SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૦ અગિરાસણે કુકુઈએ, જસ્થ તત્ય નિસીયઈ ! આસણગ્મિ અણઉત્ત, પારસમણે ત્તિ લુઈ ! ૧૩ . જે અસ્થિર આસન ત્થા ચેનચાળા કરનાર ત્થા જ્યાં ત્યાં બેસી જાય અને આસનમાં અસાવધાન રહેનારે હોય તે પાપ શ્રમણ કહેવાય છે. સસરકvપાએ સુવઈ, સેજું ન પડિલેહઈ ! સંથારએ અણાઉો, પારસમણે ત્તિ લુચ્ચાઈ ! ૧૪ . જે ધૂળ ભરેલા પગે સૂઈ જાય અને શય્યાની પ્રતિલેખણ ન કરે તેમજ સંથારામાં પણ અવિધિથી અસાવધાનપણે સૂએ તે પાપ શ્રમણ કહેવાય દુદ્ધદહીવિગઈઓ, આહાઈ અભિખણે અરએ ય તવોકમે, પારસમણે ત્તિ લુચ્ચાઈ ! ૧૫ જે દુધ દહીને વારંવાર આહાર કરે છે પણ જે તપ કર્મમાં અપ્રીતિ રાખે છે તે પાપ શ્રમણ કહેવાય છે. અત્યંતમ્મિ યે સૂરશ્મિ, આહારે અભિખણું ! ચાઇઓ પડાએઇ, પાવસમણે ત્તિ લુઈ in ૧૬ in વળી જે સૂર્ય અસ્ત પામ્યા પછી આહાર લીયે અને કઈ પ્રશ્ન કરે તે તેની સામુ બેલે તે ભૂલ કબુલ ન કરે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરિયપરિચ્ચાઈ પરપાસંસેવએ | ગાણું ગણિએ દુભૂએ, પારસમણે ત્તિ લુચ્ચ in ૧૭ જે આચાર્યને પરિત્યાગ કરે અને પરપાખંડને સેવે
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy