબર પડતાં તે પણ ત્યાં આવ્યા અને મુનિને પ્રસન્ન કરતાં મેલ્યા કે અમારા જેવા અજ્ઞાનજનાએ આપના કઈ પણ અપરાધ કર્યાં હાય તો ક્ષમા આપી નગરજનાને જીવીતદાન આપી શાન્ત થાઓ. ફ્રી અપરાધ કરશું નિહ આમ ચક્રિએ કહ્યા છતાં પણ તે ઉપશાંત પામ્યા નહિ ત્યારે ઉદ્યાનમાં રહેલા ચિત્રમુનિ તેમની પાસે આવી એલ્યા કે હું સંભૂતમુનિ ! તમારા ક્રોધાગ્નિને શાંત કરી. શ્રમણ તા ક્ષમાના ભંડાર હાય. ક્રોધથી તમારૂ` તપ નિષ્ફળ થઈ જશે. મહિના મહિનાના ઉપવાસ કરે, નિત્ય વનવાસ સેવે, જ્ઞાન ધ્યાન ને પ્રાચય પાળે. તા પણ કાધ કરવાથી બધુ નિષ્ફળ નીવડે છે. આ સાંભળી. સંભૂતમુનિ ઉપશાંત થયા ને તેજલેશ્યા સહરી લીધી. પછી અને મુનિએ ઉદ્યાનમાં ગયા અને અનશન કરવા વિચાર્યું. અને સંમત થતાં અનશન આર્યુ. સનકુમાર ચક્રીએ નમુચીના વૃત્તાંત જાણી તેને દોરડાથી બાંધી સાધુ પાસે પહોંચાડયા. તેઓએ નમુચીને છેડાવી મૂકયા. એક વખત સનત્કુમાર ચક્રી અંતેર સહિત આ અને સાધુઓને વંદન. કરવા આવ્યા. તે વખતે ચક્રવર્તિનું સ્ત્રીરત્ન સુનંદા સંભુત મુનિને વંદન કરતાં તેના વાળની લટ છુટી જતાં તેના કેશના સ્પર્શ થતાં મુનિ આવું સ્ત્રીરત્ન પરભવમાં મળે તેવી વિચારણા કરવા લાગ્યા. ચિત્રમુનિ તેના ભાવ જાણી ગયા અને તેમને પ્રતિબાધ દેવાની ઇચ્છાથી પાસે આવી કહેવા લાગ્યા કે હે ભાઈ ! ભાગને રાગ સમજી તેના વિચાર મન.. માંથી કાઢી નાખા, સ`સાર પરિભ્રમણ કરવાના હેતુભૂત નિયાણું છે. તે તે કરશેા નહિ. તપતુ ફળ કમની નિર્જરા કરવાનુ ૩ર Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી ઉત્તરાધ્યયન સૂવાથ છે તે નિયાણું કરવાથી અટકી જાય છે. આમ ઘણું સમજાવવા છતાં સંભૂતમુનિ સમજ્યા નહિ અને નિયાણું કર્યું કે હું આવતા ભવે ચકવતિ થાઉં. પછી તેઓ બંને કાળ કરી સૌ ધમ દેવલોકે દેવ થયા. ત્યાંથી ચવી ચિત્રમુનિને જીવ પુરીમતાલ નગરીમાં ધનાઢય શેઠને પુત્ર થયે અને સંભૂતિ મુનિને જીવ કંપીલપુરના રાજા બ્રહ્મની ચુલણી નામે રાણીના કુખે અવતર્યો. ચલણીએ ચૌદ સ્વપ્ન જોયાં. જન્મ થતાં તેનું બ્રહ્મદત્ત નામ પાડયું. આ બ્રહ્મરાજાના ચાર મિત્રો હતા. એક કાશી દેશને અધિપતિ કટક, બીજે ગજપુરને રાજા કણેરદત્ત. ત્રીજે કેશલ દેશને રાજા દીઘ અને ચાળે ચંપાને અધિપતિ પુષ્પચૂળ. આ બધા મિત્રે અત્યંત સ્નેહને લીધે એકેક વર્ષ વારાફરતી એકની રાજધાનીમાં રહી સમય વિતાવતા હતા. એક સમયે એ ચારેને વારે બ્રહ્મ રાજાને ત્યાં રહેવાને આવ્યું. તે વખતે બ્રહ્મરાજાને માથાને અસાધ્ય વ્યાધિ થયે ત્યારે બ્રહ્મરાજાએ બ્રહ્મદત્ત બાળકને કટક વગેરે ચારે મિત્ર રાજાઓના ખોળામાં મુકી કહ્યું કે આ મારો પુત્ર સુખે મારા રાજ્યનું પાલન કરે તેમ તમારે કરવું. આમ રાજ્યની ચીંતા ભળાવી બ્રહ્મરાજા મરણ પામ્યા. મિત્રોએ તેમનું પ્રેતકમ પતાવી નક્કી કર્યું કે જ્યાં સુધી બ્રહ્મદત્તકુમાર રાજ્ય સંભાળવા લાયક ન થાય ત્યાં સુધી તેના રાજ્યની રક્ષા કરવા દીર્ઘ રાજાને સ્થાપીને કટક કણેરદત્ત અને પુષ્પગુળ ત્રણે રાજાએ પોતાના સ્થાને ગયા. દીર્ધ રાજા રાજ્ય સંભાળતા ત્યાં રહે છે. કામ પડે અંતઃપુરમાં જાય છે. ચલણી સાથે વાતચીતને પ્રસંગ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ થતાં તેમાં લપટાયા. લેકમાં બેટું કહેવાશે તેની દરકાર કર્યા વિના ચલણી સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. આ વાત ધનુમંત્રીના જાણવામાં આવી. બ્રહ્મદાનું આ રાજા શું હિત કરશે? એમ વિચારી પિતાના પુત્ર વરધનુને કહ્યું કે “દીઘ રાજા ચુલને ભેગવે છે તે સમાચાર તારે એકાંતમાં બ્રાદને કહેવા. વરધનુએ તે વાત બ્રહ્મદત્તને કહી. બ્રહ્મદત્ત માતાનું દુષ્યરિત્ર સહન ન થવાથી એક વખતે કાગડે તથા કેયલના સંબંધવાળું દશ્ય માતા તથા દીર્ઘરાજાને બતાવી કહ્યું કે જે કઈ આવું આચરણ કરશે તેને હું શિક્ષા કરીશ. આટલું બોલી કુમાર બહાર ગયે. આવાં બે ત્રણ દષ્ટાંત જુદી જુદી વખતે બતાવાથી દીર્ઘ રાજાએ ચુલણીને કહ્યું કે આપણા બંનેનું સ્વરૂપ કુમારે જાણ્યું છે. ચલણીએ કહ્યું કે બાળક ગમે તેમ બેલે તેમાં શંકા કરવી નહિ. ત્યારે દીર્ઘ રાજાએ કહ્યું કે આપણા કામમાં આડે આવનાર કુમારને મરાવી નાંખે. હું તારે આધીન છું તે તને પુત્ર ઘણું થશે. ચલણી વિષયાંધ બની રાજાની વાત સ્વીકારી અને કઈ મિત્ર રાજાની કન્યા સાથે બ્રહ્મદરના વિવાહ કરી તેને સુવા માટે લાખનું ઘર બનાવ્યું. ચુલએ તે ઘરને આગ લગાડી. પુત્રને મારી નાખવા કબૂલ કર્યું. આ વાતની ધનુમંત્રીને ખબર પડતાં તેણે દીર્ઘ રાજાને વિજ્ઞપ્તિ કરી કે મારે પુત્ર વરધનુ રાજ્યનું કામકાજ સંભાળે તે થે છે. માટે મને રજા આપે તે સુખે ધર્મની આરાધના કરવા પરદેશ કેઈ તીર્થમાં જાઉં. દિઈ રાજાએ કહ્યું કે, અહીં રહીને દાનાદિક ધર્મ–જે બને તે કરે. મંત્રીએ તે વાત સ્વીકારી ગંગા તીરે મેટી પરબ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૩૫ બંધાવી દાનશાળા ખેલી ને રહ્યો અને ત્યાંથી લાખના ઘર સુધીની સુરંગ દાવી. વરધનુને એકાંતમાં સમજ આપી કે જ્યારે ચુલણ લાખનું ઘર સળગાવે ત્યારે સુરંગવાટે બ્રહ્યાદત્તને લઈ તારે અહિં આવી જવું. હવે ચુલણએ મહત્સવપૂર્વક પુત્રને પરણાવી વધૂ સાથે લાખના ઘરમાં સુવા મેકલ્ય. સંકેત મુજબ વરધનું ત્યાં આવી ગયા અને મધ્ય રાત્રે જ્યારે ચુલણુએ તે મહેલ સળગાવ્યું કે બ્રહ્મદત્ત જાગી ગયે. વરધનુ એ બધી હકીકત સમજાવી દીધી. પછી વરધનુના કહેવા મુજબ સુરંગનું દ્વાર ખેલી બંને જણ સુરંગ વાટે ગંગા તીરે આવ્યા. ધનુમંત્રીએ બે માણસે ઘોડા સાથે રાખેલા જોઈ તેના પર બેસી એક દિવસમાં પચાસ એજન દૂર ચાલ્યા ગયા. પણ અતિશ્રમ પડવાથી ઘોડા મૃત્યુ પામ્યા. એટલે બંને મિત્રો પગે ચાલતા કઈ ગામે પહોંચ્યા. બ્રહાદને વરધનુને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે. વરધનુ તેને ગામ બહાર એક સ્થળે મૂકી ગામમાં ગયો અને હજામને તેડી લાવી બ્રહ્મદાનું માથું મુંડાવી ભગવાં વસ્ત્ર પહેરાવ્યાં અને પિતે પણ વેશપલટો કરી બંને જણ ગામમાં ગયા. ગામમાં પિસતાં જ એક બ્રાહ્મણે સામા આવી કહ્યું કે અમારે ત્યાં પધારી ભજન કરે. તેનું આમંત્રણ સ્વિકારી બંને જણ તેના ઘેર જઈ સ્વાદિષ્ટ ભજન જમ્યા. પછી તે બ્રાહ્મણે એક સ્વરૂપવતી બંધુમતી નામે કન્યા લાવી બ્રહ્મદરના મસ્તક પર અક્ષત નાખી મંત્ર ભણું બોલ્યા કે આ કન્યાના આપ વર થાઓ. આ જોઈ વરધનુએ કહ્યું કે અરે આ મૂર્ખ બટુકને કન્યા કેમ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આપે છે ? તેણે કહ્યું કે મને જ્યોતિષીએ કહેલું કે મિત્ર સહિત કેઈયેગી તારા ત્યાં આવી ભજન કરે તેને આ કન્યા આપવી. માટે આમ કર્યું છે. પછી એક રાત્રિ ત્યાં વીતાવી બ્રહ્મદત્તને વરધનુએ કહ્યું કે આપણે ઘણે દૂર જવાનું છે. દીર્ઘ રાજા તમને હણવા માણસો મોકલશે. તે પહેલાં અહિંથી નીકળી જવું જોઈએ. બંધુમતીને સઘળી કહીકત કહી બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા અને કઈ ગામ નજીક આવ્યા. બ્રહ્મદત્તને તૃષા લાગવાથી વરધનુ પાણી લેવા ગામમાં ગયે. ત્યાં દીર્ઘ રાજાનું સૈન્ય આવેલું જઈ તરત જ પાછા આવી કુમારને કહ્યું કે જીવ બચાવવા નાસો. બંને જણ આડે રસ્તે નીકળી મેટા જંગલમાં આવ્યા. ત્યાં એક વડલા નીચે કુમારને બેસાડી વરધનુ પાણીની તપાસ કરવા લાગે. સાંજ પડતાં દીર્ઘ રાજાના જાસુસોએ વરધનુને છે. તેને માર મારતાં કહ્યું કે બ્રહ્મદત્તને ક્યાં સંતાડ્યો છે? વરધનુએ કહ્યું ચાલે બતાવું. એમ કહી કુમારની નજીક આવી ઈશારો કરતાં કુમાર ત્યાંથી ભાગી ગયે અને અરણ્યમાં આવ્યું. ભૂખતરસથી પીડાતે બીજે દિવસે અરણ્ય વટાવી. આશ્રમ પાસે આવ્યા. ત્યાં એક તાપસને જેઈ બ્રહ્મદત્તને જીવવાની આશા બંધાઈ. તે તાપસ બ્રહ્મદરને કુલપતિ પાસે લઈ ગયે. કુમારે કુલપતિને પ્રણામ કર્યા. કુલપતિને પૂછવાથી કુમારે પિતાની બધી હકીક્ત કહી. કુલપતિએ કહ્યું હું તારા પિતાને નાનો ભાઈ છું. હવે તારું પિતાનું ઘર સમજી સુખેથી રહે. વર્ષાકાળ આવતાં કુમારે કુલપતિ પાસે ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો. એક વખતે શરદત્રામાં Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૩૭. -તાપસો સાથે ફળફળાદિ લેવા વનમાં ગયા. વનની શોભા જોતાં જાય છે ત્યાં એક હાથી જોઈ કુમાર તેની સામે ગયે. કુમારને જોઈ હાથીએ ગર્જના કરી. કુમારે પિતાનું ઓઢવાનું વસ્ત્ર તેના પર ફેંકયું. તે વસ્ત્ર સૂંઢથી પકડી હાથીએ ઉછાળ્યું. તે કુમારે ઝીલી લીધું. આ રીતે હાથીને થકવી નાંખે ત્યારે હાથો આગળ ચાલવા લાગ્યા. કુમાર તેની પાછળ ગયા. ત્યાં પૂર્વ દિશામાં ફરતાં પર્વતમાંથી નીકળેલી નદીના કિનારા પર આવેલું એક ઉજજડ નગર જોયું. ત્યાં એક જગાએ વાંસને ઝુંડ જે ને બાજુમાં ઢાલ ને તલવાર પડેલી જોઈ. કુમારે તે ખની ચકાસણી કરવા વાંસના ઝુંડ પર ઘા કર્યો કે કપાએલું મસ્તક લેવામાં આવ્યું. કુમારે વિચાર્યું કે મેં કેઈ નિરપરાધી માણસની અજાણતાં હત્યા કરી. મારા બાહુબળને ધિક્કાર થાઓ એમ આત્મનિંદા ને પશ્ચાતાપ કરતા કુમારે તે માણસનું ધડ ધુમ્રપાન કરેલું જોઈ વધુ આશ્ચર્ય પામ્યા. આગળ જતાં એક બગીચામાં સાત માળને મહેલ જે. કુમાર તેના ઉપર ગમે ત્યાં એક સ્ત્રીને જોઈ. તેને પુછતાં તેણીએ કહ્યું કે, મારી હકીકત બહુ મોટી છે. પહેલાં તમારી ઓળખાણ કરાવા પછી હું કહીશ. કુમારે કહ્યું કે પાંચાળ દેશના અધિપતિ બ્રહ્મ રાજાને હું બ્રહ્મદા નામે પુત્ર છું. આટલું કહેતાં તે સ્ત્રી રૂદન કરવા લાગી. કુમારે તેને આશ્વાસન આપવાથી તેણીએ કહ્યું કે હું તમારા મામા પુષ્પગુલ રાજાની પુત્રી છું. મારાપિતાએ તમને જ વાગ્દાનથી મને આપેલી. હું મારા ઘરના બગીચામાં વાવને કાંઠે રમતી હતી ત્યાંથી દુષ્ટ વિદ્યા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ઉત્તરાધ્યયન સ્ત્રાર્થ ધરે હરણ કરી અહિં લાવી મુકી છે. હું સ્વજન વિયોગના દુઃખથી બળું છું. આપ આવ્યા એટલે મને જીવવાની આશા થઈ છે. કુમારે કહ્યું કે તે દુષ્ટ કયાં છે ? તેણીએ કહ્યું કે તે મને સાંકરી વિદ્યા આપી વાંસની ઝાડીમાં ઉધે માથે ધુમ્રપાન કરે છે. વિદ્યા સાધી તે આવીને તેને પરણશે એમ વિદ્યાએ મને કહ્યું છે. આ સાંભળી બ્રહ્મદરે કહ્યું કે તે વિદ્યાધરનું મસ્તક છેદીને જ હું તારી પાસે આવ્યો છું. તેણુએ કહ્યું કે તમે બહુ સારું કર્યું ! હવે હું નિશ્ચિતપણે આપની સેવા બજાવીશ. બ્રહ્મદતે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી તેની સાથે કેટલાક સમય ગાળે. એક વખતે કુમારે ત્યાં દિવ્ય વલય કંકણને નાદ સાંભળી પુછયું કે આ શેને શબ્દ સંભળાય છે. તેણીએ કહ્યું કે તમારા શત્રુની અંડા અને શાખા નામે બહેને પોતાના ભાઈ માટે વિવાહને સામાન લઈને આવે છે. તમે અત્રેથી ખસી જાઓ. તે હું તેઓને અભિપ્રાય જાણી જે તેઓને તમારા પર પ્રીતિ હશે તે હું આ મહેલ પર ચઢી રાતી ધજા ફરકાવીશ નહિ તે ધોળી ધજા ફરકાવીશ. કુમાર બહાર જઈ ઊંચે જોઈ રહ્યો ત્યાં પેળી ધજા દેખાણી. તે જોઈ ત્યાંથી કુમાર નિકળી ગયા અને એક પર્વતની ઝાડીમાં જઈ ચઢયો. ત્યાં કુમારે એક સરોવર દીઠું તેમાં સ્નાન કરી તળાવના પશ્ચિમ કિનારે ઉતર્યો. ત્યાં એક સારી કન્યા જોઈ. કુમાર પણ તેણીની નજરે પડે કે તેણે સ્નેહથી દાસી સાથે બે વ પુષ્પહાર ને તાંબુલ મેકલી કહ્યું જે તળાવના કાંઠે આપે કન્યા જોઈ તેણુએ મોકલાવ્યું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા હું તેની દાસી લાવણ્ય લતીકા છું. તેમણે મને આજ્ઞા કરી છે કે કુમારને મારા પિતાના મહામ`ત્રીના ઘરે લઈ જઈ તેમનું સ્વાગત કર–તા આપ ત્યાં પધારા. કુમાર દાસી સાથે મંત્રીને ઘેર ગયો. દાસીએ મંત્રીને કહ્યું કે તમારા સ્વામીની પુત્રીએ આ કુમારને માકલ્યા છે. તેમનો આદરસત્કાર કરો. મત્રીએ કુમારને સારી રીતે રાખ્યા. બીજે દિવસે કુમારને રાજસભામાં લઈ ગયા. રાજાએ ઉભા થઈ તેનું સ્વાગત કરી ચિત આસને બેસાડી તેમની હકીકત પૂછી. કુમારે પોતાની બધી હકીક્ત કહી એટલે રાજાએ પેાતાની કન્યા પરણાવી. બ્રહ્મદત્ત થાડા વખત ત્યાં રહ્યા. એક વખત કુમારે તે કન્યાને પૂછ્યુ. કે “રાજાએ શું કારણથી મને તારી સાથે જલ્દી પરણાવ્યો ?” તેણીએ કહ્યુ કે “મારા પિતાને તેમનાથી અધિક મળવાન શત્રુઓએ સંતાપવાથી અહિં વિષમપલ્લીમાં આવીને રહ્યા છે. મારી માતા શ્રમતીને ચાર પુત્રો ઉપર હું... એક શ્રીકાંતા નામે પુત્રી થઈ. મારા પિતાને હું મહુ વહાલી છુ. યુવાવસ્થામાં આવતાં, તેમણે મને કહ્યું કે સ`રાજાએ મારા વિધી છે માટે અહિ' રહીને જ તુ' તારે ચેાગ્ય વર ગાતી લેજે. આજે મારા ભાગ્યથી તમે। મળી ગયા છે. એક વખતે તે પલ્લિપતિ રાજા પોતાના વિરાધી શત્રુ રાજાના દેશને ભંગ કરવા ચાહ્યા ત્યારે બ્રહ્મદત્તકુમાર પણ તેની સાથે ગયા. માગમાં એક સરેાવરને તીરે વરધનુ મળ્યા. કુમારે તેને ઓળખી કાઢયા. તે રાવા લાગ્યા. કુમારે તેને શાંત પાડી તેની હકીકત પૂછી, તેણે કહ્યું કે હુ" જળ લઈ તમારી પાસે આવતા હતા તેવામાં દ્વી રાજાના જાસુસા મને પકડી મારવા લાગ્યા. બ્રહ્મા ૩૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા દત્ત કર્યાં છે તેમ પૂછતાં મે કહ્યુ' મને ખબર નથી. તેથી વધુ મારવા લાગ્યા એટલે મે કહ્યુ` કુમારને વાઘે મારી નાખ્યું. તેઓએ કહ્યુ તે સ્થાન બતાવ. એટલે હું તમારી નજીક આવી તમને ઇશારા કરતાં તમે નાસી ગયા. મને પરિવ્રાજકે એક ગુટીકા આપેલી તે મેઢામાં મૂક્તાં હુ નિશ્ચેષ્ટ બની ગયા. તે મને મરેલા જાણી ચાલ્યા ગયા. પછી મે' માંઢામાંથી ચુટીકા કાઢી સચેતન થયા થકો તમને ગોતવા નિકળ્યા. ફરતાં ફરતાં એક ગામમાં ગયા. ત્યાં એક સન્યાસી મળ્યા. તેણે કહ્યું કે હું તારા પિતાના સુભગ નામે મિત્ર છું. તારા પિતા ધનુ મંત્રી મરણ પામ્યા બાદ તારી માને દીઘ રાજાએ પકડી ઢેઢવાડામાં રાખી છે. આ સાંભળી મને ઘણું દુઃખ થયું. હું કપીલપુર ગયા અને ઢઢવાડામાંથી મારી માતાને છેડાવી મારા પિતાના મિત્ર દેવશર્મા બ્રાહ્મણને ઘેર રાખી તમારી શેાધ કરતા અહિં` આવ્યા. આ પ્રમાણે અને મિત્રો વાત કરે છે તેટલામાં એક પુરૂષ આવી કહ્યું કે તમને ગેાતવા મોકલેલ દીર્ઘ રાજાના માણસા અહિં આવ્યા છે. આ સાંભળી બંને જણ ત્યાંથી નાસીને કૌશ’ખી નગરે ગયા. ત્યાં બહારના બગીચામાં સાગરદત્ત ને બુદ્ધિબલનામે બે શેડના ટેકરાએ એક લાખ રૂપિયાની શરતથી ૪૦ કુકડાઓનુ યુદ્ધ કરાવતા હતા તે જોવા ઉભા. બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને પ્રહારથી ખાખરા કરી નાખ્યા. તે વખતે 唬 સાગરદત્તે પોતાના કુકડાને ઉશ્કેરવા છતાં તેનો કુકડો બુદ્ધિલના કુકડા સામે લડવા ઉભા થયાનહિ એટલે સાગરદત્ત લાખ રૂપિયા હારી ગયા. આ વખતે વરધનુએ કહ્યું કે હે સાગરદત્ત ! તમારા Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૪૧ આ કુકડે જાતવાન છતાં કેમ હાર્યો? મને આ બાબત વિસ્મય થાય છે. જે ગુસ્સે ન થાઓ તે બુદ્ધિને કુકડે મારે જે છે. સાગરદરે કહ્યું કે ભલે જુઓ. મને આમાં કઈ પ્રકારને દ્રવ્ય લેભ નથી કિંતુ અભિમાન સિદ્ધિ માત્ર પ્રયોજન છે. તે પછી બુદ્ધિલને કુકડે વરધનુએ તપાસ્યું. તે તેના પગમાં બાંધેલ સોયને જો દીઠે. બુદ્ધિલે ધીરેથી વરધનુને કહ્યું કે મારું પિકળ ઉઘાડું ન કરશે. હું તમને અધ લક્ષ આપીશ. વરધનુએ કહ્યું જે કુકડો એમાં કાંઈ નથી. આમ બેલતાં બુદ્ધિલ ન જાણે તેવી રીતે તે કુકડાના પગમાંથી સોયે ખેંચી લીધી અને એ હકીકત સાગરદત્તને કહી. સાગરદને ફરીથી પિતાના કુકડાને પ્રેરણું કરી બુદ્ધિલના કુકડા સાથે લડાવ્યું. તેમાં સાગરદત્તને કુકડે જીતી ગયે. એટલે સાગરદત્ત લક્ષ રૂપિઆ બુદ્ધિલ પાસેથી લીધા. બ્રહ્મદત્ત અને વરધનુને પિતાના ઘેર બન્નેને રથમાં બેસાડી લઈ ગયે.. બંને જણા ત્યાં સુખરૂપ રહેવા લાગ્યા. કેટલાક દિવસ પછી ત્યાં એક દાસ આવ્યો. તેણે વરધનને એકાંતમાં બેલાવી કહ્યું કે બુદ્ધિલે તમને અર્ધ લક્ષ આપવા કહેલ તેને હાર મેકલ્યો છે. એમ કહી હારને કરંડીઓ મુકીને ગયે. વરધનુએ બ્રહ્મદત્તને બધી હકીક્ત કહી - કરંડીઆમાંથી હાર કાઢીને બતાવ્યું. બ્રહ્મદરે હારના છેડે બાંધેલા લેખ જોઈ વરધનુને કહ્યું કે આ લેખ શાને છે? વરધનુએ થોડે દૂર જઈલેખ ઉઘાડી વાંચ્યો. તેમાં લખેલ કે રનવતી તમને ચાહે છે. બીજે દિવસે એક પરિવ્રાજક ત્યાં આવી બ્રહ્મદત્તકુમારના મસ્તક પર પુષ્પ તથા અક્ષત નાખી તમે Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ઘણું જીવે એમ આશીર્વાદ આપી વધતુને એકાંતમાં લઈ જઈ કંઇક વાર્તાલાપ કરીને ગઇ. કુમારે વરધનુને પૂછ્યું કે તેણીએ શું કહ્યું ? વરધનુએ કહ્યુ` કે બુદ્ધિલે હારની સાથે લેખ મોકલેલ તેના જવાબ લખી આપો. મે કહ્યું આ લેખ બ્રહ્મદત્ત રાજા પરના છે. તે તું જ કહે કે બ્રહ્મદત્ત કોણ ? તેણીએ કહ્યું આ નગરીના મેાટા શેઠની પુત્રી રત્નવતી તારા પ્રતિ અનુરક્ત બાળપણથી જ છે. હવે તે યૌવન પામી છે. તેણીએ કુકડાના યુદ્ધ પ્રસંગે બ્રહ્મદત્ત કુમારને જોયા છે. તે નહિ મળે તેા મરી જશે. મને તેની દાસી મારફત બધી.. માતમી મળી છે તેા જવાબ લખી આપે. મે` જવાબ લખી. આપ્યા કે બ્રહ્મદત્ત કુમાર પણ રત્નવતીને ચાહે છે. હવે બ્રહ્મદો તેણીના દન અને સંગમના ઉપાયની શેાધમાં કેટલાક દિવસ ગાળ્યા. એક દિવસ બહારથી આવીને વરધનુએ કહ્યું કે, આ નગરના રાજા પાસે દીર્ઘરાજાએ તમને ગાતવા માણસા મોકલ્યા છે. આ સાંભળી સાગરદત્તે બંનેને ભોંયરામાં સંતાડયા. રાત્રિ પડતા કુમારે સાગરદત્તને કહ્યું કે તમે એવી ગોઠવણુ કરો કે અમે અહિંથી ભાગી જઈએ. સાગરદત્ત તે બંનેને લઈ નગર બહાર ગયા. થાડેક દૂર ગયા છતાં સાગરદત્ત પાછા જતા નથી તેમ જાણી કુમારે તેને પરાણે પાછે વાળી બ'ને મિત્રા આગળ ચાલ્યા. માર્ગમાં યક્ષસ્થાનના ઉદ્યાનમાં હથીઆરયુક્ત થના સમીપમાં બેઠેલી એક ઉત્તમ સ્ત્રી જોઈ. તેણીએ ઉભા થઈ તે 'નેને કહ્યું કે કેમ આટલી જ વારમાં આપ બંને અહી' આવી પહોંચ્યા? કુમારે કહ્યું “અમે કેણુ. ૪૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા છીએ”. તેણીએ કહ્યું તમે બ્રહ્મદત્ત છે અને આ વરધનુ છે.. કુમારે કહ્યું તમે અમને શાથી આળખ્યા ? તેણીએ કહ્યું કે આ નગરીમાં ધનપ્રવર નામે શેઠ છે. તેની ધનસંચયા નામે. પત્નિથી આઠ પુત્ર ઉપર એક પુત્રી થઈ તે હું છું. ઉંમર લાયક થતાં મને કોઈ પુરૂષ ગમ્યા નહિ તેથી માતાની આજ્ઞાથી મે' યક્ષની આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ કહ્યું કે હવે પછી બ્રહ્મદત્તના નામે ચક્રી થશે તે તારા ભર્તાર થશે, તે પોતાના મિત્ર વરધનુ સાથે હશે. તે પછી મેં હાર ને લેખ મોકલ્યો તે તમારા જાણવામાં છે જ. આ સાંભળી કુમાર તેણીના આગ્રહથી રથમાં ચડયા. કુમારે તે રત્નવતીને પૂછ્યું કે અહિંથી કયાં જવુ છે. તેણીએ કહ્યું કે મગધપુરમાં મારા કાકા ધનસા વાતુ રહે છે. મે તેમને મારી હકીકત જણાવેલ છે. તે ત્યાં જઈએ છીએ. તે તમારૂ સ્વાગત સારૂં કરશે. કુમારે તે તરફ જવા હા પાડતાં વધતુ તે રથના સારથી બન્યો અને તે કૌશામ્બીના પ્રદેશમાંથી નીકળી ગયા. આગળ જતાં ગુફાઓવાળા અરણ્યમાં આવ્યા. ત્યાં કટક અને સુકટક નામે બે ચાર સેનાપતિ હણવા આવ્યા. આ વખતે કુમારે એવી તા પ્રહાર કરવાની શક્તિ બતાવી કે બધા ચારા ભાગી ગયા. પછી કુમાર રથમાં બેઠો ત્યારે વરધનુએ કહ્યું કે તમે બહુ શ્રમ લીધા છે તે રથમાં સૂઈ જાઓ. કુમાર રત્નવતી. સાથે રથમાં સૂઈ ગયા. માર્ગમાં નદી આવી. ઘેાડા થાકી ગયા હાવાથી આગળ ચાલી શકયા નહિ. એટલામાં કુમાર જાગી. ગયા. ઘેાડા થાકી ગએલા જોયા પણ વરધનુને જોયા નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ * ૪૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તેથી વિચાર્યું કે તે કદાચ જળ લેવા ગયો હશે. પછી રથને આગળને ભાગ લેહીથી ખરડાએલ જોઈવરધનું મરાયો જાણી કુમાર મૂર્છા ખાઈ રથમાંથી પડી ગયા. ડીવારે શુદ્ધિમાં -આવતાં વરધનુને યાદ કરી ફરી રડવા લાગ્યા ત્યારે રત્ન-વતીએ છાના રાખી કહ્યું કે આપણે હવે મગધ દેશને સીમાડે આવી ગયા છીએ. ત્યાં જઈને વરધનુની તપાસ કરાવીશું. કુમારે રત્નાવતીનું કહેવું માની આગળ ચાલવા માંડયું. એક ગામમાં પેસતાં કુમારને ગામધણીએ જોયા. તે પિતાના ઘેર લઈ ગયો અને સારો ઉતાર આપ્યો. ત્યાં કુમાર સુખે રહેવા લાગ્યા. એક વખતે તે ગામધણીએ કુમારને પૂછયું કે તમે દીલગીર કેમ દેખાઓ છે? તેણે કહ્યું કે મારા મિત્ર ચરની સામે લડતાં તેનું શું થયું તે ગોતવા જવું છે. ગામધણીએ કહ્યું ચિંતા કરશે નહિ. અમે જ્યાં હશે ત્યાંથી શોધી લાવીશું. ગામધણએ માણસ એકલી બધે તપાસ કરાવી પણ મળ્યો નહિ. ફક્ત કેઈને મારીને પડેલું બાણ લઈ તેઓ પાછા આવ્યા. વરધનુ મરી ગયે જાણી કુમાર શોક કરવા લાગ્યા. તેવામાં એ જ ગામમાં ચરોએ ધાડ પાડી. કુમારે બાવૃષ્ટિ કરી બધા ચેરને નસાડયા તેથી ગામધણી ને બધા લેકે બહુ હર્ષ પામ્યા. બીજે દિવસે ગામધણીની રજા લઈ કુમાર આગળ ચાલ્યા અને રાજગૃહિનગર આવ્યા.નગરની બહાર પરિવ્રાજકના આશ્રમમાં રત્નવતીને મૂકી કુમાર ગામમાં ગયા. - ત્યાં એક ધવળ ઘરમાં પ્રવેશ કરતાં બે કન્યાઓ દીઠી. તે કન્યા ઓએ કુમારને કહ્યું કે આપ જેવા પુરૂષોને અનુરકત જનને Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ ૪૫. ત્યાગ કરી ભમવું યુક્ત છે. કુમારે કહ્યું કે, અનુરક્ત કણ છે? કન્યાઓએ કહ્યું કે, આપ આસન પર બેસો એટલે, અમો અમારે સર્વ વૃતાંત કહીએ. વૈતાષ્ય પર્વતની દક્ષિણા શ્રેણીમાં શિવ મંદિર નામે નગર છે. તેમાં જવલનશીખ નામે રાજાને વિદ્યુન્શીખાનામે રાણીની અમે બન્ને પુત્રીઓ છીએ. અમારે ભાઈ ઉન્મત વિધાધર એક વખતે અમારા પિતા પિતાના મિત્ર અગ્નિશીખ સાથે વાર્તાવિનેદ કરતા બેઠા હતા. ત્યાં આવ્યું. તેટલામાં અષ્ટાપદ પર્વત પર જતા દેવતાઓના સમુહને જોઈ રાજા પરિવાર સાથે યાત્રાર્થે ગયા. ત્યાં ચારણ શ્રમણ મુનિઓની ધર્મદેશના સાંભળી અગ્નિશીખે પૂછ્યું કે હે ભગવન! આ બે કન્યાઓને ક વર મળશે. ગુરૂએ કહ્યું કે જે એ કન્યાઓના ભાઈને મારશે. તે તેઓને ભર્તા થશે. આ સાંભળી રાજાનું મન દુભાણું. અમે બન્નેએ પિતાને કહ્યું કે હમણાં જ મુનિએ ઉપદેશ આપી સંસારની અસારતા સમજાવી તે કેમ દુભાઓ છે? ભાતુનેહને લીધે અમે બન્ને બહેને ચિંતામાં હતાં તેવામાં અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતીને જોઈ તેનું હરણ કરી લાવ્યું પણ તેનું તેજ સહન ન થવાથી વિદ્યા સાધવા ગયે. પુષ્પવતી આપને મળી. આપે અમારા ભાઈના વધની વાત કરી તે તેણુએ અમને કહી. સાંકરી વિદ્યાના બળથી અમને કહ્યું કે તમારા ભાઈને વધ કરનાર બ્રહ્મદત્ત ચક્રવતિ થશે. તમને પેલાં ચારણમુનિનાં વચન યાદ નથી આવતાં? અમારા અંતઃકરણમાં પ્રેમ Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૪૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સંચાર થતાં તે ખુશ થઈ અને ભૂલથી તમને પેળી પતાકા બતાવી. તે જોતાં તમે જતા રહ્યા. અમે તમને શેધવા બધે ફર્યા. છેવટે અહિં આવીને રહ્યાં છીએ. આજે આપનું દર્શન થયું. માટે હે ભાગ્યવાન! પુષ્પવતીના પ્રસંગને યાદ કરી અમારું પણ અભિષ્ટ સિદ્ધ કરે. કુમારે હર્ષપૂર્વક ગાંધર્વ વિવાહથી તેમનું પાણિગ્રહણ કર્યું. બીજે દિવસે કુમારે તેને કહ્યું કે હાલ તમે બને પુષ્પવતી પાસે જાઓ. મને રાજ્ય પ્રાપ્તિ થએ તેડાવી લઈશ. તેઓ ગઈ પછી ત્યાં ધવળ ઘર કે કંઈ પણ દેખાયું નહિ ત્યારે કુમારે વિદ્યાધરીની માયા જાણી. પછી તે રત્નાવતીની શેધમાં તાપસાશ્રમ તરફ ચાલ્યા. ત્યાં રત્નાવતી કે કઈ પુરૂષ જ નહિ. પણ એક સુંદર આકૃતિવાળે પુરૂષ ત્યાં આવ્યું. તેને મેં રનવતી વિશે પુછયું. તેણે કહ્યું શું તે રત્નાવતિને તું પતિ છે? રત્નવતી મારી દોહીત્રી છે. તેના કાકાને ખબર આપતાં તે આવી તેના ઘેર લઈ ગયેલ છે. સારું થયું તમે મળ્યા એમ કહી કુમારને રત્નવતી પાસે લઈ ગયે. તેના કાકાએ કુમારને રત્નવતી પરણાવી. ત્યાં કુમાર સુખે રહે છે. એક દિવસે કુમારે વરધનુને જન્મ દિવસ જાણી બ્રાહ્મણોને જમાડયા. તેમાં બ્રાહ્મણ વેશે વરધનું આવીને જમે. કુમારે તેને ઓળખે. તેનું વૃતાંત પુછતાં તેણે કહ્યું કે આપ રથમાં સુતા હતા ત્યારે એક ચોરે આવી મારા પગમાં બાણને પ્રહાર કર્યો તેની વેદનાથી હું પૃથ્વી પર પડી ગયે. તમને ફિકર થાય તેથી કહ્યું નહિ. રથ તે આગળ ચાલી ગયે. હું Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ४७ ધીમે ધીમે જે ગામમાં તમે રહ્યા હતા તે ગામમાં પહોંચે. ગામધણીએ મારી સારી બરદાસ્ત કરી. તેમની પાસેથી ‘તમારા સમાચાર સાંભળી અહિં આવ્યું. હવે કુમાર મિત્ર સાથે ત્યાં સુખે રહે છે. એક વખતે તેઓએ વિચાર કર્યો કે અહિં ક્યાં સુધી પડયા રહીશું. તે વખતે મધુ માસ ચાલતું હોવાથી મદન મહોત્સવ ચાલુ થતાં સર્વ લોકે નગર બહાર રમત ગમત કરવા નિકળ્યા. બંને મિત્રો કૌતુકથી તે જેવા નિકળ્યા. લેકે ક્રિડારસમાં નિમગ્ન છે એવામાં અસ્માત માવતને પછાડી અંકુશ વિનાને રાજાને હાથી ધસી આવ્યું. સ્ત્રીઓનાં ટોળા ચારેકેર નાસભાગ કરવા લાગ્યાં. એક બાળા ઉપર નજર પડતાં હાથી તેના ભણી દો. તે ભયબ્રાંત બની ગઈ તેના સંબંધીઓ પિકાર કરે છે તેવામાં બ્રહ્મદર કુમારે આગળ આવી હાથીને પડકારી બાળાને બચાવી લીધી. હાથી બાળાને છેડી કુમાર તરફ ધ. કુમારે પિતાનું ઓઢવાનું વસ્ત્ર હાથી તરફ ફેંકયું. - હાથીએ તે વસ્ત્ર ઉછાળી ફેકયું. વસ્ત્ર નીચે પડયું. હાથી તે વસ્ત્ર લેવા નીચે નમ્યું કે તેની સુંઢ પકડી કુમાર હાથીની કાંધ ઉપર ચઢી બેઠે. પિતાના બે હાથથી તે હાથીના કુંભસ્થળ પર થાબડીને તેને સંતેગે તેથી હાથી તે કુમારને વશ થઈ ગયે. કુમારની સૌ જય પોકારવા લાગ્યા. કુમારે - હાથીને આલાન સ્થભે જઈ બાંધી લીધે. રાજા પણ તેને જોઈ વિસ્મય પામે. મંત્રીને પુછતાં જણાયું કે તે બ્રહ્મ રાજાને -પુત્ર બાદત કુમાર છે કુમારને પિતાના મહેલે તેડાવી Page #58 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ પિતાની આઠ કન્યાઓ પરણાવી. ત્યાં કેટલાક દિવસ વરધનુ સાથે કુમાર રહ્યા. એક વખત કોઈ સ્ત્રી કુમાર પાસે કહેવા લાગી કે આ જ નગરીમાં વૈશ્રમણ સાર્થવાહ રહે છે તેની પુત્રી શ્રીમતીની હું ધાવ માતા છું. તમે તેને હાથીના સંકટમાંથી છોડાવી તેથી તમારું જ ધ્યાન ધરતી રહી છે. જે. તમારી સાથે તેનું પાણિગ્રહણ નહિ થાય તે તે અવશ્ય મૃત્યુ પામશે. તેણીએ મને એકલી છે. તે આપ તેને જીવીત. દાન આપી સુખી કરે. કુમારે તેણીનું વચન સ્વિકાર્યું. શુભ દિવસે તે બાળાને પરણ્યા. સુબુદ્ધિ મંત્રીની નંદના નામે પુત્રી વરધનુને પરણવી બન્ને મિત્રો લેકમાં પ્રસિદ્ધ થયા એક વખત કુમારને વરધનું બને વારાણશી નગરે ગયા. બ્રહ્મદત્તને નગર બહાર બેસાડી વરધનું કટક રાજા પાસે ગયો. ને બ્રહ્મદર આવ્યાની વધામણી આપી. કટક રાજાએ હર્ષ પૂર્વક હાથી પર બેસાડી નગર પ્રવેશ કરાવ્યું. સ્નાન ભેજનાદિ કરાવી પોતાની પુત્રી કનકવતી પરણાવી. કન્યાદાનમાં ઘણું દ્રવ્ય આપ્યું. ત્યાં કેટલોક કાળ કુમાર રહ્યા પછી તે મેકલી પુષ્પગુળ રાજા, ધનુ મંત્રી, કણેરદત્ત, ભવદત્ત વગેરેને સૈન્ય સહિત તેડાવ્યા. તે સર્વેએ મળી કુમારને રાજ્યાભિષેક કર્યો. વરધનુ તેને સેનાપતિ થયા પછી સૈન્ય સહિત બ્રહ્મદરો દીર્ઘ રાજા ઉપર ચઢાઈ કરી. સતત પ્રયાણ કરતા કપીલપુર પહોંચ્યા. દીર્ઘ રાજાએ કટક વગેરે રાજાઓને દૂત મેકલી. તેડાવ્યા પણ તેઓએ દૂતને તિરસ્કાર કરી કાઢી મુક્યો. બ્રહ્મદત્તના સૈન્ય કપીલપુરને ઘેરે ઘા. દીર્ઘ રાજાએ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા વિચાર્યું કે કિલ્લામાં કયાં સુધી ભરાઈ રહેવું એમ વિચારી યુદ્ધ માટે બહાર નિકળ્યેા. અને સૈન્યના ચાર સંગ્રામ ચાલ્યેા. બ્રહ્મદત્તના ચેાદ્ધાઓએ દીધ રાજાના સૈન્યના નાશ કર્યાં એટલે દીર્ઘ રાજા પાતે કુમારની સામે લડવા આવ્યા. તે બન્નેનું યુદ્ધ ઘણા વખત ચાલ્યું. છેવટે શસ્ત્રો ખુટી જતાં બ્રહ્મદો ચક્ર મુકી દીધ` રાજાનુ` મસ્તક છેદ્યું. ચક્રવર્તિ જીત્યા એમ આકાશવાણી થઇ. બારમા ચક્રવર્તિ ઉત્પન્ન થયા એમ એલી દેવાએ પુષ્પવૃષ્ટિ કરી. નગરના લોકોએ સ્તુતિ કરી. નારીઓના ટાળાં મંગળ ગીતા ગાતાં બ્રહ્મદત્ત કુમારે પેાતાના મહેલમાં પ્રવેશ કર્યાં, સામંતોએ ચક્રવર્તિપણાને અભિષેક કર્યાં–ચક્રવતિ પણે રાજ્ય ભાગવતાં ઘણા કાળ વીત્યા. એક સમયે ચક્રવર્તિ આગળ નટાએ નાટય પ્રયાગ આર્યાં. તેટલામાં દાસીએ એક અપૂર્વ પુષ્પના ગુચ્છા લાવી ચક્રવતિના હાથમાં આપ્યા તે જોઈ ચક્રવતિ એ વિચાયું કે મે' આવે નાટય પ્રયાગ તથા પુષ્પાના ગુચ્છ પહેલાં કોઈ વખત સુ ંઘેલ છે એમ વિચારતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂના દેવ ભવ યાદ આવ્યે. ચક્રતિ મૂર્છા ખાઈ ભૂમિ પર પડી ગયા. પરીજને શીતેાપચાર કરતાં તે સ્વસ્થ થયા ત્યારે પૂર્વભવના ભાઈને શેાધી કાઢવા અર્ધા શ્લેાક રચી વરધનુ સેનાપતિને કહ્યું કે આ શ્ર્લોકના ઉત્તરાર્ધ બનાવી પુરા કરે તેને રાજા પેાતાનું અ· રાજ્ય આપશે એવી ઘેાષણા કરાવેા. આસ્વ. દાસા મૃગા હુંસામા તંગા વમા તયા–આ પ્રમાણે અર્ધાં વેાક દરેકે માટે કરી જ્યાં ત્યાં પ્રસિદ્ધિ કરી. આ અવસરે ૪૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા તેમના ભાઈ ચિત્રના જીલ પુરિમતાલ નગરમાં ધનાઢય શેઠના પુત્ર તરીકે અવતરી જાતિસ્મરણ થવાથી વ્રત લઈ વિહાર કરતા એ જ નગરના મનારમ નામે ઉદ્યાનમાં સમાસર્યાં. પેાતાના ઉપકરણા ઠેકાણે મુકી કાયાત્સગ કરવા લાગ્યા. એટલામાં કુવામાંથી ઘટમાળ કાઢનાર એક પુરૂષના મુખથી તે અર્ધાèાક મુનિએ સાંભળ્યેા. જ્ઞાનના ઉપયાગથી પોતાના ભાઈનું સ્વરૂપ જાણી મુનિએ પાછળના અર્ધા લેાક આ પ્રમાણે કહ્યો. એષાનૌ ષષ્ઠિકા જાતિ રન્યાન્યાભ્યાં વિયુક્તયે:-એટલે કે એકબીજાથી વિખુટા પડયા તે આપણા આ છઠ્ઠો ભવ છે. આ અશ્લિોક ઘટમાળ કાઢનાર પુરૂષે ગાખી લીધે અને હસતે મુખે રાજકુળમાં જઈ ચક્રવતિ' આગળ આખા લેાક આલ્યા. તે સાંભળી ભાઈના સ્નેહનું સ્મરણ થતાં ચક્રવતિ માઁ પામ્યા. સભા બધી ક્ષેાભ પામી. સેવકો ઘટમાળક કને મારવા લાગ્યા ત્યારે તેણે કહ્યુ કે આ બે પદ મે પૂર્યા નથી પણ વનમાં રહેલ મુનિના મુખથી ખેલાયેલ તે હુ એલ્યેા યુ. સેવકોએ તેને કાઢી મુકયા. રાજાને જ્યારે મૂર્છા ઉતરી ત્યારે જાણ્યુ કે પૂર્વભવના ભાઈ મુનિ થઈ ને અહી' ઉદ્યાનમાં આવ્યા છે. એટલે ચક્રવતિ તેને વંદન કરવા પિરવાર સહિત ઉદ્યાનમાં આવી વંદન કરીને બેઠા. મુનિએ ધમદેશના આપી. સંસારની નિર્ગુણુતા દર્શાવી કર્માંના અંધ હેતુત્વનુ વર્ણન કર્યું, માક્ષમાની પ્રશંસા કરી. દેશના સાંભળી સભા છક થઈ ગઈ પણ બ્રહ્મદત્તને કઈ અસર થઈ નહિ. તે ખેલ્યા કે હે ભગવન્ ! આપે આપના સમાગમ સુખે કરી અમને આલ્પાદિત કર્યાં તેમ રાજ્ય સ્વિકારીને અમને . ૧૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ષિત કરી. પછી આપણે અને તપ કરશું. રાજ્ય પણ તપનુ’ જ ફળ છે. મુનિએ કહ્યું આપનું વચન તા યુક્ત છે. તમે મારા ઉપર ઉપકારની ભાવનાથી કહેા છે. પરંતુ મનુષ્ય ભવ અતિ દુલ ભ છે. વિષયે વિષ કરતાં ભયંકર છે. લક્ષ્મી ચંચળ છે તે બધું ત્યાગીને સંયમ લીધુ છે. હવે જો તેને ત્યાગ કરૂ તો નરકમાં જવુ પડે. તમે પૂર્વ ભવે અનુભવેલાં દુઃખાને યાદ કરો. જિન વચન રૂપી અમૃતરસનું પાન કરી તેમણે બતાવેલ માગે ચાલી મનુષ્યજન્મને સફળ કરો, આ સાંભળી ચક્રીએ કહ્યું કે હે ભગવન્ ! પ્રાપ્ત થએલ સુખના ત્યાગ કરી અદૃષ્ટ સુખની વાંછા કરવી તે અજ્ઞાન લક્ષણ કહેવાય માટે આવા ઉપદેશ ન કરો અને મારી મરજી મુજબ કરો. મુનિએ કહ્યું કે ભાગવેલું સંસારસુખ દુઃખદાયી નીવડે માટે હું તે તેવા સુખને ત્યાગ કરવા માગું છું. આવી રીતે મુનિએ વાર વાર કહ્યાં છતાં પણ જ્યારે ચક્રવતિ પ્રતિમાધ પામ્યા નહિ ત્યારે મુનિએ ધાયુ કે પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને બેધ થતા નથી એમ ધારી મુનિએ ત્યાંથી વિહાર કર્યાં અને ચારિત્ર પાળી મેક્ષે ગયા. ચક્રીએ પણ રાજ્યનાં સુખા અનુભવતાં ઘણા કાળ વિતાવ્યા. એક વખત પૂના પરિચિત બ્રાહ્મણે આવી કહ્યું કે મને તમારૂં ભાજન ખાવાની ઈચ્છા થઈ છે. ચક્રિએ કહ્યું કે મારૂ` ભેાજન ખાવા તું સમં નથી. મારૂ' ભેાજન બીજાને પચે નહિ. બ્રાહ્મણે કહ્યું કે, તારી રાજલક્ષ્મીને ધિક્કાર છે. માત્ર અન્ન તેવામાં પણ તું આવા વિચાર કરે છે ૫૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા તા ખીજુ શું આપીશ ? ચકીએ તેના આગ્રહથી કુટુ′બ સહિત સર્વેને ભોજન કરાવ્યું. જમીને ઘરે જઈ રાત્રીમાં અત્યંત ઉન્માદમાં ભાન ભુલી ગમે તેમ ખેલવા અને અકાર્ય કરવા લાગ્યાં. બીજે દિવસે ઉન્માદ શાંત થતાં પરીજનને માત્રુ શું અતાવું એવા ભયથી નગર બહાર નીકળી ગયા. ત્યાં એક બકરાના ટોળાના પાલક રબારી કાંકરીએ વતી નિશાનન્તાકી પીપળાના પાનમાં છીંડા પાડતા જોયા. બ્રાહ્મણે વિચાયું કે આ મારા ધારેલા કામને પાર પાડે તેવા છે. તેને પેાતાને ઘેર લઈ જઈ જમાડીને બધી વસ્તુ આપી રાજી કર્યાં. પછી એકાંતમાં કહ્યું કે રાજાની એ આંખા ખરાખર નિશાન તાકીને તારે ફોડી નાખવી. રબારીએ તેમ કરવું કબૂલ કર્યુ. એક વખત બ્રહ્મદત્ત ચક્રી નગર મહાર નીકળતાં ભીંત આગળ સંતાઈ રહેલા રબારીએ ખરાખર તાકીને એ કાંકરી વડે રાજાની એ આંખા કોડી નાખી. રાજાએ તે વૃતાંત જાણી તેને કાપ થયા એટલે તે બ્રાહ્મણને કુટુબ સહિત મરાવી નાખ્યા. પછી તે આખી બ્રાહ્મણ જાતિ ઉપર દ્વેષ થતાં મંત્રીને કહ્યું કે આ થાળ ભરાય તેટલી બ્રાહ્મણેાની આંખા ફાડાવી લાવ, તેને હું' મારા હાથથી ચાળીને વેર વાળીશ. મંત્રીએ જાણ્યુ કે રાજાને દુષ્કર્મીના ઉદય થયા છે એટલે આવા સંકલ્પ કરે છે. આમ જાણી શાખીર વૃક્ષનાં ફળના થાળ ભરી તેના આગળ મૂકે એટલે તે રાજા બ્રહ્મણેાના નેત્રો માની ચાળી નાખતા. આવા ઘાર અધ્યવસાય રાજ કરી પાપ આંધતા હતા. એકંદરે સાતસો સાળ વતુ' આયુષ્ય લાગવી રૌદ્ર ધ્યાનના કારણે મરીને સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમના પર Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આયુષ્ય ઉત્પન્ન થયે. ચકી ચકીપણામાં મરે તે સાતમી નરકે જાય પણ રાજ્ય ત્યજી ધર્મ માગે વળે તો તે જ ભવે મેક્ષે જાય કે સ્વર્ગમાં જાય. તે મુજબ શુભમ અને બ્રહ્મદત્ત બે ચકી નિયાણ કરીને આવેલા હેવાથી સાતમી નરકે ગયા. આઠ ચકો મેક્ષે ગયા, અને મધવા અને સનકુમાર બે ચકી દેવલોકે ગયા છે. શાંતિ, કુંથુ ને અર એ ત્રણ ચકી તે તીર્થંકરપદ પ્રાપ્ત કરી મેક્ષે ગયા છે. ત્રિષષ્ઠિ સલાકા પુરૂષ ચરિત્રમાં ચોવીશ તીર્થકરો, બાર ચક્રવતિઓ, નવ બળદે, નવ વાસુદેવ ને નવ પ્રતિવાસુદેનાં ચરિત્રો વિસ્તારથી કહેલા છે. તીર્થકરો તદ્દભવ મોક્ષગામી હોય છે. બળદે પણ સ્વર્ગે કે મોક્ષે જાય છે. પણ વાસુદેવ અને પ્રતિવાસુદે નિયાણ કરીને આવ્યા હોય છે તેથી નરકે જાય છે. પ્રતિવાસુદેવે મેળવેલું રાજ્ય તેને નાશ કરી વાસુદેવ ભોગવે છે. વાસુદેવ ને બળદેવ એક જ પિતાના પુત્ર હોય છે. હવે તેરમું અધ્યયન શરૂ થાય છે જાઈપરાજઈએ ખલું, કાસી નિયાણું તુ હત્થિણપુરશ્મિ | ચલણએ બંદિત્તો, ઉવવનો પઉમગુખ્ખાઓ | ૧ ચંડાલની જાતિથી પરાભવ પામેલ સંભૂત હસ્તિનાપુરમાં નિયાણાને કરતે હવે પછી પદ્મગુમ થકી ચવીને ચુલણની કુખે બ્રહ્મદત્ત ચક્રીપણે ઉત્પન્ન થયા. કપિલે સંભૂઓ, ચિત્તો પણ જાએ પુરિમતાલમ્મિ | સેટિઠકુલમ્પિ વિસાલે, ઘમ્મ ઊગ પશ્વઈઓ ૨ | Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ કાંપત્ય નગરમાં સંભૂતને જીવ ઉત્પન્ન થયે. વળી ચિત્રને જીવ પુરિમતાલનગરીને વિષેવિશાલ એવા શ્રેષ્ટિના કુલમાં ઉત્પન્ન થયું. ત્યાં ધમ સાંભળીને પ્રવજયા લીધી. કપિલમ્મિ ય નય, સમાગયા દો વિ ચિત્તભૂયા છે. સુહદુકુખલવિયાગ, કહતિ તે એક્રમિક ૩ - કંપિલનગરમાં ચિત્ર અને સંભૂત બને એકઠા થયા ત્યાં તે બન્ને એકબીજાને સુખદુઃખના ફળના વિપાકને કહે છે. ચકવઢી મહિતીઓ, બંદિત્તો મહાયો ભારે બહુમાણેણં, છમ વયણમષ્ણવી ૪ | મોટી સમૃદ્ધિવાળા તથા મોટા યશવાળ બ્રહ્મદત્ત ચકવતિએ પિતાના પૂર્વભવના ભાઈને બહુમાન વડે આ પ્રમાણે વચન કહ્યું. આસીમ ભારે દો વિ, અન્નમન્નવસાગા અન્નમનમણૂરસ્તા, અનમન્નહિતેસિણે છે પ . આપણે બંને ભાઈઓ પરસ્પર એકબીજાને વશવતિ હતા. તથા પરસ્પર પ્રીતિયુક્ત હતા તથા પરસ્પર હિતેષી હતા. દાસા દસણે આસી, મિયા કાલિંજરે નગે ! હસા મયંગતીરે, સેવાગા કાસિભૂમિએ ૬ . | દર્શાણ દેશમાં આપણે દાસ હતા. કાલિંજર પર્વત ઉપર મૃગ થયા. મૃતગંગા નદીના તીરે હંસો થયા હતા અને કાશી દેશમાં ચંડાળ થયા હતા. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૫૫ દેવા ય દેવલોગશ્મિ, આસિ અહે મહિઈઢિયા . ઈમા નો છઠિયા જાઈ, અન્નમનેણ જા વિણા | છા ત્યાર પછી દેવામાં આપણે મહર્થિકદે થયા હતા. આ પરસ્પર વડે જે વિયેગશાલી આપણી છઠ્ઠી જાતિ થઈ છે. કમ્મા નિયાણપયડા, તુમે રાય વિચિંતિયા . તેસિં ફલવિવાગેણ, વિપઆગમુવાગયા આ ૮ . હે રાજા! તમે કર્મો નિયાણુ વડે કર્યા છે, ચિંતવ્યા છે તે મને ફલપણે વિપાકે કરીને આપણે પરસ્પર વિયેગને પામ્યા છીએ. સચ્ચયપગડા, કમ્મા એ પુરા કડા ! તે અજ્જ પરિમુંજામો, જિં તુ ચિત્તે વિ સે કહા ! ૯r મેં પૂર્વભવમાં સત્ય અને શૌચ કરનાર અનુષ્ઠાન કર્યા હતા. તે કર્મોના ફલને આજે હું અનુભવું છું. તે શુભ કર્મોને શું ચિત્ર નામના તમે પણ ભગવે છે. તમે નથી ભોગવતા. તમે તે ભિક્ષુક છે તેથી તે સુકૃતે નિષ્ફળ જ બન્યાં. સવું સુચિષ્ણુ સફલ નરાણ, કડાણ કમાણ ન મળે અલ્પેહિ કામેહિ ય ઉત્તહિં, આયા માં પુણુફલવેએ સર્વ શુભ આચરણ મનુષ્યને સફળ જ છે. કરેલાં કર્મોથી મોક્ષ થતા જ નથી. તેથી મારે આત્મા ઉત્તમ એવા અર્થ વડે તથા કામ ભેગ વડે પુણ્યના ફળ વડે યુક્ત જ હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જાણાહિ સંભૂય મહાણુભાગ, મહિટિયં પુણફાયT ચિત્ત પિ જાણહિ તહેવ રાયં, - ઇડઢી જઈ તસ્સ વિપશ્યા | ૧૧ | હે સંભૂત ! મેટા મહામ્યને મેટી અદ્ધિવાળે પુણ્ય ફલવાળે માને છે તે જ પ્રમાણે હે રાજા! મને ચિત્રને જાણો કારણ કે જેમ તને તેમજ મારે ઋદ્ધિકાંતિ ઘણી હતી. મહથવા વયણપભૂયા, ગાહાણુગીયા નરસંઘમઝે છે જ ભિફ ખુણે સીલગુણવયા, ઇહ જયંતે સમણે મિ જાઓ ૧૨ . મહાન સ્વરૂપી તથા અલપ અક્ષરોવાળી ગાથા તે મનુષ્યના સમુહ મળે અનુકુળ જે ગાથાને સાંભળીને સાધુઓ શીલ આદિ ગુણોએ યુક્ત આ ધર્મને વિષે યત્ન કરે છે તે હું સાધુ થયો છું. ઉચ્ચયએ મહ કકકે ય બં, પઇયા આવસહા ય રમ્મા ઇમંગિહ ચિત્ત ધણપભૂયં, પસાહિ પંચાલગુણેય ૧૩ાા ઉચ્ચ ઉદય, મધુ, કર્ક, અને બ્રહ્મ એ પાંચ તથા રમણીક મહેલે ભગવો તથા આશ્ચર્યકારક ઘણું ધન પંચાલ દેશના ગુણોયુક્ત આ ઘર છે તેનું તમે પાલણ કરે. નહિ ગીએહિ ય વાઈઓહિ, નારીજાહિ પરિવાયતોને ભુજાહિ ભેગાઈ ઇમાઈ ભિખૂ, મમ રોઈ પડ્યેજા હુ દુકૂખ છે ૧૪ . નાટક વડે સંગીતે વડે વાત્ર વડે તથા સ્ત્રીઓને વડે પરિવરેલા એવા હે મુનિ! આ ભેગોને ભેગો કારણ કે મને ભાસે છે કે પ્રવજ્યા પાળવી તે દુઃખ જ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૫૭ તે પુલ્વેનેeણ કયાણરાગ, નરોહિવે કામગુણે સુદ્ધિ ઘમ્મસ્સિઓ તસ્ય હિયાણુપેહી, ચિત્તો ઇમં વયણમુદાહરિથા . ૧૫ II પૂર્વના સ્નેહે કરીને રોગયુક્ત લુબ્ધ થએલા તે નરાધીપને ધર્મમાં સ્થિર થએલા તથા ચવતીના હિતાનુપ્રેક્ષા એવા ચિત્રમુનિ આ પ્રમાણે વચન બેલતા હતા. સવં વિલવિય ગીય, સબ્ધ નટ્ટ વિલિયે | સવે આભરણા ભારા, સલ્વે કામા દુહાવહા ૧૬ હે રાજા ! સર્વ પ્રકારનું ગીત વિલાપ તુલ્ય છે, સર્વ પ્રકારનું નૃત્ય વિટંબણારૂપ છે. સર્વ અલંકાર ભારભૂત છે અને સર્વ પ્રકારના કામને દુઃખ આપનારા છે. બાલાભિરામેસુ દુહાવહેસુ ન તં સુહે કામગુણેસુ રાયં વિરત્તકામાણ તોહણાણું, જ ભિક ખુણે સીલગુણે સ્થાણું | ૧૭ II | હે રાજા ! કામગથી વિરક્ત તપ રૂપી ધનવાળો શીલાદિ ગુણમાં આસક્ત સાધુઓને જે સુખ હોય છે તે સુખ મૂઢ પુરૂને મનહર દુઃખને આપનાર કામ ભેગેને વિષે હેતું નથી. નરિંદ ભાઈ અહમા નાણું, સવાગજાઈ દુઓ ગયાણા જહિં વયે સબ્રજણસ વેસ્સા, વસી ય સેવાગનિસણેસુ . ૧૮ હે રાજા! ચંડાળની જાતિને પ્રાપ્ત થએલા બનેની મનુષ્ય મધ્યે અધમ જાતિ હતી. તે જાતિમાં કેવી રીતે આપણે અને સૌના હૈષી ચંડાળના ઘરે વસ્યા હતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તસે ય જાઈ ઇ ઉ પાવિયાએ, ગુચ્છામુ સવાગનિવેસણા સવ્યસ્સ લોગસ્સ દુગછણિજજા, ઇહ તુ કમ્બાઇ પુરે કડાઈ ! ૧૯ તથા પાપી એવી તે જાતિને વિષે સર્વલકને જુગુપ્સા કરવા આપણે ચંડાળના ઘરને વિષે વસ્યા હતા. અહિં પૂવે કરેલાં કર્મો પ્રગટ થયા છે. સો દાણિ સિં રાય મહાણુભાગ, મહિઇટિઓ પુણકુબવે ચઈત્ત ભગાઈ અસાસયાઈ, આદાણહેક અભિણિકુખમાહિ . ૨૦ | તે હમણાં મોટા પ્રમાણુવાળા તથા મટી ઋદ્ધિવાળા પુણ્યના ફલે કરી સહિત રાજા છો, આદાન અશાશ્વત ભોગોને તજીને સર્વથા દીક્ષા ગ્રહણ કરે. ઈહિ જીવિએ રાય અસાયશ્મિ, ધષ્યિ તુ પુણાઈ અકબૂમાણે છે સે સોયઈ ભચુમુહાવણીએ, ધમ્મ અકાઊણ પરમ્મિ લેએ / ર૧ | હે રાજા ! આ મનુષ્યનું જીવીત અત્યંત અશાશ્વત શુભ અનુષ્ઠાનને નહિ કરતે એ તે મૃત્યુ નજીક આવતે છતે શેક કરે છે તથા ધર્મને નહિ કરીને પરલેકમાં જઈને શેક કરે છે. જહેહ સીહે વ મિયં ગહાય, મગ્ન નર નેઈ હુ અંતકાલ ન તસ્સ માયા વ પિયા વ ભાયા, કાલમ્મિ તમ્મસહરા ભવંતિ . રર Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન મુત્રા પહ જેમ આ સિંહ મૃગને ગ્રહણ કરીને તે જ પ્રમાણે યમરાજ નિશ્ચે અંતકાળે આયુષ્ય પૂરું થાય ત્યારે મનુષ્યને પેાતાને વશ કરે છે તે વખતે માતાપિતા કે ભાઈ કઈ પેાતાનું જીવીત દેવાવાળા થતા નથી. મૃત્યુથી તે દૂર રહ્યું, પણ દુઃખથી પણ રક્ષણ આપી શકતા નથી. ન તસ્સ દુકખ' વિભયંતિ નાઇઓ, ન મિત્તવગ્ગા ન યા ન અધવા । એક્કો. સય' પચહાઇ દુ:ખ, કત્તારમેવ અણુજાઇ કમ્મ' || ૨૩ તે મનુષ્યના દુઃખને દૂરના સ્વજના વિભાગ કરી શકતા નથી તથા મિત્રવગ વિભાગ કરી શકતા નથી. મંધુએ દુઃખને. અનુભવે છે. ક જે તે કર્તા ને જ અનુસરે છે. જેમ વાડો પેાતાની માને ગેતી લે છે તેમ. ચૈચ્ચા દુપય' ચ ચર્ચાય ચ, ખેત્ત' ગિહુ ધણધન્ન` ચ સવ્વ સકમ્મમી અવસા યાઇ, પર ભવ' સુંદર પારંગ વા ॥ ૨૪ ॥ કસ'ધાતે છે એવા તથા પરાધિન એવા સ` દ્વિપદ ચતુષ્પદ્ય ક્ષેત્ર ઘર ધન ધાન્યને તજીને શુભઅશુભ એવા પરભવ પ્રત્યે જાય છે. ત' એ તુચ્છસરીરગ સે, ચિઈગય દહિય ઉ પાવગેણં ભજ્જા ય પુત્તાવિ ય નાયએ ય, દાયારમન અણુસ`કમતિ।।૨૫ k Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તે મૃત થએલાનું એકલું તુચ્છ શરીર ચીતામાં પાડી અગ્નિ વડે બાળીને પછી તેની ભાર્યા તથા પુત્રને જ્ઞાતીજને અને તેમનું ભરણપોષણ દેનાર કોઈ બીજાને અનુસરે છે. ઉવણિજઈ જીવિયમપમાયે, વણું જરા હરઈ નરમ્સ રાર્થના પંચાલરાયા વયણે સુણાહ, મા કાસિ કમ્બાઈ મહાલયાઈ ર૬ . હે રાજા! નરનું જીવીત વગર પ્રમાદે મૃત્યુ પાસે કર્મો જ લઈ જાય છે અને જરા રૂપને હરે છે માટે હું પંચાલ દેશના રાજન! આ મારું વચન સાંભળે. મોટા મહેલ બંધાવવા વગેરે કર્મો કરશે નહિ. અહ પિ જાણોમ જહેહ સાહુ, જ મે તુમ સાહસિ વકર્યા ભેગા ઈમે સંગકરા હવતિ, જે દુયા અજો અહારિસેહિં . ર૭ in હે સાધે! આ સંસારમાં જેમ છે તે હું પણ બધું જાણું છું કે જે તમે મને આ વચન વડે શિખવ્યું. આ બધા ભેગ સંગ કર સંસાર બંધનકારક હોય છે કે જે આજે અમારા જેવા ભારે કમીજનેને દુત્યાજ્ય હોય છે. હOિણપુરષ્મિ ચિત્તા, દકઠણે નરવ મહિઢિયં! કામસુ ગિણું, નિયામસુહું કઈ ર૮ હે ચિત્ર! હસ્તિનાપુરમાં મોટી ઋદ્ધિવાળા નરપતિને જોઈને કામગમાં લેલુપ થએલા મેં અશુભ નિયાણું કર્યું હતું. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તસ્સ મે અડિકંતસ્મ, ઇમે એયારસં ફલ જાણમાણે વિ જે ધમ્મ, કામભાગેમુચ્છિઆ ૨૯ : તે નિયાણાથી નિવૃત્ત ન થએલા મને આ આવા પ્રકારનું ફળ મળ્યું. જે ધર્મને જાણતે છતો હુ કામગમાં મૂર્શિત થયે. નાગ જહા પંકજલાવને, દડું થલ નાભિસઈ તીરે એવં વયં કામગુણસુ ગિદ્ધા, ન ભિખુણે મગ્નમણુવ્રયા છે કo | જેમ કીચડવાળા પાણીમાં ખુચેલો હાથી સામે દેખાતા તીર પ્રદેશને જેવા છતાં તીરે આવી શકતું નથી. એમ અમે કામગુણેમાં લુપ હેઈને ભિક્ષુના માર્ગને અનુસરી, શકતા નથી. અચેઈ કાલો તૂરતિ રાઈઓ, ન યાવિ ભેગા પુરિસાણ નિચ્ચા ! ઉચ્ચ ભેગા પુરિસ ચાંતિ, જહા ખીણફલ વ પખી ૩૧ કાળ ચાલ્યા જાય છે, રાત્રિઓ ઉતાવળ કરે છે. પુરૂના ભેગે પણ નિત્ય નથી કારણ કે ભેગે પુરૂષ પાસે આવીને પાછા પુરૂષને ત્યજી દીયે છે. જેમ વૃક્ષમાં રહેતા. પંખીઓ વૃક્ષના ફળ ક્ષીણ થાય ત્યારે તે વૃક્ષને ત્યજી દે છે. જઈ તે સિ ભેગે ચઉ અસત્ત, અજજાઈ કમ્ફાઈ કરેહિ રાયા ઉમે કિઆ સવ્યાયાણકપી, તે હિસિ દેવો ઈઓ વિવ્વિી ૩રા Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથી કદાચ તમે ભેગેને ત્યજવા અશક્ત હે તે હે રાજા! આર્યકર્મ કરો. ધર્મમાં સ્થિર રહી સર્વ પ્રજા પર દયાભાવ વાળા થાઓ તેથી તમે આ ભવ પછી વૈકિય દેહવાળા દેવ થશે. ન તુજઝ ભેગે ચઇજણ બુદ્ધી, ગિદ્ધો સિ આરંભપરિગહેસુ મહું એ એત્તિઉ વિપલાવ, ગચ્છામિ સાયં આમ તિઓ સિ | ૩૩ ભોગને ત્યાગ કરવાની તમારી બુદ્ધિ થતી નથી કિંતુ આરંભ પરિગ્રહને વિષે તમે લેલુ છે, મેં આટલે વાણીને પ્રલાપ વ્યર્થ કર્યો. હે રાજા! હું જાઉં છું. તમારી રજા મેં લીધી છે, પંચાલરાયા વિ ય બંદરો, સાહુન્સ તસ વર્ણ અકાઉ. અત્તરે ભુજિય કામગે, અત્તરે સો નરએ પવિઠ ૩૪ ll પંચાલ દેશને રાજા બ્રહ્મદત્ત ચક્રવતિ તે સાધુના વચને, ન સ્વિકારીને અનુત્તર કામગ ભેગવીને અનુત્તર નરકે ગયા એટલે સાતમી નરકે ઉત્પન્ન થયા. ચિત્તો વિ કામેહિ વિરત્તકામ, ઉદચારિત્તવો મહેસી ! અણુત્તરે સંજમ પાલઈત્તા, અત્તરે સિદ્ધિગઈ ગઆ ઉપા કામગથી જેની અભિલાષા નિવૃત્ત થઈ છે તથા ઉત્તમ સાધુને આચાર ને તપવાળા મહષિ ચિત્રમુનિ પણ સર્વોત્કૃષ્ટ સંયમ પાળી અનુત્તમ સિદ્ધિગતિને પામ્યા. ત્તિ બેમિ | ઇતિ ચિત્તસંભૂર્જ ણામ તેરહમ અક્ઝરણું સમત્ત ૧૩ . Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ૬૩ ચૌદમું ઇબુકારીય અધ્યયન ચિત્ર અને સ'ભૂતના પૂર્વભવના એ મિત્ર ગેપ બાળકો હતા તે દેવલાકે ગએલા ત્યાંથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં કોઈ ધનાઢયને ત્યાં અવતર્યાં. ત્યાં તેને ચાર મિત્રા થયા. આ છએ જણા સ્થવીરાની સમીપે ધમ શ્રવણુ કરી સાધુ થયા. ઘણા કાળ સુધી સયમ પાળી ભકત પ્રત્યાખ્યાન લઈ કાળ કરી સૌધ કલ્પમાં પદ્મગુલ્મ વિમાનને વિષે છએ મિત્રા પક્લ્યાપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એ ગેાપ આળક સિવાય ચાર દેવા ચ્યવીને કુરૂદેશમાં ઈંકાર નગરમાં અવતર્યાં. તેમાં પહેલા ઈન્નુકાર નગરના રાજા થયા. ખીજે તે રાજાની રાણી કમળાવતી નામે થઈ. ત્રીજો તે રાજાના ભગુ નામે પુરાહિત થયા અને ચાથે તે પુરૈાહિતની પત્નિ જશા નામે વિશિષ્ટ ગોત્રવાળી થઈ એ. ભૃગુ પુરાહિત અત્યંત સંતાનની અભિલાષા રાખતા હતા અને સંતાન પ્રાપ્તિ માટે દેવાની યાચના કરતો. કોઈ સામુદ્રિક જાણનાર મળે તેને પેાતાના હાથ બતાવી સંતાન મામત પૂછતા. પેલા એ ગેાપ ખાળકો દેવભવમાંથી ચ્યવીને ભગુ પુરોહિતના પુત્ર થઈશું એમ અધિજ્ઞાનથી જાણીને શ્રમણ રૂપ કરી ભગુને ઘેર આવ્યા. ભગુ પુરોહિત અને જશા ભાર્યાએ તેમને વંદન કર્યું. સુખાસન પર બેસાડયા પછી તેઓએ શ્રાવકધમ સમજાવ્યેા. અને જણે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યાં. પુરોહિતે કહ્યુ કે હે ભગવંત! અમને પુત્ર થશે કે નહિ. ત્યારે સાધુએ કહ્યું' કે તમને બે પુત્ર થશે. પણ તે અને Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર બાલ્યાવસ્થામાં જ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. તેમાં તમે અંતરાય કરશેા નહિ. તેઓ દીક્ષા લઈ ઘણા લોકોને પ્રતિબોધ આપશે. આટલું કહી તે અને દેવા પેાતાને સ્થાને ગયા. તે પછી થોડા જ સમયમાં ચ્યવીને જશા ભાર્યાના ઉદરમાં અવતર્યાં. આ પુરાહિત પોતાની ભાર્યાને સાથે લઈ નગરમાંથી નીકળીને પાસેના ગામડામાં જઈ ને રહ્યા. ત્યાં બ્રાહ્મણીને પ્રસવ થયા. એ બાળકો જોડલા રૂપે જન્મ્યા. આ ખાળક સમજણા થયા ત્યારથી તેમાના માતાપિતાએ તેઓ દીક્ષા ન લે માટે શિખ નવા માંડયું કે આ જે મુંડેલા માથાવાળા સાધુએ દેખાય છે તે બાળકોને લઈ જઈ તેને મારીને ખાય છે તેથી તેઓની પાસે કદાપિ જવુ' નહિ. એક વખતે તે બાળકો ગામની બહાર રમત કરતા હતા ત્યાં વિહાર કરીને થાકી ગએલા સાધુઓને આવતા જોયા. આ સાધુઓને જોઈ ભયભીત થએલા એ ખળકા ઢાડીને વડના ઝાડ પર ચઢી ગયા. એ જ વડના ઝાડ તળે પેલા સાધુએ આવીને બેઠા અને પ્રથમ લાવેલ અન્નનું ભોજન કરવા બેઠા. પેલા વડ ઉપર બેઠેલા એ બાળક ઉપરથી જુએ છે તા સ્વાભાવિક અન્નપાન જોયું તેથી તે વિચારવા લાગ્યા કે એમની પાસે માળમાસ જેવુ... તા કઈ દેખાતુ નથી. પછી ઉહાપાહ કરતાં તેમને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. તેથી પ્રતિબાધ પામી નીચે ઉતરી સાધુઓને વંદન કરી માતાપિતા પાસે જઇને અધ્યયનમાં કહેલા વાકય વડે મા-બાપને પ્રતિબાધ આપ્યા. એટલે તે મને પણ બાળકો સાથે દીક્ષા લેવા તૈયાર થયા. આ પુરોહિતનું ધ ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ લઈ લેવા ઈચ્છતા રાજાને રાણીએ પ્રતિબંધ આવે એટલે રાજા ને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયાં. આ રીતે કુલ છએ જણે પ્રવજ્યા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી એક્ષે ગયા. હવે સૂત્રનું વ્યાખ્યાન શરૂ થાય છે. દેવા ભવિરાણુ પુરે ભવમ્ભી, કેઈ ચુયા એગરિમાણવાસી પુરે પુરાણે ઉસુયારનામે, ખાએ સમિઢે સુરલોગરએ ૧ સકમ્મસેલેણ પુરાહણે, કુલસુદગેસુ ય તે પસૂયા ! નિખ્યિણુસંસારભયા જહાય, જિણિંદમગ્ર સરણું પવના | ૨ | પૂર્વભવમાં એક જ વિમાનમાં નિવાસ કરનારા કેટલાક દે થઈને પછી તે દેવભવથી યુત થએલા તેઓ પુકાર નામે પ્રખ્યાત દેવલોક જેવા રમણીય સમૃદ્ધિવાળા પુરાતનપુરમાં પૂર્વે કરેલા પોતાના કર્મો અવશેષમાંસ વડે ઉંચા કુળમાં જમ્યા. ત્યાં સંસારના ભયથી કંટાળી વિષયસુખને ત્યાગ કરી જિનેન્દ્રમાર્ગનું શરણ પામ્યા. જિન ધર્મ આદર્યો. પુમમાગમ્ય કુમાર કે વો, પુરેહિઓ તસ્સ જસા ય પત્તી વિસાલકિત્તી ય તહેસુથાર, રાયવ્ય દેવી કમલાવઈ ય ૩ પુરૂષપણને પામીને બેય કુમાર થયા. પુરોહિત તથા તેની યશા નામે પત્ની તથા વિશાળ કીર્તિમાન ઈષકાર રાજ તથા તેની રાણી કમળાવતી એમ છએ છ ઉત્પન્ન થયા. જાજરામગૃભયામિભૂયા, બહિવિહારાભિનિવિઠચિત્તા સંસારચક્રન્સ વિમાખણઠા, દઠણ તે કામગુણે વિરત્તા ૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જન્મ જરા મૃત્યુ ઈત્યાદિ ભયથી પરાભવ પામેલા તથા બહિવિહારાદિકમાં જેઓનું ચિત્ત નિવિષ્ટ થએલું હોય છે તેવા એ બેય કુમારે સાધુઓને જોઈને સંસારચકમાંથી છુટકારે થવા માટે કામગમાં વિરક્ત થયા. પિયપુરગા દાનિ વિ માહણમ્સ, સકમ્મસલત્સ્ય પુરોહિસ્સ | સરિતુ પોરાણિય તથ જાઈતહા સુચિણું તવસંજમંચ . પિતાના કર્મમાં તત્પર એ પુરોહિત બ્રાહ્મણને બેય પુત્ર તે ગામમાં પૂર્વભવની જાતિનું સ્મરણ કરીને તથા પૂર્વે સમ્યગ પ્રકારે આચરેલાં તપ તથા સંયમને યાદ કરીને કામ ભોગથી વિરક્ત થયા. તે કામગેસુ અજમાણુ, માસએસું જે યાવિ દિવા | માકખાભિનંખી અભિજાયસઢા, તાયં ઉવાંગમ્મ ઇમં ઉદાહ . ૬ તે મનુષ્ય સંબંધી કામભોગમાં આસક્ત થએલા તેમજ દેવ સંબંધી ભોગને પણ નહિ ચાહનારો માત્ર મેક્ષની જ અભિકાંક્ષાવાળા અને જેઓને તત્વરૂચી થઈ ચુકી છે એવા બંને કુમારે માતાપિતા પાસે જઈને આ પ્રમાણે બેલ્યા. અસાસયં દઠ ઈમં વિહાર વહ અંતરાયંન ય દહમાઉ તમહા ગિહંસિ ન રઈ લભામે, આમંતયામે ચરિસ્સામુ મોણું | ૭ આ મનુષ્યત્વ અશાશ્વત છે તથા બહુ અંતરાયવાળો છે. એમ જોઈને તેમજ દીર્ઘ આયુષ્ય પણું નથી તે કારણથી Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ અમે ઘરમાં રતિ પ્રીતિ નથી પામતા માટે આપની રજા માગીએ છીએ કે અમે મુનિધર્મનું આચરણ કરીએ. (અમને દીક્ષા લેવા રજા આપો) અહ તાયગો તથ મુણુણ તેસિં, તવસ્સ વાદ્યાયકરં વયાસી ! છમ વયં વેવિએ વયંતિ, જહા ન હોઈ અસુયાણ લગે | ૮ | તે પછી તે મુનિ થવા તૈયાર થએલા પુત્રોને તેના પિતા તપને વ્યાઘાત કરનારૂં બેલ્યા કે અપુત્રીઆને પરલેક મળતું નથી એવું વેદને ભણનારા કહે છે. અહિજજ વેએ પરિસ્સિ વિપે, પુરો પરિઠ૫ ગિહસિ જાયા | ભેચ્છાણ ભોએ સહ ઇન્થિયાહિં, આરણગા હેહ મુણી પત્યા છે | હે પુત્રો! વેદાધ્યયન કરીને તથા વિપ્રને જમાડીને તેમ ઘરને વિષે પુત્રોને સ્થાપન કરીને અને સ્ત્રીઓની સાથે ભોગ ભોગવીને પછી અરણ્યમાં જઈને તમે પ્રશસ્ત મુનિ થજે. સેયગિણ આયગુણુિં ધણેણં, મોહાણિલા પજજલણાહિએણું સંતત્તમાર્ચ પરિતપમાણે, લાલપમાણે બહુહા બહું ચા ૧૦ | પુરોહિય તો કમસે અણણત, નિમંતમંત ચ સુએ ધણેણું જહકર્મ કામગુણહિ ચેવ, કુમારગ તે પસમિકખ વર્ષ ૧૧. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આત્મગુણ કે રાગાદિક જેમાં ઈધન કાષ્ટરૂપ છે. મેહ રૂપી વાયુ વડે અધિક પ્રજવલનને પામેલા શેકાગ્નિ વડે જેનું અંતઃકરણ તપી ગયું છે એવા તથા મનમાં અત્યંત સંતાપ કરતા તેમજ અનેક પ્રકારે દીન વચને બેલતા તથા કમેકમે અનુભવ કરતા વળી પુત્રોને ધન વડે નિમંત્રણ કરતા તેમજ કામ–ભોગ વડે નિમંત્રણ કરતા તે પિતાને મહાવૃત બુદ્ધિવાળા જોઈને તે કુમારે આ પ્રમાણે છેલ્યાવેયા અહીયા ન ભવતિ તાણું, ભુત્તા દિયા નિતિ તમ તમેણું ! જાયા ય પુત્તા ન હવંતિ તાણું, કે ણામ તે અણુમને જજ એયં / ૧૨ા વેદ રક્ષણ કરનાર થતા નથી. ભોજન કરાએલા બ્રાહ્મણે પણ નિશ્ચ નરકમાં લઈ જાય છે. વળી ભાર્યા ત્યા પુત્રો રક્ષણ કરનાર થતા નથી તે તમારા એ વચનને કણ અનુમતિ આપે? ખણમેસેકખા બહુકાદુકખા, ગામડખા અણિગામસેખા, સંસારમેકખસ્સ વિપકખયા, ખાણી અથાણ ઉ કામલેગા ! ૧૩ It કામભોગ ક્ષણમાત્ર સુખ આપનારા અને બહુ કાળ સુધી દુઃખ દેનારા છે. અત્યંત દુઃખરૂપ છે. સ્વલ્પ સુખવાળા રહેવાથી સંસાર મેક્ષને વિરોધી છે, અને અનર્થની ખાણ છે. પરિશ્વર્ય તે અનિયતકામે, અહ ય ર પરિત પમાણે અનપમ ધણગેસમાણે, પપત્તિ મર્ચે પુરિસે જ ચ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ચારેકેર ભટકતે જેની કામના નિવૃત્ત થઈ નથી તેવો દિવસ અને રાત્રિ પરિતાપ કર્યા કરતે તથા બીજા માટે પ્રમત્ત બની ધનની વાંછા કરતે પુરૂષ મૃત્યુ તથા ઘડપણને પામે છે. ઈમં ચ મે અત્યિ ઈમં ચ નOિ, ઇમં ચ મે કિચ્ચ ઇમ અકિચ્ચ | ત એવમેવં લાલપરમાણું, હર હરતિ ત્તિ કહે પમાએ + ૧૫ . આ મારે છે અને આ માટે નથી, આ મેં કર્યું અને આ મેં નથી કર્યું –એવી રીતે લવારે કરનારા તે પ્રમાદીને રાત્રિ દિવસે હરી જાય છે. માટે પ્રમાદ શા સારૂં કરાય છે? ધણું પભૂયં સહ ઇથિયોહિં, સણું તહા કામગુણા પગમા તવં કએ તપૂઈ જસ્સ લેગો, તે સવસાહીણુમિહેવ તુમ્ભ મે ૧૬ . પુષ્કળ ધન, સ્ત્રીઓ સહિત સ્વજને, મનગમતા કામભોગે આ સઘળું જેને સારું લેક તપ તપે છે તે તે સર્વ તારે સ્વાધિન છે. આ પ્રમાણે પુરોહિત પુત્રોને લેભાવે છે. ધણેણ કિં ધમ્મધુરાહિમારે, સયણેણ વા કામગુણે હિ ચેવ ! સમણું ભવિસ્સામુ ગુણેહધારી, બહિવિહારા અભિગમ્મ ભિકખં . ૧૭ છે હે પિતા! ધર્મની ધુરા ઉઠાવવાના અધિકારમાં ધનથી શું પ્રોજન તેમજ સ્વજનથી કે કામ ગુણોથી પણ શું Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ મતલબ? અમે તે ગુણ સમુદાયને ધારણ કરનારા તથા ભીક્ષા મેળવીને બાહર વિહાર કરવાવાળા શ્રમણ થઈશું. જહા ય અગ્ની અરણ અસંતો, - ખીરે ઘયં તેલમહા તિલેસ | એમેવ તાયા સરીરસિ સત્તા, સંમુઈ નાસઈ નાવચિઠે ! ૧૮ It જેમ અગ્નિ અરણીના કાષ્ટમાં પ્રથમ નહિ છતાં ઉત્પન્ન થાય છે. દુધમાં ન દેખાતું ઘી ઉત્પન્ન થાય છે, તલમાં પ્રથમ ન જણાતું તેલ ઉત્પન્ન થાય છે એમ શરીરને વિષે પણ પ્રથમ ન છતાં જીવ ઉત્પન્ન થાય છે. નો ઇદિયઝેક્શ અમુત્તભાવા, અમુત્તભાવા વિ ય હેઈ નિચે છે અક્ઝWહે નિયયમ્સ બ છે, સંસારહેઉ ચ વયંતિ બંધં ૧લા અમૂર્ત પણને લીધે આ આત્મા ઈન્દ્ર વડે ગ્રાહ્ય થતું નથી પણ અમૂર્તપણાને લીધે જ તે નિત્ય છે. આ આત્માને શરીરમાં બંધ મિથ્યાત્વાદિ હેતુવાળો નિશ્ચિત છે. તેમ બંધને જ સંસારને હેતુ કહે છે. જહા વય ધમ્મમાણમાણ પાવં પુરા કમ્સમકાસિ મહા આભમાણુ પરિરખિયંતા, નેવ ભુજ વિ સમાયરા | ૨૦ | જેમ અમે પહેલાં ધર્મને ન જાણતા તથા અવરોધ પામતા અને સર્વ રીતે રક્ષિત રહેતા, મેહથી પાપ કર્મો કર્યા હવે ફરીને પણ પાપ નહિ જ કરશું. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ અબ્બાહયમ્મિ લેગશ્મિ સવ્ય પરિવારિએ અમેરાહિં પડતહિં, ગિહસિ ન રઈ લેજો આ ર૧ II અમેઘ ખાલી ન જાય તેવી પડતી વિપત્તીઓ વડે ચારેકોરથી હણાતા તથા સર્વતઃ ફરતા વિંટાએલા આ લેકમાં ઘર પ્રત્યે અમને પ્રીતિ નથી. કેણુ અબભાહ લોગો, કેણુ વા પરિવારિઓ .. કા વા અમહા વત્તા, જાયા ચિંતાવરે હુએ . રર . આ લેક કેણે અભ્યાત છે તથા કેણે પરિવારિત છે? વળી અમદનું શસ્ત્ર ધારા કહી તે કઈ? હે પુત્રો! હું ચિંતા પરાયણ થઉં છું. મગૃણુડબ્બાહએ લેગા, જરાએ પરિવારિઓ અમેટા રણી વૃત્તા, એવં તાય વિજાણહ . ૨૩ આ લોક મૃત્યુ એ અભ્યાહત છે, જરા એ પરિવારિત છે અને રાત્રી વ્યર્થ ન જાય તેથી પ્રહાર રૂપ કહી છે. એ પ્રમાણે હે તાત ! વિશેષતયા જાણો. જા જા વચ્ચઈ ચણી, ન સા પડિનિયgઈ | અહમ્મ કુણમાણમ્સ, અફલા જ તિ રાઈઓ છે ૨૪ II જે જે રાત્રીઓ વીતે છે તે પાછી આવતી નથી. અધમ કરતા જીવની તે રાત્રીઓ અફળ જાય છે. જા જા વચ્ચઇ રયણું, ન સા પડિનિયત્તઈ ધમ્મ ચ કુણમાણમ્સ, સફલા જતિ રાઈએ રપ ા જે જે રાત્રી દિવસે જાય છે તે પાછી આવતી નથી. પણ ધર્મ કરનારની રાત્રી દિવસે સફળ જાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રો ઉત્તરાધ્યયન સત્રાર્થ એગએ સંવસિત્તાણું, દુહ સમ્મત્ત સંજયા પચ્છા જાયા ગમિસામે, ભિકખમાણા કુલ કુલે છે રદ હે પુત્રો ! સમ્યકત્વ વડે સંયુત એવા તમે તથા અમે એય એક ઠેકાણે સાથે વસીને પછી ઘરે ઘરે ભક્ષા માગતા આપણે જઈશું. જસ્સથિ મચુણા સખ, જસ વસ્થિ પલાણું જો જાણઈ ન મરિસ્સામિ, સે હુ કંખે સુએ સિયા ર૭ જેને મૃત્યુ સાથે મૈત્રી હોય અથવા જેને નાસી જવાનું હોય તથા જે જાણતે હેય કે હું મરીશ નહિ તે જ મનુષ્ય એમ આકાંક્ષા કરે છે કે આ કામ આવતી કાલે થશે. સારું કામ કાલ પર મુલતવી રાખવું નહિ. અજેવા ધમ્મ પડિવજયા, જહિં પવના ન પુણુભવા અણાગય નેવ ય અસ્થિ કિંચી, સદ્ધાખમણ વિણ રાગ ૨૮ in આજે જ ધર્મને પ્રતિપન્ન થઈએ, ધર્મમાં લાગી જઈએ. ધર્મને પ્રાપ્ત થએલા આપણે ફરી જન્મ પામશું નહિ. આ સંસારમાં કશું આપણને ન મળેલું હોય તેવું નથી. માટે આપણે રાગ ત્યજીને શ્રદ્ધાપૂર્વક ધર્મ કરે રોગ્ય છે. પહણપુત્તસ્સ હુ નલ્શિ વાસ, જ વાસિઠિ ભિકખાયરિયાઈ કાલે ! સાહાહિ સક લહઈ સમહિં, છિન્તાહિ સાહાહિ તમેવ ખાણું રહે છે Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ 98 હે વાસિદ્ધિ! પુત્ર વિહેણ થએલાને ઘરમાં વસવાનું નથી એટલે મારે હવે ભિક્ષાચર્યાને કાળ છે. વૃક્ષ શાખાઓ વડે શેભા પામે છે પણ જ્યારે તેની શાખાઓ છેદાઈ જાય ત્યારે તેને જ લેકે ઠુંઠ કહે છે. પંખાવિહૂ વ જહેવ પખી, ભિશ્ચવિહીણે વ રણે નરિદા ! વિવનસારો વણિએ વ્ર પાએ, પહીણપુરો મિ તહા અહં પિ ૩૦ જેમ પાંખ વિહણ પક્ષી, દ્ધા વિનાને રણ સંગ્રામમાં રાજા, તથા જેની માલમતા સમુદ્રમાં ચાલી ગઈ હોય તે વહાણુમાં બેઠેલા વણિક જે હું પુત્ર વિનાને છું. સુસંભિયા કામગુણ ઇમે તે, સંપિંડિયા અચ્ચરસપભૂયા ! શું જામુ તા કામગુણે પગામ, પછી ગમિસ્સાસુ પહાણુમગ્ર + ૩૧ | તમારા આ કામ ગુણો સારી રીતે તૈયાર કરેલા છે. વળી એકત્ર મેળા કરી મૂકેલા છે તેમ જેમાં પુષ્કળ શ્રેષ્ઠ રસ છે. તેથી હમણાં તે ઈચ્છા પ્રમાણે કામ ભેગને ભેગવીએ તે પછી મેક્ષમાગે ગમન કરીશું. . ભુત્તા રસા ભાઈ જહાઈ | વિઓ, ન છવિયટૂઠા પજહામિ ભાએ લાભ અલાણં ચ સુહ ચ દુકખં, સંચિકખમાણે ચરિસ્સામિ મેણું ૩રા Page #84 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ — હે ભગવતિ ! રસો તે ઘણાય ભોગવ્યા. પણ આ આયુ આપણને છેડતું જાય છે માટે હું તે લાભ અલાખ સુખ દુખ તમામને સમભાવે જેતે સતે મુનિપણું આચરીશ. હું કાંઈ જીવીતને અથે ભોગને તજ નથી. મા હૂ તુમ સેરિયાણ સંભરે, જુણે વ હંસ પડિસોરગામી ! ભુજાહિ ભેગાઈ મએ સમાણ, દુકખં ખુ ભિખાર્યાયાવિહાર | કડા સામે પુર ચાલનાર વૃદ્ધ હંસની પેઠે તમે ભાઈઓને મા સંભારશો. મારા સમાન ભેગેને ભેગો કારણ કે વિહાર ને ભક્ષાચર્યા ખરેખર દુઃખદાયક છે. જહા ય જોઈ તણુયં ભુયંગે, નિયણિ હિચ્ચ પલે મુક્ત એમેવ જોયા પયહૂતિ એ, તે હું કહું નાણગમસ્સિમેક્કો . ૩૪ હે ભગવતિ! જેમ સર્ષ પિતાના શરીરથી ઉત્પન્ન થએલ કાંચળીને ત્યજીને મુકત થએલ ચાલ્યા જાય છે એ જ પ્રમાણે પુત્રો ભેગને છેક ત્યજે છે તે પછી હું તે પુત્રોને એકલે કેમ અનુસરૂ. છિદિત જાલં અબલ વોરોહિયા, મચ્છા જહા કામગુણે પહાય ! ધરેયસીલ તવા ઉદારા, ધીરા હુ ભિકખાયરિયં ચરંતિ | કપા Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૭૫ જેમ હિત માછલાં જીણું થઈ ગએલ જાળને છેદીને ફરે છે તેમ ધીર પુરૂષે પણ કામગુણને તજીને ધેરી બળદના સમાન શીલવાળા તપ વડે ઉદાર થઈ ભિક્ષા ચર્યાને આદરે છે. નહેવ કુંચા સમઈક્રમંતા, તયાણિ જાલાણિ દલિત્ત હંસા | પેલેંતિ પુત્તા ય પઈ ય મર્ઝા તે હું કહુ નાણુગમિસ્સમેક્કા . ૩૬ . આકાશમાં જેમ કૌંચ પક્ષીઓ તથા હસેને તે સ્થાનેને ઉલંકત કરતા કરતા વચ્ચે પસારેલા પાશલાને છેડીને પલાયન કરે છે તે જ પ્રમાણે મારા પુત્રો તથા પતિ પણ જે વિચારવા તૈયાર છે તે હું એકલી તેઓની પાછળ કેમ ન જાઉં, પુરોહિયં તે સસુયં સદાર સચ્ચા ભિનિખમ્મ પહાય ભેએ ! કુટુંબસાર વિઉલુત્તમ ચ, રાયં અભિકખ સમુવાય દેવી // ૩૭ . પુત્ર સહિત તથા સ્ત્રી સહિત ભોગેને ત્યાગ કરીને તથા વિપુલ કુટુંબ અને ધનાદિ ઉત્તમ પદાર્થોને ત્યજીને ઘર છોડી બહાર નીકળેલા પુરોહિતને સાંભળીને ઈષકાર રાજાને તેની રાણી કમળાવતી ફરી ફરીને કહેવા લાગી. વંત્તાસી પુરિસે રાયે ન સ હાઈ પસંસિઓ . માહણેણ પરિચત્ત, ધણું આદાઉમિચ્છસિ | ૩૮ in Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ હે રાજન ! વમન કરેલાં અન્નને ખાનારા પ્રશંસીત થતા નથી. એ બ્રાહ્મણે પરિકરેલું ધન તમે લેવા ઈચ્છે છે તે સારૂં નથી. સવં જગ જઈ તુ, સવં વાવિ ધણું ભવે | સવં પિ તે અપત્ત, નેવ તાણાય તે તવ I ૩૯ . હે રાજન! કદાચિત આ સર્વ જગત તમને હોય તેમજ સર્વધન તમને હોય તે તે સઘળું પણ તમને તૃપ્તિ આપવાને પુરૂં ન થાય તેમ તમારા રક્ષણ માટે પણ ન જ થાય. મહિસિ રાયે જ્યા તયા વા, મણેરમે કામગુણે પહાય ! એક્કો હુ ધમે નરદેવ તાણ ન વિજ્જઈ અનમિહેહ કિંચિ ૪૦ હે રાજન! જ્યારે જ્યારે પણ તમે મને રથ કામ ભોગોને ત્યજીને નિશ્ચયે મરશે ટાણે હે નરદેવ ! એકલે ધર્મ જ રક્ષણરૂપ છે. અન્ય આ સંસારમાં કંઈ પણ છે નહિ (શરણ કરવા લાયક) નાણું રમે પકિખણિ પંજર વા, સંતાણછિના ચરિસ્સામિ મોણું | અકિંચણ ઉજુકડા નિમિસા, પરિહારભનિયત્તદોસા ! ૪૧ / પાંજરામાં પુરાએલ પક્ષિણી પેઠે હું રમણ કરતી નથી, મને ચેન પડતું નથી. અને માટે હું આ સ્નેહબને છેદી નાખીને કશું પાસે ન રાખતાં તેમજ સરળ રીતે કાર્ય કરતી અને Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા વિષયરૂપી માંસ રહિત તથા પરિગ્રહને આરંભ દોષથી નિવૃત્ત બનીને મુનિ વ્રત આચરીશ. ઢગણા જહા રણે, અલ્ઝમાણેનુ જંતુમુ । અને સત્તા પમાયતિ, રાગદ્દોસવસ ગયા ॥ ૪૨ ॥ જેમ અણ્યમાં દાવાગ્નિથી જતુએ ખળતા હાયત ત્યારે તેઓને જોઈ રાગદ્વેષને વશ થયેલા પ્રાણીઓ પ્રમાદ : પામે છે. એવમેવ વયં સૂડા, કામબાગેસુ મુયિા 1 ડબ્ઝમાણ' ન મુઝ્ઝામા, રાગદ્દો/ગણા જગત ॥ ૪૩ H 9. એવી જ રીતે આપણે પણ મૂઢ તથા કામભોગમાં સ્મૃતિ થએલા રાગદ્વેષ રૂપ અગ્નિથી સળગતા જગને. નથી જાણતા. ભાગે ભાગ્યા મિત્તા ય, લહુભૂયવિહારિણે। । આમેાયમાણા ગચ્છનિ, ક્રિયા કામકમા જીવ ॥ ૪૪ ॥ ભોગાને ભોગવીને તથા તે ભોગાનુ' વમન કરીને અથવા તે ભોગે સાચા પુરૂષા નથી એમ સમજી તેના ત્યાગ . કરીને હૃદયમાંથી કામભોગના ભાર દૂર થતાં હલકા કુલ : જેવા થઈને વિહાર કરતા મનમાં 'મેશાં હું પૂછુ રહેતા વિવેકીજના મરજીમાં આવે ત્યાં ફરી શકનારા પક્ષીયાની પેઠે વિચરે છે. ઇમે ય હૈદ્ધા કંદતિ; મમ હત્થમાગયા । વય' ચ સત્તા કામેરુ, વિસ્સામા જ્તા ઇમે ॥ ૪૫ ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ७८ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ હે આર્ય! અમારા હાથમાં આવેલા વિષયે પકડાએલા હોવા છતાં પણ સરકી જાય છે અને આપણે તે કામ વિષયમાં ચૂંટયા પડ્યા છીએ. હવે તે આ પુહિતાદિકની પેઠે આપણે પણ થઈશું. સામિસ કુલલ દિલ્સ, બઝમાણે નિરાભિસં. આમિર્સ સવમુઝતા, વિહરિસ્સામે નિમિસા ૪૬I માંસ સહિત ગીધ પક્ષીને જોઈ બીજા પક્ષીઓ બાઝે છે. માંસ વગરનાને કોઈ લાધા કરતું નથી. તેથી વિષયને ત્યજી દઈને નિરાકાંક્ષ બનીને વિહરશું. ગિદ્ધોવમે ઉ નાણું, તામે સંસારવઢણે ઉરગો સુવણપાસે વ્ય, સંકમાણે તણું ચરે / ૪૭ | માંસ યુક્ત ગીધની ઉપમાવાળા ભોગાસકત જીવને જાણી તથા કામને સંસાર વધારનારે જાણી ગરૂડની પાસે સર્પ જેમ શંકિત ચિત્ત રહી ધીરે ધીરે વિચરે. નાગો વ બંધણું છિત્તા, અપણે વસહિ વ ા એવં પ મહારાય, ઉસુયારિત્તિ મે સુયં / ૪૮ it જેમ હાથી બંધન છેદીને પિતાની વસતીમાં અરણ્યમાં, જાય તેમ તમે પણ કર્મનાં બંધન છેદીને મોક્ષ ગતિએ જશે હે મહારાજ ઈષકાર! આ હિતકારક જે મેં સાંભળ્યું હતું તે તમને કહ્યું. ચઈત્તા વિલં રજજ, કામભાગે ય દુષ્યએ. નિશ્વિસ્યા નિરામિસા, નિનૈહિ નિપરિગહા કલા Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા સમ્મ' ધમ્મ વિયાણિત્તા, ચચ્ચા કામગુણે વરે । તવ' ગિઝ્ઝહુકખાય, ઘાર ધારપરક્રમા ॥ ૫૦ ॥ એવ' તે કમસે મુદ્રા, સવે ધમ્મપરાયણા । જન્મમગ્નુભવિગ્ગા, દુકખસ તગવેસિણા ॥ ૫૧ ૭૯ વિપુલ રાયને ત્યજીને તથા જેના ત્યાગ દુષ્કર છે એવા કામભોગાને ત્યજીને વિષયાથી પર થએલા તથા આકાંક્ષારહિત થએલા કશામાં સ્નેહ ન કરતા સ*ગરહિત ખની પરિગ્રહશૂન્ય રહી સમ્યગ્ ધને જાણીને તેમજ શ્રેષ્ઠ કામભોગાને ત્યજીને જિનેશ્વરે કહ્યા પ્રમાણે ઘાર પરાક્રમ કરી રાજા રાણી બન્નેએ પ્રત્રજ્યા લીધી એવી રીતે છએ જણા ક્રમે કરી બુદ્ધ બન્યા અને તે સ` ધપરાયણ રહી જન્મ તથા મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થએલા દુઃખના અંતની શોધખોળમાં લાગ્યા. સાસણે વિગયમાહાણ, પુથ્વિ ભાવયભાવિયા । અચિરણેવ કાલેણ, દુખસ’તમુવાગયો ॥ પર ॥ પૂર્વ જન્મમાં માહરહિત જિનેશ્વરના શાસનમાં ભાવે કરી ભાવિત સંસ્કારવાન થએલા તે છએ જીવા થાડા જ કાળમાં દુ:ખના અંતને પ્રાપ્ત થયા. રાયા સહુ દેવીએ, માણા ય પુરોહિ । સોહણી દ્વારઞા ચેવ, સબ્વે તે પરિનિશ્રુડા || પ૩ || દેવી સહિત રાજા બ્રાહ્મણુ પુરાહિત તથા બ્રાહ્મણી અને એ તેના પુત્રા આ સવે છએ જણા પરિતિવૃત્ત એટલે મેક્ષ પામ્યાં એમ હું કહુ છું. ચૌદમુ અધ્યયન પૂ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી ઉતરાધ્યયન સૂત્રાર્થ ત્તિ બેરિ ઇતિ ઉસુયારિજ઼ ણામ હમ અક્ઝયણ સમત્ત ૧૪ . લક્ષમીકીર્તિગણિના શિષ્ય લક્ષ્મી વલ્લભ ગણિ વિરચીત ઉત્તરાધ્યયન સૂત્રની અર્થ દીપિકા નામની વૃત્તિમાંથી ચૌદમું અધ્યયન પૂર્ણ સભિકષ નામે પંદરમું અધ્યયન મેણુ ચરિસ્સામિ સમિચ ધર્મો સહિએ ઉજ્જડ નિયાણછિને સંધવ હિન્જ અકામકામે, અન્નાયએસી પરિવએ સ ભિકબૂ 1 I હું મુનિપણું ગ્રહીશ. ધર્મને અંગીકાર કરીશ, બીજા સ્થવર સાધુઓની સાથે રહેતે હેય માયા રહિત તથા નિયાણુરૂપી છેદીને તથા શલ્યને સંબંધીઓના પરિચયને તજાતે હોય તથા કામગની ઈચ્છા રહિત તથા અજ્ઞાતષી વિચરે તે ભિક્ષુ કહેવાય છે. રાઆવયં ચરેજ લાહ, વિરેએ વેવિયાયરખિએ ૫ને અભિભૂય સબ્યુદંસી, જે કમિહવિ ન મુછિએ સ ભિકબૂ . ૨ પ્રધાન એ સાધુ રાગ રહિતપણે વિચરે તથા વિરતીવાળો હોય આગમ જ્ઞાની તથા પિતાનું દુર્ગતિથી રક્ષણ કરતે હેય પ્રાજ્ઞ તથા જે પરિષહને સહન કરી રહેતું હોય Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ તથા જે સર્વેને પિતા જેવા જ જેતે હોય છે કેઈને વિષે મૂર્છાવાળ ન હોય તે ભિક્ષુ કહેવાય છે. અકસવહું વિત્ત ધીરે, મુણું ચરે લાહે નિર્ચામાયગુt અવગમણે અસહિ, - જે કસિણું અહિયાસએ સ ભિખૂ. ૩ આક્રોશ થયો છતે સ્વકૃત કર્મનું ફળ છે જાણી ધીર એ સાધુ સંયમમાં તત્પર તથા આત્મરક્ષક વિચરે તથા અવ્યગ્ર અને અસંપ્રકૃષ્ટ એટલે કેઈ અન્યને આક્રોશાદિ કરે તે હર્ષિત ન થતે આક્રોશાદિને સહન કરે તે સાધુ કહેવાય છે. પંત સયણાસણું ભઇત્તા, સીઉહું વિવિહ ચ દસમસગં! અધ્વગમણે અસહિયે, જે કસિણું અહિયાસએ ભિખૂ. ૪ નિઃસાર એવા શયન આશન વગેરેને ભજીને તથા વિવિધ પ્રકારના શીત ઉષ્ણ ડાંસમચ્છરાદિના પરિષહોને પામીને અવ્યગ્ર છે મન જેનું અસંપ્રદષ્ટ જે સાધુ તે સમગ્રને સહન કરે તે સાધુ કહેવાય છે. નો સકઈમચ્છઈ ન પૂયં, ને ય વંદણાં કુએ પસંસા સે સંજએ સુબ્ધએ તબસ્સી, . સહિએ આયોવેસએ સ ભિખૂપાક સકારાદિની ઈચ્છા કરતે ન હોય, વસ્ત્ર ન ઈચ્છતે હોય, તથા વંદનને ન ઈચ્છતે હેય તે પ્રશંસાને કયાંથી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ હરિ છે એ તનાવાળે તપસ્વી સહિત ગવેષણ કરનાર હેય તે સાધુ કહેવાય. જેણ પણ જહાઈ કવિય, મેહ વા કસિણું નિયછઈ નરનારિ પજહે સયા તવસ્સી, , ન ય કેઊહલ ઉવેઈસ ભિખૂ. ૬ વળી જેનાથી સંયમને ત્યાગથે હેય અથવા જેનાથી સમગ્ર મેહનીય કર્મને બંધ થાય તેમ હોય તેને તપસ્વી મુનિ ત્યાગ કરે, જે સાધુ કૌતુકને ન પામે તે સાધુ કહેવાય છે. છિન્ન સર ભોમમેતલિકખ સુમિણે લખણદંડવત્થવિજા અંગવિયારે સરસ્ય વિજયં, - જે વિજાહિ ન જવઈ સ ભિખૂ II જે સાધુ આ વિદ્યાઓ વડે આજીવીકા ન કરે તે ભિક્ષુક છિન્ન વિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ વિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન વિદ્યા, લક્ષણ વિવા, દંડ વિદ્યા, વસ્તુ વિદ્યા, અંગવિદ્યા, સ્વર વિજય વિદ્યા કહેવાય છે. મંત મૂલં વિવિહ વેક્યૂચિત વમવિયણધૂમણેસિણુણું આઉરે સરતિગિચ્છિયં ચ, પરિનાય પરિવએ સ ભિખૂ. ૮ મંત્ર તથા મૂળીયાં, વિવિધ વિચાર, તથા વમન, રેચ, ધુમાડે, અંજન, સ્નાન કરાયવું મારદિાનું સ્મરણ કરવું તથા ચિકિત્સા કરવું તે પરિણાએ જાણીને જે પ્રત્યાખ્યા Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યન સૂત્રા 43 પિરજ્ઞા વડે વજીને સાધુ સંયમ માર્ગોમાં વિચરે તે ભિક્ષુ f R કહેવાય છે. ખત્તિયગણઉગરાયપુત્તા, માહણભાય વિવિહા ય સિપિણ્ આ તેસિં યઇ સિલેાગય; ત પરિનાય પરિવએ સ ભિકમૂ ॥૯॥ ક્ષત્રિય. રાજાઓ, મલ્લા; રક્ષ, અને રાજકુમાા, બ્રાહ્મણ ભોગવાળા, મંત્રી વિવિધ પ્રકારના શિલ્પીઓ, આ સર્વેની પ્રશસાને કહેવી નહિ, તે સર્વને જાણીને સંયમ માગમાં વિચરે તે ભિક્ષુ કહેવાય છે. નપરિજ્ઞાથી જાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી વજે. ગિહિણા જે પ૧ અણુ દિા, અપવએણુ વ સ થયા વિજ્જા । સિ ઇહલાઇયા જોસથવન કરેઈ સ ભિકમ્મૂ ॥ ૧૦ ॥ જે ગૃહસ્થીઓને પ્રવ્રજ્યા લીધા પછી જોયા હોય અથવા પ્રવ્રજ્યા લીધા પહેલાં પરિચય કરેલા હોય તે ગૃહસ્થીએ સાથે આ લેાકના ફળના અથે જે સાધુ પરિચય ન કરે તે ભિક્ષુ કહેવાય છે. સયણાસણપાણèાયણ, ત્રિવિહુ. ખાઇમસાઇમ. પ્રેસિ’। અદએ પડિસેહિએ નિયંઠે, જે તત્થ ન પઉસઈ સ ખ્િ શયન, આસન,પાન, ભોજન, તથા વિચિત્ર પ્રકારનુ ખાહિમ અને સ્થાર્દિમ વસ્તુએને નહિ દેતા એવા ગૃહસ્થીઓએ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા" માગ્યા છતાં નિષેધ કરાયા એવા જે સાધુ જે નહિ દેનાર પર દ્વેષ ન કરે તે ભિક્ષ કહેવાય. ૮૪ લાભઅલાને સુખદુ ખેજી જીવીત મરણ સમાન શત્રુ મિત્ર સમભાવતાજી, માન અને અપમાન સલુણારે શાંત સુધારસ ચાકર જ કિંચિ આહારપાણજાય... વિવિહુ, ખાઇસાઇમ પસરે લલ્લું। જો ત` તિવિહેણ નાણુક પે, મણવયકાયસુસ વુડે સાભિકમૂ ॥ ૧૨ જે કંઈ થોડુ' પણ આહાર પાણી તથા વિવિધ પ્રકારનું ખાદિમ સ્વાદિમ ગૃહસ્થી પાસેથી પામીને જે સાધુ તે આહારાદિક વડે ત્રણ પ્રકારે (ઉપકાર કરે નહિ પરંતુ મન વચન કાયા વડે ઉપકાર કરે તે ભિક્ષુ કહેવાય.) આપે નહિ કે આક્રાશ કરે તેના પર સાધુ દ્વેષ કરે નહિ તે ભિક્ષુ કહેવાય) આયામગ` ચૈવ જવાદણ' ચ, સીય' સેાવીર્ ચ જવેાદગ ચ । ન હીલએ પિ’ડં નીરસ તુ, પનકુલાઇ પરિબ્ધએ સ ભિકપૂ ॥૧૩॥ ધાન્યનુ. એસામણ, તથા જવનું ભોજન, શીતળ ભોજન, કાંજી, તથા જવનું ધાએલ પાણી નિરસ એવા પણ પિંડની જે સાધુ હિલણા ન કરે-નિધન કે ધનિક, મનુષ્યના કુળમાં ગોચરી માટે અન કરે તે ભિક્ષુ કહેવાય. સદ્દા વિવિહા ભવતિ લાએ, દિવ્યા માણુસ્સગા તિર્િચ્છા। ભીમા ભયભૈરવા ઉરાલા, જો સેાચ્ચા ન વિહિજ્જઈ સ ભિકમ્મૂ ॥ ૧૪ ॥ આ લાકને વિષે દેવ તિય ચ સબધી વિવિધ પ્રકારના Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ ૮૫ ભય વડે ભૈરવ ઉત્પન્ન કરનારા મેટા શબ્દો થાય છે જે સાધુ તે સાંભળી ક્ષોભ ન પામે તે ભિક્ષુ કહેવાય. વાદ વિવિહ સમિચ લોએ, સહિએ ખેયાણુગએ ય કેવિયપ્પા ! અપને અભિભૂય સવ્વસી, ઉવસંતે અવિહેડએ સ ભિખૂ + ૧૫ ' લેકને વિષે ભિન્ન ભિન્ન વાદને જાણીને જે સાધુ ચારિત્ર સહિત સંયમ યુક્ત તથા કેવીદ તથા પ્રાણ તથા ઉપસર્ગોને પરાભવ કરીને સર્વ પ્રાણીવર્ગને પિતા સમાન જેનાર તથા ઉપશાંત કોઈને બાધા કરનાર થાય નહિ તે ભિક્ષુ કહેવાય. અસિપજીવી અગિહે અમિતે, * જિઈદિએ સવ્વ વિપમુક્કા : અણસાઈ લહુઅપભકખી, ચિા ગિહ એગચરે સ ભિખુ . ૧૬ - જે સાધુ શિલ્પ વડે આજીવિકાનું પિષણ કરનાર ન હોય તથા શ્રી આદિકના પરિચયથી વિરક્ત મિત્ર અને શત્રુ રહિત તથા જીતેન્દ્રિય હેય તથા સર્વ પ્રકારે પરિગ્રહથી વિક્ત અલ્પકષાયવાળો અલ્પ ભજન કરનાર હોય તથા ઘરને ત્યાગ કરીને જે સાધુ વિચરે તે ભિક્ષુ કહેવાય. ત્તિ બેમિ ઇતિ સભિખૂણામ પંચદહ અઝયણું સમસ્ત છે. ! અહ બંભિચેરસમાહિઠાણ સેલસમ અઝય . Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સોળમું અધ્યયન બ્રહ્મચર્ય સમાધિ સુયં મે આઉસં તેણું ભગયા એવમકખાય ! ઈહ ખલ થેરેહિ ભગવતેહિ, દસ ખંભચેરસમાહઠાણું પન્નત્તા, જે ભિખૂ સોચ્ચા નિસગ્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુરો ગુત્તિ દિએ ગુત્તબંભયારી સયા અપમત્ત વિહરેજા / કરે ખલુ તે થેરેહિં ભગવતેહિ દસ બંભરમાહિઠાણ પન્નત્તા, જે ભિખૂ સોચ્ચા નિસમ્મા સંજબિહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુરૂં ગુક્તિદિએ ગુરબંભયારી સયા અપમત્ત વિહરજજા / ઈમે ખલુ તે થેરહિં ભગવતેહિ દસ બંભરઠાણું પન્નત્તા, જે ભિખૂ સચ્ચા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહૂલે. ગુત્ત ગુક્તિદિએ ગુત્તગંભયારી સયા અપમત્તે વિહરે. જહા-વિવિજ્ઞાઈ સયણાસણા સેવિત્તા હવાઈ સે નિગ્મા ને ઇથીપસુપંડગસંસત્તાઈ સણસણુઈ સેવિત્તા હવાઈ સે નિષ્ણ | ત કહમિતિ ચે, આયરિયાણા નિગૂંથસ્સ ખલ ઇસ્થિપસુપંડગસંસત્તાઈ સયણાસણાઈ સેવમાગુસ્સ બભયારિસ્સ બંભચેરે સંકા વા કંખા વા વિગિચ્છા વા સમુપજિજજા, ભેદ વા લભેજા, ઉસ્માર્યા વા. પાઉંણિજજા, દહકાલિયં વા ગાયંક હજજા, કેવલિપન્નત્તાએ ધમ્માઓ ભેસેજા તલ્હા ને ઇસ્થિપશુપંડગસંસત્તાઈ સયણાસણાઈ સેવિત્તા હવાઈ સે નિગૅગે છે ૧: * સુધર્માસ્વામી જબુરવામીને કહે છે તે આયુષ્માન! તે ભગવાન તીર્થકરે એમ કહેલ તે મેં સાંભળ્યું છે જે આ જૈન શાસનમાં ભગવાન વીરોએ દશ બ્રહ્મચર્ય સમાધિ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તર ધ્યયન સૂત્રા સ્થાન નિરૂપિત છે. જે સ્થાનાને ભિક્ષુ સાંભળી મનમાં નિશ્ચિત કરી વધુ સયમયાન, વધુ સવરશીલ, વધુ સમાધિયુક્ત તેમજ ગુપ્ત અને ગુપ્તેન્દ્રિય તથા ગુપ્ત બ્રહ્મચર્ય' રહી સદા વિચરે, જબુ કહે છે હે ભગવાન્ એ સ્થવીરાએ દશ બ્રહ્મચ સમાધિ સ્થાન પ્રતાપિત કરેલાં છે તે કયાં કે જે ભીક્ષુ સાંભળી સમજી સયમમહુલ સવરમલ સમાધિમહુલ થઈ તેમજ ગુપ્ત ગુપ્તેન્દ્રિય ત્થા ગુપ્ત પ્રાચ` બની સદા અપ્રમત્ત રહી વિચરે. જ્યાં કોઈના અવાજ ન હોય તેવા એકાંત સ્થાનમાં રહેલાં શયન તથા આસન સેવે. પણ સ્ત્રી પશુ નપુંશકથી ચુક્ત શયન આસનને ન સેવે. નિશ્ચયે નિગ્રંથ સાધુને સ્ત્રી પશુ નપુંશક આદ્રીથી સંયુક્ત હેાય એવાં શયન આસન સેવતાં બ્રહ્મચારીને બ્રહ્મચય વિશે શંકા થાય અથવા કાંક્ષા કે શ ંશય ઉપજે અથવા ભેદ પામે, કામ પરવશતાને પામે અથવા દીર્ઘકાલીક રાગ આતંક થાય અને તેને લીધે કેવળી એ પ્રજ્ઞાપિત ધર્મોથી ભ્રષ્ટ થાય તે માટે તેવાં શયન આસન ન સેવે. ના થીણ કહુ કહિત્તા હવઇ સે નિન્ગ થે । ત કમિતિ ચે, આયરિયાહ । ૮૭ નિગ્ગ અમ્સ ખલુ ઇત્યીણ કહું કહેમાણસ અભયારિસ અભચેરે સકા વા કખા વા વિગા થા સમુ. જિજ્જા, ભેદ’ વા લભેજ્જા, ઉમ્મય' વા પાણિ, દીહકાલિય વા ગાયક વેજ્જા, લિપનત્ત ધમ્માઓ ભસેજા । તમ્હા મા ઈથી કહુ કહે ॥૨॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા નિગ્રંથ સાધુએ સ્ત્રીઓની કથાના કહેનાર ન થવું તા તે જ નિગ્રથ તે કેમ થવાય એમ શિષ્ય કદાચ શકા કરે એમ માનીને આચાય પાતે જ કહે છે–જો સાધુ સ્ત્રીએની કથા કહેવા માંડે તે નિશ્ચયે તે બ્રહ્મચારી હોય તા પણ બ્રહ્મચયમાં શકા થાય અથવા કાંક્ષા થાય, શકા ઉપજે અથવા ભેદને પામે, ઉન્માદ થાય અથવા દ્વી કાળ રાગ આતંકવાળા થાય. તેથી કેવલીએ પ્રરૂપેલ ધર્મોથી ભ્રષ્ટ થાય કારણ કે સાધુએ સ્ત્રી સબધી અથવા સ્ત્રીઓની સાથે કથા કહેનારા થવુ નહિ. ८८ 1 ના ઇથીણ' સદ્ધિં સન્નિસેજ્જાગએ વિહરત્તા હવઈ સે નિન્ગ થૈ । ત' કહ્રમિતિ ચે, આરિયાહ । નિન્ગ થમ્સ ખલુ ીíહું દ્ધિ સન્નિસેાગયર્સ ભયારિસ્સ અભચેરે સ`કા વા કખા વા વિગિચ્છા વા સમુજ્જિ જ્જા, ભેદ... વા લભેજ્જા, ઉમ્માય વા પાણિજ્જા, દીહકાલિય વા રોગાયક' હવેજ્જા, કેલિપન્નત્તાએ ધમ્માએ ભસેજ્જા । તમ્હા ખલુ ના નિન્ગ થ્રુ ઇહિ સદ્ધિ સન્નિસેજ્જાગએ વિહરેજા ॥ ૩ ॥ સાધુએ સ્ત્રીઓની સાથે બેસવાના આસન પર સ્થિત થઈ વિહરનાર ન થવું. જે નિગ્ર'થ સ્ત્રીઓની સાથે નિષદ્યાગત થઈ વિહરે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્ય માં શંકા કાંક્ષા વિતિગિચ્છા થાય તે કારણથી નિથે સ્ત્રીઓના સાથે નિષ્ટયા ઉપર રહી નિશ્ચયે ન વિહરવુ. અહિં એવા સ`પ્રદાય છે કે જે આસને પહેલાં સ્ત્રી એડી હાય તે આસને બે ઘડી વિત્યા પછી બેસવા ચેાગ્ય થાય એમ કેમ તે આચાય કહે છે કે Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સ્ત્રીઓની સાથે નિષવા ઉપર થઈ વિહરતા નિગ્રંથ સાધુને ત્યાં સ્થિત થએલ બ્રહ્મચારીને પણ બ્રહ્મચર્યમાં શંકા આદિ દોષ ઉત્પન્ન થાય તે કારણથી નિશ્ચયે નિગ્રંથ સ્ત્રીઓની સાથે એકત્ર આસનગત થઈને ન બેસવું. બેસે તે શંકા કક્ષાદિ દેષ થાય. કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય માટે નિગ્રાએ એક આસને સ્ત્રીઓ સાથે બેસવું નહિ. નો ઇOીણું ઈદિયાઈ મહરાઈ મણે રમાઈ અછત્તા નિષ્ણાઇત્તા હવેઈસ નિગથે ત કહમિતિ ચે, આયરિયાણા નિગ્ન થમ્સ ખલુ ઇન્દીર્ણ ઈદિયાઈ મણહરાઈ મણેરમાઈ આલોએમાણસ્સ નિષ્ણાયમાણસ બ ભયારિસ્સ બંભચેરે સંકા વા વિગચ્છા વા સમુપજિજા, ભેદ વા ઉભેજા, ઉસ્માર્યા વા પાઉણિજા, દીહકાલિયં વા રોગાયંક હજા, કેવલિપત્નત્તાએ ધમ્માઓ ભસેજા | - તમહા ખલુ ને નિર્ગથે ઈન્થીણું ઈદિયાઈ મણેહરાઈ મણેરમાઈ આલોએજ ૪ સ્ત્રીઓનાં મનહર ને મનરમ ઈન્દ્રિયને જેનાર તથા ચિંતન કરનાર નિગ્રંથ ન હોય. શિષ્ય શંકા કરે તે આચાર્ય કહે છે સ્ત્રીઓનાં મનહર તથા મને રમ ઇન્દ્રિયનું આલેચન કરતે તથા ચિંતન કરેતે નિગ્રંથ બ્રહ્મચારી હોય તે પણ નિ તેના બ્રહ્મચર્યમાં શંકા કક્ષા વિનિગિચ્છા થાય. ભેદ પામે, ઉન્માદ થાય. દીર્ઘ કાલના રેગ આતંક થાય તેથી કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય માટે નિગ્રંથ સ્ત્રીઓનાં મનહર અને મને રમ ઇંદ્રિયે ની જુએ નહિ કે ચિંતન કરે નહિ. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ૯૦ ના નિષ્ણ`થે ઇથીણ કૃંતર સિ યા દૂસ તર’સિ થા ભિત્ત 'તરસિ વા હૂઁચસદ્ વા યસદ્દ" વા ગીયસ ્ વાહુસિયસદ્ વા ણિયસન્` તા કદિયસ ્ થા વિવિયસદ્ વા સુણેત્તા હવઇ સે નિગ્ન થે । ત' કહ્રમિતિ ચે, આયરિયાહ । નિગ્ન થસ ખલુ ઇથીણ કુંતરસ વા ભિન્નતર સિવા કૂસદ્ વા યસદ...વા ગીયસર્વા હસિયસદ્ વા શણિયસન્ વા વિલવિયસત્ વો ગીયસદ્ વા સિયસદ્ વા સિદ્ વા વિલવિયસ ્` વા સુણેમાણસ ભયારિસ અ'ભચેર સંકા વા કખા વા વિગિચ્છા વા સમુજ્જિજ્જા, ભેદ વા લભેજ્જા, ઉસ્માય. વા પાણિજ્જા, દીહકાલિય' વા ગાયક વેજ્જા કેલિપન્નત્ત ધમ્માએ ભસેજા | તમ્હા ખલુ ના નિન્ગથે ઇથીણ કુતર’સિ વા તરસિ વા ભિત્તતરસિ વા કુઇયસ ્ વા રુઇયસદ્ વા ગીયસદ્ વા હસિય સદ્દ" વા ણિયા સદ્ વા ક"ક્રિય સદ્ વા વિવિય સદ્ વા સુણેમાણે વિહરેજ્જા ॥ ૫ ॥ નિગ્રંથ સાધુ ખડકેલા પાષાણની આથે, તબુની નાતના એથે, ભીતની એથે છુપા રહીને સ્ત્રીએના કૂજિત શબ્દને, રૂદિત શબ્દને, ગીત શબ્દને, હસિત શબ્દને, સ્ટનિત શબ્દને, કતિ શબ્દને અથવા વિલપ્રીત શબ્દને શ્રવણુ કરનાર ન થાય તે ખરા નિગ્ર^થ કહેવાય. એમ કેમ શિષ્ય પૂછે તે આચાય કહે છે. નિશ્ચયે નિગ્ર‘થને સ્ત્રીઓના કુડયાંતરમાંથી, કુખ્યાંતરમાંથી, ભીંતના અંતરમાંથી કૂજિત, રૂતિ, ગીત, હસિત, સ્તનિત, ક્રુતિ, વિકૃપિત શબ્દને સાંભળતાં પ્રાચારીને પણ બ્રહ્મ માં શંકાકાંક્ષા વિવિંગિચ્છા થાય ભેદ પામેઉન્માદ થાય. દીર્ઘકાળના રોગ આતંક પામે તેથી કેવલી Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા પ્રરૂપિત ધર્માંથી ભ્રષ્ટ થાય માટે નિગ્રન્થે નિશ્ચયે સ્ત્રીઓના કૂજિત, દ્ભુિત, ગીત, હસિત, સ્તનિત, ત્રિપિત શબ્દોને કુડચાંતરમાંથી, નાતના અંતરમાથી ભીંતના અંતરમાંથી સાંભળતાં વિહાર ન કરવા, એટલે ત્યાં રહેવુ' નહિ. કૂજિત એટલે ભોગના સમયે ભોક્તાને પ્રસન્ન કરવા કોયલ જેવા મધુર શબ્દ કરવા, સ્વનિત એટલે મેઘગર્જના જેવા શબ્દ, કામોદ્દીપક શબ્દો સંભળાય તેવા ભીંતને આંતરે સાધુ રહે નહિ. ના નિગ્સ ચેઇથીણ પુવર્ષ પુળ્વકીલિયં અણુસત્તા હવઇ સે નિગ્ન થે । કમિતિ ચે, આર્યાયાહ । નિગ્ન થસ ખલું ઈથીણુ પુન્વરય અણુસરેમાણસ મંભચારિસ અભચેરે સકા વાક`ખા વા વિઇગિચ્છા વા સમુજિજ્જા, ભેદ... વા લલેજ્જા, ઉમ્માય વા પાઉણિજ્જા, દીહકાલિય વા રોગાયક વેજ્જા,કેવલિપન્નત્તાએ ધમ્મા ભ’સેજ્જા | તન્હા ના ઇત્થોણ' નિન્ગ થે પુળ્વય... પુળ્વકીલિય અણુરેજા ॥ ૬ ॥ ' ૯૧. નિગ્રંથ સાધુ પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલાં રસસ ભોગ તથા પૂર્વે કરેલી દ્યુતાદિક ક્રિડાના સ્મરણુ કરનાર ન થાય તે નિગ્ર'થ કહેવાય તે કેમ શિષ્ય પૂણ્યે થકે આચાય કહે છે કે નિશ્ચયે સ્ત્રીઓનાં પૂર્વનાં રતીક્રીડા તથા પૂર્વનાં ક્રીડીતમાં અનુસ્મરણ કરનારા નિગ્રથ બ્રહ્મચારીના યાવત્ ધ થી ભ્રષ્ટ થાય. તે કારણ માટે સ્ત્રીએના પૂર્વ રત અથવા પૂર્વ ક્રીડીતને નિશ્ચે સ્મરણ ન કરવાં. ના નિગ્સથે પણીય આહાર આરિતા હવઇ સે નિષ્ણ થે । ત" જીતુમિતિ ચે, આરિયાહ । નિાથસ બધુ પીય Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આહાર આહારેમાસુસ્સ બંભયારિસ્સ બંભચેરે સંકા વા કંખા વા વિગિચ્છા વા સમુપૂજિજા, ભેદવા લભેજા, ઉસ્માર્યા વા પાઉણિજજા, દીહકાલિયં વારિગાયંક હજજા, કેવલિપત્નત્તાઓ ધમ્માએ ભેસેજ . તન્હા નો નિગ્ન થે પણીયં આહાર આહારેજા | ૭ | જેમાંથી ઘી ટપકતું હોય એવા આહારને ઉપગ કરનાર સાધુ ન થાય. તે કેમ શિષ્ય પૂછે થકે આચાર્ય કહે છે નિશ્ચયે પ્રણત પાન ભોજનનું આહાર કરે તે તે બ્રહ્મ ચારીના બ્રહ્મચર્યમાં શંકાદિ દોષ થાય તે કારણ માટે નિર્ગથે પ્રણિત આહાર ન લે. ને અઈમાયાએ પાણભોયણું આહારેત્તા હવાઈ સે નિગ્ન થે તે કહીમતિ ચે, આયરિયાહા નિગૂંથસ ખલુ અઇમાયાએ પાણભોયણું આહારેમાણુમ્સ બંભયારિસ્સ સંકા વા કંખા વા વિગિચ્છા વા સમુજિજજા, ભેદં વા ભેજા, ઉમ્માયું વા પાઉણિજજા, દહકાલિયં વારગાયક હજા, કેવલિપન્નત્તાઓ ધમ્માઓ ભેસેજજા, તન્હા ખલુ ને નિગ્ગથે અઈમાયાએ પાણયણું આહારેજા | ૮ | જે નિગ્રંથ અધિક માત્રાથી આહાર ભોજન ન કરે તે નિગ્રંથ કહેવાય એમ કેમ શિષ્ય પૂછે તે આચાર્ય કહે છે કે જે અતિમાત્રાથી પાન ભજનનું આહાર કરતા હોય તે બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકાદિ દોષો થાય માટે નિગ્રંથ નિશ્ચયે અતિમાત્રાથી ભોજનપાણી કરે નહિ. પુરૂષને બત્રીશ કવળને આહાર કહ્યો છે. તેથી વધારે અતિમાત્રા કહેવાય. સ્ત્રીઓને અઠ્ઠાવીસ ને નપુંશકને ચેવિસ વળ આહાર કહે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ને વિભૂસાષ્ટ્રવાદી હવઇ સે નિગ્ગથે ત કહમિતિ ચે, આયરિયાણા વિભૂસાવરિએ ભૂસિયસરીરે ઇથિજણસ અભિલસણિજે હવઈરા તએ ઈથિજણેણું અભિલસિજમાણસ્સ બંભર્ચરે સંકા વા કુંખા વા વિઈગિચ્છા વા. સમુ૫જિજજા, ભેદવા લભેજા, ઉસ્માર્યા વા પાઉજિજા, દીહકાલિય વા રોગાયંકે હજ્જા, કેવલિપન્નાઓ. ધમ્માએ ભસે જા ! તન્હા ને વિભૂસાષ્ટ્રવાદી હવિજા લા નિગ્રંથ શરીર શેભાની પાછળ ચીવટ રાખનારે ન. હેય. તે નિગ્રંથ કહેવાય એમ કેમ શિષ્ય પૂછે છતે આચાર્ય કહે છે કે મારું શરીર વિભૂષિત છે. એવી વૃત્તિવાળો નિગ્રંથ: થાય તે સ્ત્રીજનને નિશ્ચયે અભિલષણય થાય. તદનંતર સ્ત્રીજના અભિલાષ વિષય બનેલા એ બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકાદિ દોષ ઉત્પન્ન થાય. તેથી નિશ્ચયે નિગ્રંથ વિભૂષિત વૃત્તિવાળે ન થાય. શરીરની શોભાના સાધન સ્નાન, દંતમંજન, આદિ કરે નહિ. સાધુ તે મેલાઘેલા સારા ઉજજવળ વસ્ત્ર પણ ઉચિત નથી. ને સવારસાંધકાસાવાદી હવાઈ સે નિગ્નથી કહમિતિ ચે, આયરિયાણા નિગ્રંથરસ ખલુ સત્વગંધકાસાણુવાદિસ્ટ બંભયારિસ્સ બંભચેરે સંકા વા પંખા વા વિઈગિચ્છા વા સમુપસ્જિજા, ભેદવા લજજા, ઉસ્માર્યા વા પાઉણિજજા, દીકાલિયં વા ગાયંક હજજા, કેવલિ. પત્નત્તાઓ ધમ્માઓ ભસેજા | તમહા ખલુ ને સદવરસગંધકાસાણુવાદો હવે જજ સે નિર્ગોથે દસમે. બંભરસમાહિઠાણે હવઈ ૧૦ | Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જે નિગ્રંથ શબ્દ રૂપરસ ગંધસ્પર્શ એ પાંચ વિષયને અનુપાતી ન થાય તે નિગ્રંથ કહેવાય. તે કેમ શિષ્ય પૂછે છતે. આચાર્ય કહે છે- જે નિગ્રંથ નિશ્ચયે શબ્દ રૂ૫ રસ ગંધ સ્પર્શને અનુપાતી થાય તે તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકાદિ દોષો ઉદ્દભવે તે કારણથી ની પાંચે ઇન્દ્રિયેના વિષય પાછળ પડનાર ન થવું. ઈન્દ્રિના વિષય વિષ કરતાં ભયંકર છે. - ભવતિ ઈન્થ સિલોગ | તું જહા આ જ વિવિત્તમણુઈશું, રહિયં ઈથિજણણ યા બંભરસ રકખઠા, આલયં તુ નિસેવએ લા. જે એકાંત હેય સાંકડમાં ન હોય તેમજ સ્ત્રીજનથી રહિત હોય એવા ઉપાશ્રયને બ્રહ્મચર્યની રક્ષા અથે સાધુ સેવે. મણપહાયજણણી, કામરાગવિવઢિણું બભચેરરએ ભિખૂ, થીકહું તુ વિવજએ / રા બ્રહ્મચર્ય પાળતા સાધુ મનને આલ્હાદ ઉત્પન્ન કરનારી તથા કામરાગને વધારનારો એવી સ્ત્રી સંબંધી કથાને વજે છેડી દીએ. - સમં ચ સંયવ થીહિ, સંકહું ચ, અભિખણું. - બંગેરરએ ભિખૂ, નિસે પરિવજજએ ૩ સ્ત્રીઓને પરિચય તે જ ફરી ફરીને તેઓની સાથે. સંકથા બ્રહ્મચર્ય પરાયણ ભિક્ષુ હંમેશા તજી દીયે. એક આસનપર ન બેસે. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ - : અંગચંગસૂઠાણું, ચા હિ છ002જ.) અંભોર થોણ, ચકાગિવિજએ કાર સ્ત્રીઓના અંગ પ્રણા અને સંસ્થાન તેમના ભાષણ તથા પ્રેક્ષિકા આદિ જે દ્ધિા પણ ન બ્રહ્મચારી વજે. કૂદ્ધ ઇયં ગીયં, સિયે ચણિયકદિયા, -બંભરઓ થીણું, સેગેજીં વિવએ પા. બ્રહ્મચારી સાધુ સ્ત્રીઓનાં કૂજિત, રૂદિત, ગીત, હસિત, સ્વનિત, કંદિત ઈત્યાદિક પિતાના કાને સંભળાય તે ઈરાદા પૂર્વક તજી દેવું, સંભળાય ત્યાં ઉભા ન રહેવું. હાસં હિ રઈ દઉં, સહસાવિત્તાસિયાણિ યા બંભરએ થીણું, ણે શુચિંતે કયાઈ વિ . ૬ . બ્રહ્મચારી સાધુ સ્ત્રીઓનાં હાસ્ય ક્રીડા મૈથુન સ્ત્રીનાં ને પાછળથી આવી બંધ કરી ભય ઉત્પન્ન કરેલ, પૂર્વકાળમાં જે અનુભવ્યાં હોય તેનું કદાપિ સ્મરણ કરે નહિ. પણીયં ભરપાણું તુ ખિપે મયવિવઢણું .. બંભરએ ભિખૂ, નિચ્ચ પરિવજ્રએ ૭ બ્રહ્મચારી રસકસવાળો આહાર, કે જે શીઘ મદ. વધારર. નાર છે. તે નિશ્ચયે ત્યજી દે, કામોદ્દીપક શરબતાદિ પીણું ને માદક આહાર કરે નહિ ધમાલ મિર્ચ કાલે, જન પણિહાણ, નાઈમાં તુ જિજજ બંભરરએ સયા ૮.I Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ” બ્રહ્મચારી સદા ચિત્તસ્થર્યવાળે રહી ધર્મથી મળેલ મિતાહાર હરક્ષાર્થે કરે પણ અધિક પ્રમાણને આહાર વિણસ પરિવજેજ, સરીર પરિમંડણું . બભચેરરએ ભિખૂ, સિંગારર્થ ન ધારએ હા બ્રહ્મચારી શરીરને પરિમઢ ભાવે નહિ. વિભૂષાનું વર્જન કરે. શંગારાર્થ વેશ પણ ધારણ ન કરે. શરીર ને વસ્ત્રા મેલાં જ શોભે. સદે જે ય ગ ધ ય, રસે ફાસે તહેવ યા પંચબિહ કામગુણે, નિશ્ચસે પરિવજજએ . ૧૦ | | શબ્દરૂપ રસગંધ ને સ્પર્શ એ પાંચે કામગુણેને સાધુ ત્યાગ કરે. આલઓ થી જણાઇeણે, ચીકહા ય મણેરમા ! સ થવો ચેવ નારણું, તાસિં ઈદિયદરિસર્ણ I ૧૧ કૂઈયં સઈયં ગીયં, હાસભુત્તાસિયાણિ યા પણીયં ભત્તાણું ચ, અઈમાયં પાણયણ | ૧૨ II ગત્તભૂસણુમિઠ ચ, કામભેગા ય દુજયા નરસ્મત્તગસિમ્સ, વિસ તાલઉંડે જહા | ૧૩ / સ્ત્રીજને વ્યાપ્ત સ્થાન મરમ સ્ત્રીકથા, નારીઓને . પરિચય તથા તેમાં ઈન્દ્રિયોનું દર્શન, તે સ્ત્રીઓનાં કૂજિત, રૂદિત, ગીત, હસિત ત્થા ભુક્તાસન એક આસને સાથે ભોજન પ્રણીત, ચાહીને બનાવેલાં આહારપાણી અતિમાત્ર ભજન Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ઈષ્ટ મનગમતુ ભૂષણ તથા દુય એવા કામભાગો આ તમામ સામગ્રી આત્મવેશક નરને માટે તાલ પુટ ઝેર જેવી છે. દુએ કામભોગે ય, નિચ્ચસા પવિત્ત્તએ। સંકાથાણાણિ સવ્વાણિ, વજ્જેજ્જા પણિહાણવ` || ૧૪ ૨૭ ધ્રુજય કામભોગને હમેશાં પરિવવા અને સવ શંકાસ્થાનને પણ સાવધાન રહી ત્યજી દેવાં. ધમ્મારામે ચરે ભિમૂ, બ્રિઇમ ધમ્મસારહી । ધમ્મારામે રતે તે, ભભચેરસમાહિએ ॥૧૫ ॥ બ્રહ્મચર્ય માં સાવધાન રહેતા ભીક્ષુ ધમ રૂપી બગીચામાં વિચરે ધૃતિવાન ત્થા ધ છે. સારથિ જેના એવા થો ધર્માંમાં નિરંતર રમણુ કરનારા સાધુએમાં સંઘમાં જિતેન્દ્રિય રહી હમેશાં વર્તે. દેવદાણવગધન્વા, જખર-ખસિકન્દરા અભયારિ’ નમસ`તિ, દુક્કર જે કરતિ ત" || ૧૬॥ કારણકે તે બ્રહ્મચારી દુષ્કર કરૈ કરે છે કે જેને દેવ દાનવ ગ ધ યક્ષરાક્ષસ ને કિન્નરા પણુ નમસ્કાર કરે છે. એસ ધમ્મે ધ્રુવે નિચ્ચે, સાસએ જિષ્ણુદેંસએ । સિદ્ધા સિજ્જીતિ ચાણ્ણ, સિન્ઝિસતિ તહાવરે ॥ ૧૭ || - ત્તિ એમિ ઇતિ ભચેસમાહિઠાણા ણામ સાલસમ' અજ્જીયણ' સમત્ત ॥૧૮॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા આ તીકરાએ પ્રકાશીત કરેલા બ્રહ્મચય ધમ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. આ શીલ ધમ વડે ઘણા જીવા પૂર્વ સિદ્ધ થયા છે સિદ્ધીને પ્રાપ્ત થયા છે. ફી પણ તેવી જ રીતે બીજા પણ સિદ્ધિને પામશે એમ હુ એવુ છુ.. ટ પાપ શ્રમણ સત્તરમું અધ્યયન જે કે ઉપવઇએ નિયઠે, ધર્મ મુણિત્તા વિષ્ણુવવન્તે । સુધ્ધ' લRsિઉ: એહિલાભ', વિહરેન્જ પુછાય જહાસુહ તુ ॥ ૧ ॥ જે કોઈ દીક્ષા લીધેલ સાધુ પ્રથમ ધમ સાંભળી વિનયયુક્ત થએલા સુદુભ સમ્યકત્વ પામીને પશ્ચાત્ જેમ સુખ થાય તે રીતે વિચરે તે પ્રમાદિ કહેવાય. કેસિ’હુની પેઠે દીક્ષા લે ને શિઆળની જેમ પાળે સેજ્જા ઢા પાઉસ્મિ અસ્થિ, ઉપજાઈ ભાતુ તહેવ પાઉ" । જાણામિ જ વટ્ટેઇ આઉસે ત્તિ, કિં નામ કાહામિ સુએણુ ભંતે ॥૨॥ હે ગુરુ ! શય્યા દૃઢ છે. એઢવા વાપરવાનાં સારાં છે. આહારપાણી સારી રીતે મળે છે. જીવાદિ તત્ત્વા જાણું છું. તા શાસ્ત્રધ્યયનને શુ કરવુ' છે. આવા અભિપ્રાયવાળા સાધુ પાપ શ્રમણ કહેવાય છે. . જે કંઈ પથ્થઇએ, નિદ્દાીલે પગામસે। । બાચ્ચા પૃચ્ચા મુહુ સુવઇ, પાત્રસમણે ત્તિ બુચ્ચઈ ॥ ૩ ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જે કઈ સાધુ સારી રીતે ખાઈ પીઈને સુતે જ રહે છે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરિયવિષ્કાએહિં, સુયં વિણયં ચ ગાહિએ. તે ચેવ ખિસઈ બાલે, પારસમણે ત્તિ લુચ્ચાઈ કા. આચાર્ય ઉપાધ્યાયોએ શ્રુત ત્થા વિનય ગ્રહણ કરાવ્યા તેઓના જ અવિવેકી બની નિંદા કરે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરવિન્ઝાયાણં, સમ્માન પતિતપઇ . અપડિપૂયએ થદ્ધ, પાવસમણે ત્તિ વંચઈ પા આચાર્યો થા ઉપાધ્યાયને સમ્યક પ્રકારે પરિતૃપ્ત નથી કરતે, પિતાના ઉપર ઉપકાર કરનાર પ્રતિ પૂજ્યભાવ ન રાખતે માની સાધુ પાપ શ્રમણ કહેવાય છે. સંમમાણે પાણાણિ, વીયાણિ હરિયાણિયા અસંજએ સંયમનમાણે, પારસમણે ત્તિ લુચ્ચાઈ | દા જે જીવેને પીડતે તેમજ બીજ શલ ઘઉં આદિક સચિત્ત ધાન્યાદિકનું સંમર્દન કરતે થા લીલા ઘાસ ફળ પુષ્પાદિને મર્દન કરતે અસંયત હોવા છતાં પિતાને સંપત માનનારે સાધુ પાપ શ્રમણ કહેવાય છે. સંથાર ફલેગ પીઢ, નિસેજ પાયક બલ અપમજિયભાસહઈ, પારસમણે ત્તિ લુચ્ચઈ ૭ | જે સંથાર ફલક, પીઠ, નિષવા, પાદપુછણ, એને પ્રમાર્યા વિના વાપરે છે તે પાપ શ્રમણ કહેવાય છે. દવદવસ ચરઈ, પમતે ય અભિખણું ઉલંઘણે ય ચડે ય પાવસમણે ત્તિ લુચ્ચઈ $ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા જે ડચ ડચ પગ મુકતાં અવાજ કરતા ચાલે છે તથા વારંવાર પ્રમાદ કરે છે આચારનુ` ઉલ્લંધન કરતા ક્રોધી સાધુ પાપ શ્રમણ કહેવાય છે. ૧૦૦ પડિલેહેઇ પમો અવઉજ્જઇ પાયકમલ' । પડિલેહા મણારો, પાવસમણે ત્તિ લુચ્ચઈ ॥ ૯॥ જે પ્રમત્ત રહી પડિલેહણ કરે છે તથા પાદ લુછણુને જ્યાં ત્યાં નાખી દે છે, પડિલેહણમાં આળસવાળા હોય તે પાપ શ્રમણ કહેવાય છે. પડિલેહેઇ પમત્તે, સે કિ`ચિ હુ નિસામિયા । ગુરુપારિભાવએ નિચ', પાવસમણે ત્તિ લુચ્ચઈ || ૧૦ || જે પ્રમત રહી પડિલેહણ કરે, સાંભળતાં સાંભળતા કરે અને ગુરુને સ'તાપ કરે તે પાપ શ્રમણ કહેવાય છે. બહુમાઈ ય મુહરી, ચન્દ્રે લુદ્ધે અણગૃહે । અસવિભાગી અવિયત્તે, પાવસમણે ત્તિ લુચ્ચઇ ॥ ૧૧ ॥ જે બહુ માયી, વાચાળ, અહે’કારી, લેભી, ઇન્દ્રિયનિગ્રહ વિનાના ગુરુને કે અશકતને આહાર લાવી આપનારા ન હેાય તથા જે ગુરુ વગેરેમાં પ્રીતિ યુક્ત ન હોય તે પાપ શ્રમ કહેવાય છે. વિવાદ. સુ ઉદ્દીરેઇ, અહુમ્મે અત્તપન્નહા । ગુગ્ગહે કલહે રસ્તે, પાવસમણે ત્તિ લુચ્ચઈ ॥ ૧૨ ॥ : જે વિવાદ જગાડે, અધમ, તથા આત્મપ્રજ્ઞાને હણનારી મારામારી ત્થા કછઆ કરવામાં રક્ત હોય તે પાપ શ્રમણ કહેવાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૦ અગિરાસણે કુકુઈએ, જસ્થ તત્ય નિસીયઈ ! આસણગ્મિ અણઉત્ત, પારસમણે ત્તિ લુઈ ! ૧૩ . જે અસ્થિર આસન ત્થા ચેનચાળા કરનાર ત્થા જ્યાં ત્યાં બેસી જાય અને આસનમાં અસાવધાન રહેનારે હોય તે પાપ શ્રમણ કહેવાય છે. સસરકvપાએ સુવઈ, સેજું ન પડિલેહઈ ! સંથારએ અણાઉો, પારસમણે ત્તિ લુચ્ચાઈ ! ૧૪ . જે ધૂળ ભરેલા પગે સૂઈ જાય અને શય્યાની પ્રતિલેખણ ન કરે તેમજ સંથારામાં પણ અવિધિથી અસાવધાનપણે સૂએ તે પાપ શ્રમણ કહેવાય દુદ્ધદહીવિગઈઓ, આહાઈ અભિખણે અરએ ય તવોકમે, પારસમણે ત્તિ લુચ્ચાઈ ! ૧૫ જે દુધ દહીને વારંવાર આહાર કરે છે પણ જે તપ કર્મમાં અપ્રીતિ રાખે છે તે પાપ શ્રમણ કહેવાય છે. અત્યંતમ્મિ યે સૂરશ્મિ, આહારે અભિખણું ! ચાઇઓ પડાએઇ, પાવસમણે ત્તિ લુઈ in ૧૬ in વળી જે સૂર્ય અસ્ત પામ્યા પછી આહાર લીયે અને કઈ પ્રશ્ન કરે તે તેની સામુ બેલે તે ભૂલ કબુલ ન કરે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરિયપરિચ્ચાઈ પરપાસંસેવએ | ગાણું ગણિએ દુભૂએ, પારસમણે ત્તિ લુચ્ચ in ૧૭ જે આચાર્યને પરિત્યાગ કરે અને પરપાખંડને સેવે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ અને ઘણે ફરનાર એટલે જુદા જુદા ગ૭માં જ નિંદનીય હેય તે પાપ શ્રમણ કહેવાય છે. સયે બેહ પરિચજજ, પરગેહસિ વાવરે નિમિરોહ ય વવહઈ, પારસમણે રિવુઈn ૧૮ In - જે પિતાનું ઘર છેડી પરઘરમાં વ્યાવૃત્ત થાય. સાસુદ્રિકાદિ વડે વ્યવહાર કરે કયવિય કરે તે પાપ શ્રમણ કહેવાય છે. સન્નાઈપિંડ જેમેઇ, નેછઈ સામુદાયિં ગિહિનિસેજું ચ વાહેઇ, પાવસમણે ત્તિ લુઈ ૧૯ પિતાના સંસારી બંધુઓએ આપેલ ભીક્ષાને જમે છે. ઘરેઘર વહેરવા જ નથીગ્રહસ્થના પલંગ માંચા પર બેસે છે તે પાપ શ્રમણ કહેવાય છે. એરિસે પંચકુસીલસંધુડ, વંધરે મુણિપવરણ હેઠિમો અયસિ લોએ વિમેવ ગરહિએ, ન સે ઇહું નેવ પરથલેએ 9 / આવાં પાંચ કુશલેથી સંવૃત તથા મુનિવેશ ધારી આ લેકમાં નિંદીત થઈ આ લેક ને પરલેક બન્નેથી ભ્રષ્ટ થાય છે અથવા સાધુપણામાં ગણાતું નથી કે શ્રાવકપણમાં પણ ગતિ નથી. શાસ્ત્રમાં પાંચ પ્રકારના કુસીલીયા અવંદનીય સાધુ કહ્યા છે. પાસ અવસને કુસીલ સંસત્તઓ અહા છંદ. ૧ જ્ઞાન દર્શન ચારિત્રનાં ઉપકરણે રાખે પણ તેને ઉપયોગ કરે નહિ. ૨ ક્રિયામાં પ્રમાદી બની અતિચારશે લગાડે ૩ મહાવ્રતના ઉત્તર ગુણેમાં અતિચારે લગાડે. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૦૩ ૪. અષ્ટાચારીઓને સંસર્ગ કરે કે ગૃહસ્થને પરિચય કર્યા કરે. પ. પિતાની મરજી મુજબ ચાલે. જે વજુએ એતે સયા ઉ દાસે, સે સુવ્વએ હેઈ સુણુણ મઝે ! અયંસિ એ અમયં વ પૂઈએ, આરાએ લાગણું વહા પર ત્તિ બેમિ . ૨૧ જે આટલા દેને સદાએ વજે તે મુનિઓના મધ્યમાં સુવ્રત થાય. આ લેકમાં અમૃત જેવો પૂજિત થઈ આ લોક Oા પરલેકમાં આરાધક થાય એમ હું બોલું છું. આ ભવમાં સારી આરાધના કરી હોય તે પરલોકમાં પણ વધારે સારી આરાધના કરી શકે છે. ઈતિ પારસમણિર્જ ણામ સત્તદઉં અન્ઝયણું સમiા ૧૭ છે અહ સંજઈજ્જ અઠારહમ અક્ઝયણું છે સંયતીય નામે અઢારમું અધ્યયન કપિલે નયરે રાયા, ઉદણબલવાહણે નામેણું સંજએ નામં, સિગાં ઉવણિગ્નએ ૧૫ કાંપત્ય નગરમાં જેની સેના અને વાહને સજજ છે એ સંવત નામે રાજા હતે તે એક વખત મૃગચા રમવા નિકળે. હયાણીએ ગયાણીએ, રહાણએ તહેવ થી પાયનાણુએ મહયા, સવઓ પારિવારિએ શા Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા અશ્વદળ, ગજદળ, રથદળ, ` તેમજ માટુ' પાયદળ એમ ચાર પ્રકારના સૈન્યથી ચારેર પરિવારિત થઈ ને નિકન્યા. મિએ ધ્રુભિત્તા હયગએ, કપિલુાણ કેસરે ભીએ સ ંતે મિએ તત્વ, વહે રસમુચ્છિએ ॥ ૩ ॥ ૧૦૪ ઘેાડા ઉપર ચઢેલા રાજા કાંપીલ નગરના કેસર નામે ઉદ્યાનમાં પ્રથમ તે મૃગને ક્ષેાભ પમાડીને તથા ખવરાવીને મૃગયારસમાં મૂર્છિત બનીને થાકેલા તે મૃગને મારે છે. અહુ કેસરÁન્મ ઉજ્જાણે, અણગારે તવાધણે । સજ્ઝાયજ્ગાણ સજુરો, ધમઝાણ ઝિયાયઇ ॥ ૪ ॥ આ કેસર ઉદ્યાનમાં કાઈ તપાધન અણુગાર સ્વાધ્યાય તથા ધ્યાન સંયુકત રહેતા ધમ ધ્યાનનું ચિંતન કરી રહ્યો છે. અપ્કોવમ ડવમ્સિ, ઝાયઇ કવિયાસવે । તસ્સાગએ મિગે પાસ', વહેઇ સે નરાહિવે ॥ ૫ ॥ ચેાતરફ વૃક્ષાદ્રિકથી ઘેરાએલા મંડપમાં જ્યાં ક્ષપીત છે આશ્રવ જેણે એવા તે અણુગાર ધ્યાન કરે છે તેની પાસે એક મૃગને તે નરાધિપે હણ્યો. અહં આસગ રાયા, સિધમામ્મ સે। તહિ । હુએ મિએ ઉ પાસિત્તા, અણુગાર તથ્ પાસઈ ॥ ૬ ॥ ઘેાડે ચઢેલા તે રાજા શીઘ્ર ત્યાં આવીને હત થએલા તે મૃગને જોઈ ત્યાં અણુગારને દીઠા. અહુ રાયા તથ્ સભતા, અણગારો મએમ પુર્ણોણ', રાંગણ મણા હુઆ । ઘણુણા || ૭ || Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ૧૦૫ તદ્દન તર ત્યાં રાજા સ'ભ્રાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મંદ પુણ્ય રસમાં લેલુપ તથા ઘાતકી એવા મેં આ અણુગારને જરાકમાં મારી નાખ્યા હોત તા મારી શી દશા થાત ? આસ' વિસજ્જઇત્તાણું, અણગારસ સા નિવેા । વિણએણુ વ દએ પાએ, ભગવ એલ્થ મે ખમે | ૮ || તે તૃપે અશ્વને મુકી દઈ અણુગારના પગમાં પડી.વિનય વડે વંદન કરી મેલ્યા હે ભગવન્ ! મને ક્ષમા કરો. અહુ મેણેણ સે। ભગવ, અણગારે ઝાણમસિએ I -રાયાણ ન ડિમ‘તેઇ, ત ાયા ભય દુઆ ॥ ૯॥ તે પછી તે અણુગાર મૌન ધરી ધ્યાનના આશ્રય કરી એઠા છે. તેથી રાજાને પ્રત્યુત્તર ન આપવાથી રાજા ભયભીત થઈ ગયા. સજ અહંમમ્મીતિ, ભગવ વાહરાહ મે 1 કુદ્ધે તેએણ અગારે, ડહેજ્જ નરકેાડિએ || ૧૦ || હુ' સંયત રાજા છુ' હે ભગવન્! મારી સાથે ખેલા. કુદ્ધ થએલા અણુગાર પોતાના તેજ વડે ક્રેડ મનુષ્યોને બાળી નાખે, માટે આપે ક્રોધ ન કરવા. અભએ પશ્ચિવા તુમ્, અભયદાયા ભવાહિ ય । મણિચ્ચે જીવાશ્મિ, કિ` હિંસાએ પસજસી ॥ ૧૧ ॥ ત્યારે મુનિ ખેલ્યા કે હું પાર્થિવ ! તને અભય છે. તેમજ તું પણુ અભયદાતા થશે. આ અનિત્ય જીવલેાકમાં હિ'સામાં કેમ પ્રસન્ન થયા છું? Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જયા સવૅ પરિચજ, ગતવ્યમવસર્સ તે | અણિએ જીવલોગશ્મિ, કિં રજમ્મ, પસન્મસી 1 ૧૨ . જ્યારે સર્વ પરિત્યાગ કરીને તારે અવશ બનીને જવાનું છે તે અનિત્ય જીવલેકમાં રાજ્યમાં કેમ પ્રસન્ન થાય છે. ' જીવિયં ચેવ વં ચ, વિજુસવાયચંચલં . જલ્થ તં મુઝસી રાયં, પચચૅ નાવબુક્કસે છે ૧૩ હે રાજન! તું જેમાં મેહિ રહ્યો છું તે જીવીત તથા રૂપ બને વીજળીના ચમક્યા જેવી ચંચળ છે. તું પરલેક માટે કંઈ જાણતું નથી. દારાણિ ય સુયા ચેવ, મિત્તા ય ત બંધવા | છવંતમણુજીવંતિ, મયં નાણુવ્યતિ ય છે ૧૪ | ઘરની સ્ત્રીઓ, પુત્રો, મિત્રો ત્થા બાંધ આ સર્વે જીવતાની પાછળ જીવે છે પણ મારે તેની પાછળ કેઈ જતા. નથી તે રાગ શા માટે કરે. નીહતિ મયં પુત્તા, પિતર પરમદુખિયા તિરે વિ તહા પુરો, બંધૂ રાયં તવ ચરે ૧૫ | મૃત થએલા પિતાને તેના પુત્ર પરમ દુખિત થઈને. કાઢી જાય છે તેમ મરેલા પુત્રોને બંધુઓને-પિતાએ બહાર. કાઢી જાય છે. માટે હે રાજન! તપને આચરે. તઓ તણજૂિએ દ, દારે ય પરિખિએ. હીલતિને નરા સયં, હલકમલક્યા છે ૧૯ તે પછી હે રાજન! તે મરનારે મેળવેલ ત્યા રક્ષા Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૦૭ - કરેલ દ્રવ્ય તથા તેની સ્ત્રીઓથી અન્ય નો હપુષ્ટ થઈ અલંકૃત બની ક્રીડા કરે છે એવી આ સંસારની સ્થિતિ જાણી હે રાજન તું તપ કર, તેણાવિ જ કર્યા કર્મો, સુહ વા જઈ વા દુહ . કમ્મુણા તેણ સંજુરો, ગચ્છઈ ઉપર ભવ . ૧૭ . તે મરનાર જીવે પણ જે શુભાશુભ કર્મ કર્યું હોય . તેને અનુસાર તે તે ગતિમાં ઉત્પન્ન થાય છે. સોફણ તસ્સ સે ધમ્મ, અણગારસ્સ અંતિએ . મહયા સંવેગનિ, સમાવને નાહિ ! ૧૮ - તે સંયત રાજા મુનિની સમીપે ધર્મ સાંભળીને મોટા સંવેગ તથા નિવેદને પ્રાપ્ત થયેલ સંજઓ ચUG ૨, નિકખંતે જિણસાસણા ગદ્દભાલિસ ભગવઓ, અણગારર્સ અંતિએ ૧૯ ચિચા આઠે પડ્યુઈએ, ખત્તિએ પરિભાઈ ! જહા તે દાસઈ સવં, પસન્ન તે તહા મણે ર૦ સયત રાજા રાજ્યને તજીને ગઈભાલી નામે અણગાર: સમીપે જિનશાસનને વિષે નિષ્ક્રાંત થયા એટલે દીક્ષીત થયા ને . ગીતાર્થ બની એકાકી વિહાર કરતાં કે ગામે ગયા. બીજા કેઈ રાજ્ય તજીને પ્રવજિત થયેલ ક્ષત્રીય મુનિ સંથત. મુનિને કહે છે હે મુનિ ! જેમ તમારું આ બાહ્ય રૂપ દેખાય, છે તેમ તમારું મન પણ પ્રસન્ન દેખાય છે. કિંનામે કિંગાસે, કરૂઠાએ વ માહ. કહ પડિયરસી બુધે, કહ વિણીએ પ્તિ છુચઢી ? Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા તમારૂં નામ શુ? ગોત્ર કયુ ? શા અર્થે મુનિ થયા, ગુરૂને કેમ સેવા છે અને વિનીત કેમ કહેવાઓ છે. -સજઆ નામ નામેણં, તહા ગારોણુ ગાયમા । ગદ્દલાલી મમારિયા, વિજ્જાચરણપારગા ॥ ૨૨ ॥ ૧૦૮ હું સયત નામે મુનિ ગૌતમ ગોત્રના છું. ગઈ ભાલી મારા ગુરૂ છે. તેઓ વિદ્યા અને આચરણના પારગ છે. તેમની સેવા કરૂં છું. તેમના જ ઉપદેશથી વિંનીત કહેવાઉં છું. કિરિય· કિરિય` વિણ્ય', અન્નાણું ચ મહાસુણી । એએહુ ચહિ· ઠાહિં, મેયત્ને કિ પભાસઈ ।। ૨૩ ।। * હે મહામુનિ ! ક્રિયાવાદી અક્રિયાવાદી વિનયવાદી અને અજ્ઞાનવાદી આ ચાર સ્થાના વડે જીવાક્રિપ્રમેય પદાર્થાને જાણનાર કુત્સિત ભાસે છે. ઇઇ પાઉકરે વુધ્ધ, નાયએ પરણવુએ વિજ્જાચરણસંપન્ને, સચ્ચે સચ્ચપરક્રમે ॥ ૨૪ ॥ ઉક્ત પ્રકારે તત્ત્વજ્ઞાની શાંત સ્વભાવી વિદ્યા આચરણથી સપન્ન સત્ય ત્થા સત્ય પરાક્રમી એવા જ્ઞાતક શ્રી મહાવીરે પ્રકટ કરેલ છે. પતિ નએ ધારે, જે નરા પાવકારેણાં । દ્વિષ્વ ચ ગઇ... ગચ્છ ંતિ, ચરિત્તા ધમ્મમારિય॥ ૨૫ ॥ જ પાપકારી મનુષ્યા છે તે, ઘેર નરકમાં પડે છે, અને આર્યાં તે ધમ આચરીને દેવલેાકને વિષે જાય છે. માયાયમેય તુ મુસામાસા નિરન્થિયા । --સંજમમાણા ત્રિ અહું, વસામિ ઇરિયામ ય ારદ ॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૦૯: આ ક્રિયાવાદી વગેરેનાં વચન માયા શઠતાથી કહેલા હોય છે તેથી તે મૃષા ભાષા રૂપ તથા નિરર્થક સમજવાં. તેથી જ હું પાપથી નિવૃત્ત રહી વસું છું અને ઈસમિતિ વડે જઉં છું. સર્વોતે વિયા મક્કે, મિચ્છાદિરિઠ અણરિયા વિજ્રમાણે પરે લોએ, સમ્મ જાણુમિ અપગ ર૭ તે સર્વે મારા જાણેલા છે કે તે મિથ્યાદષ્ટિ તથા અનાર્ય છે. પરલેક વિદ્યમાન હઈ હું મારા આત્માને. સમ્યક પ્રકારે જાણું છું. અહમાસિ મહાપાણે, જુઇમ વરિસસઓવમે ! જા સા પાલીમહાપાલી દિવ્વા વરિસસઓવમા ! ૨૮ હું મહા પ્રાણ વિમાનમાં ઘુતિમાન શત વર્ષના આયુષ્યવાળા મનુષ્યની ઉપમાવાળે હતે જે પાલી તથા મહાપાલી. દીવ્ય વષશતના ઉપમાવાળી દેવભવની સ્થિતિ કહેવાય છે. તે સ્થિતિ મારી હતી. સે ચુએ બંભલોચાઓ, માસં ભવમાગએ અપણે ય પરેસિંચ, આઉં જાણે જહા તહા | ૨૯ તે હું બ્રહ્મલેકમાંથી ચુત થઈ મનુષ્યભવ પામે. હવે હું મારું પિતાનું તથા બીજાઓનું જેમ છે તેમ આયુષ્ય જાણું છું. નાણારૂઈ ચ છંદ ચ, પરિવજેજ સંજએ. અણુઠા જે ય અવસ્થા, છહ વિજામણુસંચરે છે ૩૦ . Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ' હે સંયત! નાના પ્રકારની રૂચિ ત્થા છંદ મનકપીત અભિપ્રાય તેમજ જે સર્વથા પ્રજનશૂન્ય હોય તે સર્વને વજે આવી વિદ્યાને અનુલક્ષીને સંયમ માર્ગમાં વહેં. પરિક્રમામિ પસિણાણ, પરમ તેહિ વા પુણે - અહે ઉહિએ અહેરાય, ઈઈ વિજા તવ ચરે છે ૩ી II પ્રશ્નોથી હું પ્રતિનિવૃત્ત થાઉં છું તેમજ ગ્રહસ્થિઓના વિચારેથી પણ પરગમુખ છું. અહ! આશ્ચર્ય છે કે રાત્રી દિવસ ઉદ્યત રહી કેકજ એમ જાણું તપ આચરે છે. જં ચ મે પુછસી કાલે, સમ્મ સુધેણુ ચેયસા ! તાઈ પાઉકરે બુદ્ધ ત નાણું જિણસાસણે છે ૩ર .. સમ્યપ્રકારે શુદ્ધ ચિત્તથી મને જે કાળ વિષયે તમે પુછે છે તે બુદ્ધ પુરૂષોએ પ્રકટ કરેલ છે. તે જ્ઞાન જિન શાસનમાં છે. કિરિશ્ચં ચ રાઈ ધીરે અકિરીય પરિવજએ. દિઠીએ દિઠીસંપને, ધમ્મ ચરસુ દુશ્ચરે ૩૩ ધીર પુરૂષ ક્રિયાને પસંદ કરે છે અક્રિયાને ત્યજે છે દર્શન વડે કરી સમ્યજ્ઞાન યુક્ત થાય છે તમે પણ સુદુષ્કર કષ્ટ સહી જે આચરી શકાય તેવા તપને આચરો. એય પુણપયે સોચ્ચા, અત્યમેવ સોહિયં . - ભર વિ ભારહું વાસ, ગ્રેચ્ચા કામાઇ વ્યાએ ૩૪ in અર્થ થા ધર્મ વડે ઉપશોભિત આ પુણ્યપદને સુણી -- ભરચક્રી પણ ભારતવર્ષ તથા કમલેશને ત્યજી પ્રજિત થયા. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ૧૧૧ અયેાધ્યા નગરીમાં ઋષભદેવના પુત્ર પૂર્વ ભવમાં કરેલ મુનિજનાની ભક્તિને લીધે પ્રથમ ચક્રી થયા. તેમને નવનીધાન, ચૌદ રત્ન, મત્રીસ હજાર રાજાઓ, મહાતેર હજાર નગર, છન્નુ ક્રોડ ગ્રામ, ચારાશી લાખ ઘેાડા-હાથી-થ-આવી સ`પત્તિવાળુ છ ખંડ ભરતનું અશ્વય ભાગવતા હતા. તથા પેાતાની સ`પત્તિને અનુસાર સમાન ધમ વાળા પ્રતિવાત્સલ્ય કરતા હતા અને અષ્ટાપદ્મ પર્વતના શિખર પર એક યેાજન લખાઈ પહેાળાઈવાળા પ્રદેશમાં જિનાયતન સ્થાપીત કરી ચાવીસે તીથ કરાની તેમના શરીર પ્રમાણની પ્રતિમાઓ ભરાવી તેનુ પુજન અર્ચન કરતાં પાંચ લાખ પૂર્વ વ્યતિત થયાં. એક વખત માટા વૈભવથી દેહને સજ્જ સ અલંકારાથી વિભુષીત અની તે ભરતચક્રી પોતાના મહેલમાં ગયા. ત્યાં ભીતે ગેાઠવેલ મોટા મેટા આરીસામાં પેાતાના દેહ જુએ છે. ત્યાં એક આંગળીમાંથી વીટી નીકળી પડી પણ તે પાતાના જાણ્યામાં ન આવી તથાપી જે આંગળી રિસામાં અડવી જોવામાં આવી અને તેથી તે આંગળી શે!ભારહિત જણાણી. આ જોઈ ને તેણે ખીજી આંગળીમાંથી જાણીજોઈને વીટી કાઢી નાખી ત્યારે તે આંગળી પણ શાભા વિનાની જણાણી. એમ કરતાં ક્રમે ક્રમે તમામ ઘરેણાં ઉતારી નાખ્યાં ત્યારે તે આખુય શરીર શૈાભા વગરનું લાગવા માંડ્યું. આ જોઈ વૈરાગ્ય પામી તેમણે વિચાયું કે આ શરીર તે આવા આગંતુક દ્રષ્યા વડે જ શોભે છે. આ શરીર સ્વભાવથી સુ ંદર નથી. શરીરના સંગ વડે સુંદર વસ્તુ પણ વિનાશ પામે છે. મનગમતુ અશનપાન Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ વિષ્ટા મુત્ર બની જાય છે. સારાં વસ્ત્ર પુષ્પ ગંધ વિલેપન શયન આસન વગેરે વિનષ્ટ થઈ જાય છે. રેગનું ઘર પંચ ભૂતમય અશુભ શરીર માટે અનેક પાપકર્મ કરીને મનુષ્ય જન્મ હારી જવું સર્વથા યુક્ત નથી. જે મનુષ્ય કેવળ ઈન્દ્રિયેના પિષણ અર્થે આ મનુષ્યજન્મ ખપાવી નાખે છે તે સમુદ્રમાં વહાણુમાં બેસી ઢા માટે વહાણને ભાંગે છે. દર કાઢી લેવા વૈદુર્યને હાર તેડી નાખે છે અને રાખ માટે ચંદનને બાળી નાખે છે. આવાં વિચાર કરતાં ભરત ચકીને ભાવચારિત્રની પ્રાપ્તિ થતાં શુભ અધ્યવસાયથી ક્ષપક શ્રેણી પર ચઢયા તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં ઈન્દ્ર આવ્યા અને કહ્યું કે દ્રવ્યલિંગ સ્વિકારે. જેથી અમે વંદન કરી દિક્ષા મહોત્સવ ઉજવીએ. તે પછી ભરત કેવળીએ. પિતાના મસ્તકને પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાએ રજોહરણાદિક ઉપકરણો આપ્યાં. દશ હજાર રાજાઓ સહિત ભરત પ્રવ્રજિત. થયા. શેષ ચકીઓ તે હજારના પરિવારે પ્રજિત થયા.. તદનંતર ઈંદ્ર તેમને વંદના કરી ભરત કેવળી પૃથ્વી પર વિહાર કરી ભવ્ય જીને પ્રતિબધી એક લાખ પૂર્વ કેવળી પર્યાય પાળી નિર્વાણ પામ્યા. તેમની પાટે આદિત્ય રાજાને ઈન્દ્ર અભિષેક કર્યો હતો. ભરતની પાટે અસંખ્ય રાજાઓ સિદ્ધિપદને વર્યા છે. તેને અધિકાર સિદ્ધ ગંડીકાથી જાણવે. તે પછી અજિતનાથ ભગવાન થયા અને તેમના કાકાના દિકરા સગર ચકવતિ થયા. સગરે વિ સાગરંત, ભરહવાસ નહિ ઇસ્સયિં કેવલ હિચા, દયાઈ, પરિનિવુડ . ૩૫ | Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૧૩ સગર ચકી પણ ચારેકોર સાગરપર્યા. ભારતવર્ષને તથા પૂર્ણ અને તજીને દયા વડે પરિનિવૃત્ત થયા. તેમનું ચરિત્ર કહે છે–અધ્યા નગરીમાં ઈક્વાકુ કુળમાં ઉત્પન્ન થએલ જિતશત્રુ નામે રાજા હતા. તેને વિજયા નામે રાણી હતી અને સુમિત્ર નામે નાનો ભાઈ યુવરાજપદે હતે. તેને યશેમતિ નામે સ્ત્રી હતી. એકદા વિજયારાણીએ ચૌદ મહા સ્વપ્ન જોઈ તીર્થંકર પુત્રને જન્મ આપ્યું. તેનું અજિત નામ રાખવામાં આવ્યું. તે બીજા તીર્થકર થયા. સુમિત્ર યુવરાજને યશોમતિથી ચૌદ સ્વપ્ન સૂચિત બીજે સગર નામે ચક્રવતિ પુત્ર થયો. અજિત અને સગર બને ઉમરલાયક થતાં તેઓના પિતાએ બન્નેને કન્યાઓ પરણાવી. કેટલેક કાળ ગયા પછી જિતશત્રુ રાજાએ પિતાના રાજ્ય પર અજીતકુમારને અભિષેક કર્યો અને સગરને યુવરાજપદે સ્થાપ્યું. જિતશત્રુ અને સુમિત્ર બન્નેએ દીક્ષા લીધી. અજિત રાજાએ પણ કેટલેક કાળ રાજ્ય ભેગવી પિતાના રાજ્ય પર સગરને સ્થાપીત કરી દીક્ષા લીધી. સગર રાજાને ત્યાં ચૌદ રત્ન ઉત્પન્ન થતાં છ ખંડ ભરતનું રાજ્ય સાધી શકવતિ થઈ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. આ સગર ચક્રવતિને સાઠ હજાર પુત્રો થયા. તે સર્વમાં જન્દુકુમાર સૌથી મોટે હતે. એક સમયે જહુકુમારે કોઈ પ્રસંગે સગરને સંતુષ્ઠ કરતાં સગરે કહ્યું કે જે જોઈએ તે માગી લે. જન્હએ કહ્યું કે મારી ઈચ્છા છે કે તેર રત્ન સહિત સમગ્ર ભાઈઓને સાથે લઈ પૃથ્વી પરિભ્રમણ કરૂં. સગર ચક્રીએ તે કબુલ કરવાથી સારું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ મુહર્ત જોઈ નિકળ્યા. અનેક દેશમાં ફરતા ફરતા અષ્ટાપદ આવ્યા. સકળ સૈન્યને નીચે રાખી તેઓ બધા ઉપર ચઢયા. ત્યાં ભરત ચક્રીએ કરાવેલાં મણિસુવર્ણમય વીસ જિનપ્રતિમાઓથી અધિષ્ઠિત જિનાયતન જોયાં. જિન પ્રતિમાઓનું અભિવંદન કરી જન્દુકુમારે મંત્રીઓને પુછ્યું કે આ અત્યંત રમણીય જિનભવન કેણે કરાવેલ છે? મંત્રીઓએ કહ્યું કે આપના પૂર્વજ ભરત ચક્રીએ કરાવેલ છે. આ સાંભળી જન્દુકુમાર બોલ્યા કે આ અષ્ટાપદ જે બીજે કઈ અટાપદ છે કે જ્યાં આપણે બીજુ રૌત્ય કરાવીએ? ચારે દિશામાં શેધ કરવા માણસો મેકલ્યા. તેઓએ પાછા આવી કહ્યું કે આ પર્વત ક્યાંઈ નથી. ત્યારે જહુકુમારે કહ્યું કે જે ન હોય તે આપણે આ પર્વતની રક્ષા કરીએ કારણ કે કાળે કરી આ ક્ષેત્રમાં લેભી તથા શઠ પુરૂષો થશે. તેઓ વિનાશ કરશે. માટે નવું કરતા આ જુના તીર્થનું રક્ષણ કરવું સારું એમ વિચારી દંડરન હાથમાં લઈ સર્વે કુમારે અષ્ટાપદ ને પડખે ચારે તરફ ખેરવા લાગ્યા. દંડરત્નના પ્રભાવે એક હજાર જન ભૂમિ દાતાં નાગકુમારેના ભવન ભેદાવા લાગ્યાં. તેથી નાગકુમારે જવલનપ્રભ નાગેન્દ્ર પાસે જઈ ફરીઆદ કરવા લાગ્યા. જવલનપ્રભે અવધિજ્ઞાનને ઉપગ મુકી ક્રોધથી સગરપુત્રો પાસે આવી બેલે કે વગર વિચાર્યું આ ઉપદ્રવ કેમ કરે છે? આવા નાગેન્દ્રના વચન સાંભળી જહુકુમારે કહ્યું કે હે નાગરાજ! અમારે આ એક અપરાધ માફ કરે. અષ્ટાપદતીર્થના રક્ષણ માટે Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૧૫ જ તેના ફરતી ખાઈ બેદી છે. હવે પછી આમ નહિ કરીએ. આ સાંભળી નાગરાજ શાંત થઈ પિતાના સ્થાને ગયે. પછી જન્દુકુમારે ભાઈઓને કહ્યું કે પાણી વગર ખાઈ શેભતી નથી. તે દિવસે પણ વગરની ખાઈ ધુળથી પુરાઈ જશે. એમ વિચારી દંડરત્ન વડે ગંગાનદીને ભેદી તેનું જળ લાવી ખાઈને પાણીથી ભરી દેતાં નાગકુમારના ભાવમાં પાણી ભરાવા લાગ્યું. આથી અવધિજ્ઞાનને ઉપગ મુકી જવલન પ્રત્યે જન્ડકુમારનું કૃત્ય જાણ તેઓના વધને માટે દષ્ટિ વિષ મહાનાગે મેકલ્યા. તેઓએ ત્યાં જઈ વિષયુકત દૃષ્ટિ ફેકતાં સર્વે કુમારે ભસ્મિભૂત થઈ ગયા. આથી સૈન્યમાં હાહાકાર થઈ ગયે. મંત્રીઓએ વિચાર્યું કે તીર્થરક્ષા કરતાં મરણ પામેલાની સગતિ જરૂર થઈ હશે માટે તેઓને શેક કરે નકામે છે. એમ વિચારી સગર ચક્રિ પાસે જવા નિકળ્યા. બધા કુમારે મૃત્યુ પામી ગયાની વાત ચકીને શી રીતે જણાવાય. માટે આપણે બધાએ અગ્નિપ્રવેશ કરે સારે. એમ વિચારતાં ત્યાં કેઈ બ્રાહ્મણે આવી કહ્યું કે સંસારમાં આવું બની જાય. એટલા માટે ખેદ કરે ને આપઘાત કરે તે સારું નથી. તમે મુંઝાશે નહિ. સગર ચકિને પુત્રવધુને વૃતાંત હું કહીશ. મંત્રી અને સામતેએ તે બ્રાહ્મણની વાત સ્વિકારી. એટલે તે બ્રાહ્મણ એક મુએલા બાળકને હાથમાં લઈ-હાય રે હું લુંટાઈ ગયે-એમ બુમ પાડતે સગર ચકિના ગૃહદ્વારે આવ્યો. ચકીએ તેને વિલાપ સાંભળી કહ્યું કે “કેણે તારું શું કરી લીધું છે? તેણે કહ્યું કે હે દેવ! Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ઉત્તરાયન સૂત્ર મારા એકનાએક પુત્રને સ` ડસ્યા ને મરી ગયા છે તેથી વિલેપ કરૂ છું. આપ તેને જીવતા કરી આપશે. ચક્રીએ રાજવૈદ્યોને તેડાવી સપનું ઝેર ઉતારવા કહ્યું. રાજ્યવૈદ્યોએ ક્રિના પુત્રોનું મરણુ જાણેલુ હોવાથી તેમજ આ મૃત ખાળક ઉપર કોઈ ઈલાજ નથી એમ વિચારી કહ્યુ` કે હે રાજન ! જેના કુળમા કોઈ મયુ· ન હેાય તેના ઘરની રાખ લાવા તા આ બાળકને જીવતા કરી દઉં. ચક્રીએ તે બ્રાહ્મણને રાખ લેવા માકલ્યા. તે દરેક ઘર કરીને પાછો આવી કહેવા લાગ્યા કે હે રાજન! કોઈ ઘર એવું નથી કે જેના ઘેર મરણ થયું જ ન હોય. જે જન્મે તે અવશ્ય મૃત્યુ પામે જ. ત્યારે ચક્રીએ તે બ્રાહ્મણને કહ્યું કે હવે તમે સમજ્યા હૈ તેા પુત્રને શેક કરવા મુકી દ્યો. આત્માનુ હિત થાય તે વિચારો. બ્રાહ્મણે કહ્યું કે હું પણ એમ જાણુ` છું પણ પુત્ર વિના મને ચેન પડતું નથી માટે કોઈપણ ઉપાયે મારા પુત્રને જીવીતદાન આપી મારૂં દુ:ખ મટાડો. ચક્રીએ કહ્યું કે, ગઈ વસ્તુને શાક વા નકામા છે. કોઈ ઉપાયે તે જીવે તેમ નથી. માટે શેક કરવા મુકી દ્યો અને પરલાક સુધારા. બ્રાહ્મણે કહ્યુ કે આપે કહ્યુ' તે સત્ય છે. પરાપદેશે પાંડિત્ય' જેવું ન થાય માટે હું આપને જણાવું છું કે મારી જેમ આપના સાઠ હજાર પુત્રો કાળધમ પામ્યા છે. આ સાંભળતાં જ ચિક મૂર્છા ખાઈ સિ ંહાસન પરથી ભૂમિ પર પડી ગયા. સેવકોએ ઉપચાર કરતાં મૂર્છા વળી એટલે ચક્રી રૂદન કરવા લાગ્યા. આ પ્રમાણે વિલાપ કરતા ચક્રીને બ્રાહ્મણે કહ્યું કે હમણાં જ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ૧૧૭ તમે મને ઉપદેશ દેતા હતા કે શાક કરવા નકામા છે. તે આપ શા માટે શેક કરેા છે ? જેને એક હાય તા એક જાય અને ઘણા હોય તો ઘણા જાય તેથી સમજુને શેાક કરવાથી સયું. રાજાના શેક ઓછે થતાં બ્રાહ્મણુ રૂપી ઇન્દ્રે મત્રી સામાને કહ્યું કે હવે તમા ચક્રીને સઘળી હકીકત જણાવા કે સાઠ હજાર પુત્રો કેવી રીતે મરણ પામ્યા ? મંત્રીઓએ બધી હકીકત જણાવતાં ચક્રીએ મરણાચિત કાર્ય કરી શાંત ચિત્તે બેઠા. તેવામાં અષ્ટાપદની સમીપે રહેનારા લેાકાએ આવી કહ્યુ` કે ગંગાના પ્રવાહ વધી જવાથી અમારા ઘરમાં પાણી ભરાયું છે. તો તે ઉપદ્રવ દૂર કરે. આપના સિવાય કોઈ તેને નિવારી શકે તેમ નથી. આ સાંભળી ચક્રીએ પૌત્ર ભગીરથને મેલાવી કહ્યુ` કે તમે નાગરાજની અનુજ્ઞા લઈ ઈડરત્ન વડે ગંગાના પ્રવાહને સમુદ્રમાં લઈ જાઓ. ભગીરથ તરત જ અષ્ટાપદ સમીપે આવ્યા અને અઠ્ઠમ કરી નાગરાજને આરાધ્યા. નાગરાજે પ્રત્યક્ષ થઈ પુછતાં ભગીરથે કહ્યું કે અષ્ટાપદની આજુબાજુના ગામડામાં પાણી ભરાઈ ગયું છે તો હું દડરત્ન વડે ગગાના પ્રવાહ સમુદ્રમાં વાળી દઉં. નાગરાજે ખુશીથી હા પાડી. પછી ભગીરથે નાગકુમારાને બલી પુષ્પાદિકે પુજીને દડરત્ન વડે ગંગાના પ્રવાહને પૂર્વ સમુદ્ર તરફ વાળ્યા. તેમાં ઘણાં નગરો ને દેશો ડુબી ગયા. જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થઈ ગયું. જનહુકુમાર ગંગાને લાગ્યે અને ભગીરથે સાગરમાં ભેળવી દીધી તેથી ગંગાનુ જાન્હવી અને ભાગીરથી નામ કહેવાયું. સગર ચક્રિયે ભગી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા રથને રાજ્ય સોંપી અજિતનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. અને સ ક`ના ક્ષય કરી મોક્ષે ગયા. ભગીરથે કોઈ વખતે અતિશય જ્ઞાનીને પુછ્યું કે જન્ટુકુમાર આદિ સાઠ હજાર ભાઈએ એકીસાથે મૃત્યુ પામ્યા તેનુ શું કારણ ? જ્ઞાનીએ કહ્યું કે એક મોટો સંઘ સમેતશિખર યાત્રાએ જતેા હતા ત્યાં કાઈ ગામના લેાકેએ સંઘને લુંટી લીધા. પણ. એક ભદ્ર પ્રકૃતિવાળા કુંભારે કહ્યું કે યાત્રાએ જતા સંઘનુ' સ્વાગત કરવાને ખલે લુ'ટી લેવુ. તે ઘણું દુષ્કૃત્ય અન”નું કારણ મનશે. સ'ઘ તે ગયા. તે ગામમાં રહેનારા એક મનુષ્યે રાજાના મહેલમાં ચારી કરી તથા રાજપુરૂષોએ તે ગામના દરવાજા બંધ કરી આખું ગામ સળગાવ્યું અને કુંભારને બહાર કાઢી બચાવ્યેા. તે બીજે ગામ જતા રહ્યો. તે ગામમાં સાઠ હજાર મનુષ્યા મરી ગયા. તે બધા મરીને વિરાટ દેશની છેડે આવેલા ગામમાં દ્રવારૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી અનેક ભવા સ'સારમાં ભમી કઈ ભવમાં સુકૃત કરી સગરના પુત્રો તરીકે ઉત્પન્ન થયા. સામુદાયીક કમ આંધેલ તેથી બધા સાથે મરી ગયાં. પેલા કુ ભાર મરીને સમૃદ્ધ કિ થયા. ત્યાં સુકૃત કરીને મરીને રાજા થયા. તે ભવમાં પાછળથી સયમ લઈ શુદ્ધ ચારિત્ર પાળી દેવલેાકે ગયા. ત્યાંથી ચ્યવી તું જન્તુનો પુત્ર ભગીરથ થયા છું. આ સાંભળી ભગીરથ વૈરાગ્ય પામ્યા. ભરત ને સગર અને ચક્રી મેક્ષે ગયા. ચઇત્તા ભારહ' વાસ, ચક્રવçી મિિદ્ધઓ । પધ્વજમભુવગએ મઘવ નામ મહાજસો ।। ૩૬ ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ભારતવષ ને ત્યજીને માટી ઋદ્ધિવાળા મહાયશસ્વી મધવા નામના ચક્રવર્તિ પ્રવ્રજ્યા પામ્યા. આ ભરતક્ષેત્રમાં સાવન્થિનગરમાં સમુદ્ર વિજય રાજાને ભદ્રાદેવી રાણીની કુખે ચૌદ સ્વપ્ન સૂચિત મધવા નામે ચક્રવતિ ઉત્પન્ન થયા. યુવાવસ્થા પામતાં પિતાએ રાજ્ય સોંપ્યુ. તે અનુક્રમે ચક્રી થયા. એક વખત સંસાર પર વૈરાગ્ય થતાં સ વસ્તુ અનિત્ય જાણી ધર્મ જ સાર રૂપ જાણી. પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લઈ ચાલી નિકળ્યા અને ચારિત્ર તપ આચરી ત્રીજા દેવલાકને વિષે દેવપણે ઉત્પન્ન થયા સણ કુમારે મસિ ઢા, ચક્રવટ્ટો મહઢિઓ । પુત્ત રજ્જે વેઊણ, સા વિ રાયા તવ ચરે ॥ ૩૭ ૧૧૯ પછી ચાથા સનમાર ચક્રવતિ થયા. તેમણે પણ પુત્રને રાજ્ય પર સ્થાપી મેાટી ઋદ્ધિના ત્યાગ કરી તપ અને ચારિત્રનું આચરણ કરી ત્રીજા દેવલાકે ગયા. ત્રીજા ને ચેાથા બન્ને ચક્રી દેવલાકે ગયા. આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં અશ્વ સેન રાજાને સહદેવી નામે રાણીની કુક્ષીએ ચૌદ સ્વપ્ન સૂચિત સનત્કુમાર નામે ચેાથા ચક્રવતિ ઉત્પન્ન થયા. માળ વયમાં સૂરિકાલિન્દીના પુત્ર મહેન્દ્ર સિંહ નામે પરમ મિત્રની સાથે કળાચા પાસે સર્વ કળા શિખ્યા યુવાવસ્થા પામતાં એક સમયે વસંત ઋતુમાં સ` રાજપુત્રો અને નગર લાક સાથે ઉંઘાનમાં ક્રીડા કરવા ગયા. ત્યાં સર્વે કુમારા ઘેાડેશ્વાર થઈ પાતપાતાના ઘેાડા ખેલાવવા લાગ્યા. સનત્કુમાર પણ જલધિકલ્લાલ નામે ઘેાડા પર બેસી દોડાવવા લાગ્યા. વિષ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ રીત શિક્ષા પામેલે ઘડે કુમારને દૂર ખેંચી ગયો. રાજાને ખબર પડતાં તેઓ પરિવાર સહિત કુમારને શોધવા નિકળ્યા. એ વખતે પ્રચંડ વાયુ વાતાં માર્ગ દેખાતે બંધ થયો. ત્યારે મહેન્દ્રસિંહ રાજાની આજ્ઞા માગી કુમારને શોધવા મહાટવીમાં પિઠો. શેધવામાં એક વર્ષ નિકળી ગયું ત્યારે એક સવર પાસે આવ્યો. ત્યાં તેણે કમળને પરિમલ હું તથા મધુર ગીત સાંભળ્યું. તે સ્થળે જતાં સનકુમાર નજરે પડે. મહેન્દ્રસિંહને આશ્ચર્ય થયું. તે વખતે એક બંદીજને સનકુમારના ગુણ કુલ વંશ સાથે ગાતાં તેને સનકુમાર વિષે ખાત્રી થઈ એટલે સનકુમાર પાસે જતાં સનકુમારે તેને ઓળખી લીધે અને પગમાં પડેલા મહેન્દ્રસિંહને ઉઠાડી દઢ આલીંગન આપ્યું, પછી પુછયું કે તમે એકલા જ કેમ આવ્યા? હું અહિં છું એવી ખબર શી રીતે મળી? મહેન્દ્રસિંહ તે સઘળો વૃતાંત જણાવે તે પહેલાં તે વારાંગનાએ તેને સ્નાન વિલેપન કરાવ્યું. પછી બન્ને મિત્રો સાથે જમ્યા. એટલે મહેન્દ્રસિંહે સનકુમારને તેની હકીક્ત પુછી. સનકુમારે પિતાનું ચરિત્ર પિતાને મેઢે કહેવું ઠીક નહિ લાગતા તેણે પિતાની સ્ત્રી વિપુલમતિ વિદ્યાધરીને ઈશારો કર્યો. તે કહેવા લાગી. કુમારને ઘોડે દૂર જંગલમાં લઈ ગયો. ભૂખ તરસથી વ્યાકુળ અને થાકેલે ઘેડ જીભ બહાર કાઢી ઉભો રહ્યો ત્યારે કુમાર ઘોડા પરથી ઉતર્યા. થોડીવારમાં તે ઘોડે મરણ પાસે એટલે કુમાર પગે ચાલતા સપ્તઋદના વૃક્ષ નીચે વિસામે લેવા બેઠા. કુમારના પુણ્યપ્રભાવે ત્યાં રહેલા યક્ષે શીતળ જળ પીવા આપ્યું. કુમારે તે યક્ષને પુછ્યું કે તમે Page #131 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૨૧ કેણુ છે અને આ જળ ક્યાંથી લાવ્યા. તેણે કહ્યું કે હું - આ સ્થળમાં રહેનારે યક્ષ છું. જળ માનસરેવરથી લાવ્યા છું. કુમારે કહ્યું મને તે સરેવર દેખાડે તે સ્નાન કરી શરીર સ્વચ્છ કરૂં. યક્ષ તેને માનસરોવર પર લઈ ગયે. તે વખતે -કુમારના પૂર્વભવના વૈરી અસિતાક્ષ નામના યક્ષે કુમારને દુઃખમાં પડેલા દેખી રાજી થતે કુમાર સાથે યુદ્ધ કરવા લાગે. શરૂઆતમાં વૃક્ષે ઉખાડી નાખે તે પવન મૂક્ય. પછી પિશાચે અટ્ટહાસ્ય કરવા લાગ્યા. પણ કુમાર ભય પામે નહિ. પછી કુમારને નાગપાસથી બાંધ્યા. કુમારે તે પાસને તેડી નાખે એટલે તે યક્ષે કુમાર પર ઘણને પ્રહાર કરતાં કુમાર પૃથ્વી પર પડ્યા એટલે એક પર્વત ઉપાડી કુમાર પર ઘા કર્યો તે પણ કુમાર નિર્ભય રહી યક્ષ સાથે - બાહુયુદ્ધ કરવા લાગ્યા. અંતે યક્ષ હારીને નાસી ગયા. યુદ્ધ જેવા આવેલા વિદ્યાધરેએ કુમાર પર પુષ્પવૃષ્ટિ કરી. પછી કુમાર માનસરોવરમાં સ્નાન કરી બહાર આવ્યા. ત્યાં આઠ વિદ્યાધર કન્યાઓને દીઠી. કુમારે તેઓનું વૃતાંત પુછતાં તેમણે કહ્યું કે અમારા નિવાસસ્થાને આવે પછી બધી હકીક્ત કહીશું. દાસીએ રસ્તો બતાવતાં કુમાર તે નગરીમાં આવ્યું. ત્યાંના રાજા ભાનવેગે કુમારને આદર સત્કાર કરી કહ્યું કે, પૂર્વે એક આચાલી નામે મુનિને મેં આ કન્યાઓના વર માટે પુછતાં તેઓએ કહેલું કે જે અસિતાક્ષ યક્ષને જીતશે તે આ કન્યાઓને પતિ થશે. માટે આપ તેઓને પરણ. કુમારે તેઓનું વચન સ્વિકાર્યું. એટલે રાજાએ મહોત્સવ પૂર્વક Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રો ઉત્તરાયન સૂત્રા આઠ કન્યાઓ પરણાવી. કુમાર તેની સાથે રતિભુવનમાં પલંગ પર સુઈ ગયા. સવારે જાગ્યા તે પલંગ કે કન્યાએ કઈ પણ જોયુ. નહિ તેમજ પેાતાના હાથે મીઢળ બાંધેલુ પણ દેખાયું નહિ. આથી ખેઢ પામી કુમાર ત્યાંથી ચાલવા લાગ્યા તેા પાસેના ભવનમાં કરૂણ સ્વરે રાતી સ્ત્રીના શબ્દ સાંભળ્યેા. કુમાર શબ્દને અનુસારે તે મહેલની સાતમી ભૂમિ કાએ ગયા. ત્યાં કુમારનું નામ અને ગુણ ગાતી તે સ્ત્રીએ ખીજા ભવમાં પણ તે જ મારા સ્વામી થાએ એમ ખેલતી. સાંભળી કુમારે પુછ્યું કે સનત્યુમાર સાથે તમારા શા સંબંધ છે? તેણીએ કહ્યું કે હુ' સાકેતપુરના સુરથરાજાની ચંદ્રયશા રાણીથી જન્મેલી પુત્રી છું. યુવાવસ્થામાં આવતાં મારા પિતાએ અનેક રાજકુમારોનાં ચિત્રપટો દૂત દ્વારા મંગાવી. દેખાડયાં પણ કોઈ મને રુચ્યા નહિ. તેવામાં એક દૂતીએ સનકુમારનું ચિત્રપટ બતાવ્યું. તે મને ગમ્યું. મે' મનથી તેમને પરણવાને નિશ્ચય કરી લીધા હું તેમનું જ ધ્યાન ધરતી હતી તેવામાં એક વિદ્યાધર મારૂ' હરણ કરી એક મહેલ બનાવી મને અહિં મુકી ચાલ્યા ગયા છે. આ વાત ચાલે છે તેટલામાં અશનીવેગ વિદ્યાધરના પુત્ર વાવેગ વિદ્યાધર ત્યાં આવ્યા અને સનત્કુમારને આકાશમાં ઉછાળ્યા. કન્યા હાહાકાર કરતી મુ પામી પૃથ્વી પર પડી ગઈ. સનત્કુમારે આકાશમાંથી નીચે ઉતરી વાવેગને હણ્યા, અને પોતાની હકીકત કહી તે સુનંદા કન્યાને પરણ્યા. આગળ ઉપર તે ચક્રવતિનું શ્રી રત્ન થશે. તે વખતે વાવેગ વિદ્યાધરની મ્હેન સધ્યાવળી ત્યાં આવી, ભાઈને મરી ગએલે જાણી કુપીત થઇ પણ પૂર્વે કાઇ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૨૩. જ્ઞાનીએ તેને કહેલું કે જે તારા ભાઈને વધ કરશે તે તારે પતિ થશે. એ વચન યાદ કરતાં તે સનકુમાર પર રાગવાળી બની તેથી સનકુમાર તેને પર. એટલામાં બે વિદ્યાધર રાજાએ તેની સમિપ આવી બોલ્યા કે તમે જે વજીવેગ. વિદ્યાધરને હણે તેના પિતા અશનિવેગને ખબર પડતાં તે તમારી સાથે યુદ્ધ કરવા આવે છે. અમારા પિતા ચંદ્રવેગ અને ભાનુવેગે અમને બન્નેને તમારી મદદે સૈન્ય સાથે મકલ્યા છે અને તેઓ પણ આવશે. આ વખતે સંધ્યા વળીએ સનકુમારને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. ચંદ્રવેગ ને ભાનુગ પણ આવી પહોંચ્યા અને અશનીવેગ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ થાકી જતાં સનકુમાર અશનીવેગ સાથે. યુદ્ધમાં ઉતર્યો. અશનીવેગે જે જે અડ્યો સનકુમાર પર છોડ્યાં તેના પ્રતિપક્ષી અસ્ત્રો સનકુમારે છોડયા. છેવટે સનકુમારે અશનીવેગને જમણો હાથ છેદ્યો ત્યારે અશનીવેગ. એક હાથે બાહયુદ્ધ કરવા આવતાં સનસ્કુમારે ચક વડે તેનું મસ્તક છે. પછી ચંદ્રવેગ વગેરે વિદ્યાધરે સાથે સનકુમાર પિતાના આવાસે આવ્યા. સંધ્યાવળી અને સુનંદા હર્ષ પામ્યાં. પછી બધા વિદ્યાધરોએ મળી સનકુમારને રાજ્યાભિષેક કર્યો. સનકુમાર વિદ્યાધર રાજાએથી સેવાતા ત્યાં સુખે રહેવા લાગ્યા. એક વખત ચંદ્રવેગે આવી સનકુમારને.. વિજ્ઞપ્તિ કરીકે હે દેવ! પૂર્વ અચી માલી મુનિએ કહેલ કે તારી સે કન્યાઓ અને ભાનુબેગની આઠ કન્યાઓ જે પરણશે. તે ચક્રવતિ થશે. તે આજથી એક માસની અંદર માનસ. સરવર પર આવશે. ત્યાં સ્નાન કરતાં તેના પૂર્વભવને. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા વૈરી અસિતાક્ષ યશ દેખશે. આ સાંભળી સનત્કુમારે પુછ્યુ કે તે યક્ષ મારા પૂર્વભવના વૈરી કેવી રીતે છે, ત્યારે ચ'ડવેગે મુનિના મુખથી સાંભળેલા સબધ કહી બતાયૈ. કંચનપુર નગરમાં વિક્રમયશા નામે રાજા રાજય કરતા હતા. એ નગરીમાં નાગદત્ત નામે શેઠને વિષ્ણુશ્રી નામે રૂપ લાવણ્ય ચુક્ત સ્ત્રી હતી. એક વખત વિક્રમયશા રાજાએ તેને જોઈ કામવશ બની અંતઃપુરમાં બેસાડી દીધી. નાગદત્ત વિશ્વળ અની તેને શેાધતા અને વિલાપ કરતા ફરતા હતા. વિક્રમયશા વિષ્ણુશ્રીમાં લપટ ખની પાંચસે રાણીઓની સાસુ પણ જોતા ન હતા. તેથી તે રાણીએએ કામણુ હુમગુ કરી વિષ્ણુશ્રીને માંરી નાખી. રાજા તેના મરણથી શાકયુક્ત બની તેનુ શમ ખેાળામાં લઈને બેઠો અને અગ્નિદાહ કરવા દેતા ન હતા. મંત્રીઓએ રાજાની નજર ચુકવી તે શખ જંગલમાં નાખી દીધું. રાજા તેના વિરહે અન્નપાન ત્યજી દુઃખી થયા. મંત્રીએએ વિચાયું કે રાજા જો તે કલેવર નહિ દેખશે તે મરણ પામશે એમ વિચારી રાજાને જંગલમાં લઈ જઈ તે કલેવર દેખાડયું. તેમાં કીડા ખદબદતા અને દુર્ગંધ મારતું ચુંથાએલું જોઈ રાજાને વૈરાગ્ય થતાં આત્મનિંદા કરવા લાગ્યા અને રાજ્યઋદ્ધિના ' ત્યાગ ` કરી સુત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. તપથી આત્માને ભાવિત કરી પ્રાંતે સ`લેના પૂર્ણાંક કાળ કરી ત્રીજા દેવલાકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી રત્નપુરમાં જનધર્મ નામે શ્રેષ્ટિપુત્ર થયા. તે શ્રાવકના ખાર વ્રત પાળતે જિનેન્દ્રપૂજામાં કાળ વિતાવતા હતા. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૨૫ - પેલે નાગદત્ત પિતાની પ્રિયા વિષચ્ચશ્રીને રાજા લઈ ગયે જાણી તેના વિરહથી દુઃખી થઈ આર્તધ્યાનથી મરીને તિર્યંચ: નિમાં ભટ. છેવટે સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે. બ્રાહ્મણ થયું. ત્યાં ત્રિદંડી વ્રતગ્રહણ કરી મહિના મહિનાના ઉપવાસ કરતે રત્નપુર આવ્યા. ત્યાંને હરિવહન રાજા. તાપસીને ભક્ત હેવાથી આ તપસ્વીને પારણનું નિમંત્રણ કરી બોલાવ્યા. તે વખતે અચાનક જિનધર્મ શ્રાવક ત્યાં આવી ચઢયો. તેને દેખી પૂર્વભવના વૈરથી તે તપસ્વીએ. રાજાને કહ્યું કે જે આ શેઠની પીઠ પર થાળ મુકીને મને જમાડીશ તે પારણું કરીશ નહિતર પાછો જઈશ. રાજાએ કહ્યું કે આ તે મોટા શેકીયા છે. બીજા કેઈની પીઠ પર થાળ રાખી જમાડીશ. તેણે કહ્યું કે એની જ પીઠ પર ભેજન કરીશ. તપસ્વીના આગ્રહથી રાજાએ કબુલ કર્યું અને રાજાનું વચન જિનધર્મો પણ સ્વિકાર્યું'. જિનધમે પિતાની પીઠ પર થાળ મુકાવ્યું. તેમાં ગરમાગરમ દુધપાક પીરસતાં તેને વાંસે દા. તે બળતરા શેઠે સમભાવે સહન કરી. તાપસ જમીને . શેઠે ઘેર જઈ કુટુંબીવર્ગની રજા લઈ દીક્ષા ગ્રહણ કરી અને નગરમાંથી નીકળી પર્વતના શિખર પર ચઢી અનશન સ્વિકાર્યું. તેની પીઠ કાગડા અને શીયાળે ફેલી ખાધી છતાં તે વેદના સમભાવે સહન કરી, કાળ કરી સૌધર્મેન્દ્ર કે. પેલો તાપસ તેનું વાહન ઐરાવણ હાથી થયે. ત્યાંથી એવી તે અરાવણ દેવ મનુષ્ય અને તિર્યંચના કેટલાક ભવ કરી અસિતાક્ષ યક્ષ થ.... Page #136 -------------------------------------------------------------------------- ________________ ' ૧૨૬ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સૌધર્મેન્દ્ર પણ અવીને હસ્તિનાપુરમાં સનસ્કુમાર ચક્રી થયે. - આ પ્રમાણે તમારે વૈરનું કારણ બન્યું છે. તે હવે મારી તે કન્યાઓનું પાણિગ્રહણ કરે. સનકુમારે કબુલ કરતાં ચંદ્રગ પિતાને ત્યાં લઈ ગયે અને સે કન્યા પરણાવી. પછી સનકુમાર પિતાના સ્થાને આવી ચંદ્રવેગ ત્થા ભાનુવેગની -એકસો આઠ કન્યાઓ અને સંધ્યાવલી ને સુનંદા મળી એકસો દશ સ્ત્રીઓ સાથે ભેગ ભેગવતા સુખે રહે છે. આ પ્રમાણે વિપુલમતીએ સનકુમારની આજ સુધીની બધી હકીક્ત મહેન્દ્રસિંહને કહી સંભળાવી. પછી સનસ્કુમાર મહેન્દ્રસિંહની સાથે વિદ્યાધરેથી પરિવારિત થઈ વૈતાઢય પર્વત પર ગયા. - ત્યાં અવસર મેળવી મહેન્દ્રસિંહ કુમારને વિજ્ઞપ્તિ કરી કે હે કુમાર! તમારા વિયોગથી તમારા માતાપિતા દુઃખી થઈ કાળ વિતાવે છે. માટે તેમને દર્શન આપે. મહેન્દ્રસિંહનું વચન સાંભળી સનસ્કુમાર પરિવાર સહિત હસ્તિનપુર આવ્યા. અશ્વસેન રાજાએ નગરપ્રવેશ કરાવી તેને રાજ્યાભિષેક કર્યો. મહેન્દ્રસિંહને સેનાપતિ બનાવ્યું. માતાપિતાએ દીક્ષા લીધી અને સનકુમારને નવનિધિ ને ચૌદ રત્ન ઉત્પન્ન થયા એટલે ચક્ર રત્નના દર્શાવેલ માર્ગે પ્રયાણ કરી છ ખંડ સાધ્યા. પછી - હસ્તિનાપુર આવી ચકવતિની ત્રાદ્ધિ જોગવવા લાગ્યા. એક સમયે સુધર્મ સભામાં સૌધર્મેન્દ્ર પરિવાર સાથે બેઠા હતા ત્યારે ઈશાર્વ કલ્પવાસી એક દેવ આવ્યો. તેના તેજથી સૂર્ય જે પ્રકાશ થઈ ગયા. તેના ગયા પછી નિસ્તેજ થતાં દેએ ઈંદ્રને પુછયું કે આ કો દેવ આવ્યો હતે. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ ૧૨૭ સૌધર્મેન્દ્ર કહ્યું કે તેણે પૂર્વભવમાં આચામ્યવર્ધમાન તપ કરેલ હેવાથી તેની કાતિ વિશેષ થઈ હતી. દેવોએ ફરી પુછયું કે એના જેવી કાન્તિ બીજે કઈ ઠેકાણે છે કે નહિ. શક્રેન્ડે કહ્યું કે હસ્તિનાપુરમાં સનકુમાર ચકીનું રૂપ સર્વ દેવે કરતાં અધીક છે. ઈન્દ્રના વચનમાં અશ્રદ્ધા કરતા વિજય વૈજયંત નામે બે દેવે બ્રાહ્મણનું રૂપ કરી હસ્તિનાપુર - આવ્યા અને સનકુમારને જેવા રાજગૃહે આવ્યા ત્યારે ચકી શરીરે તેલ ચલાવતા હતા. તેઓ પરસ્પર બોલ્યા કે ઈન્દ્ર કહ્યું તે કરતાં પણ અધીક રૂપ છે. ચકીએ તેમને પુછયું કે તમે કયાંથી આવ્યા છે ? દેએ કહ્યું કે ઇંદ્ર આપના રૂપનાં વખાણ કર્યા તે જેવા અમે આવ્યા હતા. તે ઈદ્રના - કહેવા મુજબ સાક્ષાત્ જોઈ શંકા રહિત બની અમે જઈએ છીએ. તે વખતે રૂપને ગર્વ થતાં ચકી બેલ્યા કે અત્યારે તે હું મેલથી ખરડાએલ છું પરંતુ જ્યારે સ્નાન કરી મુગટ કુંડલ અલંકાર પહેરી સિંહાસન પર બેસું ત્યારે જોવા આવજે. કુતુહલ પ્રેમી તે દેવે ફરી સભામાં આવ્યા. ત્યારે સિંહાસન પર બેઠેલા ચક્રીને જેઈ ખિન્ન થઈ ગયા. ત્યારે ચકીએ ખિન્ન થવાનું કારણ પુછતાં દેએ કહ્યું કે પહેલાં જોયું તે કરતાં અત્યારે ઘણું હીન રૂપ થઈ ગયું છે. તમારા શરીરમાં અને ઉત્પન્ન થઈ ગયા છે. માટે રૂપનું અભિમાન કરે નહિ. ચક્રીએ તેની ખાત્રી કરવા પાનની પીચકારી મારતાં દુર્ગધ છૂટવાથી રેગ થયાનું જાણી સંસાર ઉપર વૈરાગ્ય જાગે ને દીક્ષા લઈને ચાલી નિકળ્યા. ત્યારે છ માસ સુધી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉત્તરાયન સૂત્રા સ્ત્રીરત્ન પ્રમુખરત્ના, રમણી, ખત્રીસ હજાર મુગટબદ્ધ રાજા, સરસૈન્યના લાકો, નવનિધિ, પાછળ ચાલ્યા. પણ ચક્રીએ પાછું વળીને જોયું નહિ, પહેલા દિવસે પારણામાં એક ગૃહસ્થે બકરીની છાશ વહેારાવી. ખીજે દિવસે છઠ્ઠું તપ કરી પારણામાં નીરસ આહાર કરતાં ખરજ, જવર, ખાંસી, ક્રમ, સ્વરભ’ગુ, આંખનું દુઃખ, પેટ પીડા આ સાત વ્યાધી થયા. સાતસો વર્ષ સુધી તે રાગ સહન કર્યાં પણ કોઈ પણ જાતની દવા ઔષધ કરાવી નહિ, તપના પ્રભાવે આમષૌધિ, ખેલૌષધિ, વિષુડૌષધિ, જલ્લાષધિ, સૌષધિ વગેરે લખ્ખી ઉત્પન્ન થઈ. ઇન્દ્રે દેવસભામાં તેમની પ્રશંસા કરી ત્યારે પૂર્વે આવેલા તેજ એ દેવા વૈદ્ય રૂપ ધારણ કરી મુનિ સમીપે આવ્યા અને ઔષધ કરવાનું કહ્યું. મુનિએ કહ્યું કે માહ્ય રાગ કાઢતાં તે, મને પણ આવડે છે એમ કહી ખરજથી પાકી ગએલી આંગળીને થુંક ચાપડી કંચન સરખી મનાવી ત્યારે તે દેવા તેમને નમી પડયા અને કહ્યું કે ઇન્દ્રે તમારી. પ્રશંસા કરી તેવા જ તો છે. તમે રાગના પ્રતિકાર જાણવા છતાં રોગ મટાડતા નથી. પૂર્વભવમાં તમે શકેન્દ્ર હતા. તેથી નવા શકેન્દ્ર તમારૂં ગૌરવ કરે છે. તમારા ચક્રિપણાને રાજ્યાભિષેક વૈશ્રમણને માકલી તેમણે જ કરાવ્યા હતા અને સઘળા અલંકારો ભેટ આપ્યા હતા. એમ પ્રશંસા કરી દેવા ગયા. ચક્રીએ મ`ડલીકપણે એ લાખ ગાળ્યાં અને લાખ દીક્ષા પર્યાય પાળી એક માસનું અનશન કરી સમેતશિખરે કાળ કરી ત્રીજા દેવલાકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ. ક્ષેત્રમાં સિદ્ધિ પદને પામશે. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૨૯ ચઇત્તા ભારણું વાસ, ચવટ્ટી મહડિટ સતિ સંતિકરે એ, પત્તો ગઈમણત્તરે ૩૮ મટી અદ્ધિવાળા તથા લેકમાં શાન્તિ કરનારા શાન્તિનાથ ચક્રિ અને તીર્થકર બને પદવી મેળવીને મેક્ષે ગયા. તેમનું ચરિત્ર કહે છે આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં વૈતાય પર્વત પર રથનુપુર ચક્રવાલ નગર છે. તેમાં અમીતતેજ રાજા રાજ્ય કરતા હતા. તેને સુતારા નામે બહેન હતી. તે પિતનપુરના રાજા શ્રીવિજય સાથે પરણાવી હતી. એક વખત અમીતતેજ પિતાના બહેન બનેવીને મળવા પિતનપુર ગયા. ત્યાં નગરમાં સર્વત્ર ધજાપતાકા જેઈ વિસ્મય પામી રાજભુવનમાં ગયા. શ્રીવિજયરાજાએ આવકાર આપ્યો ને સિંહાસન પર બેસાડયા ત્યારે અમીતતેજે શ્રીવિજય રાજાને નગરના ઉત્સવનું કારણ પુછતાં તેમણે કહ્યું કે આઠ દિવસ પહેલાં એક નિમિત્તિઓએ આવી કહ્યું કે પિતનપુરના અધિપતિ ઉપર આજથી સાતમે દિવસે મધ્યાન્હ સમયે વિજળી પડશે. આવું સાંભળી મારા મંત્રીએ કહ્યું કે તે વખતે તારા ઉપર શું પડશે. તેણે કહ્યું મારા ઉપ૨ સુવર્ણની વૃષ્ટિ થશે. મેં કહ્યું આવું નિમિત્ત તમે ક્યાંથી શિખ્યા? તેણે કહ્યું કે અચળ બળદેવે દીક્ષા લીધી ત્યારે મારા પિતાની સાથે મેં પણ દીક્ષા લીધી હતી અને અષ્ટાંગનિમિતશાસ્ત્ર ભર્યો હતે. પછી યુવાવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે મને આપેલી કન્યાના ભાઈઓએ દીક્ષા છેડાવી હું તે કન્યાને પર. 'નિમિત્તશાસ્ત્રના આધારે મેં કહ્યું છે માટે આપ કેપ કરશે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા નહિ. તે વખતે મારા એક મંત્રીએ કહ્યું કે આપ સાત દિવસ સમુદ્રમાં રહેલ વઠ્ઠાણુમાં રહેા કારણ કે સમુદ્રમાં વિજળી પડે નહિ. ખીજા મંત્રીએ કહ્યુ` કે દૈવને અન્યથા કરવા કોઈ શક્તિમાન નથી. ત્યારે એક બુદ્ધિશાળી મત્રીએ કહ્યુ` કે પોતનપુરના અધિપતિ પર વિજળી પડશે પણ શ્રીવિજય રાજા પર વિજળી પડશે એમ નિમિતિશાસ્ત્રે કશું નથી તેા ખીજા કોઈ ને પોતનપુરના અધિપતિ બનાવીએ. આ વિચાર બધાને ગમ્યા. પણ મે કહ્યું કે મારા જીવીતને ખાતર બીજાના વધ કેમ કરાય ? ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે સાત દિવસ માટે યક્ષની પ્રતિમાના જ ગાદી પર અભિષેક કરીએ આ કહેવુ. સૌએ કબૂલ કર્યુ... ને હુ પૌષધશાળામાં રહી સાતે દિવસ પૌષધ કરીને રહ્યો. સાતમા દિવસે મધ્યાન્હ સમયે યક્ષની પ્રતિમા પર વિજળી પડી આઠમે દિવસે હુ ક્ષેમકુશળ પૌષધ પારી મારા નિવાસે આવ્યા અને નૈમિતિક ઉપર સુવર્ણની વૃષ્ટિ કરી તેને વિદાય કર્યાં. નાગરીકજનાએ મારી કરી રાજ્યાભિષેક કર્યાં. તે આ મહાત્સવનુ કારણ છે અમીતતેજે કહ્યું કે નિમિત્તમાં ફેર પડે નહિ તેના રક્ષણના ઉપાય પણ સારી શેાધી કાઢયા. એમ કહી સ્વસ્થાને ગયા. એક વખત શ્રીવિજય રાજા સુતારાને લઈ વનમાં રમવા ગયા. ત્યાં સુતારાએ સેનાના મૃગ જોયો. સુતારાએ રાજાને મૃગ લાવી આપવા કહ્યું. શ્રીવિજય રાજા મૃગને પકડવા દેડયા પણ તે નાસી ગયા. અહિં સુતારાને કુકુટ સપે` દશ માર્યાં તેથી તેણે ખુમ પાડી કે હા ! પ્રીયતમ ! મને બચાવેા. શ્રીવિજ્જ પાછા આવ્યા ત્યારે સુતારા મરણ પામી. રાજા તેના વિરહે તેની • Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ૧૩૧ સાથે ચિતામાં બળી મળવા તૈયાર થયે. તેટલામાં ત્યાં એ વિદ્યાધર આવ્યા. એક જણે જળ મંત્રી ચીતા પર છાંટયું એટલે વૈતાલીની વિદ્યા નષ્ટ થઈ અને રાજા સ્વસ્થ થઈ ખેલ્યા કે આ શું થયું? વિદ્યાધરાએ કહ્યું કે અમે અમીતતેજ રાજાના માણસા છીએ. જિનવદન નિમિત્તે આકાશ માગે જતા હતા ત્યારે ત્યાં સુતારાને અશનીાષ વિદ્યાધર હરી જતા હતા તે સુતારાની બુમરાણુ સાંભળી તેને મુકાવવા અમે અશનીઘાષ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે સુતારાએ કહ્યું કે તમે હમણાં યુદ્ધ મધ કરી શ્રીવિજય રાજા વૈતાલીની વિદ્યાથી પીડીત થઈ મરવા તૈયાર થયા છે ત્યાં જઈ તેમને મચાવેા, તેથી અમે બન્ને અહિં આવી બનાવટી સુતારાની સાથે તમને ચિતામાં બેઠેલા જોઈ પાણી મત્રીને ચિતા પર છાંટવાથી તે વૈતાલી વિદ્યા નષ્ટ થઈ. એટલે તમે સ્વસ્થ થયા છે. સુતારાનું અપહરણ સાંભળી શ્રીવિજય રાજા ખેદ કરવા લાગ્યા ત્યારે તે એ વિદ્યાધરીએ કહ્યુ કે હે રાજન! ખેદ ન કરે. એ પાપી કયાં જવાના છે? એમ આશ્વાસન આપી તે એ વિદ્યાધરા અમીતતેજ રાજા પાસે આવ્યા. અમીતતેજ રાજાએ વિપાન માકલી શ્રીવિજય રાજાને તેડાવી બન્ને જણા સૈન્ય સાથે અશનીઘાષના નગરે જઈ ઘેરા ઘાલીને રહ્યા અને અશનીઘાષને જણાવવા દૂત માલ્યા, અશનીચેાષને અન્ને રાજા ચઢી આવ્યાની પ્રખર મળતાં તે નાસીને અચળ કેવળીની પાસે ગયા તેની પાછળ પડેલા અમિતતેજ ને શ્રીવિજય રાજા પણ ક્યાં ચા અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ બધા શાંત થઈ કેવળીની ધર્મદેશના સાંભળવા બેઠા. તેટલામાં એક વિદ્યાધર સુતારાને લઈ ત્યાં આવ્યો. અવસર જોઈ અશની શેષ બેલ્યું કે કંઈ દુષ્ટ ભાવથી સુતારાનું અપહરણ કર્યું નથી પણ વિદ્યા સાધીને જતાં મેં તેને જોઈ પૂર્વ ભવના સ્નેહથી વૈતાલીની વિદ્યા વડે શ્રીવિજ્ય રાજાને મેહિત કરી સુતારાને લઈને મારા નગરમાં આવ્યો છું. પણ તેના શીલને ભંગ કર્યો નથી. મારે આ બાબતમાં જે અપરાધ થયેલ હોય તે માફ કરે. આ સાંભળી અમિતતેજ રાજા બોલ્યા કે હે ભગવન! આને સુતારામાં સ્નેહ થવાનું શું કારણ? ત્યારે કેવળી ભગવાને કહ્યું કે મગધ દેશના અચળ ગામમાં ધરણુંજટ નામે બ્રાહ્મણને કપિલા નામે દાસીથી કપલ નામે પુત્ર થયે. તે કાનથી સાંભળી સાંભળીને સર્વ વિદ્યા શિખે અને રત્નપુર નગરે ગયા. ત્યાં કેઈ ઉપાધ્યાયને ત્યાં ઉતર્યો. ઉપાધ્યાયના પુછવાથી તેણે કહ્યું કે હું અચળ, ગામના ધરણીજટ બ્રાહ્મણને કપિલ નામે પુત્ર છું. આપની પાસે વિદ્યાથી તરિકે આ છું. ઉપાધ્યાયે તેને પિતાને ત્યાં રાખી વિદ્યા ભણવી અને પિતાની પુત્રી સત્યભામાં પરણાવી. એક સમયે વર્ષાકાળમાં પિતાનાં કપડાં બગલમાં ઘાલી પિતાના ઘરના બારણે આવી સત્યભામાને બારણું ખોલવા કહ્યું. સત્યભામાએ પતિ વરસાદમાં ભીંજાયા હશે એમ જાણી કેરાં વસ્ત્ર લઈ બારણું ખેલ્યું ને વસ્ત્ર આપ્યાં ત્યારે, કપિલે કહ્યું કે મારા પ્રભાવથી મારાં વો ભીંજાયાં નથી. એટલામાં વિજળી ઝબકતાં તેને નગ્ન જોઈ સત્યભામાએ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૩૩ વિચાર્યું કે તે હીનકુળને હવે જોઈએ. તેથી તેના પર મંદ સ્નેહવાળી થઈ એક વખતે ધરણીજટ બ્રાહ્મણ કપિલને મળવા આવ્યું. ત્યારે પિતા પુત્રને વિરૂદ્ધ આચાર જાણી ધરણીજને ખરી હકીક્ત પુછતાં દાસીપુત્ર જાણું સંસારથી -ઉદ્વિગ્ન બની દીક્ષા લેવા તૈયાર થઈ પણ કપીલે રજા આપી નહિ. તેથી તે નગરના રાજા શ્રીષેણ પાસે જઈ કહ્યું કે “મને કપિલ પાસેથી છેડાવે તે હું દીક્ષા ગ્રહણ કરૂં. રાજાએ કપિલને બોલાવી સમજાવ્યું પણ તેણે માન્યું નહીં. તેથી શ્રીષેણ રાજાએ સત્યભામાને કહ્યું કે હું કપીલને સમજાવું ત્યાં સુધી તું મારા ઘરે શાન્તિથી રહે. સત્યભામાએ તે કબુલ કર્યું. કપીલને આશ્વાસન આપી તેના ઘેર મોકલે. એક વખત શ્રીષેણ રાજાના અને પુત્રો એક ગણિકા નિમિતે યુદ્ધ કરતા જોઈ શ્રીષેણ રાજા તેઓને યુદ્ધથી અટકાવવા સમર્થ ન થતાં કંટાળીને વિષભક્ષણ કર્યું. તે સાથે તેમની સિંહનંદિતા અને અભિનદીતા બે રાણું તથા સત્યભામાએ પણ વિષ ખાઈ ચારે જણ મૃત્યુ પામ્યા. તેઓ દેવકુફ ક્ષેત્રમાં યુગલીકપણે ઉત્પન્ન થયાં ત્યાંથી કાળ કરી સૌધર્મ દેવલોકે ગયાં. ત્યાંથી એવી શ્રીષેણ રાજાને જીવ તું અમીતતેજ થયા. અભિનંદીતાને જીવ શ્રીવિજય થા. સત્યભામાને જીવ સુતારા થયે. શિખીનંદીતાને જીવ તારી પત્નિ થઈ અને કપિલને જીવ ઘણું ભવ ભમી કંઈક સુકૃત કરી અનીષ થયે છે. તેણે પૂર્વભવના નેહથી સુતારાનું અપહરણ કર્યું હતું. અમીતતેજે કેવળી ભગવંતને Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ પુછયું કે હું ભવ્ય કે અભવ્ય છું. ભગવંતે કહ્યું કે તું ભવ્ય છે અને આ ભવથી નવમે ભવે શાતિનાથ નામે ચકી અને તીર્થકર થઈશ શ્રીવિજય રાજા તારે ગણધર થશે. આ સાંભળી બન્ને રાજાએ કેવળીને વંદન કરી સ્વસ્થાને ગયા. એક વખતે તે બન્ને રાજા ઉદ્યાનમાં કીડા કરવા ગયા ત્યાં ચારણ શમણે અવધિજ્ઞાનથી જાણી તેમને કહ્યું કે તમારું આયુષ્ય ફક્ત છવીસ દિવસનું બાકી છે. આ સાંભળી બને જણે મેરૂ પર્વત પર જઈ અષ્ટાલ્ફિકા મહત્સવ કરી પિત– પિતાના રાજ્યમાં પુત્રને સ્થાપન કરી જગનંદન મુનિ પાસે સંયમ લઈ પાપગમ અણસણે કાળ કરી પ્રાણતક૫માં વીસ સાગરોપમનું આયુષ્ય ઉત્પન્ન થયા. ત્યાંથી ગ્રેવી આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં રમનું વિયની સીતા નદીના કિનારે આવેલી સુપ્રભા નગરીમાં પ્રેમસાગર રાજાની વસુંધરા રાણીની કુખે અમીતતેજને જીવ અપરાજીત નામે બળદેવ થયે અને શ્રીવિયનો જીવ તે જ રાજાની અનંગસુંદરી નામે રાણીની કુખે અનંતવીર્ય નામે વાસુદેવપણે ઉત્પન્ન થયે. તેણે પ્રતિવાસુદેવ દમીતારીને વધ કરી ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. પ્રેમસાગર કાળ કરી અસુરેન્દ્ર થયા. અપરાજિત ભાઈને વિરહ વિરક્ત બની સંયમ લઈ કાળ કરી અય્યતેન્દ્ર થયા અને અનંતવીર્ય બેતાલીસ હજારના આયુષ્યવાળા, પ્રથમ નરકે નારકીપણે ઉત્પન્ન થયા. અમરેન્દ્ર પુત્ર નેહથી ત્યાં આવી તેની વેદના ઓછી કરી. અમિતવીર્થ નરકમાંથી નીકળી વૈતાઢય પર્વત પર વિદ્યાધર થયે. તેને અભ્યતેન્દ્ર Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૩૫ પ્રતિબંધ કર્યો તેથી દીક્ષા લઈ કાળ કરી અભ્યતેન્દ્ર સામાનિક દેવ થશે. ત્યાંથી એવી અપરાજિતને જીવ આ જબુદ્વીપના પૂર્વ વિદેહનીમંગળાવતી વિજયની સીતા નદીના ને કિનારે આવેલી રત્નસંચયા નગરીમાં ક્ષેપકર રાજાની રન માળારાણીની કુખે વયુધ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. શ્રીવિજયે જીવ તેના જ પુત્ર સહસ્ત્રાયુધ તરિકે ઉત્પન્ન થ. પિતા પુત્રે ક્ષેમંકર ગણધર પાસે દીક્ષા લીધી ને સંયમ પાળી ઉપરિમ ગ્રેવેયકમાં એકત્રીસ સાગરના આયુષ્ય અહમિન્દ્ર થયા. ત્યાંથી એવી આ જ બુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિયની પુંડરીગિણી નગરીમાં ઘનરથરાજાની પદ્માવતી રાણીની કુખે વાયુધને જીવ મેઘરથ નામે પુત્રપણે ઉત્પન્ન થયા અને સહસ્ત્રાયુધને જીવ ઘનરથ રાજાની મનેરમા રાણુની કુખે દઢરથ નામે પુત્ર પણે ઉત્પન્ન થયે. ઘનરથ રાજા સંયમ અવસર જાણે પુત્રને રાજ્ય આપી દીક્ષા લઈ કેવળજ્ઞાન ઉપાજી તીર્થકર થયા. મેઘરથ રાજા ને દઢરથ યુવરાજ અને શ્રાવ થયા અહિ ઉતરાધ્યયનની ટીકામાં વયુધના ભવમાં પારેવાનું રક્ષણ કર્યું લખ્યું છે. જ્યારે ત્રિષષ્ઠિમાં મેઘરથનાં ભવમાં પારેવાનું રક્ષણ કર્યાનું લખ્યું છે. મેઘરથ રાજાએ પુત્રને રાજ્ય સેંપી દદ્ધરથની સાથે ઘરથ તીર્થકર પાસે દીક્ષા લીધી. વીશ સ્થાનકતપની આરાધના કરી તીર્થક નામ કમ નિકાગ્યું. પ્રાંતે બંને જણ શુદ્ધ ચરિત્ર પાળી કાળ કરી. સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. ત્યાંથી એવી આ જંબુર * * * Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ઉત્તરાધ્યયન સુન્નાથ દ્વિપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવીની કુખે ભાદરવા વદ સાતમે ચૌદ સ્વપ્ન સુચિત મેઘરથ રાજાને જીવ ઉત્પન્ન થયે. જેઠવદ ૧૩ના દિવસે પૂર્ણ માસે તેમને જન્મ થયો. છપન્ન દિગકુમારી અને ચોસઠ ઈન્દ્રોએ જન્માભિષેક ઉજજો. જન્મથી બાર દિવસ પર્યત પિતાએ જન્મોત્સવ ઉજવી તેમનું ગુણસંપન્ન એવું શાન્તિ નામ પાડ્યું. યુવાવસ્થા પામતાં પિતાએ ઘણી રાજકન્યાઓ પરણાવી. અનુક્રમે વિશ્વસેન રાજાએ પુત્રને રાજ્ય પર સ્થાપી દીક્ષા લીધી. શાન્તિનાથ રાજાને ત્યાં ચૌદ રત્નને નવનિધિ ઉત્પન્ન થતાં ચકને અનુસરે ષટખંડ સાધી ચક વતિ બન્યા. પચીસ હજાર વર્ષ કુમારપણામાં, પચીસ હજાર વર્ષ માંડલીકપણમાં અને પચીસ હજાર વર્ષ ચક્રવર્તિ પણામાં રહી સંયમ અવસર જાણી જેઠ વદ ૧૪ના દિવસે વરસીદાન દઈને દીક્ષા લીધી. પિોષ સુદ-૯ના દિવસે કેવળજ્ઞાન થયું. તીર્થની સ્થાપના કરી. પિતાના પુત્ર ચકાયુધને દીક્ષા આપી ગણધર પદે સ્થાપ્યા. પચીસ હજાર વર્ષ કેવળી પર્યાય પાળી જેઠવદ તેરસે સમેતશિખર પર પ્રભુ નિવગુ પામ્યા. ત્રષષ્ઠિમાં ક્ષેમકર તીર્થકરના પુત્ર વાયુધ ચકી થયાનું લખ્યું છે. અહિં ક્ષેમંકર ગણધરના હાથે દીક્ષા લીધી લખ્યું છે અને ચક્રિ થયાની વાત લખી નથી–તેમના ભોની ગણત્રી નીચે મુજબ જાણવી.. ૧ શ્રીણ, ૨ યુગલીક, ૩ સૌધર્મદેવ, ઇ અમિત જ ૫ દશમદેવલેક ૬ અપરાજિત, ૭ અમૃતેન્દ્ર, ૮ વાયુધ, ૯ ઉપરિમ ગ્રેવેયક ૧૦ મેઘરથ ૧૧ સર્વાર્થસિદ્ધ ૧૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૩૭ શાન્તિનાથ ૧ અભિનંદીતા ૨ યુગલીક, ૩ સૌધર્મદેવ, ૪ શ્રીવિજય, ૫ દશમેદવલેકે ૬ અનંતવીર્ય ૭ પહેલીનરક ૨૮ વિદ્યાધર, ૯ અમ્રુતદેવ-૧૦ સહસ્ત્રાયુધ ૧૧ ગ્રેવેયક ૧ર દરથ ૧૩ સર્વાર્થ સિદ્ધ ૧૪ ચકાયુધ ધકખાગરાયસ, કુંથુ નામ નરીસરા વિકખાયકિત્તી ભગવં, પત્તો ગઈમણુત્તર છે ૩૯ . કુંથુનાથનું ચરિત્ર ઈશ્વાકુ વંશમાં શ્રેષ્ઠ રાજા વિખ્યાત કુંથુ નામે ચકવતિ તીર્થકર મેક્ષે ગયા. તેમનું ચરિત્ર નીચે પ્રમાણે છે- હસ્તિનાપુરમાં સુર રાજાને શ્રીદેવી ભાર્યાથી કુંથુ નામે પુત્રને જન્મ થયો. ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેના પિતાએ શત્રુઓને કુંથુ જેવા જે તેથી ભગવાનનું નામ કુંથુનાથ પાડ્યું. યુવાન થતાં પિતાએ ઘણી રાજકન્યાઓ પરણવી. પુત્રને રાજ્ય સોંપી સુર રાજાએ દીક્ષા લીધી. ભગવાન પણ ઉત્પન્ન થએલચક રત્ન વડે છ ખંડ સાધી ચકવતિ થયા. ભુતભેગી બની દીક્ષા લઈ તીર્થ સ્થાપતા સુધી સેળ વર્ષ છદ્મસ્થપણે વિચર્યા પછી કેવળજ્ઞાન થતાં ઘણે કાળ કેવળી પર્યાય પાળી સમેતશિખર પર નિર્વાણ પામ્યા. ભગવાન પિણ વીસ હજાર વર્ષ કુમારપણે, તેટલાં વર્ષ મંડલીકપણે, તેટલાં વર્ષ ચક્રવર્તિપણે અને તેટલાં વર્ષ તીર્થ કરપણે | વિચરી મેક્ષે ગયા. સાગરંતં ચઇત્તાણું, ભરહ નરવ રીસરે | “અરે ય અરય પત્તો, પત્તો ગઈમણુત્તર | ૪૦ | Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રો ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સાગરપર્યત ભરતને ત્યજીને રજોગુણ રહિત ભગવાન અરનાથ મેક્ષે ગયા. પૂર્વવિદેહની મંગલાવતી વિજયમાં રત્ન સંચયાપુરીમાં મહિપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. ગુરૂમુખથી ધર્મ સાંભળી રાજ્ય તજી દીક્ષા લીધી. એકાદશી અંગ ભણીને ગીતાર્થ થએલ વિશ સ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું. અંતે કાળ કરી સર્વાર્થ સિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રના. હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામે રાજાની દેવી રાણીની કુખે ઉત્પન્ન થયા. પૂર્ણ માસે ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રને જન્મ થયો. તેમનું સ્વપ્નાનુસારે અર નામ પાડ્યું. છપન દિગકુમારી અને ચોસઠ ઇન્દ્રોએ જન્માભિષેક ઉજવે. એકવીસ હજાર વર્ષ પછી પિતાએ તેમને રાજ્ય સેપ્યું. એકવીસ હજાર વર્ષ માંડલીક રાજાપણે રાજ્ય ભેગવ્યું પછી ચકરત્ન ઉત્પન્ન થતાં ચક્રને અનુસારે ષટ ખંડ સાધી ચક્રવતિ થયા ને એકવીસ હજાર વર્ષ ચક્રવતિનું સુખ જોગવ્યું. પછી લેકાંતિક દેવેથી પ્રતિબંધ પામેલા ચકીએ વરસીદાન આપી. સંયમ લીધું. ત્રણ વર્ષ છઘસ્થપણમાં વિચર્યા બાદ તેમને કેવળજ્ઞાન થયું, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થકરપણે. ભવ્ય જીને પ્રતિબંધ કરતા એકવીસ હજાર વર્ષ કેવળી. પર્યાય પાળી અન્નાથ પ્રભુ સમેતશિખર પર આવી એક મહીનાનું અનશન કરવા પૂર્વક કુલ રાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવી નિર્વાણ પામ્યા. દેએ નિર્વાણ મહોત્સવ ઉજજો. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૩૯ ચઇત્તા વિલં રજજ ચંઈત્તા, બલવાણું ચઈત્તા ઉત્તમ ભેએ, મહાપઉમે તવ ચરે ૪૧ , મેટી ઋદ્ધિવાળા મહાપદ્મ ચકવતિએ રાજ્યને ભેગ. તજીને તપનું આચરણ કર્યું. તેમનું ચરિત્ર નીચે મુજબ છેઆ જુબુદ્વીપના ભારતવર્ષમાં હસ્તિનાપુર નગરમાં પશ્નોત્તર નામે રાજાને વાલા નામે રાણીથી પ્રથમ સિંહસ્વપ્ન સૂચિત વિષ્ણુકુમાર નામે પુત્ર થયો. ત્યાર પછી ચૌદ સ્વપ્ન સૂચિત મહાપદ્મ નામે ચક્રવતિ” પુત્ર થયે. આ વખતે ઉજજેની નગરીમાં શ્રીવમ નામે રાજાને નમુચી નામે મંત્રી હતે. એક વખતે ત્યાં મુનિસુવ્રત સ્વામીના શિષ્ય સુવ્રત નામે આચાર્ય પરિવાર સહિત પધાર્યા. લેકે તેમને વંદન કરવા જતા જોઈ રાજાએ નામચી મંત્રીને પુછયું કે આ લેકે કયાં જાય છે. નમુચીએ કહ્યું કે ઉદ્યાનમાં શ્રમણે આવેલા છે તેમના ભક્તો તેમને વંદન કરવા જાય છે. રાજાએ કહ્યું આપણે પણ જઈએ. નમુચીએ કહ્યું ભલે જઈએ પરંતુ ત્યાં તમે મધ્યસ્થ બની સાંભળ્યા કરજે. હું તેની સાથે વાદ કરી બેલતે બંધ કરીશ. આમ સંકેત કરી બને ત્યાં ગયા. નમુચીએ શ્રમણે કહ્યું હે શમણે! જે તમે ધમતત્વને જાણતા હે તો બોલો. શ્રમણે તેને ક્ષુદ્ર સમજી મૌન રહ્યા ત્યારે નમુચી રોષે ભરાઈ સૂરિ પ્રત્યે બોલ્યો કે હે મુનિr આ બળદ શું જાણે છે?' સૂરિએ કહ્યું કે યદિ તમારું મુખ ચળવળે છે તો અમે કહીએ છીએ. આ સાંભળી કુલ્લક સાધુએ કહ્યું કે ભગવન્! હું જ તેનું નિરાકર્ણ કરી એમ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ કહી વાદ કરી નમુચીને નિરૂત્તર કર્યો ! તેથી તે મંત્રીને સાધુઓ પર દ્વ થયે. રાત્રીએ ચોરની પેઠે એક જ મુનિ વધ કરવા આવ્યા. દેવે તેને થંભીત કરી દીધો. પ્રભાતે તે આશ્ચર્ય જોઈ રાજાએ ત્થા લોકેએ તેને અત્યંત તીરસ્કાર કર્યો તેથી શરમાઈને ત્યાંથી નીકળી હસ્તિનાપુર જઈ મહાપદ્મ ચકીને મંત્રી થયે. એક વખત તેણે સિંહબાળ નામે પલિપતિને રંજાડ કરતે બાંધીને ચક્રવર્તિ પાસે ખડો કર્યો ત્યારે ચકિએ નમુચીને કહ્યું કે તેને જે ઈષ્ટ હોય તે માગી લે. તેણે કહ્યું અવસરે માગીશ. પૂર્વે મહાપદ્ધ જ્યારે યુવરાજ પદે હતા ત્યારે તેની માતા જવાલાદેવીએ જિનરથ કરાવ્યું અને ઓરમાન માતાએ બ્રહ્મરથ કરાવ્યું. પ્રથમ રથ ચલાવવા બંનેને વાદ થતાં પશ્નોત્તર રાજાએ બંને રથ રોકી દીધા. તેથી માતૃભક્ત મહાપદ્મ કેઈને જણાવ્યા સિવાય પરદેશ ચાલ્યા ગયા અને એક મોટા જંગલમાં તાપસના આશ્રમે આવી ચડયા. તાપસોએ સન્માનથી રાખ્યા. આ તરફ ચંપા નગરીમાં જનમેજ્ય રાજા રાજ્ય કરતા હતા. તેના ઉપર કાળ નરેન્દ્ર ચઢાઈ કરી તેમાં જનમે હારી જતાં નાસી ગયે. તેની નાગવતી નામે રાણી પિતાની મનાવલી નામે પુત્રીને લઈ અહિં તાપસાશ્રમમાં આવી. મહાપદ્મ તથા મદનાવલીને પરસ્પર પ્રેમ થયો તે કુલપતિ તથા નાગમતિએ જાણ્યું. નાગમતીએ મદનાવલીને કહ્યું કે તું ચક્રવર્તિની પત્નિ થવાની છે. તે જ્યાં ત્યાં શા માટે પ્રેમ કરે છે! કુલપતિએ મહાપદ્યને ચાલ્યા જવાનું કહેતાં તે મદનાવલીને સંગમ પામી Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૪૧ women ચક્રવર્તિ થઈ જિન ચૈત્ય કરાવીશ એમ મને રથ કરતે સિંધુનદ નામે નગરમાં આવ્યું. ત્યાં ઉજાણુ નિમિતે ઘણી સ્ત્રીઓ નગર બહાર ક્રિીડા કરતી હતી તે વખતે રાજાને માનીતે હાથી ઉન્મત બની આલાનસ્તંભ ઉખેડી નગર બહાર સ્ત્રીઓના ટોળામાં આવ્યા. સ્ત્રીઓ નાસભાગ કરવા લાગી. તે જોઈ મહાપદ્ય કુમારે હાથીને હાકોટી બહુ ભમાવીને થકવી નાખ્યા. ત્યાં આવેલા મહસેન રાજાએ મહાપદ્રને કહ્યું કે કુમાર ! હાથી સાથે યુદ્ધ કરશો નહિ. રોષે ભરાએલો તે. તમારે વિનાશ કરશે. કુમારે કહ્યું કે મારી કલા જુએ. એમ કહી હાથીને વશ કરી તેના ઉપર ચઢી બેઠે ને તેને આલાન. ભે લાવી બાંધી લીધે. આ જોઈ મહુસેન રાજા વિસ્મય પામે. કુમારને ઉત્તમ કુલને જાણી તેને બોલાવી પિતાની સો કન્યા પરણાવી. મહાપદ્ય ત્યાં સુખે રહે છે. પણ મદના વલીને ભુલી જતા નથી. એક વખત મહાપદ્રકુમાર સુતા હતા. ત્યાં વેગવતિ નામે વિદ્યાધરી આવી તેમને હરી ગઈ. કુમારે જાગીને તે વેગવતિને જોઈ મુઠી ઉગામી કહ્યું કે તું મને ક્યાં લઈ જાય છે. તેણીએ કહ્યું કે વૈતાઢય પર્વત પર સૂરદય નામે નગરમાં ઈન્દ્રધનુષ નામે વિદ્યાધરેન્દ્ર રહે છે. તેની શ્રીકાંતા નામે ભાર્યા ને જ્યચંદ્રા નામે પુત્રી છે. તે. પુરુષષીણી હોવાથી કેઈપણ પુરુષને ઈચ્છતી નથી. તેના પિતાએ ઘણું રાજકુમારના ચિત્રપટે બતાવ્યા. પણ કોઈ તેને ગમે નહિ પછી તમારૂં ચિત્ર આલેખી. બતાવ્યું તે જોઈને તેણે તમને વરવા નિશ્ચય કર્યો છે. તેના ચા. કુમાર મહાપાત મહા ગઈ. કમ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ માતા પિતાએ તમને તેડી લાવવા મને મોકલી છે. આપ ત્યાં પધારી તેનું પાણિગ્રહણ કરે. કુમાર વેગવતિના આગ્રહથી ત્યાં ગયા. તેનાં માતા પિતાએ શુભમુહુતે તે કન્યા મહાપઘને પરણાવી અને વેગવતીનું ઘણું સન્માન કર્યું. આ વાત જયચંદ્રાના મામાના દિકરા ગંગાધરને મહીધરે જાણી. તે મહાપદ્મ કુમાર સાથે લડવા આવ્યા. મહાપધે તે બંનેને હણ નાખ્યાં. તે વખતે સ્ત્રીરત્ન સિવાય તેર રત્ન નવનિધિ બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાએ તેની સેવા કરવા લાગ્યા. એક વખત મહાપદ્મ ચકી તાપના આશ્રમમાં ગયા. ત્યાં તાપસેએ મહાપદ્મને બહુ આદર સત્કાર કર્યો. તે વખતે જનમેજય રાજા ત્યાં આવી ચઢયે અને મદનાવલી મહાપદ્મ ચક્રવર્તિને પરણાવી. તે તેનું સ્ત્રીરત્ન બન્યું. પછી સર્વજદ્ધિ સહિત તેઓ હસ્તિનાપુર આવી માતા પિતાને પગે લાગ્યા. આઠમા ચકવતિ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રિષષ્ઠિમાં સુલુમ આઠમા ચકવતિ થયાનું લખ્યું છે તે મહાપદ્મ નવમા ચકવતિ થયા. આ અવસરે મુનિસુવ્રત સ્વામીના શિષ્ય નાગસૂરિ હસ્તિનાપુરમાં સુમેસર્યા. પવોત્તર રાજા પરિવાર સહિત વંદન કરવા આવ્યા. વંદન કરી ધર્મદેશના સાંભળી વૈરાગ્ય થતાં તેમણે ગુરૂને કહ્યું કે હું રાજ્યને સ્વસ્થ કરી આપની પાસે દીક્ષા લઈશ. ગુરૂએ કહ્યું કે વિલંબ કરે નહિ તેથી નગરમાં આવી મંત્રીઓ અને પરિજનેને તેડાવી કહ્યું કે હું વિષમારને રાજ્ય સંપી દીક્ષા લઈશ. વિષ્ણુકુમારે કહ્યું કે હું પણ આપની સાથે જ દીક્ષા લઈશ. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ૧૪૩ રાજાએ તેના નિશ્ચય જાણી મહાપદ્મના રાજ્યાભિષેક રી રાજાએ વિષ્ણુકુમાર સહિત સુવ્રતસૂરિ પાસે દીક્ષા લીધી. મહાપદ્મ ચક્રીએ માતાએ કરાવેલ. જૈનરથ નગરમાં ફેરવ્યા અને આખી પૃથ્વીજિનમદિરાથી શણગારી. એક કાડ ને એક લાખ જિનાયતન કરાવ્યાં, પદ્મોત્તર મુનિ કેવળજ્ઞાન પામી માક્ષે ગયા. વિષ્ણુકુમારને તપ કરવાથી આકાશગામિની આદિ લખીએ ઉત્પન્ન થઈ. એક વખત હસ્તિનાપુરમાં સુત્રતાચાય ચામાસુ કરવા પધાર્યાં. આ ખખર નમુચીને પડતાં તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “આપે પૂર્વ કબુલ કરેલુ. વરદાન આજે મને આપે.” ચક્રીએ કહ્યું ખુશીથી. જે જુવે તે માગી છે. નસુચીએ કહ્યું મારું દેવાક્ત વિધિથી યજ્ઞ કરવાની ઇચ્છા છે તે મને આપનું રાજ્ય આપે. ચક્રીએ નમુચીને પેાતાના રાંન્ત્ય પર અભિષિક્ત કરી પેતે અતઃપુરમાં રહ્યા. નમુચીને વર્ષાપન આપવા જૈન સિવાય બીજા સાધુ સન્યાસીઓ આવી ગયા ત્યારે નમુચીએ સ લેાક સમક્ષ કહ્યું કે “સવ લોકો મને વર્ષાપન આપવા આવી ગયા પણ જૈન યતિએ આવ્યા નથી તેા તેમને તેડાવા. લેાકાના આગ્રહથી તેઓ આવ્યા. તેમને નમુચીએ ગૃહ્યું કે બધાય તાધન રાજાએ રક્ષિત હોય છે. પણ તમે મર્યાદા મુકીને મારી નિંદા કરા છે માટે મારૂ રાજ્ય છેાડી ચાલ્યા જાઓ. જો કોઈ આ નગરમાં દેખાશે તા તેને વધ કરવામાં આવશે. સુન્નતાચાર્યે કહ્યું કે 'રાજાઓને વર્ષાપુન કરવાના અમારા આચાર નથી. એલે આવ્યા નથી તેમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ કાંઈ તમારી નિંદા કરતા નથી. ચોમાસામાં એક સ્થળે રહેવાને અમારે આચાર છે–એટલે રહ્યા સિવાય છુટકે નથી. નમુચીએ કહ્યું કે સાત દિવસની છુટ આપું છું. પછી જો કોઈ નજરે પડશે તે હું અવશ્ય તેને મારી નખાવીશ. આ સાંભળી આચાર્ય ઉપાશ્રયે આવ્યા અને સર્વે સાધુઓને બેલાવી પુછયું કે હવે શું કરવું ? ત્યારે એક સાધુએ કહ્યું કે “ચકીના ભાઈ વિષ્ણુકુમાર મુનિ હાલ મેરુ પર્વત પર છે. તે આવે તે નમુચીને સમજાવી શકશે. આચાર્ય કહ્યું કે જે લબ્ધીસંપન્ન હોય તે જઈને તેમને બેલાવી લાવે.” એક સાધુએ કહ્યું કે ત્યાં જવાની મારી શક્તિ છે પણ પાછું આવવાની શક્તિ નથી. આચાયે કહ્યું કે વિષ્ણુકુમાર તમને પાછા લાવશે માટે તમે જાઓ. તે સાધુ ત્યાં જઈ વિષ્ણુ કુમારને આવવાનું પ્રયોજન કહી બતાવ્યું. વિષ્ણુકુમાર તે સાધુને લઈ તુરત હસ્તિનાપુર આવ્યા અને નમુચીની સભામાં ગયા. ત્યાં સર્વ સામંત વગે તેમને નમસ્કાર કર્યો પણ નમુચી તે સિંહાસન પર બેસી જ રહ્યો. વિષ્ણુકુમારે નમુચીને કહ્યું કે વર્ષાકાળ સુધી આ મુનિએ અહિં રહેશે. નમુચીએ કહ્યું કે તમારા કહેવાથી ભલે પાંચ દિવસ રહે. વિષ્ણુકુમારે કહ્યું પછી તેઓ ઉદ્યાનમાં રહેશે. ત્યારે નમુચી રેષે ભરાઈ બેલ્યા કે તમે બધા પાખંડી અધમ છે. માટે મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. આ સાંભળી વિષ્ણુકુમારને કેપ થતાં તેમણે ત્રણ પગલાં જેટલું સ્થાન માગ્યું તે નમુચીએ આપ્યું. વિષકુમારે વૈકિયલબ્ધીથી લાખ જનનું Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા ૧૪૫ રૂપ કર્યું. એક પગ પૂર્વી સમુદ્રના કિનારે અને બીજો પગ પશ્ચિમ સમુદ્રના કીનારે મુકી ઉભા રહ્યા. આથી પૃથ્વી કપી ઉઠી. ઈંદ્રે અવધિજ્ઞાનથી વિષ્ણુકુમારના કાપ જાણી ઉપશાંત કરવા ગાયકદેવીઓને માકલી. તેઓએ આવી ગીત ગાન શરૂ કર્યું. વિષ્ણુકુમારે નમુચીને સિ’હાસન પરથી પાડી નાખ્યા. આ સમાચાર મહાપદ્મ ચક્રીને મળતાં તે ત્યાં આવ્યા અને મુનિને વિવિધ ઉપચાર વડે શાંત કર્યાં. વિષ્ણુકુમાર મુનિ આલેાચનાપૂર્વક પ્રતિક્રમણ વડે વિશુદ્ધ થયા અને નમુચીના ઉપદ્રવ ટાળ્યા. તેઓ અનુક્રમે કેવળજ્ઞાન પામી. મોક્ષે ગયા. મહાપદ્મ ચક્રવર્તિ પણ દીક્ષા ગ્રહણ કરી, ક ખપાવી મુકતે ગયા. એગચ્છત્ત' પસાહિત્તા, મહં માણિના । રિસેણેા મણુસ્સિ ઢા, પત્તો ગમણુત્તર ॥ ૪૨ ॥ પૃથ્વીને એક છત્રા પ્રભાવિત કરી માનને ગવ ઉતાર નાર હરિષેણુ નામે ચક્રવતિ મોક્ષગતિને પામ્યા. તેમનું ચરિત્ર નીચે મુજબ છે– કપીલપુર નગરીમાં મહાહિર રાજાની મરૂદેવી રાણીની કુખે ચૌદ સ્વપ્ન સૂચિત - હરિષણ નામે ચક્રવત્તિ થયા. ક્રમે કરી યૌવનાવસ્થામાં આવતાં પિતાએ તેમને રાજ્ય પર સ્થાપ્યા ત્યારે તેમને ચૌદ રત્ન ઉત્પન્ન થયાં, ચક્રરત્નના અનુસારે ષટખંડ પૃથ્વી સાધી, ત્યારે ચક્રવતિ - પણાના અભિષેક થયા. તે ચક્રવતિને યાગ ભાગે ભાગવતા * · છતાં સુખે રહે છે. એક વખત તેમને વિચાર થયા કે પૂ કુત ક`ના યોગે મને આ લોકની સવ ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે. ૧૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉત્તરાધ્યયન સૂબાથ હવે પરલેક સુધારવા પ્રયત્ન કરી જોઈએ કારણ કે પુરૂષે આઠ મહીમા એવું કામ કરવું કે માસમાં સુખે રહેવાય, આખા દિવસમાં એવું કામ કરવું કે રાત્રે સુખે સુવાય. યુવા જાથામાં એવું કામ કરી લેવું કે વૃદ્ધાવસ્થામાં સિદવું ન પડે. આખી જીંદગીમાં એવું કામ કરી લેવું કે પરભવમાં સંગતિ થાય. આ વિચાર કરી પુત્રને રાજ્ય સેંપી દીક્ષા લઈ ચાલી નિકળ્યા. અનુક્રમે ચરિત્ર પાળી કેવળજ્ઞાન ઉપાજી પ્રતિ માસુખમે કર્યા. તેમનું દશ હજાર વર્ષનું આયુષ્ય અને પંદર ધનુષની કાયા હતા. અનિઓ રાયસહસૈહિં, સુપરિશ્ચાઈદમ ચરે ! જ્યનામો જિણકખાય, પત્તો ગઈમણુત્તર કal હજારો રાજા જેની પાછળ થાલતા એવા જય નામના ચક્રવતિ સભ્ય પરિત્યાગ કરી જિને કહેલા ચારિત્રને આચરી મસે ગયા. જપ નામના અગ્યારમા ચક્રવતિનું ચરિત્ર કહેવાય છે-શર્ભગૃહ બિરમાં વપ્રા સણની કુખે ચૌદ સ્વપ્ન થિત જય નામે ચકી ઉત્પન્ન થયે. તેણે પટખંડ સાધી ચક્રવતિની ઋદ્ધિ મેળવી. એક વખત તેઓ ભેગો ભોગવવાથી વિત થઈ વિચાર્યું કે સોને અને વિગ તે અવશ્ય પષને, તેમ ચિરકાળ જીત ભેગો મેળવ્યા છતાં તૃપ્તિ થવાની મેથી અને શરીર ને નાશવંત છે જ, પણ દીવ અજય પર્વત પર થીજ “સહાયભુત થયા છે એમ ચિંતવી વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરી લી નિકળ્યા અને અનુક્રમે કેવળજ્ઞાનકોઈ મિક્ષ કરી. તેમનું બાર Page #157 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ઉતરાધ્યયન સૂત્રાર્થ ૧૪૭ ૧/ ૧ ધનુષનું શરીર ને હજાર વર્ષનું આયુષ્ય હતું. વિષષ્ટિમાં ત્રણ હજાર લખ્યું છે. દસારઝુર મુદિયં, ચઇત્તાણું મુણી રે. દસારણભદ્રા નિકખતે, સકમં સકકેણ ચાઈઓ . ૪૪ સાક્ષાત ઈન્દ્ર પ્રેરીત દશણભદ્ર રાજા આનંદ દેનારૂં દર્શાણ દેશનું રાજ્ય ત્યજી નિકળ્યા અને દીક્ષીત થઈ વિચર્યા. વિરાટ દેશમાં ધન્યપુર નગરમાં મદહર નામે મહારને પુત્ર હતે તેની ભાર્યા દુષ્ટ શીલવાળી નગરક્ષકની સાથે છાની રીતે રમતી હતી. એક સમયે તે સ્થાને મટેએ નાટય આરંડ્યું. તેમાં એક નટ સ્ત્રી રૂપ ધારણ કરી નૃત્ય કરતા હતા તેને જોઈ જેવા ગએલી કુલટાએ તે નટને કહેવરાવ્યું કે જે આ સ્ત્રીવેશે મારે ઘેર આવી મારી સાથે રમે 'તે ૧૦૮ દ્રવ્ય આપું. તેણે પણ તે કુલટાને કહેવરાવ્યું કે હું તારી પાછળ તુરત આવું છું. નટે તેના ઘેર જઈ પગ ધેવા પાણી માગ્યું. તે કુલટાએ આપ્યું પછી તેને જમવા બેસાડે અને ખીરની ભરેલી થાળી મુકી. જ્યાં તે જમવા માંડે છે ત્યાં તેના જાર નગરરક્ષકે આવી કમાડ ઠોકયું. તે સ્ત્રીએ પેલા નટને કહ્યું : કે તું આ તલ ભરેલા ઓરડામાં જતે હે. હું તેને હમણું રવાના કરી દઈશ. નટ તલવાળા ઓરડામાં પેઠે પણ ભુખ્યો હોવાથી તલ ચેળી કુકી ફંકીને ખાવા લાગ્યું. નગરરક્ષક તે કમાડ બંધ કરી ખીરની ભરેલી થાળી જઈ ખાવા બેઠે. તેટલામાં તે કુલટાને ધણી આભ્યો ને કમાડ કેકયું. નગરરશીને તે કુલટાએ તલના ઓરડામાં પેસી જવા કહ્યું. પણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ખુણામાં સર્પ છે માટે દૂર જશે નહિ એમ કહ્યું. તે ઓરડાના બારણા પાસે જ બેસી રહ્યો. હવે તે કુલટાએ - બારણું ઉઘાડયું. તેના ધણીએ ખીરની ભરેલી થાળી જોઈ પુછયું કે આ શું ? ત્યારે સ્ત્રીએ કહ્યું કે મને ભૂખ લાગી હતી તેથી જમું છું. પતિએ કહ્યું તું ભી જા. મને બહુ ભુખ લાગી છે તે પ્રથમ હું જમી લઉં. સ્ત્રીએ કહ્યું કે આજે અષ્ટમી છે તે નાહ્યા વિના કેમ જમશો. તેણે કહ્યું કે તું નાહી છે. તે હું પણ ન્યાયે સમજી લે. મને બહુ ભુખ લાગી છે. એમ કહી જમવા મંડી પડે. હવે પેલો સ્ત્રીવેશધારી નટ ખુણામાં બેસી તલ ચેળાળી કુકીને ખાતે હતે. તેને સર્પના કુંફાડા સમજી નગરરક્ષક હી. ગ ને ઝટ ઓરડામાંથી નીકળીને ભાગ્યે. તેની પાછળ નટ પણ નાઠો. તે જોઈ ધણુએ પુછયું કે આ સ્ત્રી પુરૂષ નાઠા તે કેણ હતા ? હાજરજવાબી કુલટાએ કહ્યું કે મેં તમને હમણું જ વાય કે આજ અષ્ટમીને દિવસે નાહ્યા વગર કેમ જમશે? પણ તમે માન્યું નહિ અને જમવા મંડી પડ્યા તેથી તમારા ઘરમાં સદા વાસ કરી રહેલા શીવ ને પાર્વતી નાસી ગયા. આ સાંભળી મદહરે કહ્યું કે અરેરે ! મેં બહુ ભુંડું કર્યું. હવે કોઈ ઉપાય કર કે જેથી તેઓ પાછા ઘરમાં આવીને રહે. કુલટાએ કહ્યું કે, જે તમેન્યાયથી ધન કમાઈને, આવે ને તેમની પૂજા કરે તે પુનઃ તમારા ઘેર આવે. આ સાંભળી મદહર ધન કમાવા દેશાંતરે ગયે. તે ફરતે ફરતે દર્શાણ દેશમાં શેરડીના વાઢમાં ખેડુતને ત્યાં કામ કરવા રહ્યો. ત્યાં દશ ગાદીઆણું સુવર્ણ કમાયેતે ઓછુ લાગવાથી Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તર અધ્યયન સૂત્રાર્થ ૧૪ - ઘર તરફ ન જતાં એક મેટા જંગલમાં પેડે. ત્યાં પીપળાના ઝાડ તળે વિસામો લેવા બેઠે. ત્યાં ઘોડાના ખેંચાણથી દર્શાણ ભદ્ર રાજા આવી ચઢયા. મદહરને જોઈ રાજાએ પુછયું કે તું કોણ છે અને ક્યાંથી આવે છે? 'મદહરે પોતાની બધી હકીકત કહી તે સાંભળી રાજા સમજી ગયા કે તેની સ્ત્રીએ તેને છેતરો પરદેશ મે કહ્યું છે, એટલે રાજાએ તેને સ્ત્રી ચરિત્ર સમજાવી પિતાને ત્યાં લઈ જઈ ખાવા પીવાને બંદોબસ્ત કરી આપ્યું. રાજાએ વિચાર્યું કે આ અદષ્ટ દેવમાં આવી ભક્તિ કરે છે અને હું પ્રભુ મહાવીર વિદ્યમાન છતાં ભક્તિ કરી શક્તા નથી. એટલામાં પ્રતિહારીએ આવી કહ્યું કે પ્રભુ મહાવીર આપણું નગરના ઉદ્યાનમાં પધાર્યા છે. રાજાની ભાવના તાત્કાલિક ફળવાથી તેણે વિચાર્યું કે હું મારી સર્વ ઋદ્ધિથી કાલે પ્રભુ મહાવીરની એવી વંદના કરૂં કે પૂર્વે કેઈએ કરી ન હેય, એમ વિચારી બીજે દિવસે સવારે ન્હાઈ ધોઈ આખા શરીરે ચંદનાદિ વિલેપન કરી સર્વ અંગ ઉપાંગમાં અલંકાર ધારણ કરી ચતુરંગી સેના સહિત, મંત્રી સામંત, નગરશેઠીયા અને વેપારીઓથી યુક્ત વાજીંત્રના નાદથી દિશાઓને ગજવતા અને ગંધર્વોને ગીત ગાન કરાવતે તથા વારાંગનાઓને નૃત્ય કરાવતે સર્વને નેત્રથી જોઈ આનંદ પામતે હાથી પર બેસી દર્શાણભદ્રરાજા ભગવાનને વંદન કરવા આવ્યા. તે વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનને ઉપયોગ મુકી જાણ્યું કે દર્શાણભદ્રરાજા પિતાની અદ્ધિના મદપૂર્વક આવી પ્રભુને વંદન કરે છે. તે તેને મદ ઉતારવા અને પ્રતિબંધ કરવા માટે તેને મારી સમૃદ્ધિ દેખાડવો જોઈએ એમ વિચારી Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ૧૫૦ .. ઇંદ્રે પોતાની સમગ્ર ઋદ્ધિ વિવી, તેમાં અરાવણુ હાથીના આડ દાંત વિકુર્યાં. દરેક દાંતે આઠ આઠ વાવડી, દરેક થાવડીમાં આઠ આઠ કમળ, દરેક કમળે આઠ આઠ પાન, દરેક પાન પર ખત્રીશ બન્નીશ નાઢ્યું. આવી વિભૂતિ સાથે ઇન્દ્ર અરાવણુ હાથી પર ચઢીને આન્યા. પ્રભુને પ્રદક્ષિણા આપી વંદના કરી. આ જાઈ દર્શાભદ્રના મદ ઉતરી ગયે અને ઇન્દ્રને ખાવી ઋદ્ધિ ધ કરવાથી મળી છે. તે હુ પણ ધર્માં કરૂ એમ વિચારી મહર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારે શકે તેને વદન કર્યુ અને કહ્યું કે તમે ધન્ય છે. મેં તમારૂ` અભિમાન તાડવા મારી ઋદ્ધિ બતાવી, પણુ. હું તમારી તોલે આવી શકું તેમ નથી કારણ અમારામાં વિતીના અભાવ છે અને તમે સ` વિરતિધર અન્યા છે તેથી તમને ધન્ય છે. એમ મુનિની પ્રશંસા કરી ઈન્દ્ર સ્વસ્થાને ગયા. નમી નમેઇ અપ્પાણ, સકખ સકકે ચાઇઓ । ચઊણ ગેવ વદેહી, સામણે પ′વિટ્ઠઓ ॥ ૪૫ ॥ વિદેહ દેશના રાજા નિમ આત્માને નમાવી શાક્ષાત શક્રે પ્રેરણા કર્યા છતાં ઘરને ત્યજીને સાધુત્વમાં સ્થિત થયા. આ ચરિત્ર પ્રથમ કહેલું છે. કકડુ કલિમ્મુ, પંચાલેપુ ય દુમ્મુહા । નમી રાયા વિદેહેસુ, ગધારેપુ ય નઈ ॥ ૪૬૫ કલિંગ દેશમાં કરક`ડુ પાંચાલ દેશમાં દ્વિમુખ, વિદેહ દેશમાં નિમ રાજા અને ગાંધાર દેશમાં માતિ એમ ચારે પ્રત્યેક યુદ્ધો જિન્શાસનમાં શ્રદ્ધા કરી પોતપાત્તાના પુત્રાને Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ રાજ્ય પર સ્થાપન કરી ઘરથી નીકળી આરિત્ર અંગીકાર કરી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. એએ નરિવસભા, નિખિતા.જિણા સાથે. પુત્ત જે હવેણું, સામણરે પજુવટિયા / ૪૭ ના સવીરરાયવસ, ચઇત્તાણુ મુણી ચરે .. ઉદાયણે પડ્યુઈએ, પત્તો ગઈમણત્તર ૪૮ in સીંધુ સોવીર દેશમાં શ્રેષ્ઠ રાજા ઉદયન બધું ત્યજીને દીક્ષીત થયા અને ચારીત્ર પાળી મોક્ષે ગયા તે કથા કલ્પસૂત્રમાં આવે છે. તહેવ કાશીરાયા, સેસચ્ચપરક્કા કામભેગે પરિવજ, પણે ફસહાણું ૪૯ તે જ પ્રમાણે સત્યમાં પરાકમાવાન કાશી રાજાએ કામભેગને ત્યાગ કરી કર્મરૂપી મહાવનને પ્રક કરી હણ્યું. કાશીવારાણશી નગરીમાં અગ્નિશિખ નામે રાજાને જયંતી નામે દેવીની કુખે નંદન નામે સાતમે બળદેવ ઉન્ન થયે, તેને નાનો ભાઈ શેષવતી રાણીને પુત્ર દાનાને વાસવ થયે. એ દત્તને પિતાએ રાજય આપ્યું. તેણે નંદાનની મદદથી ત્રણ ખંડ ભારતનું રાજ્ય ભોગવી છપન હજાર વર્ષનું આયુષ્ય પુરૂ કરી દત્તા વાસુદેવ પાથમી નરક ભૂમિમાં ઉત્પન્ન થયા. નંદનરાજા પાંસઠ હજાર વર્ષ આયુષ્ય સેનાની દીક્ષા હાઈ કેવળજ્ઞાન પામી દેશે ક્યા. તે એમેનું શરીર છવીસ ધૂનતું હતું. તહેવ વિજએ હાયા, અસાહિગ્નિ પાસાએ ! રજે તુ ગુણસદ્ધિ, પહિંદુ મહાસ ૫૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તે જ પ્રમાણે નાશ પામી છે અકીર્તિ જેની એ મહાયશસ્વી વિજ્ય રાજા બીજો બળદેવ થયે. તે ગુણ સમૃદ્ધ રાજ્ય ત્યજી દીક્ષીત થયા.તે દ્વારામતીમાં બ્રહ્મરાજાની સુભદ્રા નામે પત્નિથી ઉત્પન્ન થયે હતું. તેણે પિતાના નાનાભાઈ દ્વિપૃષ્ટ વાસુદેવ તેર લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યા પછી મરણ પામ્યા તે પછી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સર્વ આયુષ્ય પંચોતેર લાખ વર્ષનું પાળી મેક્ષે ગયા. તે બંનેનું શરીર સીતેર ધનુષ્યનું હતું. સપ્તાંગ રાજ્યમાં ૧ સ્વામી. ૨ અમાત્ય, ૩ સહુદ, ૪ કેશ, પ રાષ્ટ્ર, ૬ દુર્ગ, ને ૭ સૈન્ય આવે. તહેવુગ તવં કિગ્રા, અવકિપણ ચેયસા છે. મહબૂલ રારિસી, આદાય સિરસા સિરિ ૫૧ એવી જ રીતે મહાબળ રાજપી ત્રીજે ભવે મોક્ષે ગયા. સ્થિર ચિત્તથી ઉગ્ર તપ કરી તથા મસ્તકથી મુંડ થઈ ચારિત્ર ગ્રહણ કરીને ચૌદ પૂર્વધર થયા. બાર વર્ષ ચારિત્ર પાળી બ્રહ્મકમાં દશસાગરેપમના આયુષ્ય દેવ થયા ત્યાંથી વી વાણિજ્ય ગ્રામમાં સુદર્શન નામે શ્રેષ્ટિ થયા પ્રભુ મહાવીર પાસે ચારિત્ર લઈમેક્ષે ગયા. કહું ધીર અહેઊહિં ઉન્મત્ત વ મહિં ચરા એએ વિસેસમાદાય, સૂરો દઢપરક્રમા II પર // . ધીર પુરૂષ ઉન્મત્તની જેમ હેતુ વગર કેમ વિચારે આશુર તથા દઢ પરાક્રમવાળા પુરૂએ વિશેષે ગ્રહણ કરીને સમ્યકત્વને આશ્રય કરેલ છે. • Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા અચ'તનિયાણખમા, સચ્ચા મે ભાસિયા વઈ । અતરિ'સુ તરતેગે, તરસતિ અણાગયા ॥ ૧૩ ॥ ૧૫૩ અત્યંત કમ મળશેાધનમાં સમજના મે' જે ભાવના કહી તે વાણી વડે પૂર્વે` તરી ગયા છે. હમણાં પણ કેટલાક તરી જાય છે અને ભવિષ્યમાં તરી જશે. કહું ધીરે અહેઊહિ, અત્તાણુ. પરિવાયસે । સવ્વસ`ગવિનિમ્મુકકે, સિદ્ધે ભવઈ નીરએ II ૫૪ ૫ ધીર સાધુ પૂર્વોક્ત ક્રિયાવાદી અકીયાવાદી, વિનયવાદી અજ્ઞાનવાદીના કુત્સિત હેતુરૂપ વચનેા વડે પેાતાના આત્માને કેમ પરિવાસિત કરે? સથા ન કરે. સ` સંગથી નિમુ`ક્ત થઈ ને એ સાધુ સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઉપદેશ દઇ ને ક્ષત્રીય મુનિએ વિહાર કર્યો અને સયત મુનિ પણ ચારિત્ર પાળી મેક્ષે ગયા એમ હું કહું છું. ત્ત એમિ ॥ પ્રતિ સજઇજ્જ ણામ અડ્ડારહુમ અલ્ઝયણ' સમત્ત' ॥૧૮॥ મહાબળ રાજાની કથા હસ્નિાપુરમાં બળ નામે રાજાને પ્રભાવતી નામે રાણી હતી એક વખત રાણી ચંદ્ર તથા સિંહ સ્વપ્નમાં જોઈ જાગી ગઈ અને મળ રાજા પાસે જઈ સ્વપ્નની હકીકત કહી રાજાએ અને સ ંતેષપૂર્ણાંક કહ્યું કે તેં ઘણું કલ્યાણકારક સ્વપ્ન દીઠું છે તેથી અ લાભ ભાગલાભ ને રાજ્યલાભ થશે અને નવ માસ ને સાડા સાત દિવસ પુરા થતાં કુલ દીપક તથા કુળ તિલક સ લાગુ યુક્ત પુત્રને જન્મ થશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉત્તરાધ્યયુત સૂત્રા આ સાંભળી રાણી હૂ અને સતેષ પામતી, રાજાની આજ્ઞા, લઈ પોતાની શય્યા ઉપર આવીને સુતી. તેણીને જે જે દેહલા થયા તે રાજાએ પૂર્યાં, પછી પૂર્ણ માસે સુકુમાર હાથપગાદિ અવયવજ્ઞાળા સ લક્ષણ સહિત પુત્રને જન્મ આપ્યા, દાસીએ રાજાને પુત્ર જન્મની વધામણી આપી. રાજાએ મુકુટ સિવાયના તમામ અલંકાર ઉતારી તેને ભેટ આપ્યાં, દાટણ વખતે પણ પ્રીતિટ્ઠાન આપ્યું. કૌટુંબીકને મેલાવી રાજાએ કહ્યું કે વર્ષોપનની ઘેાષણા કરાવા. માનાત્માનમાં વધારા કરી, નગરને શણગારો, ખારમા દિવસે પુત્રનું મહામળ નામ પાડયું. પાંચ ધાત્રીથી પાષાતા બાળક વૃદ્ધિ પામ્યા. સકળ કળામાં પાર`ગત . થતાં યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે મોટા રાજાઓની આઠ કન્યાએ એક જ દિવસે પરણાવી આઠ માળને મહેોટા મહેલ તેને રહેવા માટે કરાવ્યા. અને પ્રીતિદાન તરીકે આઠ ક્રોડ સેનામહોરા, આઠ મુકુટ આઠ કુંડળ જોડી આઠ હાર,આઠ હજાર ગાયા, આઠ ગામ આઠ દાસ આઠ હાથી આઠ સુવણૅના થાળ વગેરે વસ્તુઓ આપી. એક વખત ત્યાં વિમળનાથ પ્રભુના પ્રશિષ્ય ધામ ધાષા નામે અણુગાર પાંચસો સાધુના પરિવારે વિહાર કરતા હસ્તિનાપુર વ્યા, તેમને વદન કરવા ને ધમ સાંભળવા રાજા પરિવાર સહિત આવ્યા, ધમાઁ પદેશ સાંભળી મહાભળ કુમાર વૈરાગ્ય પામ્યા. ગુરૂને કહ્યું કે હું માતાપિતાની માજ્ઞા લઈ આપની પાસે સયમ્ર ગ્રહણ્ કરીશ. ગુરૂએ કહ્યુ કે પ્રતિબંધ ન કરીશ, પછી રથમાં બેસી ઘેર આવી માતાપિતાને કહ્યુ કે, ગુરૂના ધમના ઉપદેશ મે સાંભળ્યા. મને બહુ ગમ્યા છે. તેઓએ કહ્યું કે તુ ધન્ય છે.. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૫ કૃતયુષ્ય છે. ત્યારે અહઅને કહ્યું કે આપની આજ્ઞા ખમીને હું , પ્રત્રજ્યા લેવા ઈચ્છું છું આ સંસારના ભયથી હું કંટાળે છું. કોઈ દિવસ નહિં સાંભળેલી એવી પુત્રની અનિષ્ટ વાણું સાંભળી માતા મૂછ પામી. પરિરીઓએ શીતળ જળ છાંટી સચેત બનાવી ત્યારે તે બોલી કે તું અમારે એકને એક પુત્ર છે. અમારા જીવિતભૂત છે. તારો વિરહ એક ક્ષણ પણ ખમીએ તેમ નથી. અમે જીવતાં હોઈએ ત્યાં સુધી ઘરમાં રહે. પછી તારા કુળસંતાનની વૃદ્ધિ કરી પ્રવ્રયા લેજે. મહાબળે કહ્યું હે માતા ! તમે જે કહ્યું તે મહ. વિલાસીત છે. જન્મ વરા મરણ રેગ શેકથી ભરેલા આ સંસારમાં રાચવા જેવું કંઈ જ નથી. માટે હું તે શિa. પ્રત્રજ્યા ગ્રહણ કરીશ. ત્યારે માતા બેલમાં કે હે પુત્ર! આ તારું વિશિષ્ટ પ્રકારના રૂપવાળું રેગ રહિત શુભલક્ષણ યુક્ત શરીર છે અને પહેલી યુવાવસ્થામાં વતે છે માટે તેને સારી રીતે ભગવટ કરીને પછી પ્રવજ્યા લેજે. મહાબળે કહ્યું. કે આ શરીર અનેક દુઃખનું ઘર છે. નસેના જાળાંથી બંધાયેલું અશુચિ પદાર્થોથી ભરેલું છે. જ્યારે ત્યારે નાશ. પામવાના સ્વભાવવાળું છે. માટે હું હમણું જ દીક્ષા લેવા ઈચ્છું . માતાએ કહ્યું કે તારે રૂપલાવણ્ય યુક્ત આઠ સ્ત્રો છે. તેને અનુકુળ વર્તનારી છે. તે તારા વિગે કેમ જવશે ? માટે હમણાં તે મળેલા ભેગે ભોગવી લે. પછી. વૃદ્ધાવસ્થામાં સંયમ લેજે. મહાબળે કહ્યું કે આ કામ. ભંગ ક્ષણીક સુખ ને લાંબા કાળ સુધી દુખને દેનારા છે. નિરંતર અશુગી વહ્યા કરે છે. કમળના ભંડાર રૂપ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આ શરીર વાત પિતાને કફના આશ્રયભૂત છે. શુક્ર અને શીતથી ઉદ્ભવેલું છે. અને જ્યારે ત્યારે નાશ પામવાના સ્વભાવવાળું છે માટે હું તે હમણાં જ દીક્ષા લઈશ. માતા પિતાએ કહ્યું કે તારે સાત પેઢી સુધી ચાલે તેટલું ધન છે. તેને ઉપભોગ કરે અને બીજાઓને દાન દઈને અનુગ્રહ કરે. મનુષ્યના સત્કાર અને સન્માનને સ્વીકારે. પછી સંયમ લેજે. સંયમમાર્ગ તે ઘણે કઠણ છે. ટાઢ, તાપ, ભુખ, તરસ, સહન કરવો પડે. લેચને વિહાર દુઃખદાઈ છે. લેઢના ચણા ચાવવા જેવું છે. તરવારની ધાર પર ચાલવા જેવું છે. મહાબળે કહ્યું કે જે કલબ ને હીકણ હોય આલેકની આધિ વ્યાધિ ને ઉપાધિમાં અટવાઈ ગયા હોય અને પરલોકથી વિમુખ હોય તેવાઓને તમારા કહેવા મુજબ સંયમ આકરો લાગે. પરંતુ જે ધીર, વીરને પરાક્રમી છે. તેને કંઈ પણ દુકર લાગતું નથી. માટે મને રજા આપિ તે હું દીક્ષા લઉં. આવી રીતે બોલવાથી તેના માતાપિતા તેને ઘરમાં રાખવા શક્તિમાન ન થયા ત્યારે પિતાની ઈચ્છા નહિ છતાં પણ મહાબળને પ્રવજ્યા ગ્રહણ કરવા અનુજ્ઞા આપી. પછી રાજાએ હસ્તિનાપુર નગરની અંદર અને બહાર જમીન સાફ કરાવી પાણી છંટાવી આંગણા લીંપાવી સ્વચ્છ કર્યું. મહાબળકુમારને સિંહાસન પર બેસાડી એકસો આઠ જાતિના કળશે વડે અભિષેક કર્યો. પછી પિતાએ કહ્યું કે હે પુત્ર! બેલ હવે તને શું આપું? તારે કઈ વસ્તુ જોઈએ છેતે કહેમહાબળે કહ્યું કે કુત્રિકા પણ દેવતાઈની દુકાનેથી એક લાખ આપીને રજોહરણ મંગાવે. બીજા એક લાખ Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયન સૂત્રા આપી પાત્રાં વગેરે અને ત્રીજા એક લાખ આપી નાપીકને ખેલવા એટલે કેશના લેચ કરાવું. રાજાએ કાશ્યપને તેડાવી મહાબળના મસ્તકના વાળ કતરાવ્યા કુત્રીકાપણુમાંથી રો હરણને પાતરાં વગેરે મ’ગાળ્યાં. માતાએ પુત્રના કેશ હુંસના ચિન્હવાળા સાડલામાં લીધા. તે વાળ સહિતનું વસ્ત્ર પોતાના આશીકાના ઠેકાણે રાખ્યુ. એક હજાર પુરૂષષ ઉપાડી શકે તેવી પાલખી બનાવરાવી મહાબળને ગેાશીષ ચ'દન વડે વિલેપન કર્યું' અને સ અલંકારાથી શણગારી પાલખીમાં બેસાડયા. એક સ્ત્રીએ છત્ર ધારણ કર્યુ. એ બાજુ એ જણા ચામર વીંઝવા લાગ્યા. પાલખી આખા નગરમાં ફેરવી પ્રવ્રજ્યા લેવાના સ્થળે પાલખી લાવ્યા. મહાખળ કુમારે તે પાલખીમાંથી ઉતરી વસ્ત્રાલંકાર ઉતારી ગુરૂ પાસે આવ્યા. માતાપિતાએ ગુરૂદેવને કહ્યું કે હે ભગવન ! આ મહાબળ કુમાર સંસાર ભયંથી ઉદ્વિગ્ન તથા કામભાગથી વિરક્ત થઈ આપની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે. તેથી આ શિષ્યરૂપી ભિક્ષા અમે આપને દઈએ છીએ, તે આપ અંગીકાણુ કરી. તે વખતે હપૂર્વક મહાબળ ધમ ઘાષ ગુરૂને વઉંદન કરી ઈશાન ખુણામાં જઇ બધા અલંકાર ઉતાર્યાં. તે અલકારા પ્રભાવતીદેવીએ ઉત્તરીય વસ્ત્રમાં ગ્રહણ કર્યો અને મેલ્યાં કે હે પુત્ર ! સયમ પાળવામાં હવે પ્રમાદ કરવાનો નથી. તદ્દન'તર મહાબળે પચમુષ્ટિ લેચ કર્યાં અને ધાષ ગુરૂ પાસે આવી મેલ્યા કે આ સસાર જન્મ જરા મરણુથી વ્યાકુળ છે માટે આપ સ્વયં મને દીક્ષા આપે. ધમ ઘાષ સૂરિએ પોતે જ તેને દીક્ષા આપી સામાચારીનું શિક્ષણ આપ્યું. હવે મહાખળ મુનિ અણુગાર ૧૫૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બી ઉત્તરાયથન સૂત્રાર્થ થયા. પાંચ મિત્તિને ત્રણ મુખીથી યુક્ત બની ચૌદ પૂર્વ શ. આત્માને સાબિત કરવા અને છઠ્ઠ અમારિક તપસ્યાઓ કરત બાર વર્ષ સાધુપણું પાળી એક માસની સંખના પૂર્વક કાળ કરી બ્રહ્મ વલેકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વી. અન શ્રેષ્ટિ થયા. પંચષષ્ટિ યંત્ર ગંતિ શ્રી ચતુર્વિશતિ સ્તોત્ર આદ નેમિનિ નિમિ, સંભવં સુવિદ્ધિ તથા ‘ચમનાથ મહાદેવું, શાન્તિઃ શાનિક સદા. ૧ અતં સુત્ર ભફત્યા, નમિનાથ જિનોત્તમમ - અજિત જીતકંદર્પ, ચન્દ્ર ચ સમપ્રભમ. ૨ આદિનાથ તથા દેવ, સુમધું વિમલ જિનમ મલ્લિનાથં ગુણેપેત, ધનુષાં પંચ-વિશંતિમ. ૩ અરના મહાવીરં, સુમતિં ચ જગદગુરું, -- શ્રી પદ્મપ્રભ નામાન, વાસુપૂર્ય સુરેનતમ શીતલ શીતલ લેકે, શ્રેયાંસં શ્રેસે સહા ઘુનાથં ચવાય, શ્રી અભિનીત જિનમ. ૫ જિનાનાં નાભિ પંચષ્ટિ સમુહુભાવ: - ચિત્રોડ્ય રીતે માત્ર લવ સૌમ્યમ નિરંતરામ ૬ અથમિન ઈહિ મહાભઢ્યા યોયં પુજયતે બુધ બત હવાતિ ભર તત્ર ન વિતે ૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ વઢે ધમ જિન સદા સુખકર, ચપ્રભુ નાભિજ શ્રીમદ્ વીર જિનેશ્વર" કર, ક્ષુ ચ શાન્તિ નિમ્, મુક્તિ શ્રી સદામ્યનન્તમુનિપ', ત્રન્તુ સુપાર્શ્વ વિભુ, શ્રીમદ્ મેઘનુપાત્મજ ચ સુખદ, પાર્શ્વ મનાભીષ્ટમ્ ૧ શ્રી નેમીશ્વર સુન્નતૌ વિમલ, પ્રશ્નપ્રભ" સાંવદ્, સેવે સ’ભવ શંકર' નિમ જિન, મલ્ટિ જયાન જૈનમ્, વન્દે શ્રી જિન શીતલંચ સુવિધિ, સેવેજિત' મુક્તિઃ' શ્રી સંધ ખત પ'ત્રિ શતિતમ, સાક્ષાતર. વૈષ્ણવમ્, ૨ સ્તત્ર સર્વ જિનેશ્વરેભિગત', મ ંત્રેષુ મન્ત્ર વર્, એતાન્ સ'મત યન્ત્ર એવ વિજયા દ્રવ્ય લિખિત્મા શુી: પાર્શ્વ આચિમાણુ એવ સુખદા, માંગલ્ય માલાપ્રદે વામાંગે વનિતા નરાસ્તક્તિરે કુવન્તિ યે ભાવત: ૩ પ્રસ્થાને સ્થિતિ યુદ્ધપાદ કરણે, રાદિ સન્દેશને, લક્ષ્યાર્થ સુત હતવે અનકૃતે, રક્ષતુ પાર્શ્વ સદા, માગે સવિષમે દાગ્નિ જ્વલિત ચિન્હાનિ નાશને, યન્ત્રોય' મુનિ નેત્રસિહ કવિના, સદ્યાન્નતિ સૌમ્યા, ૪ ૨૨ -3 -૯ ૧૫ ૧૬ ૧૫ ૧૪ ૨૦ -¿ ૧ ७ ૨૫ ૧૮ ૨૪ ૬ ૧૨. ૧૦ ૧૧ ૧૭ ૨૩ -૪ ૨૧ ૨ ૧૩ ૧૯ ૫ " ૧૫૯ ૧ ર૪ ૧૭ ૧૬ ૧૪ ७ ૫ ૨૩ ૨૨ ૨૦ ૧૩ + ૩ ૨૧ ૧૯ ૧૦ ૧૨ ૨૨૫ ૧૮ ૧૧ રે 1 સકલ જીનિધાન ચન્નમેન વિ યુદ્ધ હૃદય કમલકાય ધીમતાં ધ્યેય રૂપમ્ . જ્ય તિલક ગુરૂ શ્રી ભૂશિરાજસ્થ શિષ્યા વતિ સુનિધાન મેક્ષ લક્ષ્મી નિવાસમ જે બુદ્ધિમાન પુછ્યું ઘમાં મહાલક્તિ વડે આ પત્ર ' નીચે લખ્યા મુજબની પૂજા કરે છે.ત્યાં ભૂત પ્રેત . પિય આદિના ભય રહેતા નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સકળ ગુણના નિધાન સમાન આ વિશુદ્ધ યંત્રનું જે બુદ્ધિમાન માનવી હૃદયરૂપ કમલ કેષમાં ધ્યાન કરે છે તે. સકલ સુખના નિધાન મોક્ષ લક્ષમીમાં નિવાસ કરે છે એમ. શ્રી જય તિલક ગુરૂ સૂરિરાજના શિષ્ય કહે છે. - સર્વ જિનેશ્વર ભગવાનના નામથી યુક્ત આ સ્તોત્ર ઉત્તમોત્તમ યંત્ર છે. જે સંઘમાં આ યત્ન રહેલું છે. ત્યાં હમેશાં વિજય થાય છે. શુભ થાય છે ભવ્યની વૃદ્ધિ થાય છે. આ યંત્રની ડાબી બાજુ પુરૂષ અને જમણી બાજુ હેને ભાવથી ભક્તિ કરે છે તેમને સુખ અને માંગલ્યની માલાને આપે છે. યુદ્ધમાં પ્રસ્થાન કરતી વખતે રાજાદિના દર્શન કરવા જતી વખતે લક્ષમીની પ્રાપ્તિ અર્થે પુત્રની પ્રાપ્તિ અર્થે ધનને માટે આ યંત્ર સદા પાસે રાખવાથી રક્ષણ કરે છે. માર્ગમાં અગ્નિ શાંત થાય છે. ચિંતાને નાશ થાય છે. મુનિ નેત્ર સિંહ કવિ કહે છે કે આ યંત્ર. રાખવાથી સંઘમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. (ઉપરની બે ગાથાને યંત્ર પછવાડે આપે છે. જ્યઈ જગજીવ જેણે વિચાણુઓ જગગુરૂ જગાણું જગના જગબધે જઈ જગપિયા મહાભયવં જયઈ સુયાણું પભ તિત્કચરા અપરિછમાં જઈ જ્યઈ ગુરૂ લેગાણું જય મહાપા મહાવીરો ૧. જગતમાં ઉત્પન્ન થતી ચૅરાશી લાખ જવાની જાણનારા, જગતગુરૂ જગતને આનંદ આપનારા શ્રી વીર પરમાત્મા જય પામે. જગતના નાથ જગતના બંધુ જગતનાપિતા મહા ઠકુરાઈવાળા ભગવાન જય પામે, જેઓએ સૂત્રને ઉત્પન્ન કર્યા છે. જેઓ ચરમ તીર્થકર છે. જેઓ : જગતના ગુરૂ છે. તે ભગવાન મહાવીરે પરમાત્મા જય પામે.) Page #171 -------------------------------------------------------------------------- ________________ છપાયેલ પુસ્તકાની યાદી કાવ્ય વિભાગ ૧ કલ્યાણુક સ્તવન ટાર ઘેયયયયુઇ સઝાયમાળા 4/82/82/04/111/20 ૧૧૦/૫૩/૬૧/૯૫/૧૯૫ વિવિધ પૂજાસ ગ્રંક અથ સાથે ૧ વી ૯૪/૧૧૭ ૧૦ સમક્તિના સડસડે ખેલની સજજાય અથ સાથે ૧૩ ભક્તામર અથ કથા શહિત ૯૭ ભાગમાં સાર ૧૦૧ પારસમણિ ૮૧ નવકારના જાપની નોંધ ૧૬ પ્રકરણ ભાષ્યસાર ૧૪/૧૮/૫૦ છ કમ ગ્રંથસાર ૧૭/૧૮૦ બૃહૃદસ ગ્રહણી સાથે ૭૩ નવસ્મરણ મૂળ ૭૫ લક્ષેત્ર સમાસ અય્ ૧૬૪ સામાયિક સ્વરૂપ ૧૦૦ દેવચંદ્રજી ચોવીશી સાથ ૨૮ પ્રશમરતિસાથ ૧૩ જ્ઞાનસાર સાથ ૧૦૫ વીતરાગસ્તત્ર સાથે ૧૦૨ શાન્ત સુધારસ સાથે ૧૧૪ દશવૈકાલિક સૂત્રા દ્રવ્યાનુયાગ તત્ત્વજ્ઞાન વગેરે ૨૧ ભાગે પભાગ વિરમણ વ્રત ૨૪/૫૪ ભૂર્ભુવઃ સ્વ. ભા. ૧/૨ ૫૧ જૈન દ ́નને શ્રાવકદિન મૃત્ય જૈન ધર્મ પ્રવેશક ભા. ૧ થી ૭ ૫૮/૬૯/૮૨/૧૪૮/૧૪૯/૧૭૩/૧૯૪ ૬ર. ઉપદેશ સીતરી ભાગ૧-૨ ૧૩૬ એમેધસિત્તરી ૬૩ સહસ્ત્રકૂટ નામાવલી ૭૪/૧૬૩ નવપદ મહાત્મ્ય ૧૮ પંડૂબ્યાત્મક જગત ૧૩૯ શ્રાવક ધમ ૧૪૦ ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન ૮૪/૮૫/૮૬ જૈન પ્રશ્નોત્તરી ભા.૧/૨/૩ ૭૭/૧૬૭ સાધુ સાધ્વી આવશ્યક સૂત્રાય' 6 ૮૭ મે પ્રતિક્રમણ અને પ્રકીણ સંગ્રહ ૮૨ તરવાર્યાં ધિગમ સૂત્રાથ ૩૩ ભક્તિ મુક્તિ પર્યુષણ પર્વ માળા ૩૯ તેમિ વિવાહલા ૧૧૫ સ્વાધ્યાય સંગ્રહ ૧૪૩ પ્રાંતરસ ઝરણાં ૧૧૬ ભક્તામર કલ્યાણુ મંદિરસાથ’૧૫૬૫ ચસૂત્રાદિ સ ગ્રહ ૧૮૧ યોગશાસ્ત્ર ૧૭૦/૧૭૧ સ્તવન ચાવીશી સાય ઉત્તરાયન સૂત્રાય ભાગથ ૪ ૧૬/૧૮૨/૧૮૩/૧૮૪ ૧૭૭ હરીઆળી Page #172 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા - અલક મંચ માળા તરફથી પ્રગટ થતા યા સાહિત્યનાં પત્રકો ઉપરાંત અન્ય વિષયનાં પુસ્તકો સામાન્ય માણસને પણું ઉપયોગી થઈ શકે તેમ છે. આવાં પુસ્તકોના પ્રકાશનની જરૂરીઆત છે અને આપની જ્ઞાનની પ્રવૃતિથી આનંદ થાય છે. લિ. પૂ. આ. શ્રી અભયદેવસૂરિ તા. ૧-૭-૯૨ અમારા પરમકૃત શાસનપ્રેમી અને ધર ખખ પ્રચારક તપસ્વી મુનિ અફલક વિજયજીએ પુસ્તક પ્રકાશનને ભારે યજ્ઞ માંડયા છે. હું એમના પ્રચંડ પુરૂષાર્થ’તે જોઈ ને આનંદ અનુભવું છું. લિ. પુ. આ શ્રી પશેદેવ સૂરિ પાલીતાણા, તા. ૫-૮-૯૨ તમારી શ્રતિભક્તિ અવણુ” નીય છે, તપસ્યાની સાથે સમ્યગજ્ઞાનની લગની અને લાગણી અપૂવ" છે, આપતા પુસ્તકો ધણાં ઉપયોગી છે. લિ, પૂ આ શ્રી નેશ્વરસૂરિ અહેમદનગાર તા. ૩૧-૭--૯૨. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ભૂ૫ વાર સામગ્રીરૂપ અકલ ક 2 થમાળા તરફથી પ્રગટ થતાં પુરતકા આબાલગા પાળને શ્રુતજ્ઞાનની આમાનતા તરફને અનન્ય પ્રેરક માહિતિ ઉપલબ્ધ થાય છે. સામાન્ય વાચકથી આર ભીને વિદ્વાન વર્ગને પણ એમનાં પુસ્તકો દ્વારા જ્ઞાન સંપાદન કરવાની અમૂલ્ય તક મળી રહે છે. આ પુસ્તકે પોકેટ બુકની ગરજ સારે તેવાં હોવાથી સર્ભ ગ અને સ્વાધ્યાયના અને આનંદ આપે તેવા છે. લિ. ડો, કવિન શાહ ખીલીમેરા તા. ૧૦-૧૦-૨, [ આ પુશ્રી સરળ ભાષામાં સાહિત્યનું સજ'વ કરીને જ્ઞાનનો લાભ આપી રહ્યા છે. તેની જૈન સમાજને ખરે ખર આવશ્યકતા છે. આપશ્રીનું પ્રકાશન કાય” જ્ઞાન તને જલતી રાખી ભવ્યાત્માએ ના આત્મકલ્યાણુમાં ઉપકારક નીવડે એવી અભિલાષા છે. શ્રી. મુખ દયદ્ર ગા 4ળયદ શાહ તા. ૧૨ ૩ - ૯ ૩