SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ તથા જે સર્વેને પિતા જેવા જ જેતે હોય છે કેઈને વિષે મૂર્છાવાળ ન હોય તે ભિક્ષુ કહેવાય છે. અકસવહું વિત્ત ધીરે, મુણું ચરે લાહે નિર્ચામાયગુt અવગમણે અસહિ, - જે કસિણું અહિયાસએ સ ભિખૂ. ૩ આક્રોશ થયો છતે સ્વકૃત કર્મનું ફળ છે જાણી ધીર એ સાધુ સંયમમાં તત્પર તથા આત્મરક્ષક વિચરે તથા અવ્યગ્ર અને અસંપ્રકૃષ્ટ એટલે કેઈ અન્યને આક્રોશાદિ કરે તે હર્ષિત ન થતે આક્રોશાદિને સહન કરે તે સાધુ કહેવાય છે. પંત સયણાસણું ભઇત્તા, સીઉહું વિવિહ ચ દસમસગં! અધ્વગમણે અસહિયે, જે કસિણું અહિયાસએ ભિખૂ. ૪ નિઃસાર એવા શયન આશન વગેરેને ભજીને તથા વિવિધ પ્રકારના શીત ઉષ્ણ ડાંસમચ્છરાદિના પરિષહોને પામીને અવ્યગ્ર છે મન જેનું અસંપ્રદષ્ટ જે સાધુ તે સમગ્રને સહન કરે તે સાધુ કહેવાય છે. નો સકઈમચ્છઈ ન પૂયં, ને ય વંદણાં કુએ પસંસા સે સંજએ સુબ્ધએ તબસ્સી, . સહિએ આયોવેસએ સ ભિખૂપાક સકારાદિની ઈચ્છા કરતે ન હોય, વસ્ત્ર ન ઈચ્છતે હોય, તથા વંદનને ન ઈચ્છતે હેય તે પ્રશંસાને કયાંથી
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy