Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/032837/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “દિવ્ય દર્શન” સાપ્તાહિક) [વર્ષ ૩૦]ના પ્રવચન ઉબુડે મા પુણે નિબુદિજા :: પ્રવચનકાર :: વૃધમાન તપેનિધિ પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ - પ્રકાશક :દિવ્ય દર્શન ટ્રસ્ટ જાલૉવૃતીજે માળે સામ94૪. - Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન :() દિવ્ય દર્શન ટ્રસ્ટ, કુમારપાળ વિ. શાહ, - જીજે માળે 68, ગુલાલવાડી, ત્રણ માળ, મુંબઈ-૪૦૦૦૦૪ ભરતકુમાર ચતુરભાઈ શાહ, 868, કાળુશીની પોળ, કાલુપુર અમદાવાદ-૧ પ્રથમ આવૃત્તિ કા, સુ૨ સંવત 2039 મુલ્ય :- રૂપિયા ચાર મુદ્રક :- પટેલ ચંપફલાલ મગનલાલ મુદ્રણાલય :અંબિકા આર્ટ પ્રિન્ટરી, હિંગળાચાચર, પાટણ (ઉ. ગુ.) 284 265 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉબુડે મા પુણે નિબુડિજજા શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામી શું કહે છે? संसार-सागराओ उब्बुडा मा पुणो निबुड्डिज्जा। चरण-करण-विप्पहीणो बुड्डइ सुबहुपि जाणता॥ શ્રુતકેવળી ભગવાન શ્રી આવશ્યક નિર્યુક્તિ શાસ્ત્રમાં ઘેરો માનવ જન્મ પામેલાને ચિમકી આપે છે. હે માનવ ! આ સંસારરૂપી સમુદ્રમાં તું માનવ અવતાર પાપે એટલે સમુદ્રમાં ઊંચે સપાટી પર આવેલ છે, તે હવે ફરીથી નીચે ડુબવાને ધંધે ન કરીશ. ધ્યાન રાખજે કે અતિ બહુ જાણકાર વિદ્વાનપંડિતફેસર પણ ચરણ-કરણ વિનાને માણસ નીચે ડુબી જાય છે. 14 “પૂર્વ' નામના શાના એટલે કે શ્રુતસાગરના પારગામી શ્રી ભદ્રબાહુ-સ્વામી શું ફરમાવે છે? સમુદ્ર સપાટી પર આવેલો તું પાછો નીચે અંદરમાં ડુબીશ ના.” કેમકે સમુદ્રની સપાટી પર હેય એને તે દેખાય છે કે “હું પાણીમાં ઠેઠ ઊંચે છું, નીચે ઊંડા પાણી Page #4 -------------------------------------------------------------------------- ________________ છે, ઉપર આસમાન છે, દૂર સામે કિનારે કિનારે લઈ જનાર પેલું જહાજ છે, જહાજ ચેસ દિશામાં ગતિશીલ છે, એટલે સમજાય છે કે એને ચલાવનાર કેપ્ટન છે, ખલાસી છે. આવા જ હાજમાં બેસી જવાથી કિનારે પહોંચી જવાય.” આ બધું સપાટી પર આવેલાને તે દેખાય-સમજાય, પરંતુ સમુદ્રની અંદરમાં ડુબાડૂબ હોય એને ઊંચે કયાં, અને નીચે કયાં, એ શી રીતે સમજાય? કેમકે એની ચારે કેર જળબંબાકાર છે. તેમ એને આસમાને ય ન દેખાય, ને કિનારે ય ન દેખાય, તેમ જહાજ તે દેખાય જ શાનું? આવાને સમુદ્રમાંથી બહાર નીકળી જવાને અવકાશ જ કયાં? તક જ કયાં? એક સમુદ્રની અંદરમાં ડુબાડૂબ રહેલે, અને બીજે સપાટી પર રહેલે, બંને વચ્ચે કેટલું મેટું અંતર એવું અજ્ઞાન તિર્યંચ અને સુજ્ઞ મનુષ્ય વચ્ચે અંતર છે. બસ, શ્રુતકેવલી જ્ઞાની ભગવંત આ સમજાવે છે કે “કીડી–કીડા-મંકોડા, ઝાડ-પાન વગેરેના સુદ્ર જનમ સંસાર સમુદ્રની અંદરના ડુબાડુબ અવતાર છે, એટલે એને બિચારાને ભાન નહિ કે “હું નીચી ગતિમાં છું, ને મનુષ્ય ઊંચી ગતિમાં છે.” ઊંચ-નીચેનું એને ભાન જ ન મળે તેમ એને આત્મજ્ઞાન-તત્વજ્ઞાનનું આસમાન પણ ન દેખાય, ત્યારે એને મેક્ષના કિનારાની Page #5 -------------------------------------------------------------------------- ________________ ય કશી ગમ નહિ, તેમજ ધર્મ–જહાજ પણ શાનું જેવા ય મળે? ધર્મ શું? એને એક આંકડે ય ગતાગમ નહિ. તે ધર્મરૂપી જહાજનું આલંબન કરવાની વાત જ ક્યાં? આવું પશુ-પંખીઓ, જુઓ, પંચેન્દ્રિય છે, પણ લગભગ એ બધાની ય આ સ્થિતિ છે. એમને ય પોતે હલકી ગતિમાં છે એ કશું ભાન નથી. એ આપણે પશુ-પંખીની દશા નજરે જોઈએ છીએ. ત્યારે જ્યાં સદુગતિ-દુર્ગતિનું ભાન ન હોય, એને પોતાના આત્માનું ભાન શાનું હોય ? એ નહિ, તે પરમાત્માનું ય ભાન શાનું? તેમ આત્માનાં કર્મ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ વગેરે આત્મા સાથે સંબંધિત તત્ત્વની ય ગમ શી હોય? એટલે જ જ્ઞાની આવા અવતારને સંસાર સમુદ્રની અંદરના ડુબાડુબ અવતાર કહે છે, ત્યારે આત્માપરમાત્મા, દુર્ગતિ-સદ્ગતિ, પુણ્ય-પાપ, ધર્મ–અધર્મ.... વગેરે સમજી શકનાર માનવના અવતારને સંસાર સમુદ્રની સપાટી પર અવતાર કહે છે. એ હિસાબે જ્ઞાની ચિમકી આપે છે કે - માનવ! સપાટી ઉપર ઊંચે આવ્યું છે તું, હવે ફરીથી સમુદ્રની અંદરમાં ડુબવાનું ન કરીશ. અર્થાત્ એ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીની Page #6 -------------------------------------------------------------------------- ________________ ગતિના અવતારમાં ન ઊતરી પડત. રેજ વહેલી પ્રભાતે ઊઠીને આ વિચારવા જેવું છે કે હું કેવી સુંદર સદૃગતિમાં આવી ચ છું ! તે હવે પાછો નીચે કેઈ નીચી ગતિમાં ન ચાલે જાઉં, એ સાવધાની રાખું! આ સાવધાનીમાં શું આવે એ વાત અહીં જ્ઞાની બતાવે છે. જ્ઞાની કહે છે એકલા જ્ઞાનના ભરોસે રહેતા નહિ, જીવનમાં ચરણ-કરણ અર્થાત્ ધર્મના આચરણને અમલમાં ઉતારજો. નદીમાં પડી ગયેલાને તરવાના જ્ઞાનમાત્રથી ડુબતાં ન બચાય. એ તે તરવાનું જ્ઞાન અમલમાં મૂકવું પડે. તરવાના જ્ઞાન પ્રમાણે હાથ પગ આત્મહિતના જ્ઞાનમાત્રથી ભવસાગર નથી તરાતે, આત્મહિતની પ્રવૃત્તિ કરીને કરાય. રસોઈ કેમ બને એના જ્ઞાનમાત્રથી ભેજન તૈયાર ન થાય, પરંતુ રઈશાસ્ત્રના જ્ઞાન પ્રમાણે રસેઈની ક્રિયા કરાય તે જ ભજન તૈયાર થાય છે. આ માનવ જનમ આ માટે જ કિંમતી છે કે ભવસમુદ્રમાં ડુબી જવાનું ન થાય એટલા માટે સજ્ઞાન પ્રવૃત્તિથી આત્મહિત સાધી લેવાય. Page #7 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓ આટલા માટે જ માનવને ન ડુબવાની ચિમકી આપે છે કે, ડુબવાનું સહેલું છે, તરવાનું કઠિન છે. પડવાનું સહેલું છે, ચડવાનું કઠિન છે. તેડવાનું સહેલું, રચવાનું કઠિન. બલવાનું સહેલું, સુધારવાનું કઠિન. ખવાનું સહેલું, કમાવાનું કઠિન. બિમારી સહેલી, તંદુરસ્તી કઠિન. કષા સહેલા, ક્ષમાદિ કઠિન. વિષય-વિલાસ સહેલા, વિષય-ત્યાગ કઠિન. બેલે, આ જનમ સહેલું સહેલું કરવા કરવા માટે છે કે કઠિન કઠિન કરવા માટે? મનુષ્ય જનમની કિંમત સમજાય તે સહેલું સહેલું બંધ કરી કઠિન કઠિન આદરવાનું થાય. કેમકે જીવનભર કઠિન કઠિન આદરવાને અભ્યાસ આ મનુષ્ય જનમમાં જે થઈ શકે, તે બીજા ભવમાં નહિ. તેમ કઠિન કઠિન આદરવામાં કર્મસત્તા તરફથી ઈનામ મેટા. સહેલું સહેલું આદરવામાં કર્મસત્તા તરફથી સજા મેટી. Page #8 -------------------------------------------------------------------------- ________________ મરીચિએ સહેલું છે કઠિન આદર્યું - જુઓ ભરતચકવતી પૂર્વના ત્રીજા ભવે ચકવર્તીના ઘરમાં પુત્ર તરીકે જન્મેલા, એટલે ચકવર્તીના ઘરના વૈભવ વિલાસમાં મહાલવાનું હાથમાં હતું સહેલું હતું, પરંતુ એ એમાં મહાલતા ન બેઠા, કિન્તુ તીર્થકર દાદાએ અપનાવેલ વિષય–ત્યાગના કઠિન માર્ગે ચાલ્યા, સાધુપણું લીધું. હજી પણ આગળ જુઓ સાધુપણાની કિયાએ ઊભા-ઊભડક.વગેરે શાસ્ત્રોક્ત મુદ્રાએ બરાબર કરે છે. - સાધુ થઈને હાડકા સુંવાળા રાખવાનું સહેલું, “બેઠા બેઠા કિયાઓ થઈ શકતી હોય તે તેમ કરવી, - એ સહેલું; ઊભા ઊભા કિયા કરવી કઠીન પડે છે. અનાદિને મનને સહેલા બેઠા-ખાઉપણને આદરવાનું એ સહેલું પડે છે. ઊભા ઊભા અ–પ્રમાદથી ક્રિયાઓ કરવાનું કઠણ પડે છે. ભરત-બાહુબલિ કઠણુ આદરી ઊંચે આવેલા - એમ જાતનું જ સંભાળી લેવાનું સહેલું પડે છે, બીજાઓની સેવા ભક્તિ કરવાનું કઠણ લાગે છે. પરંતુ એમાં કઠણ આદરવાથી ઊંચે અવાય. જુઓ ભરત-બાહુબલિએ પૂર્વ ભવે ચકવર્તીના ઘરના Page #9 -------------------------------------------------------------------------- ________________ ETRI આદર્યો તે આદર્યો, પરંતુ સાધુ થયા પછી પણ જાતનું સંભાળી બેસી રહેવાને સહેલે માર્ગ પડે મૂકા, અને સાધુની સેવા–ભક્તિ–વૈયાવચ્ચ કરવાને કઠણ માર્ગ આદર્યો. તે કર્મસત્તાએ ઈનામ કેવુંક આપ્યું? તો કે “જાઓ પુણ્યાનુબંધી પુણ્ય લઈ અનુત્તર વિમાનમાં. ત્યાં દેવ થઈ પછી એવા ભરત ચકવતી થાઓ કે તમને છ ખંડના બત્રીસ હજાર દેશની મેટી ઠકરાઈ મળે છતાં એ તમારા દિલને એવી અડે નહિ, દિલને એવું પાગલ ન કરે, કે અહે! 32 હજાર દેશનું મારે સમ્રાટપણું? 14 રતન ? નવનિધાન ? 1 લાખ 92 હજાર રાણીએ ? અહો અહે ! બસ, આ જ મારે સર્વ સ!” એમાંથી માથું ઊંચું કરી પરલેક-બરલેક કશું જેવાનું નહિ, આવી દિલને પાગલતા નહિ; પરંતુ દિલ સદા વૈરાગી, આ વિચાર પર કે “અરે! ક્ષણે ક્ષણ રાગ કરાવનાર આ છ ખંડ વગેરેના જંગી સરંજામમાં ક્ષણે ક્ષણ રાગ કરી કરી મારા આત્માની હિંસા થઈ રહી છે! તે પરભવે મારું શું થશે?” વૈભવ-વિલાસમાં રાગના અધળિયા સહેલાં, પણ વૈરાગ્યની અને પરલક-ભયની જાગૃતિ કઠણ. છતાં એવા મેટા ચક્રવતને નિત્ય વૈરાગ્ય ! નિત્ય જાગૃતિ! આ મળી? કહે, કહે, પૂર્વભવે ચક્રવતીના Page #10 -------------------------------------------------------------------------- ________________ ઘરના બાદશાહી સુખ-વૈભવ છોડી મુનિપણને કઠણ ત્યાગમાર્ગ અપનાવ્યું હતું, અને મુનિ બન્યા પછી પણ જાત સંભાળી બેસી રહેવાને સહેલે માર્ગ છોડી 500 મુનિઓની ભક્તિ-વૈયાવચ્ચનો કઠણ માર્ગ અપનાવ્યું હતું. ભક્તિ-માર્ગ વહાલો કરી એને અમલમાં ઉતારવા કાયાને કસતા હતા. માનવ જનમની આ લહાણું કે કઠણ ધર્મ આદરવા કાયાને કસે. - ભદ્રબાહુ સ્વામી આ જ કહે છે “સમુદ્રમાં ઊંચે આવ્યા પછી નીચે ડુબવાનું ન કરીશ - ઉબુડે મા પુણે નિબુદ્ધિજજા. ડુબવાનું સહેલું છે, તરવાનું કઠણ છે. પરંતુ સહેલા માર્ગને છેડી કઠણુ માર્ગ વહાલે કર, કઠણ માર્ગ અપનાવ, કઠણ માર્ગને અમલમાં લાવ, તે ભવસાગર તરીશ. વ્યવહારમાં કઠણ માર્ગ લેવાય, તો ધર્મમાં નહિ? - વ્યવહારમાં દેખાય છે કે ધંધાને વહાલે કરી એની પાછળ ભારે મહેનતને કઠણુ માર્ગ અપનાવો છે તે પૈસા પામે છે. આજે ફેકટરી વાલાઓને જુએ, શેઠિયા મેનેજર કે સેકેટરીના ભસે ફેકટરી નથી ચલાવતા. જાતે મેનેજર કરતાં વધારે કલાક સર્વિસ ભરે છે. એ ધંધાની જહેમત પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ વહાલે કરીને ઊઠાવે છે તે એમાં ભારે શ્રમ છતાં જે આનંદ માને છે, એ ઘરે ઘી-કેળાં ઉડાવતાં કે મોટરમાં ફરતા યા આરામ કરતાં આનંદ નથી અનુભવતા. કારણ? ધંધાની જહેમતમાં મેટા ધનને લાભ દેખાય છે. બસ ધર્મને કઠણ માર્ગ પણ જે એવો દેખાય કે આની પાછળ કર્મક્ષય અને પુણ્યાનુબંધી પુણ્યને અઢળક લાભ છે, તે ધર્મના કઠણુ માર્ગની ભારે જહેમત ઉઠાવાય, અને તે પણ ધર્મને વહાલા વહાલે કરી ઉઠાવાય. વ્યવહારમાં સહેલો છેડી કઠણ માર્ગ અપનાવાય, તે શું ધર્મમાં કઠણ માર્ગ ન અપનાવાય? કઠણ ધર્મથી ભાગવામાં કઈ અલ? અહીં એક પ્રશ્ન ઊઠે છે– પ્ર– સંસારના ધંધા-ધાપામાં મહેનત ભારે છતાં એ વહાલા લાગે છે પણ ધર્મમાં એટલી બધી કઠણાઈ નહિ, છતાં કેમ એ ધંધા જેવા વહાલા લાગતા નથી? ઉ- આનું કારણ એ કે ધંધામાં પ્રત્યક્ષ ફળ દેખાય છે. ધર્મમાં પરભવના વાયદે ફળની વાત છે, એમ સમજ છે, પ્રત્યક્ષ ફળ દેખાતું નથી. હમણાં જે સામાયિક કરીને ઊઠયા કે ઉપર આકાશમાંથી Page #12 -------------------------------------------------------------------------- ________________ 10 સેનૈયા શું, એક રૂપિયે ય પડતે હેત, તે તે સામાયિક પર વહાલ ઉભરાઈ ઊઠત, એટલે હવે આને અર્થ એજ ને કે જિંદગીભર અનેક પ્રકારે ધમ તે કરતા રહેવાના, પણ એના પ્રત્યક્ષ ફળ દેખાવાના નહિ, એટલે ધર્મ કરવા છતાં ધર્મ પર વેપાર-ધંધા–કરી જેવું વહાલ થવાનું નહિ ને? - કેવી કરુણ દશા કે ધર્મ વરસોના વરસે કરવા છતાં એના પર ધંધા જેવું વહાલ ન થાય! - કયાં અડચણ છે? કયાં વધે છે? કહેતા નહિ કે “ધંધાના ફળની જેમ ધર્મમાં પ્રત્યક્ષ ફળ નથી દેખાતું એ અડચણ છે, એ વાંધે છે કે જે ધર્મ પર એવું વહાલ નથી જગાવી શકતું;' આવું કહેતા નહિ. કેમકે ધંધાનું ફળ જોયું એ લૌકિક ફળ છે, વૈષયિક પૌદગલિક ફળ છે. એ મળ્યાથી આત્માને કશે નિસ્તાર નથી. જે ધર્મ માત્ર એવું વિષય-સુખનું લૌકિક ફળ આપી દેતે હોય તે ય ધમેં એથી આત્માને કશું હિત પમાડ્યું નહિ; અર્થાત્ એવા ધર્મથી આત્મામાં કશું સારું આવ્યું નહિ. માટે સમજી રાખે– જે ધર્મ આત્મામાં કાંઈ પણ સારું ઊભું ન કરી શકે, એ ધર્મ ધર્મ જ નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મ આત્મામાં જે જે સારું ઊભું કરી શકે, એમાં પહેલા નંબરે છે મનની પવિત્રતા. અનાદિ કાળથી આત્મામાં રાગાદિની નરદમ મલિનતા-અશુદ્ધતાઅપવિત્રતા ભરી પડી છે. રાગાદિ એ આત્માને ચરે છે, મળ છે. સહજ મળ એટલે? - જ્ઞાની ભગવંત એને અનાદિ સહજ મળ કહે છે. આમાં મુખ્ય જે મળ છે નિબિડ વિષયરાગ, એ આંધળે વિષયરોગ કે આત્માને મેક્ષ તરફ કશી દૃષ્ટિ જ નહિ. સરિયામ કલેશેથી ભરેલા સંસારમાંથી માથું ઊંચું કરીને મોક્ષ જેવી કોઈક વસ્તુ છે એ જોવાની ય કઈ વાત નહિ, પછી એના માટે પ્રયત્નની તે વાતે ય શી? એ તે અતિ ગાઢ વિષયરોગવશ લૌકિક ફળ પૌગલિક ફળને જ જોયા કરવાની લત રખાવ્યા કરે, તેથી ધંધાની જેમ ધર્મમાં આ ફળ જોવા માગે, ને તે ન દેખાય એટલે ધર્મ પર ધંધાના જેવું વહાલ ક્યાંથી થાય? જ્યારે, ખરેખરે ધર્મ હૈયામાં આ વિષયેની અસારતા અને ભયાનકતાનું સહેજ પણ ભાન ઊભું કરે છે, ને ધર્મનું એ પ્રત્યક્ષ ફળ છે. તમે સંત સાધુ–પુરુષને ઉપદેશ સાંભળે એમાં સંસારના વિષયે અને સંસારની માયાજાળની Page #14 -------------------------------------------------------------------------- ________________ અસારતા-ભયાનક્તા સાંભળવા મળે, એના તરફ દૃષ્ટિ જાય, પછી એમણે ઉપદેશેલા ધર્મની અર્થાત્ દયાદાન-શીલ-તપ વગેરેની સાધના કરતા ચાલે, એમાં આ વિષયરાગ કાંઈક મેળ પડતો જણાય, સ્વાર્થવશ જીવની અમર્યાદ હિંસા કર્યે જતા હતા, એમાં હવે દયાના માર્ગે ચાલે, એટલે સહેજે એટલા સ્વાર્થના વિષયને હિંસાથી પિષવાનું બંધ કર્યું. વિષય-પુષ્ટિને બદલે દયાને વહાલી કરી. એ જ અતિ ગાઢ વિષયરાગ પર ઘા પડે. આ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. આની જે કિંમત સમજાય તે લાગે કે ધંધ-ધાપિ ભલે લાખ રૂપિયા પણ કમાવી આપતે હોય, છતાં એમાં શું ખુશી થવાનું? ધંધાથી ખુશી થવાનું નહિ કેમકે એમાં અનાદિને વિષયરાગ કાલે-કૂલે છે, ને એ ધંધે-ધાપે દયા વગેરે ધર્મને ભુલાવી દે છે. માટે તો અજ્ઞાન માણસ કહે છે ને કે “ધંધામાં દયા–બયા ન જોવાય.” આવાને ધર્મ ક્યાં સ્પશે? વાત આ છે - ધર્મનું લૌકિક ફળ - પૌગલિક પૈસા ટકા વગેરે ફળ ભલે પ્રત્યક્ષ નથી, કિન્તુ ઝેરી વિષયરાગ કાંઈક પણ ઓછું થવાનું ફળ પ્રત્યક્ષ છે. વિષચરાગને હાસ એ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. કિન્તુ આ રાગને હાસ થવાનું ફળ કેને ગમે? Page #15 -------------------------------------------------------------------------- ________________ જેને મોક્ષ તરફ દૃષ્ટિ હોય, જે એમ સમજે કે આ સંસારથી તે બા પોકારી ગયા, જ્યાં ને ત્યાં વિષયના રાગ કરી કરી આ સંસારમાં અનંતા જનમ-મરણ કર્યો ગયા, દુર્ગતિએના મહાત્રાસ વેઠ ગયા, એથી તે મેક્ષ ભલે કે જ્યાં આ ભયંકર રાગના ઝેર પીરસનારા વિષયેની લેથ નહિ, કશે વિષયરાગ કરવાને નહિ, કશા પાપ કરવાના નહિ. તેથી એકવાર મોક્ષ પામ્યા પછી કદીય જનમ મરણની જંજાળ વિટંબણા ઊભી થવાની નહિ. ધર્મ કરવાને છે તે આ માટે કરવાને છે કે રાગના ઝેર પીરસનારા મનગમતા વિષયે તરફ ડી પણ ઘણા ઊભી થાય એ માટે જ ધર્મ કરવાને છે. જીની દયા–જયણું કરતાં કરતાં, કે બે પૈસાનું દાન કરતાં, એ કરવા માટે જે ગમતા પણ વિષય છેડયા, એને રાગ મેળો પડે. ઉબુડે મા પુણે નિબુદ્ધિજજા” - ઊંચે આવેલે હવે ફરીથી નીચે ડુબવાનાં કામ ન કરીશ - એમાં આ જ કરવાનું છે કે એવી એવી ધર્મ પ્રવૃત્તિ કરવી કે જેથી વિષયના રાગ મેળા પડતા આવે. એ રીતે અનેકાનેક ધર્મપ્રવૃત્તિ કરી કરી વિષયરાગ તદ્દન નિર્મૂળ કરવા સુધી પહોંચી જવાય, તે Page #16 -------------------------------------------------------------------------- ________________ 14 વીતરાગ દશા, કેવળજ્ઞાન, અને મોક્ષ સુધી પહોંચી જવાય. - તમો ધર્મથી કઈ દુન્યવી વિષય મેળવવાને બદઈરાદે ન રાખે તે ધર્મ પ્રવૃત્તિની આ તાકાત છે કે તમને વિષયરાગ ઓછો કરતા ચાલવામાં અને ઠેઠ વીતરાગ બનવા સુધીમાં સહાય કરે; કેમકે દુન્યવી સુખચેન છોડીને ધર્મની પ્રવૃત્તિ કરવામાં લાગ્યા એટલે સ્પષ્ટ છે કે ધર્મની પ્રવૃત્તિના સમયમાં વિષયની પ્રવૃત્તિ બંધ રહેવાની, એવું અનેકવાર થયા કરે એટલે સહેજે મનને આનંદ થાય કે “હાશ ! સારું થયું, પ્રભુએ આ પવિત્ર ધર્મકિયાઓ બતાવી તે એ કરતાં કરતાં ગોઝારા વિષયની પ્રવૃત્તિથી બચાય છે!' આમ વિષય પર એક પ્રકારની સૂગ રહ્યા કરે. પ્રદેશ રાજ્યમાં પ્રવૃત્તિથી પરિણતિ - પ્રદેશ રાજા નાસ્તિક હતું પરંતુ કેશી ગણધર મહારાજ પાસેથી ધર્મ પામ્યા પછી ધર્મપ્રવૃત્તિ સારી કરવા લાગે; તે પરિણામ એ આવ્યું કે જીવનમાંથી વિષયરાગ મોળા પડતા આવ્યા. અત્યંત રૂપાળી અને પ્રિય પણ રાણી સૂર્યકાન્તા સાથે મેહઘેલા વર્તાવ બંધ થઈ ગયા. એમાં રાણીએ પિષધ-પારણે ઝેર આપ્યું તે ઝેર ચડતાં મરણાન્ત ભયંકર વેદનાઓ ઊઠી ! છતાં રાણી પર ગુસ્સે ન ચડે કેમકે ધર્મ– પ્રવૃત્તિથી કાયાને કસતાં કરતાં કાયાને પણ રાગ એ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઓછો કરતા રહેલા! તે કેવું ભવ્ય પરિણામ? હવે મરણાંત પીડા છે તે શું કરવાનું? કશું જ નહિ, અંતિમ સમાધિ અને પરમેષ્ઠી–ધ્યાન. અંતે સૂર્યાભ વિમાનના માલિક દેવ થઈ ગયા. ધર્મપ્રવૃત્તિથી વિષયપ્રવૃત્તિઓ ઘટી, વિષયરાગ ઘટયે, તે ભયંકર વેદનામાં સુંદર સમાધિમૃત્યુ પામ્યા. પ્રવૃત્તિએ પરિણતિ ઘડી. વાત આ છે,– વિષયરાગ, વિષયેની પ્રવૃત્તિ ઓછી કરવાથી, એ છે થતો આવે છે. એમજ આગળ વધાય છે, અને એક દિવસ રાગમાત્રને નાશ થઈને વીતરાગતા સુધી પહોંચી જઈ સીધા મોક્ષે પહોંચી જવાય. અહીંથી સીધે મેક્ષ નહિ છતાં ધર્મસાધના કેમ જરૂરી? - પ્રવ- પણ અહીંથી સીધા મેક્ષે કયાં જઈ શકાય છે? તે પછી મોક્ષ માટેની મહેનત કરીને શું કરવાનું? ઉ– અહીંથી સીધા ક્ષે નથી જઈ શકાતું વાત સાચી, પણ જુઓ- મુંબઈથી રેલગાડીમાં સીધા પાલીતાણું નથી જઈ શકાતું, પરંતુ વાયા વિરમગામ તે જઈ શકાય છે ને? એમ અહીં સારી કરણ કરી સદગતિમાં તે જઈ શકાય ને? ને ત્યાંથી કે એની પછીની મહાવિદેહ જેવાની મનુષ્ય - સદૃગતિના જનમમાંથી મેક્ષે જઈ શકાય ને? પરંતુ જે એમજ સમજી લેવામાં આવે કે “અહીંથી સીધા મેક્ષે જઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ શકાતું નથી માટે ધર્મસાધના–ધર્મકરણને કશે ઉપગ નથી, ને એ સમજીને ધર્મસાધનાથી આઘા ને આઘા રહેવું છે, તે પછી જીવનમાં શું રહેવાનું? એકલી પાપ સાધનાઓ જ કે બીજું કાંઈ? ને એનાથી પછી હલકા અવતારમાં જે ચાલ્યા ગયા તે મોક્ષની નજીક થવાના ? કે દૂર પડવાના ? વાત આ છે,– સંસારમાં મત્સ્ય-ગળાગળ ન્યાય ચાલે છે, માટે સંસાર છે, ત્યાજ્ય સિહરાજા - તે એવા સંસારવાસથી ઊભગી જાઓ, સમુદ્રની સપાટી પરના મનુષ્ય જનમમાંથી નીચે સમુદ્રની અંદરમાંના ડુબાડુબ હલકા અવતારમાં પડવાનું ન કરો. સિંહરાજ એટલે જ સંસારવાસથી ઊભગી ગયેલા છે. જંગલમાં એક વરુએ તરછાને મેંમાં પકડ્યું છે, તરછાએ સાપને મેંમાં પકડ છે. સાપે દેડકાને અને દેડકાએ એક કીડાને મેંમાં પકડ છે. આ મત્સ્યગળાગળ ન્યાય જોઈ રાજા વૈરાગ્ય પામીને સંસાર છોડી દેવાના નિર્ધારવાળા બની ગયેલા છે, ને આનંદકુમારને ગાદી સેંપી દેવા માટે એને બેલાવવા માણસ મોકલે છે. પેલો જઈને કુમારને સંદેશે કહે છે ત્યારે આ કુમાર તે અભિમાનમાં છે કે “શું દયા-દાનથી રાજ્યગાદી લઉં? ના, ના, મારા બાહુબળથી Page #19 -------------------------------------------------------------------------- ________________ રાજ્યગાદી લઈશ.” તે આવેલા માણસને ઉદ્ધતાઈથી ઘસીને ના પાડે છે કે “જા જા મારે બાપુજી પાસે કાંઈ નથી આવવું બેલે, અહીં કુમારની આ ઉદ્ધતાઈ પર બાપ સિંહરાજા શું કરે? શું એમ વિચારે કે “હું એને રાજ્યગાદી આપવા બોલાવું છું, ને એ આવી ઉદ્ધતાઈ કરે છે તે જાઓ એને મારે રાજ્યગાદી ઍપવી જ નથી. જેઉં ડો સમય એ કાંક ઠેકાણે આવે તે. નહિતર પછી બીજાને ગાદી સેંપીશ,’– શું આવું વિચારે? ના, રાજા પોતે જ્યારે સંસાર-સમુદ્ર ઉપરની સપાટી પરનાં મનુષ્યભવની મોટી કિંમત સમજે છે અને સંસારથી ઊભગી જઈ આવા મનુષ્યભવથી ફરીથી નીચે ડુબવાનું નહિ પણ સમુદ્ર પાર કરી જવાનું નિશ્ચિત ધારે છે, પછી થેડે સમય રાહ જેવાનું પસંદ કરતા જ નથી. પૂછો, પ્રવ- પરંતુ કુમારની ઉદ્ધતાઈથી ગુસ્સો તે આવે ને ? ઉ૦- ના, ન આવે. કેમકે રાજા સમજે છે કે કુમારની ઉદ્ધતાઈ એ ચ સંસારની જ એક ઘટના છે અને એથી જ સંસારની અસારતા એમના મનમાં વધુ દઢ થાય છે. મનમાં સંસારની અસારતા વધુ દઢ થાય ત્યાં શું Page #20 -------------------------------------------------------------------------- ________________ 18 માણસ સંસારત્યાગને વાયદે ચઢાવે ? કે પહેલાં જે સત્વરે સંસારત્યાગ કરે હતે એમાં વધારે ઉતાવળ કરે? અરે! મનને થાય કે * હાય બાપ! પહેલાં જે સંસાર અસાર હોવાનું અસાર હોવાની ઘટના જોવા મળે છે! તે તે ઊઠ જીવ ઊઠ, સંસાર વહેલે છોડ! નહિતર અસાર સંસારમાં વળી કાંક નવી ઘટના બને, ને એમાં કદાચ ફસાઈ જવું પડે તે પાપમાં ફસાયા રહી મનુષ્યજનમથી જે તરવાનું સાધવું છે એ ખોરંભે પડે!” આમ ચમકારો થાય. - સિંહ રાજા એ ચમકારે પામીને પોતે જાતે ઊઠીને કુમાર પાસે જઈ એને સમજાવી લેવાનું ધારે છે, ને આવે છે કુમાર પાસે. ત્યાં જ કુમાર તૈયાર બેઠેલે તે ઊઠીને બાપની ઉપર સીધે તલવારને ઘા ઝીકે છે ! અહીં સિપાઈએ “પકડે પકડે હરામીને, મહારાજ પર તલવાર ઝીંકે છે?” એમ કરી કુમારને પકડી લેવા દેડી આવે છે. ઘવાયેલ રાજા અહીં શું કરે? ખુશી થઈને આવું નીચ કૃત્ય કરનાર કુમારને પકડાવી જ દે ને ? પરંતુ ના, કુમારની આ અધમતા જોઈ મનમાં સંસારની Page #21 -------------------------------------------------------------------------- ________________ અસારતા ઓર વધુ દઢ કરે છે, અને એવી સંસારની અસાધ્ય અસારતાને સુધારવાનુ આ વિરાગી લેશ પણ વિચારતા નથી. એટલે જ સિપાઈઓને કહે છે, ખસી જાએ ખસી જાઓ, કુમારને અડશે નહિ, નહિતર તમને મારા જીવના સમ છે. એટલે? કહેવાને ભાવ આ જ, કે “એને કાંઈ કરશો તે હું જીતે નહિ રહું. મારું મૃત્યુ દેખશે.” પૂછે ને - પ્રો- પણ એમને ચારિત્ર લેવું હતું ને ? કુમારની આડોડાઈમાં ચારિત્ર ક્યાંથી લેવાના? ઉ– પણ રાજા અહીં આવા પ્રસંગમાં ક્ષમા રાખવી અને દુશ્મનને ય મૈત્રી આપવી, એને ચારિત્રને સાર સમજે છે. એટલે એ સાર હાથમાં આવે એ ચારિત્ર જ હાથમાં આવ્યા બરાબર સમજે છે. વળી જે ચારિત્ર જ લેવું છે તે એની પૂર્વ ભૂમિકામાં આવે ગુસ્સો કરાય જ કેમ? ગુસ્સાથી ચારિત્રની ભૂમિકા જ નષ્ટ થઈ જાય. ધર્મના રહસ્ય સમજવા અને જીવનમાં ઉતારવા કઠિન છે. એટલે જ તમે ઉપર ઉપરથી ધર્મને જોવા જાઓ છે, અને એમાં આઘીપાછી થવાનું દેખે ત્યાં આકુળ-વ્યાકુળ થાઓ છે; ને ધર્મ તે બાજુએ રહ્યો, Page #22 -------------------------------------------------------------------------- ________________ 20 પણ કષાય અને દુર્ગાનમાં ચડે છે. ધર્મના કાર્યને પકડતા હે તે આ ન બને. બેલે, જિનદર્શન કે જિન–સ્તવન કરતાં તમારી અને પ્રભુની વચમાં કેઈ આડે આવીને ઊભે તે શું કરો? 2 એના પર ગુસસે જ ને ? એ શું કર્યું? દર્શન–સ્તવનથી વીતરાગ તરફ વળવાનું બાજુએ રાખ્યું, ને કષાય તથા દુર્ગાનમાં ચડયા! અહીં જે ધર્મને મર્મ પકડતા છે તે તરત મનમાં લાવે કે આ વચમાં ઊભે રહેનાર ભાગ્યશાળી પણ પોતે પ્રભુદર્શન-પૂજનની પવિત્ર કિયા કરી રહ્યો છે માટે એનાં દર્શન-પૂજનની અનુમોદના કરું, અને એને સાધર્મિક વાત્સલ્યથી નવરાવી દઉં. આ જ મારે દર્શન સ્તવનને ધર્મ છે, ધર્મને મર્મ છે, અને એ સાચવું તે જ વીતરાગની સન્મુખ વળવાનું થાય. નહિતર તે કષાય કે દુર્ગાન કરતા તે વીતરાગથી પરા મુખ થઈ એમનાથી આઘા ખસવાનું થાય.” છે આ તમારા જીવનમાં ધર્મને મર્મ પકડવાનું? જાણે છે ને પેલી સુલસી શ્રાવિકાને દેવની પરીક્ષા વખતે શું થયું તે? ઈન્દ્ર સુલસાના ધર્મસવની પ્રશંસા કરી છે અને એને સેનાપતિ દેવ Page #23 -------------------------------------------------------------------------- ________________ 21 મુનિનું રૂપ કરી સુલસાની પરીક્ષા કરવા આવે છે, કહે છે, “લક્ષપાક તેલને ખપ છે, ને સુલસા રાજીની રેડ થઈ જાય છે. દાસી પાસે સુલસા લક્ષપાક તેલને સીસે મંગાવે છે. પરંતુ લક્ષપાક તેલના ત્રણ સીસા દાસીના હાથે અટશ્ય પણે દેવ દાસીના હાથ પર ઝટકે મારી પડાવી ફડાવી નાખે છે! બેલે અહીં સુલસાને શું થાય? દાસી પર ભારે ગુસ્સે ન ચડે ? પરંતુ ના, સુલસા જેમ ધર્મને પકડે છે એમ ધર્મના મર્મને પકડે છે. કેમ? ધરમ ધરમ કરતે જગ સહુ ફીરે, ધરમ ન જાણે મર્મ, ધરમ જિનેશ્વર ચરણ ચહા થકી, કોઈ ન બાંધે કર્મ. જિણેસર ધર્મ જિસેસર ગાઉ રંગશું.” કવિ આનંદ ધનજી મહારાજ શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુના ગુણ ગાતાં કહે છે - આખું જગત “ધર્મ” “ધર્મ” કરતું ચાલે છે, પરંતુ ઘર્મને કશે મર્મ જાણતું નથી, કેમકે જે ધર્મને મર્મ જાણતું હેત તે કર્મ ન બાંધત, પરંતુ કર્મ તે ભરપૂર બાંધે છે. તેથી કહેવાય કે ધર્મને મર્મ , નથી જાણતું. વાસ્તવમાં ધર્મને મર્મ જાણવા માટે વીતરાગ સર્વજ્ઞ શ્રી ધર્મનાથ ભગવાનના ચરણ પકડવા જોઈએ, કેમકે ધર્મ જિસેસર ભગવાનના ચરણ પકડયા પછી કઈ કર્મ બાંધતું નથી. અહીં બે પ્રશ્ન થાય, Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્ર- જિનેશ્વર ભગવાનના ચરણ પકડયા એટલે ધર્મને મર્મશે જણ? ને એટલા માત્રથી કર્મ બંધાતા શી રીતે અટકી જાય? . ઉ– અહીં સમજવાનું છે કે જિનેશ્વર તીર્થકર ભગવાનના ચરણ પકડવા એટલે એમને જ પ્રાણ અને શરણ માની એમનાં સાધેલા માર્ગે ને એમણે કહેલા માર્ગે ચાલ્યા કરવું. તીર્થકર ભગવાનને સાધેલો માર્ગ જબરદસ્ત ક્ષમા-નમ્રતાદિની તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસા- સત્ય વગેરેની સાધના છે. એનું આલંબન નજર સામે રાખી સાધના કર્યો જઈએ, ભલે એ પ્રભુની સાધનાને સેમાં હજારમાં લાખમાં ભાગ હોય છતાં આપણે પ્રભુના માર્ગે ચાલ્યા કહેવાય, ભલે ધીમા પગલે. એમ, પ્રભુએ કહેલે માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-તપની સાધના છે. એકાંતે એની જ સાધના કર્યો જઈએ, વચમાં કશી મિથ્યાત્વાદિની કે બાહોભાવની દખલ ન થવા દઈએ, એ પ્રભુએ કહેલા માર્ગે ચાલ્યા કહેવાય. આ સાધનામાર્ગ દ્રવ્યથી અને ભાવથી બંને રીતે આરાધવાને. Page #25 -------------------------------------------------------------------------- ________________ દૂચથી આરાધના થાય એ ધર્મ છે, અને ભાવથી આરાધના થાય એ ધર્મને મર્મ છે. અનંતા કાળમાં આરાધના તે અનંતીવાર કરી, પરંતુ એકલી દ્રવ્યથી આરાધના કરી, ભાવથી નહિ, એટલે કે ધર્મને મર્મ જાણ્યા વિના ધર્મ કર્યે રાખે. ચારિત્રે લઈ અહિંસા પાળી, પરંતુ સંસારના સુખ લેવા માટે ! એટલે કે હૈયામાં સંસારસુખની લાલસાના ભાવ હતા, પછી ભલે એ સુખ–ભેગમાં જવાની હિંસા પરિગ્રહ વગેરે પાપ થતા હોય......... તેથી વાસ્તવમાં અંતરમાં ભાવથી અહિંસાદિની સાધના ન રહી. બીજી રીતે જોઈએ તે “પ્રમત્ત ગાત્ પ્રાણુવ્યપરોપણું હિંસા- પ્રમાદન એગથી કેઈના પ્રાણુને નાશ કરે એ હિંસા છે. આમ પ્રમાદને વેગ એ ભાવથી હિંસા છે, ને જીવના પ્રાણને નાશ કર એ દ્રવ્યથી હિંસા છે. અનંતકાળની દ્રવ્ય ક્રિયાઓમાં ઉદ્દેશ તરીકે અંતરમાં વિષય રાગાદિ હતા. ધર્મ કરીને તો એ વિષય રાગાદિના ઝેર ઓછા કરવાના હોય, રાગના ઝેર શેષવાના હોય; એના બદલે ધર્મ કરીને જ એ વિષય-રાગાદિને પોષ્યા-વધાર્યા! કેવી દુઃખદ દુર્દશા! Page #26 -------------------------------------------------------------------------- ________________ 24 જિનેશ્વર ભગવાને સ્વયં આરાધેલ અને જગતને ઉપદેશેલ માર્ગમાં ભાવધર્મ સાથે દ્રવ્યધર્મ છે. ભાવધર્મ અહિંસાદિની તથા ક્ષમાદિની આત્મપરિણતિ છે, ને એ બાહ્ય દ્રવ્યધર્મને આંતરિક મર્મ છે. વીતરાગ જિનેશ્વર ભગવાનનાં ચરણ પકડીએ એટલે? એમની સાધનાના અને એમનાં વચનનાં આલંબને આ ભાવધર્મ હાથમાં લેવાને ને હાથમાં આવે એ સહજ છે. વીતરાગ પ્રભુનું આલંબન પકડીએ અને આપણા અંતરમાં શું રાગાદિને ધક્કો ન લાગે? રાગાદિ તોડવા જેસ ન આવે? ચાલવા શીખતું બાળક માતાને હાથ પકડી ચાલે એટલે એનામાં ચાલવાને જેસ આવે છે. મરૂદેવા માતા અષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થતાં પ્રભુની સામે ગયા અને પ્રભુએ એમને લાવ્યા નહિ, કે પ્રભુ ઊઠીને માતાની સામે ન ગયા, માતાને લેવા એક દેવતાને પણ મેક નહિ, તેથી માતાને બેટું લાગ્યું કે “જે દીકરાની ખાતર હું હજાર વરસ રેઈ એ મને બોલાવતા ય નથી?' પરંતુ માતા સરળ ભદ્રક પરિણામી જીવ હતા, તેથી તરત વિચાર્યું કે “અરે! જે અષભે મને બેલાવવી હતી તે એ ઘરમાં બેસી રહેત ને? પણ એના બદલે મને ઘરમાં મૂકીને પતે હજાર વરસ જંગલમાં રખડવાનું શું કામ Page #27 -------------------------------------------------------------------------- ________________ કરત? કિન્તુ એ વીતરાગ, મારા અને સૌના પર રાગ પડતા મૂકી સંયમ પાળવામાં લાગી ગયા. કેમકે, શું હું કે શું બીજું કઈ કઈ જ બેલાવવા લાયક નથી, કેઈના પર પણ રાગ મમત્વ કરવા લાયક નથી; કેમકે એ બધા આપણાથી પર છે, ભિન્ન છે, અન્ય છે. અન્યમાં મન ઘાલવા જતાં સ્વ ભૂલાય છે. તે મારે પણ શા માટે પરમાં ભળવું? ને એમ શા માટે મારા આત્માને ભૂલે? બસ, મરુદેવા માતા અન્યત્વ ભાવનામાં ચડતાં મહાવૈરાગ્ય મહાવિરક્તિ અને વિરતિભાવમાં ચડ્યા ચડયા તે સર્વથા અનાસક્ત બની વીતરાગ ભાવે પોંચી ગયા! શું કર્યું આ? ધર્મને મર્મ પકડે. ધર્મને મર્મ અંતરની ધર્મ-પરિણતિ છે. એ મર્મ પકડ શી રીતે ? ઋષભદેવ જિનેશ્વર ભગવાનનાં ચરણ પકડીને, એટલે કે એમનું અને એમની વિતરાગ બનવાની સાધનાનું આલંબન પકડીને પિતે ભાવથી અંતરમાં આત્મ-પરિણતિની સાધનામાં ચડયા, તે વીતરાગ થઈ ગયા. અંતરમાં રાગાદિની પરિણતિ ઓછી કરતા ચાલો એટલે ગુણસ્થાનકની પાયરીએ ચડાય. સુલાસા શ્રાવિકાને મુનિને લક્ષપાક તેલ વહોરાવવાને Page #28 -------------------------------------------------------------------------- ________________ 26 દ્રવ્ય દાન-ધર્મ ન થયે, પરંતુ એના અંતરમાં ભાવથી દાનધર્મ યાને દાનધર્મની પરિણતિ જવલંત ઊભી છે. એને પર મદાર રાખી સુલસાએ લક્ષપાક તેલના શીશા ફેડનાર દાસી પર લેશ પણ ગુસ્સે ન ર્યો, કિન્તુ નીતરતી ક્ષમા અને દયા રાખી. પિતાનું ધર્મ સવ જરાય ચલિત ન થવા દીધું ! સુલસા ધર્મની સાથે ધર્મને મર્મ પકડનારી હતી. ભાવધર્મની જેમ ધર્મના પાયાના ગુણ એ પણ ધર્મને મર્મ છે. રામમાં પાયાના ગુણ - રામચંદ્રજીને રાજ્યગાદી મળવાનું નક્કી થઈ ગયું હતું, કેમકે પિતા દશરથ રાજાને સંસારત્યાગ કરી ચારિત્ર લેવું હતું, અને રામ સૌથી મોટા અને સુગ્ય પુત્ર હતા એટલે સ્વાભાવિક છે કે એમને રાજ્યગાદી સેંપાય, અને સૌ મંજુર પણ કરે. પરંતુ કૈકેયીએ દશરથ તરફથી લગ્ન વખતે માગેલ વરદાનના ફળરૂપે અત્યારે પિતાના પુત્ર ભરતને રાજ્યગાદી સોંપવાનું માગ્યું; અને દશરથ રાજાએ જરાય આનાકાની વિના એ કબૂલ કરી લીધું. તથા રામને વરદાનની હકીકત કહી કહે છે “મેં ભરતને રાજ્યગાદી સોંપવાનું કબૂલ કર્યું છે.' અહીં રામચંદ્રજી જરાય વિરોધ ન કરતાં ઉપરથી Page #29 -------------------------------------------------------------------------- ________________ એમ કહે છે કે “પિતાજીઆપ રાજ્યના માલિક છે, આપની ઈચ્છા હોય તેને રાજ્યગાદી સોંપવા હકદાર છે. વળી આપે મારી કૈકેયી માતાને આપેલ વચન પળાવું જ જોઈએ તેથી એ અનુસાર માતાની માગણી મુજબ ભરતને રાજ્ય સેપે એમાં હું ખુશ છું આમાં મને આપ જણાવવા જેટલું ય રાખે એમાં મને મારી વિનયની ખામી દેખાય છે.' નાનડિયાને વિનય એ છે કે વડિલને જે ગ્ય લાગે ને કરે, એ નાનડિયાએ તથાસ્તુ કરી લેવું જોઈએ, પણ એને સામને ન કરાય, યા એ માટે મનમાં જરાય કચવાટ પણ ન લવાય. આનું નામ વિનય છે. વિનય એ ધર્મને પામે છે. પિતૃણું ફેડવું, ફેડવામાં અનુકૂળ થવું, એ ધર્મને પાય છે, એ ધર્મને મર્મ ગણાય- રામચંદ્રજી એ જુએ છે કે પિતાજીને કૈકેયી માતા પ્રત્યે વરદાન પૂરવાનું કારણ છે. એ ઋણ તે જ રેડાય કે કૈકેયીને માગવા મુજબ ભરતને રાજ્યગાદી સોંપાય, એમાં જે રામ પિતાને હક આગળ કરતા આવે, ને ભરતને રાજ્યગાદી ન મળે, તે પિતૃજણ ફેલાય નહિ, એટલે રામ સમજે છે કે એમાં મારે અનુકૂળ થઈ જ જવું જોઈએ. કોશલ્યાને રામના કિંમતી બેલ - વનવાસ જતાં રામ કૌશલ્યા માતાને પગે પડવા Page #30 -------------------------------------------------------------------------- ________________ 28 આવ્યા ત્યારે કૌશલ્યા રેવા મંડયા. રામચંદ્રજી કહે મા! આ શું? અત્યારે તે તમારે ખુશી ખુશી થવાને અવસર કે “મારા પતિ પ્રસિદ્ધ યશસ્વી ઈક્વાકુવંશના રાજા દશરથ પિતાનું વચન પાળી શકે એમાં મારો પુત્ર અનુકૂળ થઈ જાય છે !" મા! ઈક્વાકુવંશને કઈ પણ રાજા બેવચન થયે નથી, એ કીર્તિ ટકાવી રાખવામાં તમારે દીકરે વનવાસનાં કષ્ટ પણ ઉપાડીને પિતૃવચન અખંડ રાખીને અનુકુળ થાય છે, તે તમારી જાતને ધન્ય માને, રેતી માતાને પુત્રરામે હસતી કરી દીધી. કેમકે ધર્મનું મૂળ વિનય છે, ને એને ધર્મને પાયે ગણી શકાય. આવા બધા પૂર્વ પુરુષે શું સમજતા હશે તે આવા ભગીરથ કષ્ટ સહર્ષ ઉપાડતા હશે? કહે, ધર્મને પાયે એ ધર્મને મર્મ છે. જય વીયરાય!” સૂત્ર શું કહે છે? ગુરુ-જન-વિનય ગુરૂજન પૂજા એ ધર્મને પામે છે. લલિત વિસ્તરા શાસ્ત્રમાં “જય વિયરાય !" સૂત્રના વિવેચનમાં હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે “ભવનિન્હેઓ " થી “પરથકરણ” સુધીના છ ધર્મ એ લૌકિક ધર્મ છે, અને “સહગુરૂગે તવણું– સેવણું” એ લેકેત્તર ધર્મ છે; તેમજ Page #31 -------------------------------------------------------------------------- ________________ 29 લોકિક ધમ જેનામાં હોય તે જ લકત્તર ધર્મને અધિકારી છે, લૌકિક ધર્મ સંપન્ન હોય એનામાં જ લેકેત્તર ધર્મ આવે. અર્થાત્ ભવનિર્વેદ માર્ગનુસારિતા... થાવત્ પરાર્થકરણરૂપી લૌકિક ધર્મ હોય એજ આત્મામાં સાચે શુભગુરુ ચારિત્રસંપન્ન ગુરુને ગરૂપી લેકેત્તર ધર્મ આવે, અને એમના વચનની સેવા કરવા રૂપી લેકેત્તર ધર્મ આવે. લૌકિક ધર્મ' એટલે ઈતર આત્મવાદી આર્યધર્મવાળા લેકને પણ માન્ય ધર્મ. એ લકે પણું આત્મવાદી હોવાથી આત્માને સંસાર પર નિવેદઅરુચિ–વૈરાગ્ય ઈચછે. કેમકે એ આત્મવાદી દર્શને સંસારને આત્માની વિટંબણું રૂપ સમજે છે, અને એનાથી થતી મુક્તિને મોક્ષને સ્વસ્થ શુદ્ધ આત્મ સ્વરૂપ સમજે છે. આમ ઈતર લેક ભવનિર્વેદ માની ભવથી છુટકારા માટે માર્ગોનુસારિતા, ઈષ્ટ ફળ સિદ્ધિ, લેક વિરુદ્ધ કૃત્યને ત્યાગ, ગુરુજન-વડિલજનેની પૂજાભક્તિ, તથા પરાર્થકરણ-પોપકાર-પરસેવા, એને કર્તવ્ય ધર્મરૂપ માને છે. અલબત્ ઈતર આર્યધર્મવાળા મિથ્યાત્વમાં હોય છે, પરંતુ Page #32 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ મંદ પડે ત્યારે જ આ ભવૈરાગ્ય વગેરે પ્રાપ્ત થાય છે. આનો અર્થ એ કે જે મિથ્યાત્વ તીવ્ર હોય, પ્રબળ હેય, તે એવાને આ ભવેરાગ્ય વગેરે પ્રાપ્ત થતા નથી; અથવા કહે, ભવવૈરાગ્યાદિ ન હોય તે મિથ્યાત્વ તીવ્ર સમજવું. એટલે “ગરજન–સેવા” યાને વડિલજને વિનય–આમન્યા-સેવા-ભક્તિ ન હોય, ન રુચતી હોય, એનામાં મિથ્યાત્વ પણ મંદ નહિ કિનતુ તીવ્ર હોય,'- એ નિષ્કર્ષ નીકળે છે. પછી લેકે ત્તર ધર્મની અંતરમાં પ્રાપ્તિ થાય જ કયાંથી? એને અંતરમાં લોકોત્તર ધર્મ સ્વરૂપ શુભ ગુરૂને વેગ અને દેવાધિદેવને રોગ થાય જ કયાંથી? આ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે જિનમંદિરે દેવદર્શન-પૂજા કરતે હોય પરંતુ ઘરે વડિલજનેની ભક્તિ-વિનય કરવાની પરવા ન રાખતું હોય તે એનામાં લૌકિક ધર્મ પણ નહિ; અને લૌકિક ધર્મ નહિ, એટલે તીવ્ર મિથ્યાત્વ હોય, ત્યાં લોકોત્તર રેન ધમની હૈયામાં પ્રાપ્તિ શી રીતે થાય ? એમ એકવાર સાધુ ય થઈ ગયો હોય પરંતુ ગુરુજનની સેવા–આમન્યા-વિનય સાચવવા તરફ બેપરવા હોય તો એનામાં ય તીવ્ર મિથ્યાત્વ આવતાં વાર નહિ લાગે. પછી જ્યાં સમ્યફવના ય ફાંફા, ત્યાં Page #33 -------------------------------------------------------------------------- ________________ 31 બગલમાં એ છતાં અંતરમાં ચારિત્રને ભાવ તે રહેજ શાને? આ બતાવે છે કે લેત્તર ધર્મને પાયે લોકિક ધર્મ છે. દેવદર્શન પૂજાદિ શ્રાવક ધર્મની ક્રિયાઓ કરી, કે સાધુ ધર્મની ક્રિયાઓ કરી, એ ધર્મ તે કર્યો, પરંતુ ગુરુજન પૂજા અને પરાર્થકરણ કરવાની પરવા ન રાખી, તો શ્રાવકપણું કે સાધુપણું તે નહિ રહે, સમ્યકત્વ પણ નહિ, અરે ! મંદ મિથ્યાત્વે ય નહિ, કિન્તુ તીવ્ર મિથ્યાત્વ રહેશે ! રામચંદ્રજી વગેરે ગાંડા નહેતા કે પિતાની આમન્યા-સેવા-વિનયમાં જરૂર પડયે મોટી રાયસંપત્તિ વગેરેની પણ કુરબાની કરી દેતા. પૂછો - - પ્ર– શું રામે જાતે રાજ્યને ત્યાગ કરી દીધે હતે? એમને તે પિતાએ રાજ્ય ન આપતાં ભારતને આપ્યું એટલે રામને રાજ્ય ન મળ્યું. એમાં રામને સ્વેચ્છાએ રાજ્યત્યાગ કયાં આવ્યા? ઉ– અહીં સમજવા જેવું છે કે ભલે પિતા દશરથે ભરતને રાજ્યગાદી સેંપી પરંતુ મોટાભાઈ રામચંદ્રજીને મૂકીને ભરત રાજ્યગાદીએ બેસવા તૈયાર જ નહોતે. એટલે જ રામચંદ્રજીએ જોયું કે “મારી હાજરીમાં એ રાજ્યગાદી નહિ લે, પણ જે હું વનવાસ Page #34 -------------------------------------------------------------------------- ________________ 32 નક્કી કરી લઉં, તે એને રાજ્યગાદી સંભાળ્યા વિના છુટકે જ નહિ થાય, તૈથી પિતે પિતાને વનવાસ જાહેર કરી દીધું. શું આને સ્વેચ્છાએ રાજ્યત્યાગ નહિ કહેવાય? જે વનવાસ પિતાએ નથી આપ્યું કે વનવાસ કૈકેયીએ નથી આપે, કેમકે કૈકેયીએ લગ્ન વખતે સ્વયંવરમાં આવેલા રાજાઓ જ્યારે દશરથ સાથે કૈકેયીનું લગ્ન અટકાવવા બળ કરી ઊઠયા, ત્યારે કૈકેયીએ એ સુલક્ષણે ઘેડો શોધી કાઢી એને રથમાં જોડીને એ રાજાઓના ટેળાની આસપાસ ગળગળ એટલે ઝડપી રથ ચલાવ્યું છે કે રાજાઓને એમજ લાગે કે આ એક રથ નથી, પરંતુ અનેકાનેક રથ ફરી રહ્યા છે, અને રથમાંથી દશરથના બાણ પર બાણ છુટી રહ્યા છે. હવે “જે બહાર નીકળવા જઈશું તે રથની અડફેટે ચડીને આપણે કચ્ચરઘાણ નીકળી જશે, અને બાણ પગમાં લાગતાં સહન થાય એમ નથી,' એમ રાજાએ સમજીને ક્ષણવારમાં પિકાર કરી ઊઠયા “માફ કરે, માફ કરે ભાઈ સાહેબ! અમે ભૂલ કરી છે, પણ હવે અમારે બળવે નથી કરે.” એકેયીની આ રથ ચલાવવાની હોશિયારી પર દશરથે એને કહ્યું છે કે “તેં ગજબ કરી, મને ખરે જશ અપા. આ તારી કુશળતાના બદલામાં માગ તે આપું, ત્યારે કૈકેયીએ કહ્યું છે, “હમણાં મારે Page #35 -------------------------------------------------------------------------- ________________ કાંઈ જોઈતું નથી. આપનું વર રાખી મૂકે. અવસરે માગીશ.” આમ એકજ વરદાન હતું ને એને ફળરૂપે અત્યારે દશરથની દીક્ષા અવસરે એ એકજ વસ્તુ “ભારત માટે માત્ર રાજ્ય’ માગી લે છે. એ કાંઈ રામને વનવાસ નથી માગતી. છતાં વનવાસ તે રામ, પહેલાં કહ્યું તેમ, પિતે પિતાના તરફથી જાહેર કરી પિતાએ કેકેયીને આપેલું વરદાન–વચન પળાવું જ જોઈએ, એ પિતા પ્રત્યેના વિનય-બહુમાનને સાચવવા માટે રામે પિતાને હક બાજુએ મૂકી સ્વેચ્છાએ રાજ્યવાસ છોડી વનવાસ સ્વીકા, આ ગુરુજન પૂજા છે, જે વીતરાગ ભગવાન આગળ “જય વિયરાય” સૂત્રમાં આપણે રોજ પ્રભુ પાસે માગીએ છીએ. એ ગુરુજન પૂજા કેત્તર ધર્મનું મૂળ છે, ધર્મને મર્મ છે. ધર્મને મર્મ સમજી, એ મર્મને જીવનમાં ઉતારીએ તે ખરેખર ધર્મ આપણું અંતરાત્મામાં ઉતરે. સુલસાએ જીવનમાં ધર્મને મર્મ ઉતારેલે, એટલે દાસીએ લક્ષપાક તેલના ત્રણે ત્રણ સીસા ફેડી નાખ્યા Page #36 -------------------------------------------------------------------------- ________________ છતાં એના પર લેશમાત્ર ગુસ્સે ન કર્યો, લેશમાત્ર વિહવળતા ન કરી, સાધુનું રૂપ કરીને પરીક્ષાર્થે આવેલ દેવતાને એટલું જ કહ્યું “ભગવાન ! ક્ષમા કરેજે, આજ આપે એટલે બધે ઉપકાર કર્યો કે મને સુપાત્ર દાનને લાભ આપવાનું નક્કી કર્યું છતાં મારા દાનાન્તરાય કર્મના ઉદયથી હું દાન દઈ શકી નહિ. માફ કરજો આપને તેલની જરૂર છતાં અત્યારે હું લાચાર બની છું. પણ અમારે ત્યાં આ બનતું હોય છે, તે 2-3 દિવસ પછી જરૂર પધારજે.” પરીક્ષા કરવા આવેલ ઈન્દ્રને સેનાપતિ દેવ હરિણગમેષી પ્રગટ થઈ કહે છે, “સુલસ! સુલસા ! ધન્ય છે તારા ધર્મસત્તને કે જેમાંથી તું ચલાયમાન ન થઈ. જેવી ઈન્દ્ર વખાણ તેવી છે. બોલ, હું તારું શું પ્રિય કરું ?" અહીં ધર્મનું સત્વ શું ? આ જ કે ગમે તેવી આફત આવે, પિતાની બાહ્ય ધર્મસાધનામાં અંતરાય પણ આવે, છતાં ઊકળી ઊઠવું નહિ, ઉપશમભાવ ગુમાવવો નહિ. ઉપશમ એ ધર્મનું ઉત્પત્તિ સ્થાન છે. શાસ્ત્ર કહે છે મર ઘમ્બર ........ હવામvમવસ......” કષાયના ઉપશમમાંથી ઉત્પન્ન થનાર આ ધર્મની Page #37 -------------------------------------------------------------------------- ________________ ઓળખને અભાવે જે મેં હિંસા કરી...” આમ ધર્મ ઉપશમમાંથી ઊભું થતું હોવાથી ઉપશમ ગુમાવી ઉકળાટ લાવતાં ધર્મ ગુમાવવાનું થાય. સત્વ હોય તે ઉકળાટ ન આવવા દે. તુલસા આવા સત્ત્વવાળી હતી, તેથી બાહ્ય દાનધર્મ ન થઈ શક્ય છતાં દાસી પર ઉકળાટ કરીને આભ્યન્તર ધર્મ ગુમાવવાનું કેમ કરે? જુલસા ધર્મના મર્મને સમજી હતી, ધર્મ અંતરમાં ઉતાર્યો હતો. તેથી દેવપરીક્ષામાં નાપાસ ન થઈ. સિંહરાજાને ઉપશમભાવ - પેલા સમરાદિત્યના જીવ બીજા ભવમાં સિંહરાજા રસ્તામાંથી વૈરાગ્ય પામીને આવેલા, તે એના મર્મને સમજ્યા હતા કે જેવી સંસારમાં બહાર વિષમતા એટલે જ એ અસાર, એવી મારે ત્યાં પણ વિષમતા માટે જ એ સંસાર અસાર; એટલે એમાં હવે ડુબવાને ધંધે નહિ કરવાને.' આ મર્મ સમજેલા, તેથી રાજ્યગાદી સોંપી દેવા પુત્ર આનંદકુમારને બેલાવવા માણસ મેકલ્ય, તે માણસ આવીને કહે છે “કુમાર ઉદ્ધતાઈથી કહે છે મારે નથી આવવું” આ સાંભળીને રાજાને ગુસ્સે નથી ચડતે, પરંતુ જેવી બહાર તેવી પિતાને ત્યાં પણ સંસારની વિષમતા જુએ છે, અને એથી સંસાર Page #38 -------------------------------------------------------------------------- ________________ 36 પર વૈરાગ્ય દઢ કરે છે, તથા એવા સંસારમાંથી છૂટવા માટે પોતે ઊઠીને કુમારને મનાવવા જાય છે, જેથી એ રાજ્યગાદીની જવાબદારી સંભાળી લે એટલે પોતે છુટા થઈ શકે. ત્યાં પણ કુમાર પાસે જતાં કુમારે કશું સાંભળ્યા વિના તરત જ સીધે એમના શરીર પર તલવારને ઘા ઝીક! છતાં રાજા કેપ્યા નહિ, મન ન બગાડ્યું, વૈરાગ્ય બાજુએ ન મૂકો, પણ વૈરાગ્ય વધુ દઢ ર્યો અને સમતા-ઉપશમભાવમાં રહે છે. ભવસ્વરૂપના જ્ઞાનથી ભવને નિર્ગુણ જાણી એના પર નફરતવાળા, વૈરાગ્યવાળા બનેલા છે, એ વૈરાગ્યને હવે ઘરના સંસારના વાંકે મોળો પડવા દેવે નથી. સમજે છે કે - બીજાના વાંક પર આપણે વૈરાગ્યભાવસમતાભાવને આપણે જ મેળે પાડવે એ સરાસર મૂર્ખાઈ છે. આ બહુ મોટી સમજ છે. ધ્યાન રાખજે - આ સમજ આવા ઊંચા માનવ અવતારે આવી શકે છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે આ માનવ અવતાર સંસાર-સમુદ્રની સપાટી પર અવતાર છે એટલે જ | હે માનવ! સમુદ્રમાં ઊંચે આવેલ તું “મા પુણ્ય નિબુફિજજ” ફરીથી નીચે ડુબવાનું " Page #39 -------------------------------------------------------------------------- ________________ 37 ત્યાં કદાચ કઈ પૂછે કે પ્ર- શી રીતે નીચે ડુબાય છે? ઉ૦- “ચરણ-કરણવિહીણે બુઈ સુબહુપિ જાણું. ચરણ અને કરણ વિનાને એટલે કે ધર્મના મૂળ ગુણો અને ઉત્તર ગુણ વિનાને જીવ નીચે ડુબી જાય છે. પછી ભલે એ બહુ સારે પણ જાણકાર હોય. શ્રાવક ધર્મના મૂળ ગુણો સમ્યકત્વ સહિત અહિંસા સત્ય વગેરે પાંચ અણુવ્રત, એ ચરણ” કહેવાય; અને એના પર જિનભક્તિ સહિત દિશા પરિમાણ વગેરે ત્રણ ગુણવ્રત તથા સમાધિકારિ ચાર શિક્ષાવ્રત એ “કરણ” કહેવાય. આ ચરણ-કરણ એટલે કે ધર્મનું આચરણ, ધર્મના આચાર-વિચાર જીવનમાં ન હોય તે પછી ભલે ધર્મની મોટી જાણકારી હોય છતાં એ સંસારમાં નીચે ડૂબી જાય છે, અર્થાત્ સપાટી પરના મનુષ્ય ભવમાંથી સમુદ્રની અંદરના ડૂબા ડૂબના નીચા તિર્યંચગતિના અવતારમાં ચાલ્યા જાય છે. જ્ઞાનીએ કેવી લાલબત્તી ધરી? તમે ગમે તેટલા તત્ત્વના મોટા જાણકાર હો, પરંતુ જીવનમાં ધર્મના મૂળ-ઉત્તર ગુણોનું આચરણ જે નથી તે તમે નીચે Page #40 -------------------------------------------------------------------------- ________________ 38 ડૂબી જવાના, તિર્યંચના અવતારમાં ચાલ્યા જવાના મતલબ ? કિંમત કેરા જ્ઞાનની નથી કેટી પંડિતાઇની નથી, કિન્તુ જીવનમાં ધર્મના આચરણની છે. | ઉત્તરાધ્યયન સુત્રમાં તે ધર્મના આચરણ વિનાના જ્ઞાનીને ગધેડાની ઉપમા આપી છે. જુઓ, આ ગાથા છે, “જહા ખરે ચંદભાર-વાહી, ભારસ ભાગી, ન હું ચંદણુસ્સ, એવું ખુનાણુ ચરણેણ હણે ભારસ્ત ભાગી, ન હુ સુગઈએ.” શું કહ્યું? આ - જેવી રીતે ગધેડાના માથે ચંદનની પિઠ મૂકેલી હેય, તે એ એના ભારને ભાગી છે, માત્ર ભાર ઉંચકવાવાળો છે, પણ ચંદનની શીતલતા અને સુવાસને ભાગી નહી, એવી રીતે ધર્મના આચરણ વિનાને જ્ઞાની જ્ઞાનના માત્ર ભારને ભાગી છે, પણ સદગતિને ભાગી નહિ. જેમ ગધેડાને થયા કરે કે “આ ચંદનને ભાર ક્યારે નીચે ઊતરે? એમ જ્ઞાનને એકલે ભાર જ ઉંચકનાર પણ ક્રિયા-આચરણમાં મીડું રાખ્યું હોય, એને ય માત્ર આ ખણુજ હોય છે Page #41 -------------------------------------------------------------------------- ________________ 39 કે “કયારે કોઈ સાંભળનારે મળે ને હું એના પર આ જ્ઞાનને ભાર ઠાલવું? સામાને મારું જ્ઞાન દેખાડી આપું! આટલી જ ખણુજ. ગધેડે ચંદનના માત્ર ભારને ભાગી, પણ સુવાસ-શીતલતા લેવાને ભાગી નહિ, એમ કેરા જ્ઞાનવાળે જ્ઞાનના ભારને ભાગી, પરંતુ જ્ઞાનની સુવાસ-શીતલતા જે ધર્મકિયા-ધર્મ આચરણ, એને ભાગી નહિ; તેથી એના દ્વારા થતી સગતિને ભાગી નહિ. જ્ઞાની છતાં સદગતિભાગી નહિ! - એજ ભદ્રબાહ સ્વામી અહીં “સંસાર-સાગરાએ ઉબુડે” વાળી ગાથામાં કહે છે કે “સુબહુવિ જાણે તે” અર્થાત્ ઘણું બધું જાણનારે પંડિત પ્રોફેસર વિઘાન પણ હોય છતાં જા--વિદqદી જુદુ ' અર્થાત્ મૂળવ્રત અને ઉત્તરગુણેનાં આચરણ વિનાને હોય તે આ સંસાર સાગરમાં અંદરમાં ડૂબી જાય છે, હલકી તિર્યંચગતિના અવતારેમાં ચાલ્યા જાય છે! માટે જ્ઞાનની સાથે કિયા જોઈએ. (1) તરવૈયે કેમ તરી જવું એનો સારે જાણકાર હોય છતાં જે પાણીમાં પડયા પછી હાથ-પગ હલાવવાની ક્રિયા ન કરે તે અંદરમાં ડુબી જાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 40 (2) વૈદને પિતાને શગ થયે, એને રંગનું જ્ઞાન છે, અને દવા ઉપચારનું પણ જ્ઞાન છે, કિન્તુ જે એ દવા-ઉપચાર કરવાની ક્રિયા ન કરે તે એ સાજો થાય? (3) હેશિયાર વેપારીને નફે થાય એવા સદા કેમ કરવા એનું જ્ઞાન છે, પણ જો એ સેદાની કિયા ન કરે તે એને ન મળે? (4) ઘાંચીને ઘાણમાં તલ કેમ નાખવા, કેમ ઘાણી ચલાવવી.. વગેરે જ્ઞાન છે, પરંતુ જો એ તલ નાખી ઘાણું ચલાવવાની ક્રિયા ન કરે તે તલ કે ઘાણી એમજ પડયા પડયા એને તેલ આપે? (5) શિલ્પી પ્રતિમા સુંદર ઘડવાના જ્ઞાનવાળે છે, પરંતુ પથ્થર પર ટાંકણે ચલાવવાની ક્રિયા ન કરે, તે એ પ્રતિમા તૈયાર કરી શકે? (6) બાઈ રઈ કરવામાં ઘણું હોશિયાર હોય, પરંતુ રઈ કરવાની ક્રિયા ન કરે તે રસેઈ બનાવી શકે? (7) જાઓ જગતમાં જુઓ, એકલા જ્ઞાન માત્રથી ક્યાં કાર્ય નીપજે છે? શિક્ષક-ગુરુમાં ઘણું ય જ્ઞાન છે, પરંતુ ભણાવવાની ક્રિયા કરે તે જ વિવાથમાં જ્ઞાન પેદા કરવાનું કાર્ય કરી શકે છે, પણ એ ક્રિયા કર્યા Page #43 -------------------------------------------------------------------------- ________________ વિના નહિ. માટે જ અહીં જ્ઞાન મહાપુરૂષે કહ્યું કે “સુબહુપિ જાણું તે-બહુ જાણકાર હોય પરંતુ ચરણ-કરણની ક્રિયા કરે તે જ સંસાર સાગરમાં નીચે ડુબે નહિ. એ ક્રિયા વિનાને ડુબી જાય છે. અહીં એક પ્રશ્ન ઉઠે છે,શરીરની ક્રિયા અને આત્મપરિણુતિ પ્ર- કિયા તે શરીરની છે. શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય, દા. ત. કસરત એ શરીરની કિયા છે. માણસ કસરત કરે તે શરીરને લાભ થાય છે. આત્માને લાભ શી રીતે? આત્માને લાભ તે શુભ ભાવથી શુભ પરિણતિથી થાય; ને એ શુભ ભાવ જ્ઞાનથી જાગે છે. ત્યાં શરીરની ક્રિયા શી રીતે લાભ કરે? ઉ– ત્યારે અહીં આનું રહસ્ય સમજવા શરીરની ક્રિયાથી આત્માને લાભ શી રીતે? મૂળ વાત એ સમજી લેવાની છે કે આત્માની ઉન્નતિ-અવનતિ આત્માની શુભ-અશુભ પરિણતિ યાને શુભાશુભ ભાવ ઉપર મપાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જેટલી શુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની ઉન્નતિ ઊંચી, અને જેટલી અશુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની અવનતિ વધુ. આ શુભ-અશુભ પરિણતિ શરીરની દરેક શુભઅશુભ કિયા સાથે સંકળાયેલી રહે છે. માટે જ્ઞાનીઓએ મેહમાયાની ક્રિયાઓ ઓછી કરી ધર્મકિયાઓ બહુ કરવાનું કહ્યું. આના પર ચાલુ જીવનને દાખલે જુઓ. છેક મા-બાપની કઈ સેવાના પ્રસંગે હરામ હાડકાં કરી આંખ–મિંચામણા કરે અને સેવા નથી બજાવ; એમ શિષ્ય ગુરુની સેવા નથી બજાવતે હવે આમાં જુઓ એણે શું કર્યું ? સેવાનું કામ ન બનાવ્યું એટલે શરીરની ક્યિા ન કરી. આની સાથે હૈયામાં કેવા મલિન ભાવ રહ્યા તે જુઓ - - (1) પુત્રે કે શિષ્ય ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાને શુભ ભાવ ન રાખતાં હરામ હાડકાપણને મલિન થા, કૃતજ્ઞતા કે હરામ હાડકાપણું એ પરિણતિ છે. પરિણતિ હરામખાઉપણુની આવી એટલે ગુરુજન પૂજાની શુભ વૃત્તિ ખલાસ થઈ ગઈ. એમ, (2) પાછું હાડકા હરામ માત્ર ઉપકારી Page #45 -------------------------------------------------------------------------- ________________ 43 માતા-પિતા કે ગુરુ પ્રત્યે જ છે, પણ પિતાના સ્વાર્થના કામમાં નહિ. સ્વાર્થનાં તે બધાં જ કામમાં હાડકા આખા છે, તે બધાં જ કામ બરાબર સાધે છે. એટલે અંતરમાં નકરી સ્વાર્થવૃત્તિની મલિન આત્મ-પરિણતિ બરાબર જાગતી છે, માત્ર પરાર્થવૃત્તિની આત્મ–પરિણતિ નહિ. એમ, (3) માતા-પિતા કે ગુરુના અનહદ ઉપકાર ભૂલે એટલે એમના પ્રત્યે બહુમાન “અહ અહા ભાવ જાગતે ન રહે, પણ ઉપેક્ષાભાવ ને અવગણનાભાવ જાગતે રહે. પૂછે, શું મા-બાપ કે ગુરુ પ્રત્યે અવગણના ભાવ રહે? હા, ઉપકારને સુખશીલપણું કરતાં અત્યંત કિંમતી લેખવાને જ નહિ! ઉપકારને કાંઈ બહુ ગણવાને જ નહિ! એ અવગણનાભાવ છે. આ અશુભ ભાવ છે, આત્માની મલિન પરિણતિ છે. હરામ હાડકા પણું, નકરી સ્વાર્થવૃત્તિ, અને અવગણના ભાવ... આ મલિન પરિણતિએ કેમ આવી? કહે - શરીરથી સેવાનાં કામની ક્રિયા નથી કરવી પણ શરીરને સુખશીલ રાખવું છે માટે એ મલિન આત્મ-પરિણતિઓ આવી. એટલે શરીરની સુખશીલતાની પ્રવૃત્તિ સાથે એ મલિન આંતર પરિણતિ સંકળાયેલી છે. જે બહારથી સેવાની Page #46 -------------------------------------------------------------------------- ________________ શરીરક્રિયા કરે, તે અંતરમાં કૃતજ્ઞતા, પરાર્થવૃત્તિ અને વડિલ-બહુમાનની શુભ પરિણતિ જાગતી રહે છે. તેથી શરીર–ક્ષિા સાથે આત્મ પરિણતિ સંકળાયેલી રહે છે એ સાબિત થાય છે. એટલે કે ઈ કહેતું હેય પ્ર.- શરીરની ક્રિયાથી પૌગલિક શરીરને વ્યાયામ ને પુષ્ટતાને લાભ થાય, પણ અરૂપી આત્માને શો લાભ? જડની ક્રિયાની જડ પર અસર થાય. શરીર-ક્રિયાથી આત્મા પર શાની અસર થાય? ઉ– આ કહેવું ખોટું છે, એ હવે આ દાખલાથી સમજાશે. સેવાની શરીર-કિયા આત્મામાં (1) ગુરુજન પૂજાની શુભ વૃત્તિ, (2) કૃતજ્ઞતાની શુભ વૃત્તિ, (3) પરાર્થકરણની શુભ વૃત્તિ, (4) અનહદ ઉપકારી પ્રત્યે અહ અહે” ભાવ, બહુમાન-ગૌરવની શુભ વૃત્તિ.. વગેરે શુભ પરિણતિ જાગતી રહે છે. એથી ઉલટું શરીરની સુખશીલતાની પ્રવૃત્તિથી બેઠાખાઉપણું, હરામહાડકાપણું... વગેરે મલિન આત્મ પરિણતિ જાગતી રાખે છે. બાહ્ય ક્રિયાથી અંતરાત્મા પર અસરના દાખલા ઘણા–શિખીકુમાર : Page #47 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય કેવળી ત્રીજા ભવમાં શિખીકુમાર મંત્રીપુત્ર છે. પહેલા ભવમાં એમને દુશ્મન બનેલો અશિર્મા, અહીં એમની સગી માતા જાલિની બનેલ છે. એ માતા પર શિખીકુમારને તે નિર્ભેળ પ્રેમ-બહુમાન છે, કિન્તુ એ માતા જલિનીને પૂર્વના તીવ્ર વેરના સંસ્કારથી નકરે વૈરભાવ છે. હવે એ જાતિની એક દિવસ પતિ-મંત્રીને ખાનગીમાં કહે છે,- “તમારે શિખીને બહુ સારી રીતે રાખવો છે એટલે મારી તે કિંમત જ નહિ ? તે જાઓ એને જ ઘરમાં રાખે, મારે અહીં રહેવું નથી. એ ત્યાં હું નહિ, ને હું ત્યાં એ ન જોઈએ.' મંત્રી એને સમજાવે છે, પણ એ સમજતી જ નથી. જુઓ અહીં શિખીને પિતા પ્રત્યે કૃતજ્ઞભાવ કેવો જાગતે છે કે ભીંત પાછળથી એણે માતાના આ બેલ સાંભળ્યાં, ત્યાં જોયું કે શિખીની કૃતજ્ઞતા-ગુરૂજન પૂજા : “આમાં તે ઘરે મારી હાજરીથી એક તે ઉપકારી માતાનું દિલ દુભાય છે; ને બીજું, પિતાના દિલને માતાના બેલથી આઘાત લાગે છે. આમ જે બંને મારા કારણે દુભાતા હોય, તે ઉપકારી માતા-પિતા પ્રત્યે મારી કૃતજ્ઞતા ક્યાં રહી? મારી ગુરુપૂજા શી Page #48 -------------------------------------------------------------------------- ________________ રહી? પરાર્થવૃત્તિ ક્યાં રહી? ગમે તેમ મારે તે આ ઘરમાં જ રહેવાનું. હું કયાં ઘર મૂકી બહાર ભટકવા જાઉં?”-એવી સ્વાર્થવૃત્તિ અને દુભાતા વડિલેની ઉપેક્ષા જ રાખવાની રહે. માટે કૃતજ્ઞતા ને પરાર્થવૃત્તિ જાગતી રાખવી હોય તે આ ઘરમાંથી નીકળી જવું જોઈએ, પછી ભલે બહાર ભટકવામાં ગમે તેટલાં કષ્ટ પડે !" બસ, એમ વિચારી શિખીકુમાર પિતે ગુપચુપ ઘરમાંથી નીકળી જાય છે. માતાને પછીથી એની જાણ થતાં નિરાંત થાય છે, આનંદ થાય છે. શરીરક્રિયાથી આત્મા પર અસર : જુઓ, આમાં પુત્ર શિખીએ શું કર્યું? બહાર નીકળી જવાની શરીર–કિયા કરીને પોતાની અંતરાત્માની શુભ પરિણતિ, કઈ? કૃતજ્ઞતા-પરાર્થવૃત્તિવડિલબહુમાન -આ શુભ આત્મ-પરિણતિ જીવતી જાગતી રાખી. નહિતર જે એમ વિચાર્યું હતું કે “ઉપકારી માતા ગમે તેમ વિચારે ને દુઃખી થાય, એમાં હું શું કરું? એમાં મારો કઈ વાંક નથી, ભૂલ નથી, ખામી નથી; તો મારે શા સારુ ઘરને ત્યાગ કરી દુખમાં મુકાવું? હું કાંઈ એને દુઃખ આપતું નથી. એ પોતે પિતાના ઈષ્યદેણે દુઃખી થાય છે. તે હું શું કામ Page #49 -------------------------------------------------------------------------- ________________ 47) દુઃખ વહે?” આવું જે વિચાર્યું હોત તે એમાં પિતાની મલિન પરિણતિ પિષાત. કઈ મલિન પરિણતિ? વડિલની અવગણના ને સ્વાર્થવૃત્તિની પરિણતિ. ઘરમાંથી નીકળી જવાની અને દેશાવર ચાલ્યા જવાની શરીર ક્રિયા કરી તે જ અંતરમાં કૃતજ્ઞતા-ગુરુજનસેવાપરાર્થકરણ વગેરેની પ્રશસ્ત પરિણતિ માત્ર બેલવામાં નહિ, પણ વાસ્તવિક રૂપમાં ઊભી થઈ. આ બહુ ધ્યાન પર લેવા જેવું છે. શરીર અંતરમાં શુભ પરિણતિ જગાવનારકાવનાર સારી કિયાના સદુપયોગ માટે મળ્યું છે. અજ્ઞાન જી સ્વાર્થવૃત્તિ અને સુખશીલતાની લંપટતામાં શરીરને સ્વાર્થ સાધના અને આરામ માટે મળ્યું સમજે છે! કેવી મૂઢતા? શરીર આરામ માટે મળ્યું છે કે સારા કામ માટે ? માનવ શરીર ઉત્તમ વસ્તુ છે ઉત્તમ વસ્તુને સુજ્ઞને ખૂબ ખૂબ સદુપયોગ કરી લેવાનું મન રહે. - જર્મની–અમેરિકાથી સારી મશીનરી લઈ આવ્યા પછી એને સારે ઉપયોગ કરી લેવાનું કેટલું બધું મન રહે છે? માટે તો વીસે કલાક એને ઉપયોગ કરી લેવા 8-8 કલાકની 1 પાળીને હિસાબે રેજની 3-3 પાળી ચલાવે છે ને ? ઉત્તમ શરીર-ઇંદ્રિય Page #50 -------------------------------------------------------------------------- ________________ - 8 ગાત્ર-વાણ વગેરે વસ્તુને ખૂબ જ સદુપગ કરી લેવાનું મન હોય તે એને મકે શેધતા રહેવાય, અને જ્યાં મેકે દેખાય કે સુજ્ઞ જન શરીરાદિને સદુપગની પ્રવૃત્તિમાં લગાડી દે. આ ન લગાડી દે એ શું અજ્ઞ તેથી? મૂઢ નથી? શું તમારે અજ્ઞ–મૂઢ બનવું છે? ના, તે શરીરને અને વાણીશક્તિને ખૂબ ખૂબ સદુપયોગ કરતા રહેવાની ધગશ, થનગનાટ જોઈએ. એ ધગશ ન હોય તો દા. તવાણીના સદુપયેગમાં નવસ્મરણાદિ સ્તોત્ર, ક્રિયાના સૂત્રે તથા સ્વાધ્યાય, હિતેપદેશ વગેરે સારી રીતે બેલ-બેલ કરવાને અભ્યાસ રખાય. એ ગેખવાને –બલવાને અભ્યાસ એ શરીરકિયા છે, એથી આત્મામાં આરાધના–સામગ્રીને સદુપગ કરી લેવાની શુભ પરિણતિ જાગતી રહે છે. સૂત્રાદિ ગોખવા-બોલવામાં શે ઉદ્દેશ છે? આ એકજ કે એથી પુણ્ય મળેલી વાણુશક્તિને જ્ઞાનીએ કહેલ સદુપયોગ થાય. આમાં જ્ઞાની પર બહુમાન, જિનાજ્ઞા પર બહુમાન, પુણ્યસામગ્રીના સદુપયોગની શુભ ભાવના...વગેરે શુભ આત્મ-પરિણતિ સચવાય-ષિાય છે. આત્માની પરિણતિ સારી રાખવી છે? તે એને યોગ્ય સારી શરીરકિયા ખૂબ રાખે; જેથી શરીરની પાકિયાએ પરિણતિ ન બગાડે. Page #51 -------------------------------------------------------------------------- ________________ એકલા જ્ઞાનમાત્રથી આત્મામાં શુભ પરિણતિ નહિ ટકે. આવે ને નહિ ટકે. શિખકુમારે જે વિચાર્યું હોત કે “આપણે ભાઈ! ઘણું ય સમજીએ તો છીએ કે માતાને દિલમાં સંતેષ રહે આનંદ રહે એ રીતે વર્તવું જોઈએ.’– આવું એને જ્ઞાન હોવા માત્રથી અને કિયાના દેવાળાથી એના આત્મામાં કૃતજ્ઞતા વગેરેની શુભ પરિણતિ ન આવત, કે ન ટકત. દા.ત. જુઓને જ્ઞાન છે કે “પ્રભુ ઉપકારી છે, એમનાં દર્શન પૂજન કરવા જોઈએ. પરંતુ નજીકમાં દેરાસર છતાં આળસથી પ્રભુદર્શન નથી કરતે, પ્રભુપૂજા નથી કરતે, તે શું એના દિલમાં ખરેખર પ્રભુ કૃતજ્ઞતાની શુભ પરિણતિ રહે? કે પ્રભુની અવગણનાની મલિન પરિણતિ જ ઊભી રહે? વહેવારમાં જરૂર પડે કેમ સવારના ઊઠીને શેઠના દલાલના નેહીના સંબંધીના દર્શને નીકળી પડે છે? ત્યાં સમય મળે છે? ત્યાં આળસ નથી થતી? ને અહીં પ્રભુદર્શન-પૂજાની વાત આવે ત્યાં જ સમયની તંગી ને આળસ આગળ ધરાય છે? આમાં સ્પષ્ટ અનુભવાય છે કે શેઠ– દલાલ–સગાસ્નેહીને મળવાની ક્રિયા કરતાં અંતરમાં એમના પ્રત્યે સ્નેહ-બહુમાન-પરિણતિ જાગતી રહે છે એ સૂચવે છે કે, ઉચિત શરીરક્રિયા વિના આત્મપરિણતિ જગાડવી Page #52 -------------------------------------------------------------------------- ________________ 5o વધારવી કઠિન છે. સદગતિ શુભ આત્મપરિણતિથી થાય - જ્ઞાની ઠીક જ કહે છે એવું ખુ નાણુ ચરણેણ હિણે, ભારર્સ ભાગી નહ સુગઈએ,” ચારિત્રઆવરણની ક્રિયા વિના કેરા જ્ઞાનવાળે તે માત્ર જ્ઞાનના ભારને ભાગી છે, પણ જ્ઞાનની સુવાસરૂપ શુભ આત્મપરિણતિને ભાગી નહિ, તેથી સદ્ગતિને ભાગી નહિ. સદુગતિ આત્માની શુભ પરિણતિ ઉપર નિર્ભર છે. સદૂગતિ શુભ આત્મપરિણતિથી નીપજે. અશુભ મલિન પરિણતિથી તે દુર્ગતિ નીપજે. જાણે છે કે પાર્શ્વનાથ ભગવાન પહેલા ભાવમાં મરુભૂતિ મહાન શ્રાવક હતા છતાં અંતે કમઠની શિલાથી માથું ફૂટતાં અંતરની પરિણતિ બગાડી, મલિન કરી, તો સદ્દગતિ ન થઈ ને? ઉતરી પડયા હાથીના તિર્યંચગતિના અવતારમાં! આવા સજજન મહાન શ્રાવક, ને તે વળી પોતે નિર્દોષ છતાં દુર્જન કમઠને ખમાવવા ગયેલા ! સજનતામાં કાંઈ બાકી છે? ના, છતાં હાથીના અવતારમાં? હા, કારણ કે અંતકાળે શુભ પરિણતિ ગુમાવી બેઠા, પછી ભલે એ માત્ર શારીરિક છે પરી ફૂટવાથી તીવ્ર પીડા પર હાયેયની પરિણતિ હોય, પણ એ મલિન પરિણતિ છે. હાયવોયની પણ મલિન પરિણતિથી દુર્ગતિ નીપજે. Page #53 -------------------------------------------------------------------------- ________________ વિચારવા જેવું છે કે દિવસમાં કેટલીવાર કાંઈ બગડ્યું-સગડ્યું, કાંઈ ધાર્યું ન થયું, કાંઈ અણગમતું અણધાર્યું થયું, ત્યાં મનને ખેદ અને હાય થતું હશે ? એ થાય ત્યાં કેટલાં ને કેવાં કર્મ બંધાઈ રહ્યા છે? સદ્ગતિનાં પુણ્યકમ? કે દુર્ગતિના પાપકર્મ?” આ વિચારો તે ખબર પડે કે એક દિવસમાં એટલીવાર, તે વરસ દહાડામાં કેટલી વાર દુર્ગતિના પાપકર્મ બંધાવાનું થતું હશે ? સે-પચાસવાર કે હજારવાર? એક “હાય” ની પણ મલિન પરિણતિ વરસ દહાડામાં કેટલી વાર? કેટલીવાર હૈયું બગાડવાનું કામકાજ ચાલુ? ત્યારે પૂછે, પ્ર - તે પછી આ જંગી મામલે કેમ અટકે ? ઉ– એટલા જ માટે જ્ઞાની ભગવતેએ ધર્મપ્રવૃત્તિમાં ખૂબ ખૂબ પરેવાયેલા રહેવાનું કહ્યું છે. ધર્મ પ્રવૃત્તિમાં ખૂબ ખૂબ દિલથી પરેવાયેલા રહે તે “હાય!' જેવા પાપ વિકપ અને પા૫ પરિણતિથી બચાય; પાપકર્મોના બંધથી બચાય. અહીં પહેલે લાભ, મનને હરખ થાય કે “અહે આ કેવી સુંદર ધર્મપ્રવૃત્તિ મને મળી કે જેથી આમાં રચ્યા-પચ્યા રહેવાથી પાપ-વિકલ્પ અને પાપપરિણતિથી તથા પાપબંધથી બચી જવાય છે!” એમ હરખથી અને અહંભાવથી હૈયું ગદ્દગદ થાય અને Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ એ પડે કે, અભાવ અને ગગદતાથી કરેલી એ ધર્મ પ્રવૃત્તિમાં ચિત્ત તન્મય થાય, તે ત્યાં બીજા ત્રીજા વિચારે અટકે. ધર્મપ્રવૃત્તિને બીજો પ્રભાવ એ, કે પાપ વિચારે અને મલિન પરિણતિથી બચવા માટે આ કરે છે એટલે જે તુચ્છ વસ્તુ ખાતર “હાય” થતું હેય એનું મન પર મહત્ત્વ ન રહે. દા. ત. ખીસામાંથી 5-50 રૂપિયાની નેટ પડી ગઈ મનને હાય થવા જતું હોય ત્યાં મન વાળી દેવાય કે મને લાખે કે કોડ રૂપિયાની કિંમતના પુણ્ય બંધાવનાર તથા અઢળક પાપકર્મોને નાશ કરનાર તથા અમૂલ્ય શુભાનુબંધો ઊભા કરી આપનાર ધર્મપ્રવૃત્તિ મળી, ત્યાં 5-50 રૂ. ગયા તે શું રેવું? ચકવતીઓના મોટા રાજ્ય ગયા એની સામે મારું શું ગયું છે? ધર્મપ્રવૃત્તિ અતિ આહાદ અને હોંશથી–ગદ્ગદતાથી કરતા રહેવામાં એનું ઊંચું મૂલ્ય હૈયે વસ્યું હોય ત્યાં દુન્યવી વસ્તુના અવમૂલ્યાંકન થાય, એથી એમાં ખટખામી આવતાં મનને બહુ અસર ન થાય એની હાય ન થાય. આ બતાવે છે કે ધર્મ પ્રવૃત્તિ ને ધર્મના આચાર–અનુષ્ઠાન સેવતા રહેવામાં શુભ પરિણતિ ઘડાતી આવે, ને પાપ પરિણતિ મુકાતી આવે. એટલે જ Page #55 -------------------------------------------------------------------------- ________________ અહીં જ્ઞાની કહે છે,– ધર્મને જાણ્યા પછી ચરણ-કરણ” ધર્મના આચાર-અનુષ્ઠાન-વ્રત-નિયમ ખૂબ આચરે; કારણું, ચરણ-કરણ વિષ્ણહણે બુદુઈ સુબહુપિ જાણતો” આસ્તિક બનેલ પ્રદેશી રાજા ચરણ-કરણ કેમ લે છે? : વિચારજે નાસ્તિક પ્રદેશી રાજા કેશીગણધર મહારાજ પાસેથી આસ્તિકાણું પાપે, એને આત્મધર્મ-પુણ્ય-પાપ પરલેક વગેરેનું જ્ઞાન મળ્યું તે ત્યાં એણે જ્ઞાન-સમજ થવા માત્રથી સંતોષ ન માન્યા, પરંતુ ત્યાં એણે ગુરૂ પાસેથી “હવે મારે શું કરવું ? શી રીતે મારાં પાપ ઓછા થાય ?" એ માગ્યું, અને ગુરૂએ ચરણ-કરણ આદરવાનું બતાવ્યું. શ્રાવકધર્મના 12 વ્રત બતાવ્યાં, એને ગ્ય ધર્મ આચાર અને ધર્મકરણ બતાવી, અને અત્યાર સુધી ઘેર નાસ્તિકપણું કરનાર પ્રદેશી રાજાએ ત્યાં જ ગુરુની પહેલી મુલાકાતમાં જ ધર્મની પહેલી સમજ મળતાં જ ચરણ-કરણ સ્વીકારી લીધાં! સમ્યકત્વ સહિત શ્રાવકના 12 વ્રત અને શ્રાવકપણની ધર્મકરણી સ્વીકારી લીધી! બસ, ત્યાંથી જ ધર્મપ્રવૃત્તિ શરુ થઈ ગઈ. કેમ વારુ? સમજે છે કે ઊંધા વેતરણથી માનસિક વૃત્તિઓ બગાડી છે તે સીધાં વેતરણ યાને Page #56 -------------------------------------------------------------------------- ________________ 54 ધર્મપ્રવૃત્તિ વિના ન સુધરે. પવિત્ર અને વૃત્તિ ધર્મ પ્રવૃત્તિથી જ ઘડાય.” એટલે જ રાજા પ્રદેશી મહેલ તરફ પાછા વળતાં, પહેલાં તે ઊંચે મોઢે પાછા વળતે હતું તે હવે નીચી મૂંડીએ પાછો વળે છે, કેમ? નીચે જીવજંતુ ન મરે એટલા માટે જોઈને ચાલવું એ ધર્મ આચાર બજાવે છે. . પહેલા તે પ્રદેશ પાછો વળતાં દૂરથી મહેલ તરફ ઝરૂખામાં રાહ જોતી ઊભેલી પ્રાણથી અધિક પ્રિય સૂર્યકાન્ત રાષ્ટ્ર તરફ ઊંચે મેઢે તો ચાલતો. તે હવે નીચી મૂંડીએ ચાલે છે. એટલે એ ય જવાનું બંધ થઈ ગયું. જીવરક્ષાર્થે નીચે જોઈને ચાલવું એ ઈય સમિતિની ધર્મપ્રવૃત્તિથી પાપ-દર્શનની પાપપ્રવૃત્તિ બંધ. ધર્મપ્રવૃત્તિ કયાં? માત્ર દેવદર્શન-પૂજાસામાયિકમાં જ નહિ, કિન્તુ તે સિવાય પણ રેજિદા સંસાર-વ્યવહારમાં ય ધર્મ પ્રવૃત્તિ. ચાલતાં પગ નીચે જીવજંતુ ન મરે એ માટે ચાલવામાં નીચે જેવું એ આંખથી ધર્મપ્રવૃત્તિ થઈ બેલતાં અસત્ય કે પાપનું ન આવી જાય, સામાને અપ્રિય ન આવી જાય, એ સાવધાની એ જીભની Page #57 -------------------------------------------------------------------------- ________________ પપ ને મનની ધર્મપ્રવૃત્તિ થઈ. જમતાં જમતાં ચાહ-દુધદાળ વગેરેમાં માખી ન પડે એ જોતા રહેવું એ આંખથી ધર્મ પ્રવૃત્તિ થઈ. કપડા ધેવા આપતા પહેલાં એમાં કઈ માંકણ વગેરે જીવજંતુ નથી ને? એ જોઈ લેવું એ હાથ અને આંખથી ધર્મપ્રવૃત્તિ થઈ. જીવનમાં ધર્મપ્રવૃત્તિ દાખલ કરવી છે? તે ક્યાં જીવદયા, કયાં પ્રશસ્ત ઉદારતા, કયાં પોપકાર, કયાં હિતબુદ્ધિ, કયાં સહિષશુતા, કયાં મૈત્રીભાવ, કરુણા, કે ગુણાનુરાગ વગેરે બેલવામાં–વર્તવામાં-વિચારણમાં જેવા-સાંભળવામાં દાખલ થાય છે? એ જોઈ દાખલ કરો એ બેલવા–વર્તવા કે વિચારવાની ધર્મપ્રવૃત્તિ થઈ. જીવનમાં આ જ કમાવવાનું છે,-વિચારમાં વાણુમાં, કે કાયા ઈદ્રિયના વર્તાવમાં પાપ ન પેસવા દે, ધર્મ દાખલ કરે. મહાન આત્માઓ જલદી તરી ગયા એનું કારણ આ, કે એમણે દેવદર્શન–પૂજા, સાધુભક્તિ, તથા ત્યાગ-વ્રત-નિયમ, દાન-શીલ વગેરે તે આચર્યા, પરંતુ વિશેષમાં એમણે રોજિંદા જીવનમાં વૈરાગ્ય, સર્વ પ્રત્યે મૈત્રીભાવ, ક્ષમા ઉદારતા-નિસ્પૃહતા–પરોપકારવૃત્તિ વગેરે દાખલ કરી દીધા. જીવન આ ગુણની સુવાસથી મઘમઘતું બનાવ્યું. Page #58 -------------------------------------------------------------------------- ________________ દેવપાલની ધર્મપ્રવૃત્તિ સાથે નિસ્પૃહતા - જુઓ દેવપાલ દેવદર્શન પૂજાની ધર્મસાધના સાથે કે વૈરાગ્ય અને નિસ્પૃહતા ગુણથી અલંકૃત હતું કે દેવી ચઢેશ્વરી વરદાન આપવા આવી છે, પરંતુ એને મન દેવતા જે કાંઈ દુન્યવી સિદ્ધિ-સમૃદ્ધિ આપે એ, પ્રભુ-ભક્તિની ધર્મસાધન રૂપી ઐરાવણ હાથીની સામે, ગધેડા સમાન લાગે છે. આ વૈરાગ્ય ગુણ છે. પોતે ગરીબ નેકર છે છતાં એમાંનું કશું જોઈતું નથી, એ નિસ્પૃહતા ગુણ છે. પ્રભુ-ભકિતની ધર્મસાધના ઉપરાંત ચાલુ જીવનમાં આ ગુણની પણ ધર્મસાધના છે. બેલે, તમને દેવતા આવી મનમાન્યું માગવા કહે, તે ન લલચાઓ ને? ચાલુ જીવનમાં ભ ઓછો કરવાની ધર્મપ્રવૃત્તિ રાખી હોય તે ન લલચાઈ જવાય. દુન્યવી વસ્તુને લેભ ન કરાય” એવું જ્ઞાન હોવા છતાં જે આવા પ્રસંગમાં હોંશે હોંશે દેવતા પાસેથી દુન્યવી વસ્તુ માગી લે, ને પછી એમાં રા-માશે, તે પિલું જ્ઞાન છતાં જ્ઞાનને અનુરૂપ કિયા કયાં આવી? એ તે સારે જ્ઞાની છતાં ચરણ-કરણ વિનાને બ. એનું શું થાય? “બુદુઈ સુબહુપિ જાણું તે’ સારે જ્ઞાની છતાં ભવસાગરમાં ડુબી જાય ! ત્યારે, દેવપાલ અરિહંત-ભકિત ઉપરાંત વૈરાગ્ય Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૭ નિસ્પૃહતાદિ ગુણોથી આગળ વધતાં તીર્થકરપણાનું પુણ્ય ઉપાર્જનારે બ. સુદર્શનને પૂર્વભવે કાયા-માયાની મમતા નહિ - એવી ઉન્નતિ સુદર્શન શેઠને થઈ, એજ ભવના અંતે મેક્ષ પામ્યા કેમ? પૂર્વ ભવે નેકરના અવતારે માત્ર એક “નમે અરિહંતાણં' પદ પામ્યા હતા. પરંતુ એની રટણ જોરદાર ! એ ધર્મ પ્રવૃત્તિ સાથે વૈરાગ્ય-નિસ્પૃહતા જોરદાર રાખ્યા કરી. મનમાં પૈસા ટકા ઈચ્છયા નહિ, કે અદીન રહી ગરીબીથી મનને ઓછું લાવ્યા નહિ. તમારે ધર્મ કરવાની સાથે આ અ–દીનતા છે? દેવપાલે “નમે અરિહંતાણું” ની એ રટણને બદલામાં કાંઈ જ દુન્યવી વસ્તુની પૃહા કરી નહિ. યાવત્ પાણીના પૂરમાં તરી જવા માટે ઝંપ મારતાં પેટમાં લાકડાને ખૂટે પેસી ગયે, પેટ ફાટી ગયું, મરણઃ કષ્ટ આવ્યું, છતાં કાયાની મમતા કરી નહિ, વેદનાની હાયય ખેદ કે મેતને ભય યા દીનતા કશું જ કર્યું નહિ, પણ સમતાભાવ રાખી ત્યાં પણ “નમે અરિહંતાણું” ની રટણ જ રાખી. આ બધી માનસિક વિચાર-પ્રવૃત્તિમાં નિસ્પૃહતા–અદીનતા -સમતા વગેરે ભેળવ્યા, એ ઊંચી ધર્મ-પ્રવૃત્તિ થઈ. એને પ્રતાપ બીજા જ ભવે એ ચરમશરીરી મેક્ષગામી બન્યા! ભવસાગર તરી ગયા! એકલું જ્ઞાન રાખ્યું Page #60 -------------------------------------------------------------------------- ________________ 18 સભાન હેત, અને આ ચરણ-કરણની પ્રવૃત્તિ ન રાખી હત, તે ક્યાં તરવાના હતા ? આપણે મરણાંત કષ્ટ તે નહિ, પણ બીજા કષ્ટમાં આ અ–ખેદ અ–દીનતાની માનસિક ધર્મ પ્રવૃત્તિ ખરી? તે શી રીતે તરાશે ? સ્થૂલભદ્રજીને અવસરોચિત વૈરાગ્ય : સ્થૂલભદ્રજીએ કેરું જ્ઞાન રાખ્યું હતું કે “આ વેશ્યા–સંગ પેટે છે, મંત્રીપણું સેવાય એમાં અભિમાન અને મહાઆરંભ-સમારંભ પોષાય એ ખોટું છે, આ સંસાર જ છેટે છે,’ એમ જ્ઞાન રાખીને સંસારમાં બેઠા રહ્યા હતા તે "84 ચોવીસીમાં એક સ્થૂલભદ્રસ્વામી” એમ અમર થાત? એ તો એમણે ચરણ-કરણ આદર્યા, રાજાએ મંત્રીપણું લેવા આગ્રહ કર્યો ત્યારે જેમ મંત્રીપણાનું મોટું માન લેવા જતાં વેશ્યાના વીસે કલાકના રંગરાગના સુખ જાય, એમ સંસારના વિષયવિલાસ અને માનપાનના સુખ લેવા જતાં ચારિત્ર અને એથી નીપજતા મોક્ષના અનતા સુખ લેવાના ચૂકી જવાય, એવી વૈરાગ્ય-વિચારણની ધર્મપ્રવૃત્તિ કરી, પાછો તરત જ સાધુ બનવાને પ્રચંડ ધર્મપુરૂષાર્થ કર્યો! અને પછી ય ચરણ-કરણની કઠેર સાધના કેવી, કે એજ વેશ્યાને ત્યાં ચોમાસુ રહી બ્રહ્મચર્ય અખંડિત Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૦ વિશુદ્ધ રાખવાની કઠોર ધર્મ પ્રવૃત્તિ કરી, તે 84 ચોવીસીમાં અમર થઈ ગયા, ચરણ-કરણની ધર્મસાધના વિના એકલા જ્ઞાનમાત્રથી શું થાય ? જ્ઞાનને અમલ જોઈએ. વૈદ્ય-વાનરનો જ્ઞાન–અમલ વૈ હતા, વૈદક છે એ પાપ છે, રાત દિવસ લેશ્યા બગાડે –....વગેરે સાધુ પાસેથી ઉપદેશ સાંભળી એ ધંધે બંધ તે કર્યો, પણ પાછળથી લેભ લાગતાં પાછા ચાલુ કર્યો. બેલે, મુનિએ આપેલ જ્ઞાન જતું રહ્યું છે? ના, છતાં હવે પાછો ધંધો ચાલુ કરવાથી જ્ઞાનના અમલ વિનાને બ, તે અંતે મરીને જંગલમાં વાંદરે થયે! અહીં પૂછે ને - પ્ર- એને પાપધંધાનું જ્ઞાન તે હશે પણ પાપધંધાની અફસેસી નહિ રહી હય, એટલે તિર્યંચગતિ પામ્યા હશે ને ? અફસોસી હેત તે એવી અધમ ગતિ ન પામત ને? ઉ૦- પાપ નિસંકેચ કરતા રહેવું ને મન મનાવવું કે મને પાપની અફસેસી છે, એ દંભ છે, નરી આત્મવંચના છે. પાપની અસેસી સહેલી કે સુંવાળી નથી કે પાપાચરણ પર લોહીના આંસુ અને પાપત્યાગ માટેના Page #62 -------------------------------------------------------------------------- ________________ ભગીરથ તરવરાટ વિના એમ જ પાપની અફસેસી આવી ને ટકી જાય. એમ તે આપણું મન અનાદિનું વિષય-લુબ્ધ, એને સવાસલે સારો કરતાં આવડે છે કે “શું કરું? પાપ ખોટું છે એમ જાણું છું મને જ્ઞાન તે છે, પણ પા૫ છુટતું નથી, ને મને પાપ કરવું પડે એની અફસી થાય છે, પણ આવા સવાસલાથી ને એવા મન-મનામણાથી આત્માનું શું વળ્યું જે પાપાચરણ તે જરાય સંકેચ વિના અને ખુશી ખુશી થઈને કરતા હોઈએ તે? ખુશી થઈ થઈને નિ:સંકેચ અને નિર્મર્યાદ સેવાતા પાપાચરણના જીવનમાં પાપચરણની વાસ્તવમાં હૈયારુદનવાળી અફસેસી જ નથી આવતી. - સારાંશ, જ્ઞાન ગમે તેટલું હોય, પરંતુ ચરણકરણ નથી તે જીવ ભવસાગરમાં ડુબે છે. - પેલે વૈદ વાંદરે બનેલે, એણે એકવાર જંગલમાં એક મુનિ પગે કાંટે વાગેલે તે પગ પર પગ ચડાવીને સૂતેલા જોયા. વાંદરાને મુનિ જતાં ચિંતા થઈ કે આવા તો કયાંક મેં જોયા હોય એમ લાગે છે. કયાં જોયા? કયાં જોયા?” એમ ઊહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ યાદ આવ્યા, ભારે અફસી થઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ બેલે, હવે એણે આગળ પૂર્વભવે જે પાપ બંધ કરેલે ને પછી પાછો ચાલુ કર્યો, ત્યાં એકલા જ્ઞાન સાથે પાપની અફસેસી રાખવાનું મન મનાવી બેસી રહ્યો હેત, તે શું વાનરના અવતારથી બચત? ને વળી અહીં એવું કલ્યાણ પામી શકતે? તેમજ મુનિ દેખીને જાતિસ્મરણ જ્ઞાન થાત? જાણે છે - પ્ર- મુનિ દેખી જાતિસ્મરણ કેમ થયું? ઉ– પૂર્વ ભવે મુનિને મનમાં બહુ વસાવેલા, તેથી એના ગાઢ સંસ્કાર અહીં મુનિને દેખતાં જાગ્રત થઈ ગયા, અને “જાગ્રત્ સંસ્કારથી સ્મરણ થાય” એ હિસાબે એને પૂર્વભવનું સ્મરણ થયું. પરંતુ પૂર્વભવે એ સંસ્કાર એવા ગાઢ કરેલા તે મુનિ જ મનમાં બહુ વસાવેલા માટે એને સંસ્કાર ગાઢ પડેલા, તમે કહેશે પ્ર - “એમ તે અમારે પણ મુનિ તે મનમાં બહુ વસેલા છે, તે શું અમારે આવતા જન્મ જાતિસ્મરણ થશે?” ઉ - આના જવાબમાં પહેલું તે એ છે કે આવતા જન્મ મુનિ જોવા મળે તે ને? વાંદરે જંગલમાં જન્મે છે, તિર્યંચને અવતાર છે, પરંતુ એને કેઈક મહાન પુણ્યાગે ત્યાં ય મુનિ જોવા મળ્યા ! બાકી તે આજે જુઓને ભારતના એવા પ્રદેશમાં કે જ્યાં મુનિને Page #64 -------------------------------------------------------------------------- ________________ વિહાર નથી ત્યાં અગર પરદેશમાં મનુષ્ય અવતાર પામેલાને પણ મુનિ જેવા ક્યાં મળે છે? ત્યારે મુનિ જોવા જ ન મળે ત્યાં મુનિ શે યાદ આવે? પણ બીજી વાત એ છે કે મુનિને મનમાં ખરેખર બહ વસાવી ગાઢ સંસ્કાર કર્યા છે? એ માટે એ જુઓ કે પેલા વૈદને મુનિ મનમાં કેમ બહુ વસેલા? એનું કારણ એ હતું કે | મુનિ મનમાં બહુ વસેલાનું કારણ - વેદના ભવમાં વૈદકના ધંધામાં એને મુનિએ ચાર મેટા દેષ બતાવેલ કે (1) દવાઓ બનાવવામાં વનસ્પતિઓના બહુ કચ્ચરઘાણ નીકળે; તથા (2) પૈસાના લેભમાં સુખી દરદીઓના ઉપચાર લંબાવવા વગેરેની મલિન પાપલેક્ષા રહે (3) ચોમાસા જેવામાં અધિક ઘરાકીમાં આનંદની પાછળ છુપાયેલી અધિક બિમારીથી ખુશીની પાપ લેશ્યા રહે; વળી (4) સ્ત્રીઓના બહ પરિચય, અંગસ્પર્શ, ગુપ્ત રગેની વાતચીત, વગેરેમાં વાસનાનાં ઉત્તેજન વગેરે દે રહે. મુનિએ એ દોષ બતાવતાં વૈધે વૈદક છે બંધ Page #65 -------------------------------------------------------------------------- ________________ કરેલે. એટલે પછી દરદીઓના કેસ લેવાની ના પાડતાં, સહેજે મનમાં આવે કે “ગુરુ મુનિ મહારાજે આ ઠીક કર્યું કે પાપધંધે બંધ કરાવ્ય!” આમ અવરનવર અવરનવર મનમાં ગુરુ–સાધુ આનંદભેર યાદ કર્યો જવાથી સાધુના સંસ્કાર દઢ થતા ગયા, થતા જ ગયા. દઢ સંસ્કારનું ફળ ભવાંતરે વસ્તુનું સ્મરણ - માનવભવના એ દઢ સંસ્કારનું આ ફળ આવ્યું કે અહીં વાનરના અવતારે જંગલમાં મુનિને પહેલ પહેલાં જોતાં મનને થયું કે આવા તે કયાંક જોયા છે ! ક્યાં જોયા ? ક્યાં જોયા?” ને એમ ઊહાપોહ કરતાં પૂર્વ જન્મ અને ગુરુ મુનિ યાદ આવી ગયા. અહીં એક સવાલ થાય, પ્ર- એવા ધંધા બંધના નિયમવાળે અને નિયમ તથા નિયમ દાતા ગુરુને આનંદથી યાદ કરનારે તે મહાન પુણ્ય ઉપજે એ કેમ વાનરની નીચી ગતિ પાપે? ઉ– એનું કારણ એ છે કે જીવનના છેડા સુધી એ નિયમ પાળી શકો નહિ, અને એ ફરીથી સત્સંગના અભાવે પાછો ધંધે ખુલ્લો કરી નિયમભંગ કરનાર બનેલ, તેથી હલકી તિર્યંચગતિ પામ્યા, બાકી સંસ્કાર-વાર સાથે લઈ આવેલે તેથી એ Page #66 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર કામ કરી ગયા, ને જંગલમાં મુનિ દેખી પૂર્વ જન્મ યાદ આવી ગયે. હવે કેમ? તે કે હવે એને પારાવાર પસ્તાવે થાય છે કે વાનરને પસ્તા - “અરે! આવા મુનિ મહારાજે મને ગત ભવમાં પાપમાંથી બહાર કાઢી ઊંચે ઊંચકેલે, પણ મેં મૂરખે પાપ પાછાં શરુ કર્યા? જે માનવ-કાયાથી સારામાં સારી ધર્મઆરાધના અને વ્રત–નિયમ-સાધના વગેરે થઈ શકે, અને એ કરીને પોતાના આત્માનું મહાન હિત સાધી શકાય, એવી કાયાથી એ કરવાનું મેં ગુમાવ્યું? અને તે પણ ગુરુ મુનિ મહારાજ પાસેથી સારું જાણવા મળ્યું છતાં ગુમાવ્યું? અરરર! કેવી મારી કમનસીબી ! કે મારો અવળે પુરુષાર્થ ! છતે જ્ઞાને મેં ધર્મ-વ્રત-નિયમ વગેરેની આરાધના ન કરી તે આ અતિ કરુણ કંગાળ દશા પામે. હવે હું અહીં શું કરું? ધર્મસાધનાને યોગ્ય મનુષ્ય ભવ તે ગુમા ! ખેર ! પણ આ મુનિ મહારાજ કેમ એકલો અહીં સૂતા છે? લાવ, જઈ જોઉં કે એમને કઈ વ્યાધિ છે? જુઓ વાનર હવે કયાં જઈ રહ્યો છે, સાધુ Page #67 -------------------------------------------------------------------------- ________________ તરીકેની ઓળખ પડી એટલે હવે સાધુની ખબર પૂછવા આગળ વધે છે. આ શું છે ? જ્ઞાન પછી આચરણ સાધુનું જ્ઞાન તે થયું, ઓળખ થઈ પરંતુ પછીથી હું વાનરના અવતારે શું કરી શકું? હવે હું નીચે ઊતરી ગયે, મારાથી શું થાય? ચાલે ભાઈ જન્મારે એમ જ પૂરે કરે” એમ કરી માંડવાળ કરી હતી તે સાધુની ખબર લેવાનું અને તે પછી સાધુ પાસેથી જે તે ઉદ્ધારને માર્ગ મળવાને છે તે મળતી વાંદરો મુનિ પાસે જાય છે. મુનિના પગમાં તિક્ષણ કાંટે છે એટલે મુનિ પગ પર પગ ચડાવીને સૂતા છે. એમને ચારે બાજુથી વાનર તપાસે છે કે કયાં શી તકલીફ છે? પૂર્વ જન્મ યાદ આવ્યું છે, એટલે પૂર્વ જન્મનું વૈદપણું અને વૈદક જ્ઞાન યાદ આવી ગયું છે તેથી હવે એ જ્ઞાનને અમલી બનાવે છે, જ્ઞાનની પછી આચરણ કરે છે. જે વાનરને જ્ઞાન પર અમલ આટલું જ નથી, કિન્તુ આગળ દેખાશે કે જ્ઞાનને કે ભારે અમલ વાનરે સાધુને ચારે બાજુ તપાસ્યા. એમાં પગ પર પગ ચડાવેલ એમાં કાંટે ભેંકાયાનું લાગ્યું, તપાસ્ય, ખાતરી થઈ કે “કાંટે ઊંડે પેસી ગયે છે.” Page #68 -------------------------------------------------------------------------- ________________ હવે એને પૂર્વનું વૈદક જ્ઞાન યાદ આવી ગયું છે, તેથી એ ઉપ જંગલમાં, અને બે વનસ્પતિ લઈ આવ્યું. વાનર વૈદુ કરે છે - એમાંથી એક વનસ્પતિ હાથમાં મસળીને લુગદી જેવું કરી પગના કાંટાના સ્થાન પર ચેડી દીધી. થોડીવારમાં ચામડી ઢીલી પડી ગઈ, તરત પિતાના બે નખથી એમાંથી કાંટે ઊંચકી લીધો ! પછી બીજી વનસ્પતિને મસળી એની લુગદી એ જ ચામડીના ભાગ પર ચેડી દીધી. થોડીવારમાં ચામડી સંકેચાઈ કડક થઈ ગઈ, તે જાણે ત્યાં કાંટાને કશે ઘા જ રહ્યો નહિ! અખંડ જેવી ચામડી થઈ ગઈ! આર્યદેશમાં આ વિદ્યાઓ હતી. વનસ્પતિ-શાસ્ત્ર વનસ્પતિઓના કેવા કેવા ગુણ દેષ બતાવે છે કે એને ઉપયોગ કરતાં જે ફળ આવે તે જોતાં આના અજ્ઞાન માણસને ચમત્કાર લાગે ! ચમત્કારિક દવા પર બાદશાહ સિકંદરનો પ્રસંગ બાદશાહ સિકંદર એના અંતિમ સમયે વૈદેને ધમધમાવે છે કે “મારું વષસન ખાઓ છે ને મારે Page #69 -------------------------------------------------------------------------- ________________ 67 રોગ મટાડતા નથી? લાવે ઉપાય, નહિતર બધાને ઘાણીમાં પીલી નાખવામાં આવશે.” વૈદે ગભરાયા, ત્યાંથી ઉઠીને ગયા બેગમ પાસે, ને કહે છે “બેગમસાહેબ ! જહાંપનાહને સારા સાજા કરી દેવા માટે ઉપાયે તે અમારી પાસે અદ્ભુત ચમત્કારિક છે, પરંતુ હવે ખુદાતાલાની મરજી નથી લાગતી, તે ઉપાય કારગત થતા નથી. શું કરીએ? બેગમ કહે “શી ખાતરી કે તમે એવા ચમત્કારિક ઈલાજ તમે જાણે છે?” બે ચમત્કારિક ગેઃ ત્યાં મુખ્ય વૈદે ઠંડા પાને હડ મંગાવ્યું. પછી એમાં એક રાઈ જેટલી ગળી નાખી. ડીવારમાં પાણી અત્યંત ગરમ થઈ ગયું ! બેગમને વૈદ કહે સાબ! હવે આ જુઓ તે પાછું ઠંડુ છે કે ગરમ? જરા સાચવીને આંગળી ઘાલજો જેથી બળે નહિ.” બેગમે સહેજ આંગળી બળવા પ્રયત્ન કર્યો ત્યાં આંગળીને દાઝવા જેવું લાગ્યું. તરત આંગળી પાછી લઈ લીધી. - હવે વૈદ કહે “જુઓ હવે બીજી ગાળી નાખું છું.' એમ કહી બીજી ગોળી નાખી તે થોડીવારમાં પાણી હિમ જેવું ઠંડુ! બેગમને કહ્યું “હવે જરાય Page #70 -------------------------------------------------------------------------- ________________ સંકોચ કે ગભરાયા વિના આંગળી યા હાથ બળી જુઓ.” બેગમે હાથ બળતાં જોયું કે પાણી બરફ જેવું ઠંડગાર હતું. બેગમને ખાતરી થઈ ગઈ પછી વૈદેને કહે “હું જાઉ છું જહાંપનાહ પાસે, તમે પછીથી ત્યાં આવજે.” બેગમ ગઈ, બાદશાહ સાથે મિઠાશથી વાત કરે છે, ત્યાં વૈદે આવ્યા, પહેલાં તે બેગમે એમને ધમધમાવ્યા, “અત્યારસુધી વર્ષાસન મફતના ખાધા? કેમ જહાંપનાહનો રોગ મટાડતા નથી? કહે તમે ચમત્કારિક દવાઓ જાણતા જ નથી.” વૈદેએ પહેલાં બેગમને જે ખુલાશે કર્યો હતે તે ખુલાસે અહીં પણ કર્યો એટલે બેગમ કહે “પરંતુ તમે ચમત્કારિક દવા કયાં જાણે છે? જાણતા હે તે બતાવે.” ત્યારે વૈદે પહેલા પ્રમાણે ઠંડા પાણીને હાડ મંગાવી એક ગોળી નાખી, એટલે પાણી અતિ ગરમ, અને બીજી ગાળી નાખી ઠંડાગાર બનાવી દીધું ! બાદશાહે જોયું. એટલે હવે બેગમ બાદશાહને કહે છે, જહાંપનાહ! વૈદે જાણકાર તે છે જ; જુઓને નાની શી ગળીઓના કેવા ચમત્કાર! પરંતુ ખુદાતાલાની મરજી લાગતી નથી, તેથી આપને દવા હવે કામ નથી કરતી. તે પછી ખુદાતાલને આરોગ્યની બંદગી કરો. Page #71 -------------------------------------------------------------------------- ________________ હું પણ બંદગી કરું છું. વેદેને વાંક નથી એમને માફી બક્ષી દે. બાદશાહ સમજી ગયે, વૈદેને માફી આપી દીધી. ખનીજ કે વનસ્પતિમાંથી બનાવેલ બે ગેળીને આ ચમત્કાર. ભારતીય વિદ્યા અને ડાકટરી વિદ્યામાં ફરકઃવાત આ છે કે ભારતની વિદ્યાઓ અદ્દભુત હતી. એ અનુસારે પેલા વાનરે જંગલની એવી બે વનસ્પતિ લાવી આસાનીથી મુનિને કાંટે કાઢી નાખે કાંઈ નસ્તર નહિ, કે કોઈ શસ્ત્ર કેચવાનું નહિ. આરામથી મુનિને કાંટાના શલ્યથી રહિત બનાવ્યા ! આજની ડાકટરી વિદ્યામાં આ જેવા ન મળે; કેમકે એ અખતરાઓ પર સરજાઈ છે. ત્યારે ભારતીય વિદ્યાઓ દિવ્ય દ્રષ્ટા ઋષિઓની કહેલી હતી. બાકી આજની અખતરાઓ પર શોધાતી દવાઓ પાછળ જાણે છે કેટકેટલા જીવેની કેવી કેવી કુર હિંસા થાય છે? પંચેન્દ્રિય પ્રાણીઓ માછલા–મરઘા-વાંદરા–દેડકાસસલા વગેરે જેને કુર રીતે રીબાવવામાં આવે છે. આમાં માણસજાતનું ભલું શી રીતે થાય? અને ત્રાસ આપીને જીવાતા જીવનથી કશું ભલું નહિ, પણ મહા ભૂંડું થાય, કેમકે જીવે તે કુદરતના બાળ છે, એને રહેંસી નાખવામાં કુદરત માતા સહન કરે ? Page #72 -------------------------------------------------------------------------- ________________ ધરતીને ખેડીને એમાં વિપક્ષના બીજ નાખ્યા હોય, તે ધરતી વિષવૃક્ષ જ દેખાડે છે. એમ કુદરતના પેટાળમાં જીવોની હિંસા રૂપી બીજ નાખ્યા હોય તે કુદરત એ હિંસા વાવનારને હિંસા જ દેખાડે. કહે છે ને - જેવું વાવે તેવું લણે, - જેવું કરે તેવું પામે. વાંદરાનું રૂદનઃ મુનિને ઉપદેશ - વાંદરાએ મુનિને સાજા કરી દીધા પછી હવે વાંદરે મુનિની સામે બેસીને રેઈ રહ્યો છે. મુનિ એની આ ઉપચાર-વિધિથી સમજી ગયા છે કે “કેઈ પૂર્વના મનુષ્ય ભવમાંથી આ ભૂલે પડેલે જીવ લાગે છે. પણ એને ગમે તે હિસાબે પૂર્વભવનું અહીં જ્ઞાન થયું હોવું જોઈએ. સંભવ છે આ પૂર્વે વનસ્પતિશાસ્ત્રને જાણકાર યા વૈદ્ય હવે જોઈએ. હવે એ રુએ છે એટલે લાગે છે એને મનુષ્યભવ એળે ગુમાવાને પસ્તા થતું હશે.” તેથી મુનિ એને ઉપદેશ કરે છે, “મહાનુભાવ! તે પૂર્વે મનુષ્ય અને વૈદ્ય કે વનસ્પતિશાસ્ત્રવેત્તા એ કઈ હવે જોઈએ. ધર્મ ભૂલીને પાપ કરી આ તિર્યંચ નિમાં પડી ગયે, એને તને પસ્તાવે તે લાગે છે. પરંતુ એકલા પસ્તાવાથી કામ નહિ થાય, Page #73 -------------------------------------------------------------------------- ________________ તું હવે ધર્મનું શરણું લે, ને પાપને ત્યાગ કર. તારા માટે આ કલ્યાણકર દેખાય છે. પાથી બચવા માટે ઉત્તમ વત દેશવકાશિક વતઃ તને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે તું દેશાવકાશિક વ્રત લઈને બેસ. એમાં સમય નક્કી કરી એટલા સમય માટે બેસવાની જગા સિવાયની બહારની આખી દુનિયાની બધી જગા અને એમાંની જડચેતન બધી વસ્તુ સિરાવી દેવાની એટલે કે પ્રતિજ્ઞા કરવાની કે “આટલા સમય માટે મારે આટલી જ જગામાં રહેવાનું, અને એમાં મારે સર્વ પાપત્યાગ રાખવાને, તથા નવકાર મંત્ર ને અરિહંત ભગવાનનું ધ્યાન જ કરવાનું. બહારની જગા અને એની વસ્તુ સાથે મારે કશે સંબંધ જ નહિ ગમે તે ઉપદ્રવ આવે મારે અહીંથી ખસવાનું નહિ, ને બહારની જગા અને ચીજ વસ્તુની મમતાને ત્યાગ. એનેને મારે કશે સંબંધ નહિ.” આમ કરવાથી બહારની આખી દુનિયા અને ચીજ-વસ્તુ અંગેના પાપ બંધ થઈ જશે; તેમ પ્રતિજ્ઞા. સાથે ધર્મ–ધ્યાનમાં જ રહીશ, એટલે આ જન્મ અંગેના પણ કશા પાપ તને લાગવાના રહેશે નહિં. આપણા જીવને પાપજીવન જીવવાથી જ અનંત અનંત કાળથી જનમ-મરણની વિટંબણ અને દીર્ઘ Page #74 -------------------------------------------------------------------------- ________________ 72 દુર્ગતિઓની વિટંબણું ચાલી આવી છે. એને અંત પાપના પાપજીવનના ત્યાગથી જ આવે.” | મુનિને ઉપદેશ વાનરને સેટ લાગી ગયા. એણે એ હાથ જોડી માથું નમાવી સ્વીકાર કરી લીધે, પછી જંગલમાં એ ચાલી ગયે. મુનિ પણ ત્યાંથી વિહાર કરી પિતાના સમુદાયને ભેગા થઈ ગયા. વાંદરાને જ્ઞાન મળ્યું, હવે શું કરવાનું? જ્ઞાનને એમજ જાણકારીમાં રાખી મૂકવાનું કે આચરણમાં અમલી બનાવવાનું? વડાઈ શેમાં? જ્ઞાન જે ખાલી રાખી મૂકવાનું હોય તે અજ્ઞાન આત્મા ને જ્ઞાનવાળા આત્મા વચ્ચે શું ફરક પડે? એક માણસને તરતાં નથી આવડતું એટલે બિચારે ડૂબે છે, ને બીજાને તરતાં આવડે છે પરંતુ તરવાની કળાના જ્ઞાન મુજબ હાથ પગ નથી હલાવતે એટલે ડૂબે છે, તે એની શી વડાઈ? વડાઈ નહિ, હલકાઈ થાય કે લેક પેલા અજ્ઞાનને બિચારે કહે “બિચારાને હાથ પગ હલાવવાની તૈયારી હતી પરંતુ આવડત નહોતી એટલે બિચારો શું કરે?” ત્યારે લેક આવડતવાળાને બેવકૂફ કહે,- “બેવકૂફ કે આવડત છતાં એદીએ હાથ પગ હલાવ્યા નહિ ને ડૂબે !" વાનરને દેશાવકાશિક વતઃ- જ્ઞાન પ્રવૃત્તિ માટે છે. માનવભવના થાળે આવેલે તું “ઉબુડે” છે, Page #75 -------------------------------------------------------------------------- ________________ 73 હવે “મા પણ નિબુદ્ધિજજા.” કેમ કરાય એનું જ્ઞાન હેવા છતાં એ ચરણ-કરણની પ્રવૃત્તિ નહિ કરીને ફરીથી નીચે ડુબવાનું ન કરતે. વાંદરાને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા સ્વાનુભવથી જ્ઞાન થયું. ખ્યાલ આવી ગયે કે “હું પૂર્વે વૈદ્યના અવતારે લું રાખીને ડૂખ્યા, હલકા તિર્યંચના અવતારે ફસાઈ ગયે! તે હવે પાપપ્રવૃત્તિ બંધ કરી ધર્મપ્રવૃત્તિ કરું મુનિ પાસેથી ઉપદેશ સાંભળીને સંક્ષેપમાં ધર્મ રૂપ દેશાવકાશિક વ્રત આચર્યા કરવાનું સમજી લીધું એટલે હવે લાગી પડયે એમાં. જ્યાં બને ત્યાં થડા કે વધુ સમય માટે પ્રતિજ્ઞા–સંક૯પ કરીને ચોક્કસ જગાનું માપ રાખી એમાં નવકાર અરિહંતનું ધ્યાન કરે તે બેસે છે. ૧૦મા દશાવકાશિક વતમાં બાકીના 11 વ્રતને સમાવેશ કેવી રીતે? - - દેશાવકાશિક એક અનેરું વ્રત છે. આમ તે શ્રાવકના બાર વ્રતમાં દેશાવકાશિક વ્રત એ ૧૦મું વ્રત છે, પરંતુ એમાં અગિયારે વ્રતને સંક્ષેપ થાય છે, એમાં 11 વ્રત સમાય છે. કેમકે એમાં નિશ્ચિત કરેલ જગા બહારનું જગત સિરાવ્યું એટલે એમાં ચાલતી હિંસા જુઠ વગેરે પાપ સિરાવ્યા, અને વધારામાં પોતે નિશ્ચિત કરેલી જગામાં ય ધ્યાન Page #76 -------------------------------------------------------------------------- ________________ 74 સિવાયની બધી પ્રવૃત્તિ બંધ કરી એટલે અહીં પણ હિંસા જુઠ વગેરે પાપ છોડયા. ત્યારે દડું વ્રત દિશાપરિમાણુ તે આમાં આવી જ ગયું ને? કેમકે આમાં જવા આવવાનું જ બંધ છે. ૭મું ભેગે પગ પરિમાણુ વ્રત પણ આમાં અખંડ રહે છે, કેમકે આમાં અભક્ષ્ય તથા કદાન વગેરે તે નહિ, પણ ભય કે અ૫ પાપના પણ ધંધા કરવા નથી. ૮મું અનર્થદંડ વિરમણવ્રત પણ આમાં સારું ખીલી ઊઠે છે, કેમકે આમાં દુધ્ધન નથી કરવું, પ્રમાદાચારણ–પત્તાબાજીસિનેમાદર્શન-વિકથા વગેરે કશું સેવવું નથી, અધિકરણ-પ્રદાન પાપશસ્ત્ર–પાપસાધને બીજાને આપવા નથી, પાપપદેશ પણ કઈને કરે નથી. ત્યારે 9-11-12 મા વ્રતમાં સામાયિક પિષધને ભાવ આમાં સુતરાં સમાઈ જાય છે. પિષધમાં જે વિશેષ કરીને આહાર, વ્યાપાર, અબ્રહ્મ, અને શરીર–સત્કાર બંધ, તે આમાં બંધ જ છે. ૧૨મું અતિથિ–સંવિભાગ વ્રત, - અતિથિનો સંવિભાગ-ભક્તિ કરીને વાપરવાનું તેની ઊંચી કક્ષા - અહીં છે. કેમકે આમાં પિતાને ખાનપાન વાપરવાનું રાખ્યું નથી, વધારામાં વાપરવા માટે ખાનપાન-સંગ્રહ પણ રાખ્યો નથી, એટલે એ માટે સંવિભાગ છે. એમ તે અંતિમ અનશન કરે એને શું સંવિભાગ Page #77 -------------------------------------------------------------------------- ________________ 75 યાને સાધર્મિક-ભક્તિ વિનાના કહેવાય? ના, મહા સંવિભાગ કહેવાય. ત્યાગ એ દાન કરતાં ઉચ્ચ છે, મહા દાન છે; માટે સાધુ એ દાનેશ્વરી કરતાં ઊંચા. સારાંશ દેશાવકાશિક–વ્રતમાં બધા વ્રત સમાયા, એટલે એ મહાન ધર્મ બની ગયો. પેલે વાનર આ વ્રત વારંવાર કરી રહ્યો છે. એમાં ચરણ” એટલે મૂળ ગુણ મૂળ વ્રત અને “કરણ” એટલે ઉત્તર ગુણે ઉત્તર વતે આવી ગયા. ચરણ-કરણ વિનાને હોય એ ડૂબે. આ શાને ડુબે? એકવાર જંગલની શિલા ઉપર આ વ્રત ધરી બેઠે છે અને નવકાર અરિહંતના ધ્યાનમાં છે ત્યાં એક ભૂખે સિંહ શિકાર અર્થે બહાર નીકળે તે આને દૂરથી જોતાં રાડ પાડીને આના પર ફાળ મૂકે છે. વાનરને શું થાય? ગભરામણ ન થાય? હાય ન થાય? ના, વાનરને સિંહની ફાળ પર ગભરામણ કેમ નહિ? કારણ એ, કે એને મેહમાયા અને કાયા–માયાના પાપે મનુષ્ય ભવમાંથી તિર્યંચના અવતારમાં કેવું પતન થયું છે, એને ખ્યાલ છે, અને હવે એવું પતન જોઈતું નથી, તેથી શું કામ કાયા-માયા રાખે? એ તે મનથી મસ્ત હોય, રે કુટિલ કાયા ભલે સિંહના Page #78 -------------------------------------------------------------------------- ________________ 76 જડબામાં ચવાઈ જાઓ.” મારે નવકાર–ધ્યાન અરિહંત-ધ્યાન મૂકવું નથી, એ મૂકીને દુનઅસમાધિ-કષાયને ઘેર પાપમાં પડવું નથી. વાનર મારી દેવઃ સાધુ પાસે - વાંદરે સિંહના દાંતથી જામફળની જેમ બટકાઈ રહ્યો છે છતાં પિતાના શુભધ્યાનમાં નિશ્ચી છે, ન ત્યાંથી પહેલાં ભાગી જવાની વાત, કે ન અત્યારે મન બગાડવાની વાત ત્યારે પીડા કેટલા સમય? નરકના જીવની અસંખ્ય વરસની પીડા આગળ વિસાતમાં નહિ વાંદરે સમાધિથી મર્યો ને ભવનપતિ દેવલોકમાં દેવતા તરીકે જન્મી ગયે. પછી તે આવીને એ ઉપકારી સાધુને દર્શન આપી સાધુને શાસન પ્રભાવનાના કાર્યોમાં પિતે સહાય કરશે એમ જણાવે છે. બોલે, વાનરે જ્ઞાનને અમલ કયાં સુધી કર્યો? વૈદ્યના ભવે મુનિ પાસેથી જ્ઞાન મળેલું, પણ અમલ નહેતે કર્યો એનાં કટુ પરિણામમાં વાનરને અવતાર જોયેલે ! તેથી હવે જ્ઞાનને અમલ કરવામાં વાનરપણાના હુકહુક મૂકી કડક દેશાવકાશિક વ્રતની આરાધનામાં લાગી ગયો ! અને અંતે સિંહના જડબામાં ચવાઈ જવાની પીડામાં ય વ્રત ન મૂકયું! શુભધ્યાનમાં રહ્યો. મરીને દેવ થયે, તે ય દેવતાઈ આનંદ મૂકી શાસન પ્રભાવનામાં સહાય કરવી છે. જ્ઞાન પર આ આચરણ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ 77 એજ વાત ચાલે છે. ધર્મનું જ્ઞાન મેળવ્યું પણ ધર્મના આચાર-અનુષ્ઠાન આરાધ્યા વિના કલ્યાણ નથી. તમારી પાસે જ્ઞાન છે? જે જ્ઞાન હોય તે જ્ઞાનની કિંમત જ્ઞાન યથાશક્તિ અમલી થવા પર છે. શ્રેણિકને જ્ઞાન પર અમલઃ પછી ભલે અમલ શક્તિ–બહાર ન કરી શકો, કિન્તુ છતી શક્તિએ આચરણમાં કશું ઉતારવું નથી, તે જ્ઞાનને ઉપગ છે રહ્યો? શ્રેણિક મહારાજમાં જ્ઞાન હતું કે ચારિત્રથી જ કલ્યાણ છે, પણ ચારિત્ર લઈ ન શક્યા, છતાં ચારિત્રને તાણી લાવનાર જિનભક્તિને અમલ કેટલે બધે કરતા હતા? મનમાની પટ્ટરાણું ચલણ માટે રત્નકાંબળ લઈ આંગણે આવેલા વેપારી પાસેથી એકાદ પણ રત્નકાંબલ ખરીદવા ખર્ચ કરવાની તૈયારી નહતી, પરંતુ પિતાના તારણહાર માનેલા મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લઈ આવનારને મેટું ઈનામ દઈ દેતા હતા ! વળી રે જ પ્રભુની ભક્તિમાં પ્રભુ આગળ સેનાના જ્વલાથી સાથિયે કરવા જોઈતે હતો! તે પણ રેજના રેજ તદ્દન નવા જ ઘડેલા સેનૈયાથી, ને એ માટે સોનૈયા ઘડનાર સનીને મનમાન્યું મહેનતાણું આપવાનું, પણ એ તાકીદ આપીને કે “જે રેજના રોજ નવા ઘડીને હાજર કરવામાં ભૂલભાલ થઈ તે સજા પણ ભયંકર ! Page #80 -------------------------------------------------------------------------- ________________ 78 બરાબર કામ બજાવવા ભલે મહેતાણું એ ધારે એના કરતાં સવાયું દેટું આપવાનું થાય પણ ભક્તિની વસ્તુ બરાબર સમયસર ને સારી હાજર થવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવી જોઈએ, એ જ્ઞાન છે, એને અમલી કરવાની મહારાજા શ્રેણિકની તૈયારી હતી, એને આચરણમાં ઉતારવા સજાગપણું હતું. આચરણ વિનાનું કેરું જ્ઞાન આત્માનું શું ભલું કરે ? આચરણનું મહત્ત્વ શાથી? :આત્માનું ભલું આત્માની અનાદિની આંતરિક વિષય-પરિણતિ સુધરી જઈ સારી વૈરાગ્યાદિની પરિણતિ ઘડાવાથી થાય. આ માત્ર જ્ઞાનથી નહિ, કિન્તુ વિષયત્યાગ આદિના આચરણથી બને. જાતને ને કુટુંબને સારાં વસ્ત્ર અલંકારથી મઢવાનું કરોય, પણ પ્રભુને ફિકકું ચંદન ને ચપટી ચેખા ચડાવી પતાવાય ! એમાં વિષયત્યાગ કયાં આવ્યો? શ્રેણિકને પ્રભુ આગળ સાથિયો પણું નિત્ય નવલા સેનાના જવલાથી કરવા જોઈતે હતો. આ વિષયત્યાંગનું આચરણ છે, એથી આત્મામાં વૈરાગ્ય આદિની પરિણતિ ઊભી થાય છે, દઢ થાય છે. આચરણ વિના કરા જ્ઞાન અને સમજ માત્રથી અંતરની પરિણતિ ન સુધરે. પરિણતિ એ ભાવ છે. અનંત અનંત કાળ ઊંધી Page #81 -------------------------------------------------------------------------- ________________ 79 પ્રવૃત્તિ ઊંધા આચરણથી આત્માના આંતરિક ભાવ ખરાબ ઘડાયા છે. એ હવે રદ કરી આંતરિક શુભ ભાવ ઊભા કરવા હોય તે સ્વાભાવિક છે કે એ માટે સીધી પ્રવૃત્તિ સીધાં આચરણ જોઈએ. નાના છોકરાને રખડપટ્ટીના ઉંધા આચરણથી બચાવી શાળાગમનઅધ્યયનનાં સીધાં આચરણ આપે છે તે જ છોકરાને સારા સંસ્કાર પડે છે, એના રખડપટ્ટીના ખરાબ ભાવ ઓછા થઈ કર્તવ્યપાલનના સારા ભાવ ઊભા થાય છે, એમ અહીં અનાદિની ઊંધી પ્રવૃત્તિ પરષિાયેલા મલિન ભાવ અશુભ પરિણુતિ સુધારવા સીધી પ્રવૃત્તિ કરવી જોઇએ. તે જ શુભ પરિણતિ જાગે. પૂછે - પ્ર - અનાદિની ઊંધી પ્રવૃત્તિ કઈ છે? ઉ૦- આ જ - હિંસામય આરંભ-સમારંભની પ્રવૃત્તિ, જુઠ બોલવાની પ્રવૃત્તિ, ચેરી-અનીતિબેઈમાનીની પ્રવૃત્તિ, અબ્રહ્મ-કામવાસનાની પ્રવૃત્તિ, પરિગ્રહ–સંગ્રહની પ્રવૃત્તિ.. આની સામે સીધી પ્રવૃત્તિ કઈ એ સમજાશે. અહિંસા-સત્ય-નીતિ (અસ્તેય) બ્રહ્મચર્ય—અપરિગ્રહની પ્રવૃત્તિ એ સીધી પ્રવૃત્તિ છે. એમ સાંસારિક મેહમાયાની પ્રવૃત્તિ એ ઊધી પ્રવૃત્તિ, એની સામે જિનભક્તિ-સાધુસેવાની પ્રવૃત્તિ એ સીધી પ્રવૃત્તિ. Page #82 -------------------------------------------------------------------------- ________________ હિંસાદિની બાહ્ય પ્રવૃત્તિથી અંતરમાં હિંસાદિના ભાવ પષાયા છે, તેથી હવે અંતરમાં એની સામે અહિંસાદિના ભાવ અહિંસાદિની પરિણતિ ઊભી કરવી હોય તે સ્વાભાવિક છે કે અહિંસાદિની પ્રવૃત્તિ ખૂબ રાખવી જોઈએ. એટલે જ અહીં જ્ઞાની ભગવંત “ઉબુડે માં પુણે નિબુદ્ધિજા”– “ભવસાગરમાં ઊંચે આવેલે તું નીચે ન રૂબીશ” એમ કહીને ચરણ-કરણ વિહીણે બઈ - “ચરણ-કરણ વિનાને નીચે ડુબી જાય છે” એમ કહે છે, એ માં પહેલું “ચારણ” લે છે. “ચરણ” એટલે અહિંસાદિ મૂળ ગુણની પ્રવૃત્તિ, એ વિનાને જીવ અર્થાતુ હિંસાદિની પ્રવૃત્તિવાળે જીવ ભવસાગરમાં ડુબી જાય છે. એમ કહીને અહિંસાદિની પ્રવૃત્તિ કરવાનું કહે છે. શ્રાવકના પણ સ્કૂલ અહિંસાવ્રત સ્કૂલ સત્યવ્રત વગેરે એ “ચરણ” છે, શ્રાવકનાં મૂળ ગુણ છે. “ચારણ” એટલે મૂળ ગુણ અર્થાત્ અહિંસાદિના વ્રત- મહાવ્રત, અને “કરણ” એટલે એના પિષક ઉત્તર ગુણ, અર્થાત શ્રાવકપણાની કે સાધુપણાની કરણ–ચર્યા–આચાર. તીર્થકર ભગવાને ધર્મશાસન સ્થાપીને મુખ્યત્વે આ ચરણ કરણ જ આપે છે. જુઓ ઈન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર પરમાત્મા સામે વાદ કરવા આવ્યા, Page #83 -------------------------------------------------------------------------- ________________ 81 તે ભગવાને એમને મનને સંદેહ ટાળી શાંત કર્યા પછી પહેલાં “ચરણ” અર્થાત્ સાધુપણુના મહાવ્રત આપ્યા, અને પછીથી ત્રિપદી કહી તત્ત્વજ્ઞાન આપ્યું. બંને આપવા વચ્ચે સમયનું કેટલું આંતરું? ખાસ કશું જ નહિ, ઈન્દ્રભૂતિની પાછળ દસેય પ્રમુખ બ્રાહ્મણ પ્રભુ પાસે ચાલ્યા આવ્યા તરત એકેકના સંદેહ ટાળ્યા, ને “ચરણ” ચારિત્ર આપ્યાં. પછી એ બધાએ ચરણ–ચારિત્ર લઈને તરત જ “ભયવ! કિંતત્ત ? ભગવન ! તત્વ શું” એમ ત્રણવાર સવાલ કર્યા, ને પ્રભુએ એકેક સવાલની પાછળ “ઉપૂનેઈ વા” વિગમેઈ વા” “ધુવેઈ વા” એમ ત્રણ પદ “ત્રિપદી' આપી, તત્વજ્ઞાન આપ્યું. અહીં વિચારે, ગણુધરેને ચારિત્ર પહેલાં, અને તત્વજ્ઞાન પછી કેમ અપાયું? - પ્રવ- અરે! બધું એક જ બેઠકમાં છે, તે પહેલાં તત્ત્વજ્ઞાન” અને પછી “ચરણ” –ચારિત્ર કેમ ન આપ્યું? કેમ પહેલાં “ચરણ”ને પછી તત્વજ્ઞાન આપ્યું? ઉ૦- આપવામાં પહેલાં ચરણ અને પછી તત્ત્વજ્ઞાન એટલા માટે કે તત્ત્વજ્ઞાનની ચગ્યતા ચરણથી ઊભી થાય છે. કહેતા નહિ, Page #84 -------------------------------------------------------------------------- ________________ તત્વ ધમાં ચારિત્ર વિના શું અટકે : પ્ર.- તત્વને બંધ કરાવે છે; એમાં ચારિત્ર વિના શું અટકે ? ઉ૦- જુઓ આ અટકે -તત્વબોધ કે કરાવે છે? “ઉ૫નેઈ વા” વિગમેઈ વા” વગેરે નાનકડા તત્વસૂત્ર પર મોટા દરિયા જેટલા તત્ત્વને બોધ કરાવે છે એ કયારે બને? કહે, એ નાનકડા સૂત્રના ભાવને આખા વિશ્વ ઉપર વિસ્તારાય. નિખિલ વિશ્વના પદાર્થોમાં એ સૂત્રને ભાવ લાગુ કરી દેવાય. આ લાગુ કરવાનું તે, એ પદાથેની આસક્તિ બંધ કરીને જ થાય, અર્થાત વિશ્વના પદાર્થ પર રાગ દ્વેષ રાખ્યા વિના તત્વસૂત્ર લાગુ કરાય, તે જ નિખિલ વિશ્વને સાચે વ્યવસ્થિત બંધ થાય, કેમ કે વસ્તુ પર રાગ કે દ્વેષ વસ્તુને સાથે બેધ નથી થવા દેતે. જુઓ માતાને પુત્ર પર બહ રાગ છે. ને એ પુત્ર બહાર બીજા છોકરા સાથે લડીને આવે, તો બીજાને જ વાંક જુએ છે, પિતાના પુત્રને નહિ, પછી ભલે પિતાને પુત્ર જ દેષિત હય, પુત્ર અને રાગ એની સાચી પારખ ઓળખ નથી થવા દેતે. એમ જે શાક્યના દીકરા પર દ્વેષ છે તે પછી Page #85 -------------------------------------------------------------------------- ________________ 83 ભલે એ છોકરો ગુણિયલ હોય તે ય એ ષ એ એરમાન માતાને એની સાચી ઓળખ નથી થવા દેતે, લેમિયા શેઠને ધુતારા નેકરની સાચી ઓળખ નથી થતી. માટે તે કહેવત છે " લેભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.” લંપટ પતિને પત્નીની સાચી ઓળખ નથી થતી. દુશ્મન પર હાડે હાડ દ્વેષ છે તે દુશ્મન દાને પણ હોય છતાં એની સાચી ઓળખ નહિ થાય. એ તે રાગ-દ્વેષ બાજુએ મૂકે તે જ વસ્તુને સાચે બોધ થાય. એટલે ભગવાને ઈંદ્રભૂતિ વગેરેને તને સાચે બેધ કરાવવા માટે પહેલાં ચારિત્ર આપ્યું, જેથી રાગ દ્વેષ ન રહે તે તત્ત્વનું ચિંતન રાગ દ્વેષ વિના કરી શકે. પ્ર - આ રાગ-દ્વેષ ચારિત્રથી શી રીતે ટળે? ઉ - કહે, રાગ દ્વેષને જગાવનાર હિંસાપરિગ્રહાદિની પા૫ પ્રવૃત્તિઓ છે. એ જે ભીષ્મ પ્રતિજ્ઞા સાથે બંધ કરાય યાને પ્રતિજ્ઞાબધ્ધ સર્વવિરતિ ભાવ લવાય તે રાગ દ્વેષ ટળે. “વિરતિ” એટલે સાવદ્ય પ્રવૃત્તિને પ્રતિજ્ઞાબધુ ત્યાગ. “સાવઘ” એટલે અવદ્યપાપ વાળી પ્રવૃત્તિ, સપાપ પ્રવૃત્તિ, એ ન કરવાની પ્રતિજ્ઞા કરી, પચ્ચકખાણ કર્યા, એટલે મનમાંથી એની અપેક્ષા પણ ગઈ કે “આમ તે મારે હિંસા પરિગ્રહ નહિ, પણ જરૂર પડયે હું આ સાવઘ Page #86 -------------------------------------------------------------------------- ________________ હિંસાદિ-પ્રવૃત્તિ કરીશ, જરૂર પડયે આ વસ્તુને પરિગ્રહ રાખીશ” આવી અપેક્ષા પણ કાઢી નાખી, એટલે પછી એ વસ્તુ અંગે રાગ દ્વેષ નહિ રહે તેથી એને સાચે ખ્યાલ આવી શકશે, સાચે બેધ થશે. આ અનુભવસિધ્ધ વસ્તુ છે કે જે વ્યકિત પર આપણને રાગ-દ્વેષ નથી હતા, એના ગુણ ગુણ રૂપે અને દોષ દોષ રૂપે દેખાય છે, અલબત્ત એના દોષ તરફ ધ્યાન ન લઈ જવું, દષદષ્ટિ ન રાખવી, એ જુદી વસ્તુ છે, પરંતુ આ હકીકત બતાવે છે કે વસ્તુ-સ્થિતિનું સાચું ભાન રાગ દ્વેષ બાજુએ મૂકવાથી થાય છે. રાગ-દ્વેષ ઊભા હશે તે વસ્તુનું સાચું ભાન નહિ થાય. શેઠ અને યુવાન : કલાઈમેં કમાયા કેશરમેં ગમાયા. શેઠ હવે, સવારે ઓટલે બેસીને દાતણ કરતે હતે, એના ગામના એક યુવાનને હાથમાં ચાંદીને ગો લઈને જાતે જે. એને બેલા “આમ આવ;” પૂછે છે - “આ હાથમાં શું લઈ ચાલ્ય?” યુવાન કહે “કાકા! આ તે ઘરમાં જુના સામાનમાંથી કલાઈને ગદ્દો નીકળે તે વેચવા માટે જાઉં છું.” Page #87 -------------------------------------------------------------------------- ________________ 85 શેઠ ગમાર? કે યુવાન? : શેઠ સમજયા કે “આ છોકરો ગમાર લાગે છે. એને ગમારને ચાંદી શું અને કલાઈ શું એના ભેદની ખબર નથી લાગતી, તેથી આ ખરેખર ચાંદીના ગઠ્ઠાને કલાઈ તરીકે ઓળખે છે. તો લાવને હું જ એને બે રૂપિયા વધારે આપીને પણ ખરીદી લઉં.' બેલો, શેઠને છોકરાની સાચી ઓળખ થઈ? ના, છોકરો ઉસ્તાદ છે, શેઠને એક સદામાં કમાવરાવી પછી બીજા સોદામાં નવરાવી નાખે છે, એટલે અહીં એ સમજપૂર્વક ચાંદીના ગઠ્ઠાને કલાઈને કહે છે. બેલે, શેઠ ગમાર કે યુવાન? અહીં સવાલ આ છે - શેઠને સાચી ઓળખ કેમ નહિ? - પ્ર - શેઠ યુવાનને કેમ ન ઓળખી શકયા? ઉ - કહે, શેઠને અનીતિની કમાઈ પર રાગ હતું, તેથી યુવાનના સ્વરૂપને સાચે બેધ શી રીતે થાય કે આ સાચી ચાંદીને કલા તરીકે વેચવા આવ્યા છે માટે દાળમાં કાળું તે નહિ હોય? આમ કરીને પછી ભવિષ્યમાં મને કાંક નવરાવી નાખવા તે ઇચ્છતે નહિ હોય?' કમાઈના રાગમાં શેઠે તે માત્ર ચાંદીને કલાઈના ભાવે ખરીદી લેવાને લાડ જ જે; એટલે એના મોટા લાભમાં યુવાનના વર્તાવમાં દશે શી રીતે દેખી શકે? Page #88 -------------------------------------------------------------------------- ________________ હવે જુઓ શેડ કયાં ઠગાય છે. યુવાન પાસેથી ચાંદીને ગઠ્ઠો કલાઈના ભાવે લઈ લીધે, ખુશી થયા, અને યુવાન પણ ખુશી દેખાડતે કહે છે, “શેઠ! સારું થયું આ તમે અહીં જ મારી કલાઈ લઈ લીધી. એટલે મારે આ વેચવા બજારમાં ભટકવું મટયું, અને કોને ખબર બજારમાં આટલા પૈસા ઉપજત કે કેમ? ભલું થજે તમારું.' એમ કહીને યુવાન ચાલી ગયા. એ યુવાનનું નવું તકદઃ કેશરના ડખા : થડા દિવસ ગયા પછી યુવાને નવું તર્કટ રચ્યું. કાશમીરી કેશરના સે ખાલી ડબ્બા લઈ આવ્યું, એમાં લાલ લાલ કેસૂડો લાવીને દાબીને ભર્યો અને દરેક ડબામાં ઉપર કેશર પાથરી દીધું! કેશર કેવું મઘમઘતું ? ડબે ખોલે એટલે કેશરની મઘમઘતી વાસ આવે. એક ડબ્બા એકલા કેશરથી ફેરો ફરે ભર્યો. બસ, હવે ડમ્બા ગાડામાં નાખી બજારે જવા નીકળે. સવારના 8-8 વાગ્યાનો સમય હશે. શેઠ 8 વાગે ઉઠનારા તે એટલે દાતણ કરતા બેઠા હતા. યુવાનને ગાડા સાથે જ જોઈ બોલાવે છે - કેમ યુવાન ! આ શું લઈ ચાલ્ય?” જુવાન કહે “શેઠ! કાલે મોટા શહેરમાં ગયેલે, Page #89 -------------------------------------------------------------------------- ________________ 87 ત્યાં હાઇલાસ કેશર કાશમીરથી આવેલું જોયું. ભાવ તાલ પૂછ્યા તે લાગ્યું કે વ્યાજબી ભાવ છે, તેથી એ કેશરના 100 ડબ્બા ખરીદી લાવ્યો છું. એ વેચવા બજારમાં જાઉં છું ! શેઠ કહે “મને દેખાડતે ખરે કે કેશર કેવુંક છે.” યુવાન કહે “શેઠ! દેખાડીને શું કરું? તમે ખરીદે તે 1-2 ડબ્બા ખરીદે. મારે તો લેટમાં વેચી દેવા છે, એટલે મને બજારમાં જ જવા દે !" શેઠ કહે પણ દેખાડતે ખરે; કેશર સારું હશે અને ભાવ વ્યાજબી હશે તે હું તારા બધાય ડબ્બા કેમ નહિ ખરીદી લઉં?” યુવાન કહે “તે ઠીક શેઠ! પણ પછી મને નિરાશ ન કરશે ભાઈસાબ !' હા હા નિરાશ નહિ કરું. જે પેલે દહાડે તારી કલાઈ ખરીદી લીધી હતી ને? “હા શેઠ! હા શેઠ!” એમ કહી યુવાને ડબ્બાના લેટમાંથી પેલે એકલા કેશરને ડઓ ખેંચી કાઢી લીને શેઠને બતાવે છે. મઘમઘાયમાન વાસ જોઈને શેઠ લલચાયા; પણ કહે છે અલ્યા પણ આમાં હલકા કેશરનું મિશ્રણ તે Page #90 -------------------------------------------------------------------------- ________________ નથી કર્યું ને?' યુવાન કહે “શેઠ આ શું બોલ્યા? મારે ય ભગવાન માથે નથી? જો જુઓ,” એમ કહી ડમ્બાની અંદર ચમ ઘાલી અંદરનું કેશર કાઢી બતાવ્યું. શેઠે જોયું કે અંદર પણ ઉપરની જેમ જ ચેકનું મઘમઘાયવાન કેશર છે. છતાં કહે છે, “અલ્યા પણ બીજા ડબ્બાઓમાં કેશર કેવું?” યુવાન કહે “શેઠ! તમે જાતે જઈ ને ? કહો તે બધા ડબ્બા ખાલી બતાવું!” એમ કહી એકેક ડઓ ઝટઝટ કાઢી કાઢી ખેલી ખેલીને બતાવે છે. 10-20 ડબ્બા એવી ઝટપટતાથી બેલી ખેલી બતાવ્યા ને ઉપર-ઉપરનું કેશર સુંઘાડતો જાય છે, કે શેઠના મનને લાગ્યું કે જુવાનિચે છે તે ભલે ભોળે. આમાં કાંઈ અવિશ્વાસ કરવા જેવું નથી.” એટલે યુવાનને કહે “હવે રહેવા દે બીજા ડબ્બા નથી જેવા....” છતાં યુવાન કહે, “ના શેઠ! મારા પર અવિશ્વાસ રહે એ ઠીક નહિ. તેથી બધા જ ડબ્બા ખેલીને બતાવું; અથવા ઊઠે તમે જ ગમે તે ડબ્બા ખેંચી કાઢીને જોઈ લ્યો " ઉઠાડયા શેઠને. શેઠે બે ચાર ડબ્બા આડે અવળેથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ખેંચી કાઢયા યુવાને તે બેલી ખેલીને બતાવ્યા. બધામાં જ ઉપર કેશર પાથરેલું હતું. મઘમઘ વાસ હતી, તેથી શેઠને બરાબર ભરોસો પડી ગયે કે છે તે બધા જ ડબ્બા કેશરથી ભરેલા.” પછી ભાવ પૂછયે. યુવાને બજાર ભાવ કહ્ય, શેઠ કહે “અલ્યા એ ભાવ બજારમાં ચાલે છે, પછી હું વેચવા જાઉં ત્યાં મારે શું કમાવાનું?” યુવાન કહે, “શેઠ પણ આ તે તાજું કેશર છે, એ તે જુઓ. હમણાં હું બજારમાં લઈ જાઉં ને, તે સારે ભાવ ઉપજવાને જ છે. છતાં લેટના ભાવે લાવ્યો છું એટલે કાંક ઓછા ભાવે લાવ્યો છું, તે એમ કરે આઠ આને ઓછા ભાવે લઈ લે.” શેઠ કહે - “ના ભાઈ! રૂપિયે એ છે કર, યુવાન કહે, “શેઠ ! પછી મારે શું કમાવાનું ? એના કરતાં મને બજારમાં જ જવા દે. માલ જેઈને વેપારીઓ ઝટપટ ખરીદી લેવાના છે. છતાં ગરીબ પર દયા કરે, લ્યા, 12 આના ઓછા કરે” - શેઠ કહે “રાખ હવે, 12 આના ને રૂપિયે એ છે એમાં શે બહુ ફેર પડે છે. તે રૂપિયે એ છે આપી દે બધા ડબ્બા.” યુવાન કચવાતું દિલ દેખાડી કહે છે “પણ શેઠ! Page #92 -------------------------------------------------------------------------- ________________ o આમાં મારે માત્ર બે આના કમાવાના રહે છે. છતાં તમે મોટા માણસ છે. મેટાનું વચન ન કેલાય, તે મેટાની મહેરબાની રહે. ડબ્બા નોકર પાસે ઘરમાં મુકાવી દે; ને રૂપિયા રોકડા ગણું દે.” બસ, પત્યું, શેઠે ડબા ઘરમાં મુકાવી દીધા, રૂપિયા રોકડા ગણી આપ્યા ને યુવાન રૂપિયા લઈ ચાલતે થઈ ગયે.... હવે શેઠ વિચારે છે કે " હમણાં જ બજારમાં જઈ વેચી નાખું છું આજ ફાવી પડયા છીએ.” જુઓ, ધન કમાઈના રાગમાં અંધ બનેલા શેઠને નથી યુવાનની સાચી ઓળખ પડતી કે નથી માલની સાચી ઓળખ પડતી. રાગથી કેવુંક અજ્ઞાન પવતે છે! મિઠાઈના બહ રાગમાં માણસ ભૂલે પડીને વધારે ઠેકી પછી હેરાન થાય છે ને? કેમ વાર? એ રાગમાં ન પેટની ઓળખ પડી કે “આમાં વધારે પડશે તે આ તણાશે, તેમ ન મિઠાઈની ઓળખાણ રહી કે “આ વધારે ખવાતાં પેટને તંગ કરશે રાગના લીધે જ માણસ મરે છે ને ? રાગથી જ ધન-કુટુંબબંગલે–સત્તા વગેરેની સાચી ઓળખ નથી થતી કે આ બધા મારા પૂર્વ પુણ્યને જ સાફ કરનારા Page #93 -------------------------------------------------------------------------- ________________ અને લેટબંધ નવા પાપ મારા માથે લાદનારા છે.” આ સાચી ઓળખ નહિ, તેથી એમાં ઓતપ્રેત રહી ધર્મ અને સદ્દગુણે ભૂલે છે. પેલા શેઠ પરવારીને ડબ્બા લઈ ગયા બજારમાં. વેપારીઓને લાવે છે, ને કહે છે “લ્ય આ તાજુ કેશર આવ્યું છે.” ડબ્બા ખાલી બતાવે છે. એકેક વેપારી એમાં ચમ ઘાલીને કેશર કાઢી જેવા જાય , છે, તે અંદરમાંથી ન કેસુડે નીકળે છે ! વેપારીએ શેઠને કહે “શેઠ! આ શી લુચ્ચાઈ માંડી? ઉપર કેશર અને અંદરમાં ન કેસુડે ? ઠગવાને ધંધે ઠીક કાઢયે !" શેઠ શું કહે? ઝંખવાણા પડી ગયા, કહે છે “ભાઈ ! તે તે હું જ ઠગાયે. આ તે મેં એક ડબ્બ અંદરમાંથી જે ચેલે, તે સાચા કેશરને હતે. એટલે ભરેસે સે ડમ્બા ખરીદી લીધા. હરામખેર યુવાન મને બનાવી ગયે!” વેપારીઓ હસતા હસતા ચાલી ગયા. - શેઠે પછીથી યુવાનને બોલાવી કહે, “અલ્યા! આ તું મને શું પકડાવી ગયે? કેશરને બદલે કેસુડે?” યુવાન કહે “શેઠ! મને વેપારીએ પકડાવ્યું એ મેં તમને પકડાવ્યું. મને શી ખબર કે વેપારી મને Page #94 -------------------------------------------------------------------------- ________________ ઠગ હશે?” શેઠ કહે, “તે તું ગાયે એટલે મને ઠગવાને? લે લઈ જા આ માલ તારે, ને રૂપિયા લાવ પાછા યુવાન કહે “તે તમે મને તે દિવસે કલાઈમાં કેમ ઠગેલે? કલાઈના ભાવે મારી ચેકખી ચાંદી જ લઈ લીધી? એ તે કલાઈમાં કમાવા, તે કેશરમાં ગમાયા.” શું પાપે શેઠ? કલાઈના ભાવે ચાંદી ખરીદી કમાયા કરતાં કેશરમાં ગુમાવ્યું ઘણું! કારણ? શેઠ યુવાનને પૈસાના લેભમાં ઓળખી ન શક્યા. વસ્તુ પર રાગ કે દ્વેષ વસ્તુનું સાચું ભાન સાચી ઓળખ ન થવા દે. શેઠને ધન પર અને યુવાન કમાવનારે લાગી યુવાન પર શગ થઈ ગયો, તેથી એને જુવાનની સાચી ઓળખ ન થઈ. સાચા જ્ઞાન માટે વસ્તુ પર રાગ દ્વેષ ન જોઈએ તેથી જ આપણે જોઈ ગયા કે ગણધરને પ્રભુએ ચારિત્ર આપી વિષયોના રાગ-દ્વેષથી રહિત પહેલાં બનાવ્યા, ને તવબેધ માટે ત્રણ પદ પછીથી આપ્યા. તેથી એ સંક્ષેપમાં કહેલ “ઉપને ઇવા” આખું જગત ઉત્પન્ન થાય છે....” વગેરે તત્વ રાગ દ્વેષ રહિતપણે વિસ્તારથી વિચારી શકે, વિસ્તારથી ઓળખી શકે, અને પછી એના પર આગમ સૂત્રે Page #95 -------------------------------------------------------------------------- ________________ રચી શકે તે હવે અહીં બે સવાલ આ આવે છે પ્ર- (1) ચારિત્રથી રાગદ્વેષ શી રીતે જાય અને (2) ચારિત્રથી રાગદ્વેષ ગયા તે પછી તવબેધન શી જરૂર રહે? ઉ– આ બેય સવાલનાં સમાધાન સરળ છે જુઓ - (1) ચારિત્રથી વિષયેના રાગ દ્વેષ શી રીતે જાય? ચારિત્ર એટલે હિંસાથી માંડી પરિગ્રહનાં પાપને ત્યાગ છે, પ્રતિજ્ઞાબધ્ધ ત્યાગ છે, એટલે મનથી પણ એની અપેક્ષા છોડી દીધી છે, મનને એવું રાખ્યું નથી કે “આમ તે હિંસા નહિ કરું, પરંતુ કાંઈક એવે અવસર આવે તે હિંસા કરવી પડે.” ના, હવે તે પ્રતિજ્ઞાથી જીવનભર માટે હિંસા ન જોઈએ એ નિર્ધાર છે. એમ પરિગ્રહને પણ પ્રતિજ્ઞાબધુ ત્યાગ એ રાખે છે કે “રાતા પૈસાને ય પરિગ્રહ જીવનભર માટે ત્યાગ. હું પરિગ્રહ રાખું નહિ, રખાવું નહિ અને રાખતાને સારા માનું નહિ.' વિષયે ખાતર તે માણસ હિંસા-જૂઠ-અનીતિ વગેરે પાપ કરે છે, એટલે હવે જ્યારે સમજીને જ હિંસાદિ છેડયા તે સહેજે પેલા વિષયેના રાગ દ્વેષ મૂકી દીધા. મહાવતેથી આવા ભીષ્મ ત્યાગ હોય ત્યાં Page #96 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષ ક્યાં ઉભા રહે? પરિગ્રહ માત્રને રાખવાની ય વાત નથી ને પરિગ્રહને સારે માનવાની ય વાત નથી; ને ત્યાં કઈ પણ વસ્તુ પર રાગ કરવાની વાત કયાં રહે? સૂક્ષમ બ્રહ્મચર્યની ય પાકી પ્રતિજ્ઞા છે ત્યાં સ્ત્રીને રાગ તે રહે જ શાને? નિર્દોષ ભિક્ષાને પણ નિંદાપ્રશંસાદિ પાંચ દેષ ટાળીને જ વાપરવાનું સંયમી સાધુજીવન છે ત્યાં ખાનપાનના વિષય પર રાગ દ્વેષ શાના કરવાના રહે? તાત્પર્ય, કંચન-કામિનીને સર્વથા ત્યાગમય સંયમ-જીવનમાં એવા રાગ દ્વેષ ઊભા ન રહે, એટલે સ્વાભાવિક છે કે હવે તત્ત્વનું ચિંતન ને જગતના પદાર્થનું ચિંતન યથાર્થ ચાલે, લેશ પણ અસત્ય મનેટેગ વિનાનું ચાલે. એટલા જ માટે “મુનિ' શબ્દની જૈન શાસ્ત્રકારોએ આ વ્યાખ્યા કરી 'मन्यते यथावस्थित कालिक जगत्स्वरुपम इति मुनि:' જગતના અર્થાત પદાર્થના ત્રણે કાળના સ્વરૂપને યથાવથિત ચિંતવે એ મુનિ. એટલે મુનિને તાવ વગેરે વ્યાધિ આવી ત્યાં આ વિચારે કે આ વ્યાધિ ભૂતકાળમાં સેવેલ હિંસાદી આશ્રવથી ઊભા થયેલા અશાતા વેદનીય કર્મને વિપાક છે, વર્તમાનમાં એ મારા આત્માના “સંયમપરિણામ'-ગુણને કાંઈ બાધક નથી; કેમકે એ Page #97 -------------------------------------------------------------------------- ________________ 95 અશાતા કર્મ અઘાતી કર્મ છે, અઘાતી કર્મ આત્મ ગુણને ઘાત ન કરે. તે ખેદ શા સારુ કરે? વળી ભવિષ્યની દૃષ્ટિએ આ વ્યાધિથી એ કર્મ ભેગવાઈને ક્ષય પામતું ચાલે છે, કચરો સાફ થતો ચાલે છે, એ મહાન લાભ છે. તે આનંદ કેમ ન માને? અલબત્ મુનિ બિમારીમાં દવા શા માટે કરે ? (1) મંદવાડમાં પિતાનો પૂર્વ પ્રાપ્ત કૃત-શાસ્ત્રધ ખંડિત થતું અટકે, (2) નવા શ્રુતની પ્રાપ્તિ થઈ શકે એવી હોય તે મંદવાડના લીધે અટકે; તે ન અટકે (3) મંદવાડથી બીજાઓને શ્રુતદાન–જ્ઞાનદાનમાં થતા અંતરાય અટકે; એમ, (4) સાધુવૈયાવચ્ચમાં અંતરાય થતું અટકે. એ માટે મુનિ દવા-ઉપચાર લે છે, પરંતુ એમાં વ્યાધિની વેદના સહન કરવાથી ભાગવાની વૃત્તિ નથી; કેમકે વ્યાધિના શૈકાલિક સ્વરૂપને યથાર્થ રીતે આમ વિચારતા હોય છે (1) વ્યાધિની પાછળ ભૂતકાળમાં અહિંસાદિ દુષ્કૃત્ય અને મન-મલિનતા સેવી છે એ મનમાલિન્ય હવે ન સેવાય; Page #98 -------------------------------------------------------------------------- ________________ (2) વ્યાધિથી વર્તમાનમાં પૂર્વકર્મનું દેવું જે ચુકવાય છે એ કચવાયા વિના શાહજેશ ચુકાવવાનું તેમજ (3) ભવિષ્ય માટે વ્યાધિ ભોગવીને કર્મક્ષય થવાથી આત્મશુધ્ધિ છે, એને આનંદ રાખવાને. આમ મુનિ વ્યાધિના ત્રણે કાળના સ્વરૂપને ચિંતવતા હોય એટલે પછી વ્યાધિની વેદનાથી શા સારુ વિહવળ થાય? શા સારુ વિહવળ થઈને અસમાધિ કરી વ્યાધિને ભગાડવાની ઈચ્છા રાખે? વ્યાધિનું ભૂતકાળનું સ્વરૂપ હિંસાદિ અને મને માલિન્ય હવાથી, અર્થાત્ મને માલિન્યથી વ્યાધિ ઊભી થઈ છે. તે પછી અત્યારે વિહવળતાનું (અસમાધિનું) મને માલિન્ય નહિ કરવું; જેથી નવી વ્યાધિના કર્મ ન ઊભા થાય, એમ એ સમજે છે. વ્યાધિનું વર્તમાન સ્વરૂપ એક પ્રકારનું કર્મનું દેવું ચૂકવવાનું છે, એમાં શાહુકારની જેમ રાજીપે જ રાખવાને, એ પણ સમજે છે. વળી વ્યાધિનું ભવિષ્યનું સ્વરૂપ, વ્યાધિ સહર્ષ ભગવાઈને, કર્મક્ષય તથા આત્મવિશુદ્ધિ છે. એ મહાન લાભ જોતાં પણ મન ન બગાડતાં પ્રસન્નતા રાખવા જેવી છે, એમ મુનિ સમજે છે. આમ મુનિ વ્યાધિના શૈકાલિક સ્વરૂપને જોતા Page #99 -------------------------------------------------------------------------- ________________ હવાથી મન પ્રસન્ન રાખે છે, એટલે વેદનાથી વિહવળ થતા નથી. પછી શું કામ વ્યાધિ પ્રત્યે ઉગ કરી “એ કેમ જાય, કેમ જાય,’ એવી ઝંખના કરે? હા, વ્યાધિથી થતા શ્રુતજ્ઞાન-નાશ વગેરે નુકસાન એ મેટા નુકશાન છે, તેથી એ મોટા નુકસાન ન ઉઠાવવા પડે એ માટે નુકસાન અટકાવવા નિર્દોષ દવા–ઉપચાર કરી વ્યાધિને શાંત કરવા પ્રયત્ન કરે. આમાં નિર્દોષ દવા-ઉપચાર કરાવવા પાછળ ધ્યેય જેવા જેવું છે, દવા કરાવવાનું ધ્યેય શું છે? લક્ષ્ય શું છે? મુનિને દવા કરવા પાછળ વ્યાધિની વેદનાને ત્રાસ મિટાડવાનું ધ્યેય નહિ, કિંતુ મૃત જ્ઞાન નાશ, વગેરે મેટાં નુકસાન અટકાવવાનું ધ્યેય છે. મુનિ સમજે છે કે મહાન પુર્યોદયે મનુષ્ય જન્મ અને ચારિત્ર-જીવનમાં આવ્યા છીએ તે ઊંચા ધર્મપુરુષાર્થ કરી લઈએ એ માટે. ત્યાં શ્રુતજ્ઞાન-શાસ્ત્ર સ્વાધ્યાયની અખંડ ધારા એ ઉચ્ચ ધર્મપુરૂષાર્થ છે. એને ધીખતે રાખવાના ધ્યેયથી મુનિ રોગમાં દવા-ઉપચાર કરી લે છે. મુનિ સમજે ધર્મ આરાધનાનો પુરુષાર્થ કાળ અતિ દુર્લભ Page #100 -------------------------------------------------------------------------- ________________ માનવ જન્મ દુર્લભ છે, તે ધર્મ-આરાધનાને પુરુષાર્થ કાળ પણ એથી વિશેષ દુર્લભ છે; કેમકે માનવ જન્મમાં જે ઉચ્ચ ધર્મ-આરાધના થઈ શકે એવા બીજા કોઈ જનમમાં ન થઈ શકે. બીજે બીજી અર્થકામની આરાધનાના પુરુષાર્થ થઈ શકે; પરંતુ ઉચ્ચ ધર્મની આરાધનાના પુરુષાર્થ ન થઈ શકે. મોટા દિવ્ય તાકાતવાળા દેવતા કે ઈન્દ્રથી પણ ઉચ્ચ ધર્મ “ચારિત્ર ધર્મની આરાધનાને પુરુષાર્થ ન થઈ શકે. પૂર્ણચારિત્ર-ધર્મારાધનાને ઉચ્ચ પુરુષાર્થ તે મનુષ્યને જ વરેલો છે. એટલે માનવકાળ એ આ ઉચ્ચ ધર્મારાધનાને પુરુષાર્થ કાળ કહેવાય. એ પણ આર્યકુળના માનવજન્મમાં મળે; અનાર્ય—મલેચ્છ કુળના જનમમાં નહિ. માટે એ ધર્મ-આરાધનાને પુરુષાર્થ કાળ અતિ દુર્લભ. હવે જે માનવભવ જ અતિ દુર્લભ, તે ધર્મરાધનાને પુરુષાર્થ કાળ કેટલો દુર્લભ? બેલે, દિવસ રાતના કયા ભાગમાં આ ખ્યાલમાં આવે છે કે “અહે! મારે આ જન્મને સમય એ અતિ દુર્લભ ધર્મારાધનાને બહુ કિંમતી પુરૂષાર્થ સમય છે? એને હું ક્યાં વેડફી રહ્યો છું? અર્થકામના પુરુષાર્થમાં? કષાયેના પુરુષાર્થમાં? મુનિને અપરિકવન્સ છે Page #101 -------------------------------------------------------------------------- ________________ જરાક બિનજરૂરી પૈસાના પુરુષાર્થમાં પૈસાની મહેનતમાં પડયા એ કિંમતી ધર્મપુરુષાર્થ કાળ વેડફી નાખે! સાધુને માટે કહ્યું છે કે “બને ત્યાં સુધી અપરિકમ વસ્ત્ર વહેરી લાવે.” અપરિકર્મ એટલે વસ્ત્રને લાવીને માપથી વધારે લાવેલા વસ્ત્રમાંથી ચરે ફાડી નાખ પડે, યા ફાટેલું સાંધવું પડે, એ પરિકર્મ કહેવાય. એ ન કરવું પડે એ અપરિકર્મ વહન..આ ઉત્તમ વસ્ત્ર છે. પરિકમમાં શું બગડે? - પ્ર- કેમ જરા ફાડવું પડે કે સાંધવું પડે એમાં શું બગડી ગયું? ઉ - બગડી એ ગયું છે એટલું ય કરવાના પુરુષાર્થમાં ધર્મ-આરાધનાને પુરુષાર્થ ગુમાવ્યું, એટલા સમયમાં જે સ્વાધ્યાય પુરુષાર્થ થાત સાધુસેવા યા ગુરૂસેવાને પુરુષાર્થ થાત” જાપ-ધ્યાનનાં પુરુષાર્થ થાત, એ ગુમાવ્યા એમ ધર્મ–આરાધનાને બદલે બીજા ત્રીજા વિચાર કર્યો, એ અસત્ પુરુષાર્થ કહેવાય. એમાં ધર્મઆરાધનાને માનસિક પુરુષાર્થ રહી ગયા, ગુમાવ્યા, એટલે પુરુષાર્થ કાળ વેડફી નાખે. ફરિયાદ કરે છે ને કે ધર્મસાધના વખતે બીજા ત્રીજા વિચાર કેમ અટકે : Page #102 -------------------------------------------------------------------------- ________________ 100 પ્ર– ધર્મ કરવા બેસીએ ત્યાં બીજા ત્રીજા વિચાર કેમ આવે છે? એ કેમ અટકે? ઉ– બીજા ત્રીજા વિચાર આવવાનું કારણ એ છે, કે મહાન એવા આ ધર્મને મન પર ભાર નથી કે મારે આ અતિદુર્લભ સમસ્ત માનવકાળ એ ધર્મારાધનાને મહા કિંમતી પુરુષાર્થ કાળ છે; તો એ મારે લેશ પણ વેડફી નાખ નથી. ચાહ્ય કાયિક પુરુષાર્થ છે, કે વાચિક પુરુષાર્થ હે, અથવા માનસિક પુરુષાર્થ છે, એ કોઈપણ પુરુષાર્થ ધર્મ–આરાધનાને જ કરે છે. અર્થાત દરેકે દરેક વિચાર, દરેકે દરેક વચન, યા દરેકે દરેક કાયા ગાત્ર-ઈન્દ્રિયાને વર્તાવ મારે ધર્મ-આરાધનાને જ રાખવે છે.” આ ભાર મન પર રખાતું નથી તેથી ધર્મક્રિયા-ધર્મસાધના ન ચાલતી હોય એ વખતે સાંસારિક જળજથામાં સાંસારિક બાબતમાં તે પાપ પુરુષાર્થની લોથ ચાલુ છે જ, પરંતુ જ્યારે અથાગ પદયે ધર્મકિયા ધર્મસાધના મળી તે ત્યાં એ ચાલતી હોય ત્યારે પણ ફજુલ વિચારેને પાપપુરુષાર્થ કરવા જોઈએ છે? ભૂલશે નહિ, માનસિક વિચાર કરીએ એમાં પણ આત્માની માનસિક પુરુષાર્થ-શક્તિ કામ કરી Page #103 -------------------------------------------------------------------------- ________________ રહી છે, એકેનિદ્રયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી મળ્યું, એટલે વિચારને પુરુષાર્થ કરવાનું સાધન નથી મળ્યું. તેથી એ એની પાસે વિચારોની પુરુષાર્થ શક્તિ નથી, એટલે વિચારોને પુરુષાર્થ કરી શકતા નથી. પરંતુ આપણે સંસી પંચેન્દ્રિય જીવ મનવાળા છીએ; તે આપણી પાસે જેમ કાયા છે તે કાયિક પુરુષાર્થ શક્તિ છે, એનાથી કેઈ કાયિક પ્રવૃત્તિના પુરુષાર્થ કરી શકીએ છીએ. એમ આપણી પાસે મનના સાધન દ્વારા માનસિક વિચારની પ્રવૃત્તિના પુરુષાર્થ કરી શકીએ છીએ. એટલે સારા વિચાર કરીએ તે એમાં માનસિક પુરુષાર્થ શક્તિ સારી લેખે લાગી રહી છે, અને ખોટા ખરાબ વિચાર કરીએ એમાં ય માનસિક પુરુષાર્થ શક્તિ તે વપરાઈ જ રહી છે, પરંતુ તે ખોટી જગાએ; એટલે એ શક્તિ વેડફાઈ રહી છે, આપણને લાગે કે વિચારમાં મહેનત શી? - પ્ર - વિચારે કરવામાં ક્યાં મહેનત પડે છે? એટલે એમાં આત્માએ પુરુષાર્થ છે ખરી ? ઉઃ- પરંતુ અહીં સમજવા જેવું છે કે જેમ ધીરેથી બે વાકય બેલવા હોય તો એમાં ખાસ મહેનત પડતી હોય એવું લાગતું નથી, છતાં એ બોલવામાં Page #104 -------------------------------------------------------------------------- ________________ 102 વાચિક પુરુષાર્થ કામ તે કરી જ રહ્યો છે, એમ વિચાર કરવામાં માનસિક પુરૂષાર્થ કામ કરતે જ હોય છે. એટલે તે જે આપણે ધાર્યું હોય કે નથી જ બોલવું તે સાધન જીભ પાસે હોવા છતાં એ એમજ પડી રહે છે, ને શબ્દ નીકળતું નથી. ત્યાં વાચિક પુરુષાર્થ આપણે કરતા નથી. એમ ખોટા વિચાર ન કરવાનું નક્કી ધારીએ, ને માનસિક પુરુષાર્થ ન ફેરવીએ તે મન પડયું રહે, ખોટા વિચાર ન કરી શકે. પેટા વિચાર કેમ અટકે? : અલબત ખોટા વિચાર આપણે રોકી શકતા નથી એવું આપણને લાગે છે, પરંતુ અનિષ્ટ શબ્દ બેલવામાં જેમ મોટું નુકસાન દેખાય તે જીભ પર વાણી પર અંકુશ આવી જાય છે, એમ અહીં ખોટા વિચાર કરવામાં ભયંકર નુકસાન દેખાઈ જાય, તે મન પર અંકુશ મૂકી શકાય. પણ કમનસીબી આ છે કે ખોટા વિચાર ફજુલ વિચારમાં ભયંકર નુકસાન જ દેખાતું નથી પછી એવા મન પર અંકુશ મૂકવાની વાત જ શાની રહે? બાકી, ખોટા વિચાર અટકાવવા માત્ર આટલે નેગેટિવ ઉપાય બસ નથી, કિન્તુ સાથે પિઝિટિવ રચનાત્મક ઉપાય પણ જવા જેવું છે. દા. ત. Page #105 -------------------------------------------------------------------------- ________________ 103 ખેટા વિચાર કરતા મન પર અંકુશ મૂકવાને રચનાત્મક ઉપાય આ, કે સળંગ ધારા ચાલે એવી સારી વસ્તુના વિચાર ચાલુ કરી દે. સારા વિચાર કયા? - દા. ત. અનેક દેરાસરે અનેકવાર જોયા હોય તે એકેક દેરાસર મનની સામે લાવી એમાં એકેક ભગવાન જેવા માંડે, અને એને માનસિક ખમાસમાણું, “ઈચ્છામિ ખમાસમણું વંદિઉં...” એ સૂત્ર બોલીને આપવા માંડે, ત્યાં જેટલા ભગવાન યાદ આવે એ એકેક ભગવાન લઈ એમને જઈ સૂત્ર બોલીને માનસિક ખમાસમણું આપવાનું. એમ કરતાં એક દેરાસર પૂરું થયું, એટલે પછી બીજું દેરાસર મન પર લાવવાનું એમાં વળી એકેક ભગવાન લઈ લઈ એમને સૂત્ર બેલવા પૂર્વક ખમાસમણું દેતા ચાલવાનું આમ અનેક દેરાસરમાં મન જોડતાં સહેજે સારી વિચાર–ધારા ચાલે. આ જ બેટા વિચાર પર અંકુશ આવ્યું અથવા કહે, બહુ ભગવાન યાદ નથી આવતા, તે જે બે પાંચ ભગવાન યાદ આવે એમાંથી એકેક ભગવાન મન પર લાવે, મનને હવે એ ભગવાનમાં જોડો. પછી એ ભગવાનના જમણા અંગુઠાથી એકેક અંગમાં મન જોડી એ અંગના મહિમા વિચારે. દા. ત. Page #106 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રભુનાં ચરણને કે મહાન ઉપકાર : પ્રભુને અંગુઠે એટલે ચરણ; એને મહિમા આ વિચારાય કે “પ્રભુ ! તમારા આ ચરણે અમારા પર કેટલે બધે ઉપકાર કર્યો કે તમને તે સાધનામાં જે અંતિમ સાધ્ય કેવળજ્ઞાન એ મળી ગયું હતું, તેથી હવે બહુ ફરવાનું કષ્ટ લેવાની તમારે કશી જરૂર નહેતી; છતાં આ ચરણથી પૃથ્વી પર ફરવાનું કષ્ટ ઉપાડીને અમારા જેવા કર્મ પીડિત દુખિયારા છે પર દર્શન અને દેશના દઈ દઈ બહુ ઉપકાર કરતા રહ્યા ! પ્રભુ ! કેવા ધન્ય તમારા ચરણ ! એને લાખ લાખ વાર વંદુ છું.” આ વિચાર કરી માનસિક રીતે એ ચરણે તિલક કરવાનું અને બે હાથ તથા મસ્તક લગાવી વંદન કરવાનું... પ્રભુના ઢીંચણને મહિમા - પછી બીજું અંગ જાનુ એટલે કે ઢીંચણ મન પર લઈ એને મહિમા આમ વિચાર - “પ્રભુ ! આપે ચારિત્ર લઈ ગુફામાં આરામથી બેસી ધ્યાન કરવાનું ન રાખ્યું પરંતુ ઢીંચણ બળે રાત દિવસ લગભગ કાર્યોત્સર્ગમાં ખડખડા રહી શુભધ્યાન સાધના કરી! કોઈ ભય આવે, આફત આવી, તે પણ ત્યાંથી ખસ્યા નહિ! ત્યાં ને ત્યાં આ ઢાંચણ-બળે ખડા રહ્યા, Page #107 -------------------------------------------------------------------------- ________________ 105 એવા તમારા ઢીંચણને લાખ લાખ વંદના કરું છું.” ત્યાં માનસિક તિલક કરવાનું ને બે હાથ મસ્તક જેડી નમસ્કાર કરવાને. બસ, આમ એકેક અંગ ક્રમસર મન પર લેતા જવાનું, એના મહિમાને ચિંતવવાને. અને ત્યાં તિલક તથા નમસ્કાર કરવાને. આ રીતે એક ભગવાનના નવ અંગ પર સળંગ વિચારધારા ચાલે ત્યાં ખાટા વિચાર ફજુલ વિચાર કયાં ઊભા રહે? કે ક્યાંથી ઉઠે ? આ જ ખોટા અને નિરર્થક વિચારો પર અંકુશ આવી ગયા કહેવાય. આમ, (1) જેવી સળંગ વિચારધારા અનેક દેરાસરના અનેક ભગવાનમાં કમસર મન લગાવવાથી આવે, અથવા (2) એક જ ભગવાનના નવ અંગમાં ક્રમશઃ એકેક અંગ પર મન લગાવવાથી સળંગ વિચારધારા ચાલી શકે, અને ત્યાં અતિ કિંમતી માનસિક પુરુષાર્થ શક્તિ વેડફાઈ ન જતાં લેખે લાગે મહાન સુંદર ફળ લાવનારી બનાવી શકાય, એમ, (3) જીવન પદક ભેદ વિચારવા માંડે તે પણ સળંગ વિચારધારા ચાલી શકે. એવા તે કેટલાય નક્કર ત અને વાસ્તવિક પદાર્થો જિનશાસનમાં છે કે એની કમસર વિચારણા ચલાવીએ તે સળંગ Page #108 -------------------------------------------------------------------------- ________________ 106 વિચારધારા કલાક સુધી ચાલી શકે. દા. ત. જુઓ (4) કર્મના જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ મૂળ પ્રકાર, એ દરેકના ઉત્તર ભેદ 122 અથવા 158 નાં નામ, એ દરેકનું સ્વરૂપ, દરેકનું ફળ, એ વિચારવામાં, તે પછી 14 ગુણસ્થાનકમાં કેટલા ગુણઠાણ સુધી એ દરેક કર્મ બંધાય, કેટલા ગુણઠાણું સુધી ઉદયમાં વત, એ પાછું દરેક ગતિના જીવને આશ્રીને, વિચારવામાં આવે તે ખાસ સમય લે. ત્યાં ફજલ યા અહિતકારી વિચારોમાં મન જતું અટકે. (5) ત્યારે જેમ આ કર્મતત્વ છે, એમ 67 વ્યવહારવાળા સત્યકત્વ વગેરે પદાર્થ છે. તે સમ્યફવતા મૂળ 12 વ્યવહાર, અને પેટભેદથી 67 વ્યવહારનાં સ્વરૂપ, એમાં પાલનના ઉપાય, એ પાળનાર પૂર્વ પુરૂષનાં દૃષ્ટાન્ત, એ બધું વિચારવામાં પણ સમય સારો લાગે. એમ, (6) અરિહંત ભગવાનના 34 અતિશની વિચારણા પણ અદૂભુત વિચારણું છે. કમશઃ એકેક અતિશય ઉપરનું ચિંતન સળંગ લાંબુ ચાલે. વાત આ છે - “માનવભવમાં મળેલ અતિ દુર્લભ અને અતિ કિંમતી ધર્મ–આરાધનાને પુરૂષાર્થ કાળ, એની ક્ષણે ક્ષણ મારે લેખે લગાડવી છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ 107 ને તે તો જ લેખે લાગે કે ક્ષણે ક્ષણમાં કઈ કાયિક યા કેઈ વાચિક અથવા કેઈ માનસિક પુરુષાર્થ હું કરતે રહું.–એ ઉછરંગ, એ દઢ નિર્ધાર મન પર ઊભું કરી દઉં, ને પછી એ પ્રમાણે પુરૂષાર્થ કરતે રહું” તમને લાગશે પ્ર- સળંગ શુભ વિચારધારાનો માનસિક પુરુષાર્થ સહેલું છે? ઉ - હા, સીતાજી પતિ રામની સાથે 12 વરસ વનમાં ફરતા રહ્યા, દમયંતી નળના વિયોગ પછી 7 વસ પર્વતની ગુફામાં રહી, રાજા હરિશ્ચંદ્ર દેવની પરીક્ષામાં રાજ્ય આપી દઈ વરસ સુધી મસાણ-રક્ષકની નોકરી ભરી, આ બધાએ વરસે કેવી રીતે કાઢયા? રોઈ રોઈને નહિ, મનમાં ઓછું લાવીને નહિ, પણ પ્રસન્નતા પૂર્વક કાઢયા એ પ્રસન્નતા શી રીતે રહી હશે? કહે, મુખ્યતમ તાત્વિક વિચારસરણીના પુરુષાર્થ કરતા રહીને પ્રસન્નતા જાળવેલી. એટલે જ મહાન ક્ષાયિક સમકિતના ધણી મગધ સમ્રાટ રાજા શ્રેણિકને પુત્ર કેણિકના પ્રપંચથી જેલમાં પુરાવાનું આવ્યું, તે ત્યાં એમણે કણિક પર ગુસ્સે નથી રાખ્યો, પરંતુ પિતાના કર્મ વિપાકની વિચારણા, તથા અરિહંત ભગવાનની અને મૈત્રી-કરુણાદિ શુભ Page #110 -------------------------------------------------------------------------- ________________ 108 ભાવનાની વિચારણુ જ રાખી છે, તેથી નિરાશ–સુસ્તહતાશ નહિ, પરંતુ પ્રસન્ન રીતે રહ્યા છે. કયાં? સમ્રાટ છતાં જેલમાં અને કેરડા ખાવાની સ્થિતિમાં ! આપણે ધડે લઈશું? સામાન્ય અનિષ્ટમાં પ્રસન્નતા ન ખાવી, એ નિયમ બને? માનસિક સુંદર કટિની વિચારધારા આપત્તિની પીડા ટાળનારે એક જબરદસ્ત ઉપાય છે. માનસિક સુંદર વિચારધારા ભયંકર આપત્તિમાં પણ પીડાના સંવેદનના બદલે સુખ-શાંતિ-સમાધિને અનુભવ કરાવી જાય છે. દુન્યવી બાબતમાં પણ મક્કમ વિચારધારા ચેસ કામ કરી જાય છે. ૮મા એડવર્ડની મક્કમ વિચારસરણું સામ્રાજ્ય ખેવામાં પ્રસન્નતા : લૌકિક વિચારસરણીને પ્રભાવ કેવું છે કે જુઓ મેટા બ્રિટિશ સામ્રાજ્યને રાજા આઠમે એડવર્ડ પિતે Lord-અમીર કુટુંબને તે Common “આમ” સામાન્ય કુટુંબની લેડી સિમ્પસેનને પર, પાર્લામેન્ટ વાંધો લીધે કે બ્રિટીશ સલ્તનતના રાજાએ અમીર કુટુંબની જ કન્યા પરણવી જોઈએ, સામાન્ય કુટુંબની નહિ. માટે કાં તે લેડી સિમ્પસેન સાથે છુટાછેડા લઈ લે, અને અમીર કુટુંબની કન્યા પરણી લે, નહિતર સામ્રાજ્યના રાજપીપદનું રાજીનામું આપી દો. Page #111 -------------------------------------------------------------------------- ________________ 109 કેવી મેટી આપત્તિ? જે આ લેડી સિમ્પસેનને ન છેડી તે આખા વિશાળ બ્રિટિશ સામ્રાજ્યનું હાકેમ પણું ગુમાવવાનું. બોલે શું કર્યું એણે? અગર એક આ લેડી સિમ્પસેનને છોડી દે, તે શું એને એનાથી ય રૂપાળી અમીર કુટુંબની સારી પ્રેમાળ કન્યા ન મળે? મોટા બ્રિટિશ સામ્રાજ્યની સમ્રાટની પત્ની થવાનું કેને ન ગમે ? સુંદર અપ્સરા જેવી અમીર કન્યા મળી શકે, અને મોટું સમ્રાટપણું ઊભું રહે. પરંતુ આઠમા એડવડે એમ ન કર્યું, લેડી સિમ્પસેનને ન છોડી, પણ મોટા બ્રિટિશ સામ્રાજ્યનું સમ્રાટપણું રાજીનામું આપીને છેડી દીધું! ત્યારે શું એ એમ કરવામાં મનથી દુઃખી થયે હશે કે “હાય! મારે આવું સમ્રાટપણું જતુ કરવું પડે છે? ના, પ્રસન્નતાથી છેડયું. કઈ એવી મજબૂત વિચારસરણું પર એણે આ મહા સામ્રાજ્યને ત્યાગ પ્રસન્ન દિલથી કર્યો હશે? કહે, આ વિચારસરણી કે “સિમ્પસેને મારા પર વિશ્વાસ મૂકી પ્રેમ કર્યો છે કે “આ મારી સાથે જિંદગી સુધી પ્રેમથી બંધાયેલા રહેશે મને તરછોડશે નહિ,' બસ તે પછી એ એના વિશ્વાસને મારે ભંગ Page #112 -------------------------------------------------------------------------- ________________ 110 નહિ કરવાને, ભલે મેટું સામ્રાજ્ય જતું હોય તે જાય. બુધ્ધિ-સંપન્ન માનવજીવનમાં કિંમત સામ્રાજ્યનેતૃત્વની નથી, પરંતુ આપણુ પર વિશ્વાસે રહેલાના વિશ્વાસના પાલનની કિંમત છે. વિશ્વાસી પ્રેમીના દિલને અખંડિત રાખવાની કિંમત છે. એમનાં દિલ તેડી ન નખાય, એમાં બુદ્ધિને ઉપગ છે, બુદ્ધિમત્તા છે, જડ સામ્રાજ્યને પકડી રાખવામાં બુદ્ધિને ઉપગ નથી, બુદ્ધિમત્તા નથી. સામ્રાજ્ય તે રાક્ષસી કામ કરનારા સમ્રાટે ય પકડી રાખે છે, એમાં શી બુદ્ધિમત્તા? જેને પ્રેમ આપે, વિશ્વાસ આપે, એને એ પ્રેમવિશ્વાસ અખંડ રાખી છેહ નહિ દે, એમાં બુદ્ધિને ઉપગ કર્યો કહેવાય” આવી કાંક મજબૂત વિચારસરણી પર સમ્રાટ આઠમા એડવર્ડ મોટું સામ્રાજ્ય છોડી દેવાની મોટી આપત્તિમાં પણ નિરાશા ન કરી, આનાકાની ન કરી, સહર્ષ સામ્રાજ્ય છેડયું, અને પછી પણ મનમાં પ્રસન્નતા રાખી. આ તે લૌકિક વિચારસરણીને પ્રભાવ પડે કે મેટું સામ્રાજ્ય ગુમાવવાની આપત્તિમાં ય રેણું નહિ પણ પ્રસન્નતા ! ત્યારે, | લોકેશ્વર તાત્વિક વિચારસરણીને પ્રભાવ તે કેટલો બધે ઊ પડે કે એથી મહા આફતમાં પણ જીવને લેશમાત્ર રેદણું નહિ, નિરાશા નહિ, પણ અખંડ Page #113 -------------------------------------------------------------------------- ________________ 111 પ્રસન્નતા બની રહે! મદન રેખાની કઈ અવસ્થામાં નિરાશા નહિ પણ સુગ્ય વિચારણા મદન રેખા મહાસતીના પતિનું જેઠરાજાએ સતીને મહારાણી બનાવવા ખૂન કરી નાખ્યું છે, સતીના માથે આ આફત કેટલી મેટી આવી ગણાય? તે શું અહીં સતી નિરાશા-હતાશ થઈ જઈને રેવા બેઠી? ના, એણે તે તાવિક વિચારસરણી રાખી એ વિચાર્યું કે આ તે પૂર્વજન્મના કર્મના લેખાં છે. પતિનું કમ એવું કે સગાભાઈ તરફથી આ મરણુત પીડા આવે. તેમ માર કર્મ એવું કે મારે વૈધવ્ય આવે પણ હવે મારે તત્કાળ કર્તવ્યમાં જે અહીં મારા શીલની મમતા પર જેઠે આ જામ કર્યો, એ શીલની રક્ષા માટે હજી પણ સાવધાન રહેવાનું છે, કેમકે રાત વીતી જતાં સવાર પડી ત્યાં એ દુષ્ટ પાછો મારી પાસે આવવાને, ને હવે મારા બાળ પુત્રને આગળ કરી હું એનું ન માનું તે બાળકને મારી નાખવાની ધમકી બતાવવાને! પણ હું કાંઈ એની આ કુરતા જાણ્યા પછી હવે એનું પુનરાવર્તન થવા દઉં નહિ. માટે મારે તે અત્યારે અંધારી રાતના પ્રારંભતાજ જંગલના નિર્વાટ માર્ગે ચાલ્યા જવું રહ્યું.” Page #114 -------------------------------------------------------------------------- ________________ 112 આ કઈ અવસ્થા છે? ભારે કપરી. એમાં પણ સતીને દણાં-હાય-નિરાશાની વિચારણું નહિ, પરંતુ શીલ બચાવી લેવા અને બાળપુત્રની હત્યા ન થવા દેવા માટેની સુયોગ્ય વિચારણું છે. આ તાત્વિક જ વિચારસરણી છે. “તાત્વિક' એટલા માટે કે આ વિચારણામાં શીલરક્ષા અને હિંસાનિવારણ એ બે મહાન ઉદેશ છે, બે સુંદર ફળ છે. આ તાત્વિક વિચારણને પ્રભાવ કે પડે કે એમાં પોતાને બિહામણું જંગલમાં એકલા અટુલા પશુને ભય લાગે નહિ, તેમજ મારા બાળકને એકલે કેમ મૂકાય એવી ગાંડી ચિંતા–સંતાપ નહિ યા “હાય! પતિ આમ મય? હાય! મારે આટલું વહેલું વૈધવ્ય?” એવી કશી હાયય થઈ નહિ. મુનિને વ્યાધિમાં તાત્વિક વિચારણા - તાત્વિક વિચારસરણીને અદૂભુત પ્રભાવ પડે છે. એટલે તે મુનિને વ્યાધિ આવે ત્યારે તાત્વિક વિચારણામાં એ વિચારે છે કે (1) આ ભૂતકાળની ભૂલનું પરિણામ છે, (2) વર્તમાનમાં ભૂલના પરિમાર્જનરૂપે વ્યાધિ દ્વારા દેવું ચૂકતે થઈ રહ્યું છે, ને (3) ભવિષ્ય માટે વ્યાધિ દ્વારા એ કર્મ કચરા નષ્ટ થવાથી વિશુદ્ધિ વધે છે. એમ બીજા પ્રસંગમાં પણ એને લગતી Page #115 -------------------------------------------------------------------------- ________________ 113 મ ત્રિકાળની સ્થિતિ વિચારતા રહે છે. આમ | મુનિ જગતના પદાર્થનું ત્રણેકાળનું યથાસ્થિત મનન કરનારા હોય છે, તેથી જ એ મુનિ કહેવાય છે, અને એવા મુનિને એટલે જ વ્યાધિમાં જરાય આકુળવ્યાકુળ થવાનું રહેતું નથી. મુનિ રાગ દ્વેષ રહિત બને છે તે જ તત્વનું યથાસ્થિત ચિંતન કરી શકે છે. આ હિસાબે જ મહાવીર ભગવાન ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોને પહેલાં ચારિત્ર આપી રાગદ્વેષ પડતા મુકાવે છે, ને તે પછી તત્વ ત્રિપદી આપે છે. રાગદ્વેષ પડતા મૂકે એટલે તાવિક વિચારસરણી આવે. એક ખૂબી જુઓ કે ગણધરે ચારિત્ર લઈને પ્રશ્ન કરે છે કે “ભગવત્ ! તત્વ શું?” એના પર પ્રભુ તવ તરીકે એમાં એમ નથી કહેતા કે “ચારિત્ર એ તત્વ છે, પરંતુ ઉત્પાદ-વ્યય-ધવ્ય યુક્ત સતુ એ તત્વ છે,” એમ કહે છે. કેમ એમ? ચારિત્ર એ માર્ગ છે, અને ઉત્પાદાદિ ધર્મયુક્ત સત એ તવ છે. પહેલાં માર્ગ ઉપર આવે, પછી તરવની ખબર પડે. અલબત ચારિત્ર એ તવરૂપ સતુમાં સમાઈ જાય છે, એટલે તત્ત્વ તે છે જ, પરંતુ એટલેથી તત્વ Page #116 -------------------------------------------------------------------------- ________________ 114 પૂર્ણ નથી થતું. માત્ર ચારિત્રને તત્વ કહેવાથી સંપૂર્ણ તત્ત્વનું કથન ન થયું; કેમકે બીજાં સત્ પણ તત્વ તરીકે હજી ઊભા રહે છે. ચારિત્ર એ તે, સતુમાંનું એક સત્ જે આત્મા અર્થાત્ જીવતત્ત્વ, એને ગુણ છે, પર્યાય છે. બીજાં તત્ત્વ અજીવ ધર્માસ્તિકાય વગેરે પણ સમાં જ ગણાય છે. એમાંય જીવ-તત્વના બીજા પર્યાય પુણ્ય-પાપ આશ્રવ–સંવર વગેરેને પણ સમાં જ સમાવવાના છે. તેથી એકલું ચારિત્ર એ તત્વ એટલું કહ્યાથી કેમ ચાલે? સારાંશ, વાત આ છે –ભગવાને ગણધરને ચારિત્રના માર્ગ પર લાવી પછી સમગ્ર વિશ્વને તત્વબોધ કરાવ્યું. આ એટલા જ માટે કે અસત્ય બોલવાવિચારવાનાં કારણભૂત રાગદ્વેષ પડતા મૂકે, એટલે તમને તવ પર યથાર્થ વિચારણું થઈ શકે. આ ઉપરથી એ ફલિત થાય છે કે દુન્યવી વસ્તુના રાગ-દ્વેષ પડતા મૂકવા માટે ચારિત્ર જોઈએ. ચારિત્ર એટલે કે પાપ વ્યાપાર યાને હિંસાદિની પ્રવૃત્તિઓ બંધ કરે, એને ત્યાગ કરે, ત્યારે ચારિત્ર સ્વીકાર્યું ગણાય. ત્યાં રાગ દ્વેષ પડતા મૂક્યા કહેવાય. ત્યારે પ્રશ્ન થાય, શ્રાવકપણની દશા કેવી? : Page #117 -------------------------------------------------------------------------- ________________ 115 પ્ર - શ્રાવકોને તે હિંસામય આરંભ-સમારંભ વગેરેની પ્રવૃત્તિ હજી ચાલુ છે, એમને હજી એના ત્યાગની પ્રતિજ્ઞા નથી, તે શું શ્રાવકને ચારિત્ર નહિ? ઉ– આનું સમાધાન આ છે, કે શ્રાવકને સ્કૂલ અહિંસા વગેરેના આવ્રત છે એ અંશે ચારિત્ર છે અને એ અંશે ચારિત્ર પાળે એ સંપૂર્ણ ચારિત્રમાં જવા માટે, તેથી એને રોજને મને રથ હોય કે “કયારે હું સંપૂર્ણ ચારિત્ર સર્વવિરતિ ચારિત્ર સ્વીકાર કરું!” કેમકે સમજે છે કે “ચરણ-કરણ વિપહણે બુહુઈ સુબહુપિ જાણું તો” ચરણ-કરણ” અર્થાત્ ચારિત્રના મૂળ વ્રત અને એની પિષક ઉતર કરણી. એ વિનાને માણસ ભલે ઘણું બધું જાણતા હોય તેય તે ભવસાગરમાં ડુબી જાય છે. કેમકે જાણવાનું ફળ ક્રિયા છે, આચરણ છે. જેમ તરવાની વિદ્યાની જાણકારીનું ફળ પાણીમાં પડયા તરવાની ક્રિયા આચરણ છે. પ્રસ્તુતમાં ચરણ-કરણ ફળ છે, એ કર્યું નહિ એટલે જીવનમાં અ-ચરણું અ-કરણું ઊભા રહ્યા, “અ–ચરણ” એટલે હિંસાદિ પાપ ઊભા રહ્યા, અને “અ-કરણ” એટલે કે એ અ–ચરણરૂપ હિંસાદિ પાપની પોષક કરણીઓ ઊભી Page #118 -------------------------------------------------------------------------- ________________ 116 રહી; એ સંસાર-ભ્રમણ ન આપે તે શું મેક્ષ આપે? હિંસાદિ પાપથી સંસાર, અને એના ત્યાગથી મેક્ષ, આ ચેખે હિસાબ છે. આજનાં જીવન જેવા તપાસવાની જરૂર છે કે એમાં પાપ કેટકેટલા બિનજરૂરી ચાલે છે? જે ખરેખર દિલને લાગી ગયું હોય કે “આમેય ઘરવાસ– સંસારવાસનું જીવન પાપભયું તે છે જ, પરંતુ એમાંય જેટલા પાપોથી બચાય એટલે બચું, બચવાનાં પ્રયત્નમાં રહું, તે મેં જ્ઞાનીનાં વચન માથે ધર્યા કહેવાય, તેમજ મને પાપ પ્રત્યે સાચી ઘેણું છે એમ ગણાય, તે શું જ્યાં ને ત્યાં પાપથી બચવાનું ન કરાય? રોગ પ્રત્યે ધૃણું છે તે માનેને કે, શરીરમાં દસ રેગ ઊભા થયેલા છે, છતાં એ એકેક રોગ પર ઘૂણું રહે છે, ને એકને પણ મટાડી શકાતે હેાય તે માણસ એને મટાડવાના પ્રયત્નમાં રહે છે. એવા પ્રયત્નવાળે માણસ સમજુમાં ખપે છે; જ્યારે, રોગની પરવા વિનાને અને ખાવાની લાલસામાં ગમે તે ગમે તે કુપચ્ચે ખાઈ ખાઈને રેગ વધારનાર એ મૂઢમાં ખપે છે. તે આપણે પણ જે પાપની ઘણા વિનાના ને પરવા વિનાના બન્યા રહીએ, ગમે તેવા હલકા વિચાર-વાણી-વર્તાવમાં લીન રહેતા હેઈએ, ને પાપ Page #119 -------------------------------------------------------------------------- ________________ 117 પિચ્ચે જતા હોઈએ, તે જ્ઞાનીની દૃષ્ટિમાં આપણે મૂઢ જ ઠરીએ ને ? આવા ઉત્તમ આર્ય મનુષ્ય અવતારે મૂઢ ન બન્યા રહેવું હોય, તે રેગની માફક પાપ પ્રત્યે સૂગ લાવે, ઘણુ લાવે, અભાવ લાવે; પછી રેગ કાઢવાની તાલાવેલી અને ધરખમ પ્રયનની જેમ પાપત્યાગની તીવ્ર તાલાવેલી તથા ધરખમ પ્રયત્ન આવશે. આ પ્રયત્ન લેવાય તે જીવનમાં ઠામઠામ જયણા દાખલ કરાય. જયણ” એટલે બને તેટલા પાપથી બચવાનો પ્રયત્ન; “જયણ’ એટલે વ્રતભંગથી બચવા પ્રયત્ન જયણું’ એટલે શક્ય જીવરક્ષાનાં પ્રયત્ન. મૂળમાં આપણને જે પાપ તથા વ્રતભંગ અને જીવહિંસા પ્રત્યે સૂગ હોય, તે જ શકય એનાથી બચવારૂપ જયણું આદરવાનું મન થાય. ચા િશ્રાવક ઊંટ પર જંગલમાંથી ચાલ્યા જતો હતે. એને વનરાજ ચાવડો અને એના બે સાગ્રીત જે લૂંટ ચલાવતા હતા તે મળ્યા. ચાંપાને પડકારે છે - “ખડે રહી જા, બધું મૂકીને પછી જ આગળ વધાશે.” ચાપ સમજી ગયો કે “આ લૂંટારા છે એમને મારે માલ લૂંટ છે.” Page #120 -------------------------------------------------------------------------- ________________ 118 સંસારરૂપી અરણ્યમાં ય આવું જ છે, લૂંટારા ભેટે છે, અને એમને આપણે નક્કર માલ લૂંટ છે. પરંતુ ચાંપાને ખબર પડી એમ આપણને ખબર પડતી નથી કે આ લૂંટારા છે. કે લૂંટારા? અંતરના રાગાદિ દૂષણે, મેહ-મમતા-માયા, એજ પહેલા નંબરના ખરેખા લૂંટારા છે. બીજા નંબરના ધંટારા એ રાગાદિના સ્થાનરૂપ ધન-માલ-પૈસા પત્ની-પરિવાર છે. આ શું શું લૂંટે છે? આપણે પુણ્યમાલ લૂંટે, આપણું સદ્બુદ્ધિ લૂંટે, આપણી ધર્મશ્રદ્ધા લૂટે, આપણી દેવગુરુ પરની પ્રીતિ-ભક્તિ લૂંટે, દેવગુરુની સેવા લૂટે. એ બધા પર કાપ પાડનાર તેમજ દયાદિગુણ ભુલાવનાર કેશુ છે? પહેલા નંબરમાં દુન્યવી પદાર્થો પરને આપણું રાગ-મમતા-આસક્તિ છે, અને બીજા નંબરમાં પૈસા-ટકા, ધંધા-ધાપ, પત્ની-પરિવાર એ બધા આપણને સદ્બુદ્ધિ ભુલાવે, ને દુબુદ્ધિઓ કરાવે છે, દેવ-ગુરુની સેવા-ભક્તિ ભુલાવે છે, દેવ-ગુરુ-ધર્મની શ્રધ્ધા-પ્રીતિ ભુલાવે છે, આપણું પુણ્ય પણ આ બધાએ વાપરી વાપરીને પૂરું કરનારા છે. આપણુ પુણે પૈસા મળ્યા, એને માટે ઉપયોગ Page #121 -------------------------------------------------------------------------- ________________ 119 ક્યાં? પત્ની ને પરિવારમાં! એટલું પુણ્ય આ પણું ઓછું થયું. એમ એક દિવસ નહિ, 2-5 દિવસ નહિ, જિંદગીના વરસોના વરસે એટલે હજારો દિવસ સુધી આપણું પુણ્ય આ બધાની પાછળ ખરચાતું જ જાય... ખરચાતું જ જાય છે. તે આપણી પુણ્ય સંપત્તિની લૂંટ કોણે ચલાવી ? આમ પુણ્યની લૂંટની લૂંટ ચાલી, એમ આપણું દિલની શ્રદ્ધા પ્રીતિ-બહુમાન દેવ-ગુરુ-ધર્મ પર રહેવા જોઈએ, એના બદલે આ દુન્યવી ત વેપાર ધંધાપૈિસા પત્ની-પરિવાર પર સારી શ્રધ્ધા–પ્રીતિ–બહુમાન જામેલા રહે છે. જે રાગ ને સ્નેહ પત્ની પર રહે છે, એ પરમાત્મા પર નહિ. માટે તે જુઓને પત્નીના ભાઈ-બેનની સરભરા હોંશથી થાય છે પણ પરમાત્માના પૂજારીની નહિ ! પરમાત્માના ભક્ત સાધમિકની નહિ જે પૂજારી સાધર્મિક વગેરેની સરભરા આપણને પુણ્યની કમાણ આપે છે. આ ઓળખ જ નથી કે આ તે જંગી પુણ્ય કમાવી આપનારા દેવના દૂત છે. ત્યારે પત્ની-પુત્રાદિ પરિવાર જંગી પુણ્યની લૂંટ ચલાવનારા ખરેખર લૂંટારા છે. જ્ઞાનીનાં વચન પર કેટલી શ્રદ્ધા છે એનું અહીં માપ નીકળે છે કે શું ખરેખર કુટુંબ કબીલાને અને ઘર દુકાન પિયા Page #122 -------------------------------------------------------------------------- ________________ 120 વગેરેને લુંટારા તરીકે માનીએ ? વેપાર પર શ્રદ્ધા અને પ્રેમ છે એવી શ્રદ્ધા અને પ્રેમ સામાયિક પ્રતિક્રમણ પિષધ વગેરે ધર્મ પર નથી ! પરિવારની સંભાળ કાળજી થાય છે, એવી પિતાના આત્માની નથી થતી! સંઘ-સાધર્મિકની નહિ! એમ એ બધા પરિવાર–ધંધાધાપા વગેરેની ખાતર દેષ-દુર્ગણદુષ્કૃત્યે સેવાય છે, સદ્ગુણ-સત્કૃત્યે ભૂલાય છે. સારાંશ, સંસારરૂપી અરયમાં જીવને લૂંટાવાનું જ છે, પણ એ લૂંટ અટકાવવાની વાત તે દૂર, એની ઓળખ કે એના ખ્યાલ જેવું ય નથી. કેવું આશ્ચર્ય છે કે " આત્માની આ મહાન સંપત્તિઓની જંગી લૂંટ ચાલી રહી હોય છતાં આત્માને પિતાને પિતાની સાચી સંપત્તિની ઓળખ જ નહિ! તેમ એને ખ્યાલ નહિ કે આ હું ભારે લૂંટાઈ રહ્યો છું!” બેલે, “હું લૂંટાઈ રહ્યો છું” એવું કયાં યાદ આવે છે? નથી યાદ આવતું એનું કારણ મૂળમાં આત્મા અને સદ્ગુણો-સદ્બુદ્ધિ દેવગુરુ ધર્મ શ્રદ્ધા વગેરે આત્મ-સંપત્તિને જ ખ્યાલ નથી કે એનું મમત્વ નથી, તેમ એ મળ્યાને હરખ નથી, પછી એમાં લૂંટાઈ જવા તરફ ખ્યાલ જ કયાંથી જાય? તે એ Page #123 -------------------------------------------------------------------------- ________________ 121 ખ્યાલ જ નહિ તે એની અફસી શાની થાય કે “હાય! મારી આત્મસંપત્તિ લૂંટાઈ રહી છે!” તમારા અંતરાત્માને પૂછો કે કરડે અનાર્યો પ્લેચ્છ અને તીવ્ર મિથ્યાત્વવાલાએ જે વીતરાગદેવ ગુરુ જેમ ધર્મની શ્રદ્ધા નવકાર એકેન્દ્રિય દયા વગેરે અણમેલ આત્મસંપત્તિ નથી પામ્યા, એ સંપત્તિ તમને મળી છે તે એને તમને અતિશય આનંદ છે? કરોડે માણસોને ઊંચી શ્રીમંતાઈ ન મળી હોય એ પિતાને મળ્યાને માણસને અતિ આનંદ હોય છે, પણ તમને આ અતિ દુર્લભ આત્મસંપત્તિ મળ્યાને આનંદ નહિ? કેમકે મનને જાણે એમ લાગે છે કે એ શ્રદ્ધા-સદ્ગુણે નવકારાદિમાં સંપત્તિ જેવું છે જ શું? રૂપિયા એ સંપત્તિ, ધર્મ સદ્ગુણો, ધર્મના અંગ એ કાંઈ સંપત્તિ કહેવાતી હશે? આવું જાણે તમારા મનને બેઠું હોય પછી આ ભાવસંપત્તિ પાયાના હરખ હરખ શાના થાય ? પરંતુ સમજી રાખે કે ધન-માલ-મિલકત એ તે દ્રવ્ય સંપત્તિ છે, ને એ નાશવંત છે, માત્ર એક ભવની લીલા છે, તે પણ આત્માનું કશું અજવાળે નહિ. ઊલટું એમાં એ પરિચહ આત્મામાં રાગ અને મૂછનું ઝેર એવું નાખ્યા કરે છે કે આત્માની શુદ્ધિ ચેતના બેભાન થઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ 122 જાય છે. એટલે ત્યાં પોતે કોણ? ને પિતાની ખરી ચીજ કઈ? એનું કશું ભાન રહેતું નથી. ઉલટું “પિત” એટલે શરીર અને પિતાની ચીજ” એટલે શરીર સાથે જ સંબંધવાળા પૈસા–પરિવાર અને એને પોષનારા ઘર દુકાન વગેરે....... આવું તદ્દન વિપરીત ભાન રહ્યા કરે છે. દારૂના નશામાં હોય એની કઈ દશા હોય છે ? આવી જ. ખરી સ્થિતિ ન જાણે, ને ઉલટી સ્થિતિ સમજ હોય. પિતે એક વિવેકી શાણે સજ્જન જેન્ટલમેન છે એ ભાન ભૂલી જાય છે, અને પાગલનાં જે લક્ષણ કહેવાય એવાં લક્ષણવાળો પિતાને સમજે છે, ને એ પ્રમાણે વર્તે છે! હલકી જાતમાં ય શીલની લાગણીને પ્રસંગ - થોડા વર્ષ પહેલાં બનેલે એક ગેઝારે પ્રસંગ છે. પત્થરોડની જમાતના બે માણસ હતા, તે એક બીજાની બેનને પરણેલા, અથૉત આ માણસ સામાની બેનને પરણેલે, અને સામ માણસ આની બેનને પરણેલે. હવે બંને જણ ગામતરે મજુરી માટે ગયેલા, તે એક ઓરડીમાં વચ્ચે પડદો રાખીને રહેતા હતા. એકવાર એવું બન્યું કે આ બે પુરુષને દારૂની લત લાગી તે પહેલાં તે છેડો ડે દારૂ પી લેતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ 123 પરંતુ એક રાતે બંને જણ અધિક પ્રમાણમાં દારૂ ઢીંચીને આવ્યા. આવીને તરત તે પિતપતાના વિભાગમાં સૂતા. પરંતુ દારૂને નશે હતું એટલે ઊંઘ શાની આવે? નશાવાળાને ઊંઘ ન આવે એટલે સ્ત આજે ટ્રકોવાળા મોટા ભાગે રાતના જ ટ્રકે જે હંકારે છે તે દારૂ પીને હંકારે છે, દારૂ પીધે હેાય એટલે એના નશામાં ઊંઘ કે છેકું ન આવે. પરીક્ષા સમયમાં વિદ્યાથીઓ શું કરે છે? રાતના કડક ચહા પી–પીને વાંચવાનું કરે એટલે ઊંઘ ન આવે. ચહાના નશામાં ઉજાગરા કરે છે ને ? કેમકે એમાં નશામાં ઊંઘ હરામ થઈ જાય છે, નશામાં ચિત્ત મસ્ત રહે છે તેથી ઉંઘ નહિ. ઊંઘ એટલે ચિત્ત મસ્ત નહિ, ચિત્ત શાન્ત, એને કોઈ વિકલ્પ નહિ. મેહના નશામાં ય આત્માની ચિત્ત શાન્તિ હરામ થઈ જાય છે, ચિત્તમાં અંટસંટ અનેક પ્રકારના વિકપે ચાલે છે. પેલા બે માણસને દારૂને નશો છે, ઊંઘ હરામ છે, તે સૂતા પછી ઊઠયા ને નશામાં આંટા મારે છે. ઓરડામાં વચ્ચે પડદાથી બે ભાગ, તે વચ્ચે પડદાની આ બાજુના ભાગમાંથી બીજી બાજુના ભાગમાં બંને જણ નશાના ઘેનમાં આંટા લગાવે છે. એમ કરતાં Page #126 -------------------------------------------------------------------------- ________________ 124 ભાન ભૂલા એવા બનેલા છે કે બંને જણ પિતપતાના સુવાના ભાગને ભૂલી ગયા, અને દારૂના નશામાં સામસામાન વિભાગમાં સૂતા. બાઈઓ જાગી ગઈ પણ અંધારું ઘર હતું એટલે અંધારામાં મેં ન દેખાવાના લીધે એ બાઈઓને ખબર પડી નહિ કે આ પિતાને ભાઈ છે. તેમ પેલાઓને તે નશે છે એટલે પોતે પિતાના નહિ પણ સામ સામેના વિભાગમાં છે એય ભાન નથી. તે ત્યાં સૂતેલી એ પોતાની પત્ની નહિ પણ બેન છે, એ ભાન તો હોય જ કયાંથી? એટલે અનર્થ થશે. સવારે બેને જાગી અજવાળું થઈ ગયેલું તે જુએ છે તે પિતાની પાસે પોતાને ભાઈ જ સૂતે છે, એટલે બંને બેને અરસપરસ મળીને ક૯પાંત કરે છે “હાય! આ શું થયું !" , પત્થરફેડની જાત હલકી ગણાય પણ ભારતીય સંસ્કૃતિની જાત ને ? એટલે હલકી જાતમાં ય બેનામાં શીલની ટેક કેવી કે આ બે બેને વિચાર કરે છે કે હાય ! શીલ ભંગાઈ ગયું! હવે શીલ ભંગાયે જીવવું શું? ચાલે આપઘાત કરી લઈએ.” કયાં આધુનિક કેળવણ? ને કયાં આર્ય સંસ્કૃતિ? બોલે, આજે કોલેજનાં શિક્ષણ થઈ ગયા, તે ઊજળી કેમેમાં ને ઉંચા કુળમાં શીલના મહત્વની Page #127 -------------------------------------------------------------------------- ________________ 125 અને શીલનાં રક્ષણની કેળવણી આવી ? કે મહત્વ અને રક્ષા ઘટી ગયા છે? એમ સાંભળવા મળે છે કે આજે એક પિકચર–શની ટિકિટ અને આઈસ્ક્રીમ પાટીની લાલચ ખાતર સારા કુળની બેને પરપુરૂષ સાથે હરે ફરે ને એકાંત મીલન કરે છે ભલે, કદાચ દુરાચાર નહિ સેવતી હોય પણ પરસ્પરના અડપલાની એને અફસોસી નથી રહી? આ મામલે કયાં જઈ અટકશે? પરંતુ આશ્ચર્ય છે આજના કાળે પણ આર્યદેશની પેલી હલકી કેમની બાઈઓને મન શીલની મહત્તા હતી, તેથી ભલે અજાણતા પણ શીલ ભંગાયું તેથી માને છે કે “હવે કયા મેંઢ જીવવું? જગતને મેટું શું બતાવવું? ચાલે મોટું ન બતાવવું પડે માટે આપઘાત કરી લઈએ આપઘાત સિવાય બીજે રસ્તે નથી, તે બંને જણિયે ચાલીને ગઈ તળાવમાં ને ડૂબી મરી! ઉત્તમ કુળવાળી વધે? કે હલકા કુળવાળી? કહે, આર્ય સંરકૃતિ હૈયે વસી હેય એ ઉત્તમતામાં વધે. હવે અહીં બે પુરુષે મેડેથી જાગ્યા, અને જુએ છે તે પોતે પોતાના વિભાગને બદલે સામાના વિભાગમાં સૂતા છે, ને બાઈઓ દેખાતી નથી. ત્યાં સમાચાર મળ્યા કે બે બાઈઓ તળાવમાં ડૂબી મરી છે, એના મડદા બહાર કાઢયા છે. બંને જણ સમજી Page #128 -------------------------------------------------------------------------- ________________ ગયા કે “આપણને દારૂના નશામાં ભાન રહ્યું નહિ, અને સામાન વિભાગમાં સૂતા, એનું આ પરિણામ છે કે પોતાની જ બેને શીલભંગના પાપે ડુબી મરી!” આટલું સમજીને માત્ર બેસી ન રહ્યા, કિન્તુ એમના મનને થયું કે " હાય ! અમારા પાપે એને મરી, એ અમારે ઘણી ઘણી શરમની વાત છે, તે હવે જીવીને શું કામ છે?” એમ વિચારી એ બને પુરૂષ પણ તળાવમાં ડુબીને મર્યા! જુઓ દારૂના નશાને અનર્થ ! ચારે જણે કિંમતી માનવજિંદગી ગુમાવી. કેઈએ મારી નથી નાખ્યા, પણ એમણે પિતાની જાતે આત્મહત્યા કરી છે, એને મૂળમાં કારણે દારૂને નશે. એમ પૂછતા નહિ - - પ્રવે- આપઘાતમાં શીલની વધુ પડતી લાગણું કારણ નહિ? દારૂના નશાને કારણ કેમ કહે છે? ભલે દારૂને ન હતું ને શીલભંગ થયો, પણ શીલની વધુ પડતી લાગણી ન હેત તે મરત નહી ને જીવતી તે રહેત? ઉ– જરા સમજે - શીલને ભાર માથે ન રાખી એવા જીવતા રહેવાની શી કિંમત? કેમકે ત્યાં જ મન મનાવ્યું હોત કે “શીલને ભંગ તે થયે, પરંતુ તે આપણે કાંઈ જાણી જોઈને શીલભંગ કર્યો નથી; Page #129 -------------------------------------------------------------------------- ________________ 127 ને અજાણતાં શીલભંગ થયે એમાં કાંઈ મરાય? હવેથી સાવધાની રાખશું” આમ જે મન મનાવ્યું હેત ને? તે તે પછીથી મન પર શીલભંગને એવે ભાર ન રહેવાથી અંશે શીલભંગમાં અર્થાત્ પરપુરુષ સાથેની છુટછાટમાં સંકેચ ન રહેત, ને એમ કરતાં એ અવસરે ય આવી લાગતાં સંપૂર્ણ શીલભંગ પણ સુલભ થઈ જાત! એટલે કહે, શીલની વધુ પડતી લાગણીએ તે એમ સમજાવ્યું કે “શીલ ગયે પ્રાણ રાખીને શું કામ છે? શીલ ગયે પ્રાણ પણ જાઓ, આ સમજ પર પ્રાણ–ત્યાગની બહાદુરી આપી, “શીલ વિનાનું જીવન એ તે જનાવરનું જીવન, વિવેક અને બુદ્ધિ ધરાવતા માણસનું જીવન નહિ,' આ ઊંચી સમજ શીલની વધુ પડતી લાગણીએ આપી. આમ છતાં ય માને કે દારૂના નશાએ નહિ પણ શીલની વધુ પડતી લાગણએ આપઘાત કરાવ્યો, તે પણ જે શીલભંગ જોઈને મત નેતયું, એ મત નોતરનાર શીલભંગ કેમ થયે! કહે, દારૂના નશામાં ભાન ન રહ્યું માટે શીલભંગ થયે, એટલે આપઘાતનું મૂળમાં કારણ તે દારૂને નશો જ બન્યું ને?— દારૂના નશાએ શું કામ કર્યું? માત્ર સારી વસ્તુનું અજ્ઞાન નહિ, પણ વધારામાં ઉંધી વસ્તુનું જ્ઞાન Page #130 -------------------------------------------------------------------------- ________________ 128 કરાવ્યું. નશાએ પિતાને સૂવાન વિભાગ ભુલાવ્યા એટલું જ નહિ, પણ સામાન વિભાગને પિતાને વિભાગ મનાવ્ય- આ ઉંધું વેતરણ થયું. એમ અહીં મોહ-મિથ્યાત્વને નશે એવે છે કે પિતાને આત્માને પિતાની જાત તરીકે સમજવા દે નહિ, તેમ પિતાની આત્મ-સંપત્તિ દયા–દાન.. વગેરેને ય પોતાની સંપત્તિ તરીકે ન ઓળખવા દે! મોહ-મિથ્યાત્વના નશામાં આ ઊંધી સમજ પ્રવર્તતી હોય ત્યાં પોતાની આત્મ-સંપત્તિ દયા-દાનશ્રદ્ધા-સેવા-ભક્તિ વગેરે જે સંપત્તિ તરીકે સમજાતી જ નથી, તે ત્યાં દુનિયાદારીમાં (1) એ સંપત્તિ લૂંટાઈ રહ્યાને ખ્યાલ પણ શાને રહે? અને (2) એ લૂંટાઈ રહ્યાની અફસોસી પણ શાની થાય કે “હાય ! આ અહીં મારી આત્મસંપત્તિ લૂંટાઈ રહી છે? તે મારે એ સાચવવાની ક્યાં ક્યા ભવમાં?” (3) જે આ અફસેસી જ નહિ, તે પછી એને લૂંટાતી બચાવી લેવાનું મન તો થાય જ શાનું? પેલે ચાપ વાણિજ્ય વનરાજ ચાવડાના બેલ પરથી સમજી ગયે કે “આ લૂંટારા છે ને મને એ લૂંટવા માગે છે, પણ મારે લૂંટાવાને મેખ નથી” Page #131 -------------------------------------------------------------------------- ________________ 129 તેથી એ ઊંટને નીચે બેસાડતાં પેલાઓને દૂરથી પડકારે છે કે ત્યાં ને ત્યાં ઊભા રહી જજે, નહિતર આ ધનુષ્ય ને આ બાણ જોયા છે? વીંધાઈ મરશે. માટે ત્યાં જ ઉભા રહે, હું નીચે ઊતરું છું” લૂંટારા પણ ચમક્યા, ક્યા કે “રખે હવે આગળ વધતાં વધાઈ મર્યા તે ?" એટલે દૂર ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા, ચાંપાએ ઊંટને નીચે બેસાડી પોતે ધનુષ્ય ને બાણ-ભાથું લઈ બહાર નીકળે પછી ભાથામાંથી પાંચ બાણ બહાર કાઢી એમાંના બે બાણ ત્યાં ભાંગી નાખે છે. વનરાજ આ જોઈ આશ્ચર્ય પામે છે કે “આ ભલે આદમી આ શું કરે છે? બાણ તે મારવા કામ લાગે, એને આ ફેગટ તેડી નાખે છે? એટલે એ પૂછે છે,– અલ્યા વાણિયા! આ તે શું કર્યું? કેમ બે ભાણ ભાંગી નાખ્યા ?" ચાંપાએ બે બાણ કેમ તેડી નાખ્યા? : ત્યારે ચારે કહે છે,– “જુઓ, તમે ત્રણ છે, ને મારે નિયમ છે અપરાધી પર બાણ છોડવું પડે તે માત્ર એકજ બાણ છેડવું. હવે તમે ત્રણ છે એટલે તમારા ત્રણને માટે મારે ત્રણ બાણું બસ છે. પછી આવેશમાં એકેકને એક બાણ ઉપરાંત કદાચ Page #132 -------------------------------------------------------------------------- ________________ 130 બીજું વધારે બાણ છેડાઈ જાય તે નિયમ ભાંગે. એટલે નિયમ સાચવવા માટે આ લાલચ પિષનારા વધારાના બે બાણ ભાંગી નાખ્યા, જેથી એને. ઉપયોગ કરવાની લાલચ જ ન જાગે.” લૂંટારા સ્તબ્ધઃ વનરાજ સાંભળીને સ્તબ્ધ થઈ ગયે! એટલું જ નહિ પણ એને લાગી ગયું કે “આ સચોટ નિશાનવેધી હશે, એટલે જ એને વિશ્વાસ હશે કે એકેક બાણથી જરૂર એકેક જણ મરવાને. એમ ત્રણેયમાને દરેકે દરેક જણ એકેક બાણથી છાતીમાં વીંધાઈને નક્કી મરવાના એટલે હવે એની સામે આગળ વધવું હોય તે મોતને નેતરવા જ આગળ વધવાનું થાય. માટે અહીં જ ઊભા રહી જવું સલામત છે. અહીં ચાંપે ધનુષ્યમાં બાણ ચડાવીને પડકારે છે,' આવે જેને માર માલ લૂંટ હોય એ આગળ વધો. ચાલે, જલદી કરે, એટલે મારે બેટી ન થવું પડે ને જલદી ચાલતે થાઉં.” મજાલ છે લૂંટારાની કે આગળ વધે ? એક ડગલું ય માંડતાં તે ખત્મના સેદા દેખે છે તે શાના આગળ વધે? પરાક્રમી આગળ કાયર ઢીલા. ત્યાં વનરાજ પૂછે છે, “તમે સચોટ નિશાન–વેધી હે, તે આકાશમાં ઊંચે ઊડતા જતા પેલા પંખીને Page #133 -------------------------------------------------------------------------- ________________ 131 વીંધી બતાવે. તે અમે માનીએ કે તમે સચોટ નિશાન વધી શકે છે, ચાંપે શ્રાવક છે, એ કહે છે, “ભલા માણસ! એ પંખેરાને બિચારાને શે ગુન્હો કે એને હું વધું? મારે નિરપરાધીને ન મારવાને નિયમ છે. બાકી તમારે મારું સચેટ નિશાન વેધીપણું જેવું હોય તે સામા સૂકા ઝાડના કહે તે સૂકા પત્તાને વીંધી બતાવું!” અને વનરાજે એનું પારખું કરવા ચીંધ્યું તે પત્તાને ચાંપાએ વધી બતાવ્યું ત્યાં વનરાજ ચાવડાના હાથ હેઠા પડયા, ને હવે કહે છે, ચાંપાને મંત્રી બનવાનું આમંત્રણ - ભાઈ! તમારાથી અમે હાર્યા. જાઓ ખુશીથી તમારા રસ્તે. પણ જુઓ, હું જયશિખરી રાજાને દીકરો છું, મારા બાપાને મારીને આ ભુવડ રાજા રાજ્ય બથાવી બેઠે છે, ને હું પગભર થઈ એને હરાવી મારું રાજ્ય પાછું પડાવી લેવાને છું. એ વખતે હું રાજા અને તમારે મારા મંત્રી થવું પડશે. મારી આગ્રહભરી વિનંતી છે, તે તમે મને વચન આપે, એમ કહીને ચાંપાનું નામ ઠામ પૂછી લીધું. બેલે, આમાં ચાંપાનું શ્રાવકપણું કેવું? નિયમ ભંગ ન થઈ જાય એ માટે નિયમ–ભંગની લાલચ Page #134 -------------------------------------------------------------------------- ________________ 13 પિષવામાં નિમિત્ત બને એવા બે વધારાના બાણ તેડી નાખ્યા. નિયમ પાળવાની આ જયણા કહેવાય. તમારે શ્રાવકધર્મની મર્યાદા લંઘાય એવી લાલચ ન થાય એ માટે લાલચમાં નિમિત્ત બનનાર વસ્તુને ત્યાગ ખરે ? વિકથાદિ પાપમાં ન પડવાની જયણા કઈ?: દાખલા તરીકે, ગમે તેવા માણસ સાથે વાતમાં બેસો તે વિકથા-નિંદા-પાપકથા આવવાને સંભવ છે. એ સાંભળવામાં શ્રાવકધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. તે એવી વાત સાંભળવાની લાલચ ન થઈ જાય, માટે પહેલેથી જ એવાઓની સાથે વાતચીતમાં બેસવાને ત્યાગ એ વિકથાદિ પાપત્યાગ માટેની જાણ છે. બેલે, તમારે આ જયણું પાળવાનું ચાલુ ? સમજી રાખવાનું છે કે નિયમની અને ધર્મની મર્યાદામાંથી યુત કરનારા, અને નિયમ કે ધર્મનું ઉલ્લંઘન કરવાની લાલચને પિષનારાં, નિમિત્ત આ જગતમાં ઘણું. એનાથી દૂર રહો દૂર રહેવાના જયણું પાળે તે જ લાલચવશ ન થવાય, ને નિયમ કે ધર્મ અખંડિત પળે. બાકી જયણા ન રાખનારા અને નિમિત્તને વશ થનારા તે મર્યાદા ઓળંગી નિયમથી કે ધર્મથી કઈ થત કે Page #135 -------------------------------------------------------------------------- ________________ 136 ભ્રષ્ટ થઈ ગયા. સિંહગુફાવાસી મુનિ જ્યણા ચૂક્યા - જુઓ સિંહગુફાવાસી મુનિ ઓછા વૈરાગી ન હતા, પાક વૈરાગી હતા તેમ બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળવાની ટેકવાળા ય હતા; પરંતુ બ્રહ્મચર્યની મર્યાદા આ, સ્ત્રીના નિકટમાં ન રહેવું તે મર્યાદા એમણે ઓળંગી. કેશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેવા ગયા, તે રૂપ રૂપની અંબારસમી વેશ્યાના પ્રથમ દર્શને જ લલચાયા ! ને એમની બ્રહ્મચર્યની ભાવના ઢીલી પડી ગઈ! આમ બનવામાં કારણભૂત કાંઈ વૈરાગ્યની ખામી નહતી, પરંતુ નિમિત્ત ખોટું હતું તે સેવ્યું એટલે ભૂલા પડી ગયા. ખોટા નિમિત્તને ત્યાગ એ વત-સદાચારની જય છે. જ્યણ ચૂકે તો ધર્મ ચૂકે. અલબત્ સ્થૂલભદ્ર સ્વામી કેશાને ત્યાં જઈ બેઠા હતા, પરંતુ ત્યાં કેવી નજર રાખી બેઠા રહેતા હશે? શું સામે કેશા આવી વિનંતી કરે છે તે એની સામે નજર રાખી “ના” કહેતા હશે? યા એની સામે જોતા બેસી એનાં ગીત નૃત્ય સાંભળતા–જોતા બેસતા હશે ? ના, જરાય નહિ, એ તે નીચી મૂંડીએ ધ્યાનસ્થ ચક્ષુ રાખીને બેઠેલા રહેતા હેય. Page #136 -------------------------------------------------------------------------- ________________ 134 આમ (1) એક બાજુ ધ્યાનસ્થ ચક્ષુથી ચક્ષુના બાહ્ય વિષયને ટાળનારા એ જયણાપાલન તેમજ (2) પહેલેથી કેશા વેશ્યાને તાકીદ આપી દીધી છે કે હંમેશાં સાડાત્રણ હાથ દૂર રહીને વાત કરજે. એમ નેટિસ આપીને સ્પર્શન-ઇન્દ્રિયને એના વિષયભૂત વેશ્યાના સ્પર્શને ટાળનારા હતા. એ જયણાપાલન, એમ ચક્ષુ ને પન બંને ઇન્દ્રિયાના વિષયને ટાળવાની જયણ પાળનારા ઉપરાંત, (3) મનમાં પણ એને વિચાર ન આવે એ માટે મનમાં જીવાદિ તનું અનિત્યતાદિ ભાવનાઓનું અને અરિહંત પરમાત્માદિ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા બેસીને એ જયણા દ્વારા મનને એના વિષયથી દૂર જ રાખનારા હતા, તેથી જીત્યા. તાત્પર્ય, ભલભલાએ પણ નિયમભંગ અને ધર્મનાશ ન નોતર હોય તે એનાં નિમિત્તથી દૂર જ રહેવું જોઈએ. એવું જયણાપાલન અતિ જરૂરી. ચાંપા શ્રાવકે એ કર્યું હતું. નિયમભંગની લાલચ કરાવનાર વધારાના બે બાણ પહેલેથી જ તોડી નાખ્યા. | સીતાજીની રાવણને ત્યાં શીલની જયણું - સીતાજીએ રાવણને ત્યાં રહેવું પડ્યું તે રહેવાનું એવી જ રીતે રાખ્યું હતું. “હું પક્કી સતી છું, હું Page #137 -------------------------------------------------------------------------- ________________ 135 રાવણ સામે જોઉં એમાં મને શું વાંધો આવવાને છે?” એ હિસાબ નહિ, પણ શીલજયણને હિસાબ, નીચી મૂંડીએ નીચી નજરે જોતી બેસવાનું રાખેલું. એણે પણ રાવણને પહેલેથી પડકારેલો કે “સાડા ત્રણ હાથ દૂર રહીને વાત કરજે. જે સાડા ત્રણ હાથની મર્યાદાની અંદર આવીશ, તે સમજી રાખજે તારા હાથમાં સીતા નહિ, સીતાનું મડદું આવશે રાવણ એ મર્યાદા પાળે છે, એટલે સીતાને પરપુરૂષના સ્પર્શને પ્રસંગ જ નથી ઊભું થતું. પરંતુ એનાં દર્શનને પ્રસંગ ન બને? જ રાવણ સામે આવીને સીતાને મનામણ કરે, લાલચ બતાવે, તે સીતાજીને એ દેખાઈ જવાનું ન બને ? ના, સીતાજી નીચી મૂંડીએ જ બેસતા એટલે માથું મુખ નમાવેલું, અને એમાં ય આંખ અડધી મચેલા જેવી, અને દૃષ્ટિ નીચી, એટલે દેખાય તે કેટલું દેખાય? પિતાની પાસેની એક વેંત જમીન દેખાય, ત્યાં 3 હાથ દૂર રહેલ રાવણ શાને દેખાય? પૂછો - સીતાજીનું રાવણને ત્યાં માથું કેમ નીચું? પ્ર - માથું કેમ નચું અને આંખ કેમ અડધી મીંચેલી ? ઉ– એટલા માટે કે સીતા પિતે શીલવંતી નારી Page #138 -------------------------------------------------------------------------- ________________ 136 છે, ને પરપુરુષના સ્થાનમાં ફસેલી છે, તેથી મગજ પર માટે ભાર છે કે “આ હું કયાં ફસાણું છું?” માણસ ઉંધા વેપારમાં ફસાઈ ગયે હેય અને લાખની ખેટ આવવાની દેખાતી હોય તે મગજ પર એને ભાર આવી જવાથી નીચી મૂંડીએ બેસે છે ને? એમ અહીં સીતા પરપુરૂષના સ્થાનમાં ફસામણીના મગજ પર રહેલ ભારથી નીચું માથું ને અડધી મીંચેલી આંખ રાખીને બેસે એમાં શી નવાઈ? એમાં કયારેક માથું થાકીને જરાક સહેજ જ ઊચું થાય તે ય એની નજરે રાવણના માત્ર પગનાં તળિયા દેખાઈ જતાં. એટલે તે સીતાજીને શેય રાણુઓ ફસાવે છે! - જ્યારે રામ-રાવણના યુદ્ધમાં રાવણ ખતમ થઈ ગયા પછી રામ સીતાજીને લઈ અધ્યામાં આવી વસે છે, ત્યારે એકવાર સીતા પરની ઈર્ષ્યાથી શક્ય રાણીએ એને ફસાવવા વાતમાં વાત મિલાવી પૂછે છે. કે, તે “હું સીતાબેન ! એ રાવણ શું બહુ રૂપાળો હતે?” સીતા કહે “એ રાવણું કે હતો એ જાણે મારી બલા. બેન ! મેં તે એને જે જ નથી. એટલે મને શી ખબર કે એ કેક રૂપાળે હો?” પેલી કહે " પણ તમારી આગળ દિવસ સુધી તમને મનામણાં કરતો હશે તે ક્યારેક તે એ દેખાઈ ગયે હોય ને ?" Page #139 -------------------------------------------------------------------------- ________________ 137 સીતાજી કહે “એક તે મેં એને હંમેશાં સાડા ત્રણ હાથ આઘે રહેવા તાકીદ આપેલી, એટલે એ એટલે દૂર જ રહે. વળી હું નીચી મૂંડીએ જ બેસી રહેતી તેથી એ શાને દેખાય? કયારેક માથું થાકીને સહેજ ઊંચું થાય તે ય દષ્ટિ અડધી મીંચેલી, તે કયારેક એના પગને પજે માત્ર દેખાઈ જો.” પેલીએ કહે “તે એના પગને પંજે કેમ?” કેક વળી શું ? માણસના પગના પંજામાં શું જેવા જેવું હોય? પંજાને એક અંગુઠા ને ચાર આંગળા.' પેલીઓ કહે “તે જરાક ચીતરી બતાવે ને?” સીતાજી ભદ્રક છે, શેના પેટના પાપથી અજાણ છે, તેથી ભેળાભાવે કાગળ પર ચીતરી બતાવે છે. પિલીઓ માયાવી છે, તે છુપી રીતે એ ચિત્ર લઈ જઈ રામને બતાવતી કહે છે “જુઓ આ તમારી સતી પત્ની સીતા હજી રાવણના આ ચરણનું ધ્યાન કરતી બેસી રહે છે.” રામ ભેળા નથી, ઝટ કહી દે છે, “બેસો બેસો સીતાને હું તમારા કરતાં વધારે ઓળખું છું. આ તે કાંક પ્રપંચ કરી તમે એની પાસે આ ચિતરાવ્યું હશે.” બાકી તે એનું સતીત્વ કેવુંક કે લંકામાંથી હનુમાનજી તે એને ખભે ઊંચકી લાવવા તૈયાર હતા, છતાં Page #140 -------------------------------------------------------------------------- ________________ 138 પરપરુષને સ્પર્શ ન ખપે એ હિસાબે એમણે ના પાડેલી. શે ભેંઠી પડી ગઈ વાત આ હતી, સીતાજીએ રાવણને ત્યાં દૃષ્ટિ જ એવી નીચી રાખેલી કે રાવણ દેખવામાં જ ન આવે. આ શું છે ? પરપુરુષ દેખવામાં જ ન આવે એવી નીચી દષ્ટિ એ શીલનું મર્યાદાનું પાલન છે, એ શીલની જયણ છે. શીલ–ભંગને સહેજ પણ નિમિત્ત ન મળે એવી સાવધાની એ જયણા છે, આવું દરેક ગુણ ને દરેક ધર્મ સાધના ભાવે સમજવાનું છે. દરેકમાં જયણ સાચવવાની છે. સીતાજી અને સ્થૂલભદ્રજી વિપરીત સંચાગમાં બેઠા હતા પણ જયણું સાચવીને બેઠા હતા, સીતાજીને રાવણ જે હરામ; સ્થૂલભદ્ર સ્વામીને કશા જેવી હરામ. પતનનું પગથિયું નજર, તે પહેલેથી જ પરસ્ત્રી કે પરપુરુષ પર નજરનું પગથિયું જ માંડવાની વાત નહિ, આને જયણા સાચવી કહેવાય. પેલા ચાંપા શ્રાવકે શું કરેલું ? ત્રણ લૂંટારા સામે ત્રણ બાણ રાખી બાકી બે બાણ ભાંગી નાખેલા. કેમ એમ ? કહે, અહિંસા વ્રતની જયણું સાચવવા. અહિંસાનું એને વ્રત એવું હતું કે નિરપરાધી ત્રસ જીવને મારવા નહિ, ને અપરાધીને પણ એક બાણથી વધુ મારવું નહિ. હવે Page #141 -------------------------------------------------------------------------- ________________ 139 સામે લૂંટવા આવેલા અપરાધી ત્રણ છે, તેથી ત્રણ બાણ ઉપરથી વધારાના બે બાણ અકબંધ રાખી મૂકે તે સંભવ છે આવેશમાં એક ઉપર બીજું બાણ લગાવવાનું બની જાય, ને એમાં નિયમ તૂટે. તેથી નિયમ તેડાવનાર નિમિત્તથી જ આઘા રહેવું, એ જયણ એણે સાચવી. વિવિધ વાતની જયણાઓ: માને કે આમ તે રાતે ખાઓ છો, પણ રજાના દિવસે રાત્રિભેજન ન કરવાનો નિયમ છે. હવે આની જય શું? આ, કે રજાના દિવસે જે કંઈ સ્નેહીને રાત્રે મળવા જાઓ ને એ રાત્રે ખાતે હોય કે ખાવા બેસતે હોય, તે સંભવ છે એ તમને જમવા બેસવા આગ્રહ કરે. ત્યાં સ્નેહીને બહુ આગ્રહ અને દાક્ષિણ્ય એ નિયમમાંથી લપસાવનારું નિમિત્ત છે, માટે ત્યાં જયણુ આ કે રાત્રે એવા ટાઈમે મળવા જ ન જવું. જયણું એ ધર્મની માતા છે. ચરણ-કરણ ધર્મ આરાધવે છે તે જયણ સામે જ રાખવી પડે. પહેલા અહિંસા વ્રતમાં જય આ, - કે (1) નીચે જોઈને જ ચાલવું. (2) કામકાજ કરવા તે જીવજંતુ ન મરે એવી સાચવણીથી કરવા, (3) નકામી કે અપ્રશસ્ત પ્રવૃત્તિ ન કરવી.... બીજા સત્યવ્રતની જયણે આ - કે (1) Page #142 -------------------------------------------------------------------------- ________________ 140 બોલવું તે વિચારીને બોલવું. (2) બેલવામાં ક્રોધલભ-ભય કે હાસ્યને ઘુસવા ન દેવા એ જયણુ થઈ. નહિતર સંભવ છે ક્રોધ વગેરેમાં બોલતાં વધારે પડતું બેલાઇ જાય એમાં જુઠ આવી જાય. અનીતિ–ત્યાગના ત્રીજા વ્રતમાં જયણ આ, કે માલ સસ્તો મળે છે માટે લેભમાં ન જવું સંભવ છે એ ચેરીને માલ હોય એ ખરીદતાં અનીતિને ટેકે મળે. ચેથા સદાચાર વ્રતની જયણ આ, કે એકલી પરસ્ત્રીના ઘરમાં ન જવું, કે પિતાના ઘરે એકાંતમાં પરસ્ત્રીને મળવું નહિ. એમ આ પણ જયણા છે,બિભત્સ યા શુંગારી ચિત્ર-સિનેમા વગેરે ન જેવા, કે એવું વાચન ન કરવું; નહિતર એમાં છુપી દુરાચારની ભાવના જાગતા વાર નહિ. પાંચમા પરિગ્રહ-પરિમાણ વ્રતની જય આ, કે પરિણામ પહોંચી જવા આવે પછી બંધ ન કરે. નહિતર સંભવ છે અધિક કમાણ થતાં પરિમાણુ ઉપરનું બૈરી-છોકરાના નામે રાખવાનું કે ધર્મમાં ખરચશે એમ કરીને રાખી મૂકવાનું મન થાય. પરિગ્રહ પરિમાણને એ અર્થ નથી કે કમાણ ચાલુ રાખવી ને પરિમાણ ઉપર આવે એ ધર્મ ખાતે ખરચે જવું. કેમકે એમાં તે પરિગ્રહની મૂચ્છ તે ઊભી જ Page #143 -------------------------------------------------------------------------- ________________ 141 રહી. પરિગ્રહ-પરિમાણ એ પરિગ્રહની મૂછ તેડવા માટે છે, પરિગ્રહને ભયંકર લેખવા માટે છે. જે ધીખતી કમાણી ચાલુ જ રાખવી છે, તે એમાં પરિગ્રહને ભયંકર ક્યાં લેખે ? આ “ચરણ”ની જયણ. કરણની જયણઃ એમ “કરણ”ની જયણ એટલે અહિંસા વગેરે આઠ વ્રતની પિષક ધર્મકરણીઓમાં જયણ સાચવવાની. અર્થાત ધર્મકરણીઓને બાધ ન પહોંચે એવી સાવધાની રાખવાની. બાધ પહોંચાડે એવી પ્રવૃત્તિથી કે એવા નિમિત્તથી આઘા રહેવું એ જયશું કહેવાય. જયણા એટલે જતન, ધર્મનું જતન થાય, રક્ષા થાય, ધર્મને ભંગ ન થાય,એ એ પ્રયત્ન, એવી એવી સાવચેતી રાખવી જરૂરી છે, ને એને જયણું સાચવી કહેવાય. દા. ત. રેજ સવારે ઊઠીને સામાયિક કરે છે, તે આગલી રાતે મોડા સુધી વાત કરતા ન બેસવું એ જયણું કહેવાય. એ જયણા જે ન સાચવે તે સંભવ છે પછી ઊવામાં મોડા પડે એટલે મનને એમ થાય કે “હવે મોડું થયું છે, બીજા કામને વાંધે પોંચશે. માટે અત્યારે સામાયિક રહેવા દો એ તે સૂવાને નિયમિત સમય થાય એટલે વાતે વગેરે બંધ કરી સૂઈ જ જવાનું જેથી પ્રભાતની ધર્મક્રિયાઓ ન Page #144 -------------------------------------------------------------------------- ________________ ચુકાય. એનું નામ જણ સાચવી કહેવાય. કુમારપાળની જયણા - કુમારપાળ મહારાજા ચેમાસામાં રાજધાની પાટણની બહાર જતા નહિ એટલું જ નહિ, કિન્તુ પાટણમાં પણ હરવા ફરવા જતા નહિ કેમકે ચોમાસામાં જીવેની ઉત્પત્તિ વધારે, તેથી હરવા ફરવામાં જીવે ભરચક મરવા સંભવ. આ હરફર ન કરવું એ જયણ. કુમારપાળ મહારાજ ચેમાસામાં નિત્ય એકાશન, પાંચ વિગઈ ત્યાગ, લીલેરી સદંતર ત્યાગ, અને પૂર્ણ બ્રહ્મચર્ય રાખતા ! આ શું છે? અહિંસા ધર્મના પાલનમાં જયણ. શી રીતે ? તે કે એકાસણું કરે એટલે માત્ર એક ટંકના ભજનથી બીજા ટંક અંગે હિંસામય આરંભસમારંભ બંધ. સંપૂર્ણ બ્રહ્મચર્યથી અબ્રહ્મની હિંસા બંધ. અને લીલોતરી ત્યાગ વગેરેમાં પણ હિંસા બંધ થાય. કુમારપાળના ઊંચા ધર્મપરાકની પાછળ પૂર્વ ભવની જિનભક્તિ, સાધુસત્સંગ અને વર્તમાન ભવના વૈરાગ્ય તથા ધર્મપ્રેમ કેવા કામ કરી રહ્યા હશે ?: માત્ર પૂર્વની પાંચ કે ડિના ફૂલથી પૂજાનું ફળ સમજતા નહિ. કુમારપાળને પૂર્વ ભવની જિનભક્તિ તથા સાધુ-ઉપાસનામાં બે મહાન તત્ત્વ જબરદસ્ત કામ કરી રહ્યા છે - Page #145 -------------------------------------------------------------------------- ________________ 143 (1) પૂર્વની ધર્મહીન દશાને પ્રબળ સંતાપ, ને (2) વર્તમાન ધર્મસાધનામાં પારાવાર આનંદ. એ ધર્મ કરવા પૂર્વની પિતાની ધર્મહીન દુર્દશાને ભારે સંતાપ–પશ્ચાતાપ એ છે કે ત્યાં સાધુ દેવાધિદેવ તથા એમની સેવા મળ્યાને આનંદ પારાવાર છે, અને એથી હૈયું અત્યંત ગદ્દગદ થઈ આનંદના હિલોળે ચડ્યું છે. આ ધર્મહીન દશાને સળગતે સંતાપ અને દેવ-ગુરુ-ધર્મ પામ્યાને ગગદભાવ-માંચ-હર્ષાશ્ર. એ આત્માના ઉદયના જબરદસ્ત સાધન છે. મહાપુરુષોના ચરિત્રમાંથી આ તારવવાનું છે. કુમારપાળ ચરિત્રમાંથી સામાન્યથી આટલું જાણવા મળે કે પૂર્વભવે કુમારપાળને જીવ રાજપુત્ર જુગાર દુરાચાર વગેરેનો વ્યસની બની જવાથી પિતાએ એને દેશવટે દીધેલ તેથી લૂંટારે બનેલે એમાં એના પર તવાઈ આવતાં એને ભાગવું પડેલું. ત્યાં રસ્તામાં મુનિ પર ગુસ્સો કરતાં એ મુનિ નીડર મળવાથી ધર્મને બોધ પામી સુધરી જઈ મુનિના સંપર્કમાં રહેલે; અને એક દિવસ પાંચ કડીના ફૂલથી પ્રભુ પૂજા કરેલી. તેથી એ પછીના કુમારપાળના ભવમાં 18 દેશના સમ્રાટ બનેલા! બોલે છે ને કે પાંચ કે ડિના ફૂલડે પામ્યા દેશ અઢાર' Page #146 -------------------------------------------------------------------------- ________________ 144 આ પરથી મનને એમ થાય ને કે માત્ર પાંચ કેડિઓથી ખરીદેલા ફલની પૂજામાં એવું તે શું ચમત્કાર હશે કે એનાથી 18 દેશનું સમ્રાટપણું મળે? એટલું જ નહિ પણ એમાં આવા જબરદસ્ત ત્યાગ કે દર ચોમાસામાં નિત્ય એકાસણું, 5 વિગઈ–ત્યાગ, લીલેતારી-ત્યાગ, સંપૂર્ણ બ્રહ્મચર્ય..એવું બધું શી રીતે મળે ? કુમારપાળ મહાન ધર્માત્મા કેમ બન્યા? - અહીં ઉપરોક્ત એ વિગતે પરથી આ બે તારવણ કાઢવાની કે (1) એક તે, પિતાની પૂર્વની વ્યસની અને લૂંટારાપણાની દુર્દશા પર તીવ્ર પશ્ચાતાપ ! કહે લોહીના આંસુ સારવાનું! (2) અને તેથી જ બીજું આ, કે દેવ-ગુરુ-ધર્મ મળ્યા પર અનહદ, અઢળક આનંદ! શ્રદ્ધા, શક્ય જ્વલંત આરાધના, એમાં અતિશય ગદગદભાવ, અહે અહો ભાવ, રોમાંચ અને અતિશય હરખના આંસુ ! (3) તેમજ ત્રીજી વાત આ, કે બધીય સાધના આરાધનામાં કેઈપણ પ્રકારની લૌકિક અભિલાષાઆશંસા નહિ, પણ કેવળ નિરાશસભાવ. ધર્મસાધનામાં મુખ્યપણે ભાવ ભજવનાર આ Page #147 -------------------------------------------------------------------------- ________________ ત્રણ તના ગે એટલી બધી ઊંચી કેટિનું પુણ્યાનુબંધી પુણ્ય એમણે ઉપાર્યું કે 18 દેશના રાજ્યની પુણ્યાઈ તે ઠીક, પરંતુ એ પુણ્યાનુબંધી મળી ! - પુયાઈ “પુણ્યાનુબંધી” એટલે કે પુણ્ય-સામગ્રી વલંત વૈરાગ્ય અને સદબુદિ-ધર્મબુદ્ધિ-ધર્મલેશ્યા જગાડનારી. કુમારપાળ મહારાજાનું વિસ્તૃત જીવન-ચરિત્ર જુએ તે દેખાશે કે એમણે કે વૈરાગ્ય કેળવ્યું છે! રોજિંદા જીવનમાં કેવી કેવી ધર્મ-લેશ્યા ને ધાર્મિક વિચારે ધર્યા છે! તેમજ ઠામઠામ પ્રસંગે પ્રસંગે કેટલી બધી ઉચ્ચ ધર્મભાવના અને ધર્મબુદ્ધિ રાખી છે! શું એ એમને આકાશમાંથી ટપકી પડી? કે માત્ર અહીં હેમચંદ્રસૂરિજી મહારાજ ગુરુના ઉપદેશથી ઉભી થઈ? એમ તે એ જ ગુરુ પહેલાં રાજા સિદ્ધરાજ જયસિંહને પણ મળેલા, છતાં કેમ એ આવી જવલંત ધર્મ–લેશ્યા ધર્મ–બુદ્ધિ ધાર્મિક વિચારે ન પામે? ત્યાં કહેવું જ પડે કે રાજા સિદ્ધરાજ પાસે એવું પુણ્યાનુબંધી પુણ્ય નહતું કારણ? પુણ્યાનુબંધી પુણ્ય હોવાના આ ત્રણ કારણ, પુણ્યાનુબંધી પુણ્યનાં 3 કારણ (1) ધર્મહીન પૂર્વદશાને તીવ્ર સંતાપ Page #148 -------------------------------------------------------------------------- ________________ (2) અત્યંત અહંભાવ-ગગદભાવ-રોમાંચ-હર્ષાશ્રુ સાથેની ધર્મ સાધના, અને (3) સાધનામાં શુદ્ધ નીતરતે નિરાશસભાવ. એ રાજા સિદ્ધરાજના પૂર્વભવના જીવનમાં નહેતા, ત્યારે મહારાજા કુમારપાળના પૂર્વભવનાં જીવનમાં એ હતા. તે એના ફળમાં અહીં વિતરાગના ધર્મ ઉપર જવલંત શ્રદ્ધા, જૈન ધર્મના જવલંત કાર્યો, અને જવલંત આરાધના, સદ્બુદ્ધિ, ધર્મશ્યા-ધર્મભાવના, અને સદગણે એટલા બંધા ઊંચા કે નજીકમાં પહેલા તીર્થકર ભગવાનના એ ગણધર થવાના છે! તમને મન થાય ખરું કે “આવી આરાધના અમને મળે તે કેવું સરસ?” જે આ મન સાચું હોય તે. કુમારપાળના અને પૂર્વ ભવમાં કરેલ દેવાધિદેવ ગુરુ અને ધર્મની સાધનાને ત્રણ મુખ્ય તત્વવાળી કરી એ ત્રણ તત્વ તમારા જીવનમાં લાવે. આ ત્રણ તત્વ મામુલી સમજતા નહિ, એમાં (1) પહેલું તત્વ, ધર્મહીન દુર્દશાને પારાવાર સંતાપ એ મહાન તત્તવ છે. કેમકે એથી હવે જીવ ધર્મહીનતા અને પાપલીનતાથી ઊભગી જાય છે. એટલે, જ્યાં જ્યાં હિંસામય આરંભ-સમારંભાદિ પાપનાં દર્શન થાય, ત્યાં ત્યાં Page #149 -------------------------------------------------------------------------- ________________ હૈયાને કશે હરખ ઉલ્લાસ નહિ હેય, બલકે હૈયાના ઉંડાણમાં ભારે ગ્લાની હશે. સંસારી જીવનમાં ક્યાં ક્યાં હિંસાઆજે પણ કcખાનાની હિંસા સાંભળીને કેવી કમકમાટી આજના તમારા સંસારના આરંભ સમારંભમાં થતી હિંસા પ્રત્યે થવી જોઈએ. પ્રભુનાં ઉપદેશ પર, જિનવચન પર, જિનેક્ત તર પર, શ્રધ્ધા કરનારા છે ને તમે? પ્રભુએ પાણીના ટીંપે ટીંપે પૃથ્વી અગ્નિ અને વાયુના કણે કણે અસંખ્ય જીવે કહ્યા છે. કાચા પાણીનું એક ટીંપુ પણ પગ નીચે કચર્યું, એમાં અસંખ્ય અપકાય જીવ માર્યા! દીવાસળીનું સળગેલું ટેપચું બૂઝવ્યું, એમાં અસંખ્ય અગ્નિકાય જીવ માર્યા! કપડાને જરાક છેડે ઉરાડે, ઝાટક, એમાં અસંખ્ય વાયુકાય જીવે માર્યા! આ જિનવચન બતાવે છે. બેલે, એ હિંસા પર ગ્લાની કમકમાટી થાય છે? એટલામાં ય ગ્લાની, તે પછી શ્રાવિકાઓને રોજના 6-6 કલાક ચુલે સળગતે રાખવામાં અને એમાં રઈ વગેરેમાં પાણી-ધાન્ય-વાયુ વગેરેના આરંભ સમારંભ પર કેટલી બધી ગ્લાની થાય ? એમ કુટુંબના કપડાં ધોવાં, વાસણ મા જેવા, અનાજ દળાવવા વગેરે Page #150 -------------------------------------------------------------------------- ________________ 48 વગેરે ઘરકામમાં થતી અસંખ્ય અસંખ્ય જીની હિંસા વખતે કેટકેટલી ગ્લાની થાય ત્યારે તમારે પુરુષને ધંધા-ધાપા વગેરેમાં થતી સીધી કે આડકતરી અઢળક જીવેની હિંસા અંગે કેટકેટલી ગ્લાની થાય? યાદ રાખજે - એકેન્દ્રિય અગ્નિ-પાણી-વાયુ-વનસ્પતિ વગેરે જીવની હિંસા અંગે ગ્લાની થાય તે જ જિનવચન પર શ્રદ્ધા છે. - આચાર્ય વનસ્પતિહિંસા પર કેવુંક પ્રાયશ્ચિત ગ્લાની કેવી એને નમુને જુઓ - આચાર્ય સમુદાયને લઈને જંગલમાંથી પસાર થતા હતા, એમાં એમને ઝેરી જનાવર કરડયું. એનું ઝેર ચડવાથી બેભાન થઈ ગયા. શિષ્યોમાં એક જાણુકાર મુનિએ મેળવેલ જેવી વનસ્પતિનાં પાન લાવી મસળીને લુગદી બનાવી ડંખ પર લગાડી દીધી. થોડીવારમાં ઝેર ઊતરી ગયું! આચાર્ય ભાનમાં આવી ગયા, જોયું તે લીલી વનસ્પતિની લુગદી લગાડેલી છે. હવે કેમ? આચાર્ય તરત ભારે ખિન્ન થઈ શિષ્યોને કહે છે- “અરરર! આ તમે શું કર્યું? લીલી વનસ્પતિના જીવ મારા માટે કરી નાખ્યા? હવે મારે આનું ભારે પ્રાયશ્ચિત કરવું પડશે !" Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિતમાં શું કર્યું જાણે છે? જીવનભર માટે લીલા શાકને ત્યાગ ! આ છ વિગઈઓને ત્યાગ! આટલા 4-5 કે 5-10 લીલા પત્તાની હિંસામાં કેવીક ગ્લાની? ભગવાનના વચન પર શ્રદ્ધા લાવવી છે? શ્રાવકની શ્રદ્ધા કેવી સક્રિય? - કદાચ અગ્નિ–પાણ-વાયુ-વનસ્પતિ-ધાન્ય વગેરે એકેન્દ્રિય જીવેની હિંસાના આવાં પ્રાયશ્ચિત ન કરે, કિન્તુ હિંસામાં ગ્લાની તે લાવી શકે ને? ના, ગ્લાની લાવવી નથી, ને “મને એકેન્દ્રિય પણ જીવ છે એવા જિનવચન પર શ્રધ્ધા છે” એ દાવે રાખે છે, એ શ્રધ્ધામાં સત્યતા કેટલી નક્કરતા કેટલી? કે પિકળ શ્રધ્ધા? માત્ર કહેવાની જ શ્રધ્ધા ને? મસાલેદાર શાક ઉડાવતાં, આંબા વગેરે ફળ ઉડાવતાં, એની પાછળ થયેલ વનસ્પતિ-જીની હિંસાની ગ્લાની કયાં આગળ ? સામાન્ય ગરમીમાં કલાક સુધી વિજળીપંખા ચાલુ રાખતાં અસંખ્ય અસંખ્ય વાયુકાય જાની થતી હિંસા પર ગ્લાની કયાં આગળ? કહેશે “અમને હૈયાની અંદર તે ગ્લાની છે જ, માત્ર બહારથી આનંદ થાય છે, તે સવાલ એ છે કે હૈયાની અંદર ગ્લાની થતી હોવાનું લક્ષણ શું? ઠીક, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ મજેના શાક ફળ ઉડાવતાં આનંદ આવ્યું તે માત્ર બહારથી, પણ હૈયામાં ગ્લાની છે, એટલે તે શાક ફળની કવિતા ન ગાઓ ને? પ્રશંસા ન કરે ને? એની દલાલી ન કરને કે લીલાં શાક ફળ તે બહુ ખાવા જોઈએ? મહિનામાં પાંચ તિથિ તે લીલેરી પાકાં કળા બંધ ને ? છેવટ. એ ચૌદશ બંધ ને ? કે ચૌદશેય કેળાં કેરી ઉડાવવાના? વનસ્પતિ છની હિંસાની પ્લાનનું લક્ષણ શું? ને જે કશું લક્ષણ નથી, તે એને અર્થ એ, કે એ હિંસાની ગ્લાની નથી, પછી એ જ અંગેના ભગવાનનાં વચન પરની શ્રદ્ધા કયાં ઊભી રહે ? શ્રદ્ધા નહિ તે સમકિત ક્યાં? સમ્રાટ કુમારપાળ મહારાજ મૂખ નહોતા કે ચોમાસામાં લીલેરી સદંતર ત્યાગ રાખે? એમાં જેમ એ સક્રિય જીવદયા સમજતા હતા, એમ સક્રિય જિનવચન શ્રદ્ધા સમજતા હતા. હું જો આ જીવને અભયદાન આપું, તે મેં ભગવાનના જીવ-વિજ્ઞાનના વચન પર શ્રદ્ધા કરી ગણાય.” એમ એ સમજતા હતા. તમે એટલે ત્યાગ નહિ સહી, પણ કમમાં કમ એ જીની હિંસા પર ગ્લાની તે લાવે, જે શ્રદ્ધા સમકિત રાખવું હોય. Page #153 -------------------------------------------------------------------------- ________________ - જે જે આ ગ્લાની પણ જીવેના ને જીવહિંસાના જ્ઞાન પછી ધર્મનું આચરણ છે “ચરણ-કરણ વિહીણે બુઈ સુબહું પિ જાણું તે” એને જ્ઞાનીએ કહ્યું એમાં પાપના ત્યાગ અને ચરણ-કરણ એ ધર્મનાં આચરણ કહ્યાં છે, ધાર્મિકતાનું પહેલું પગથિયું જ આ, (1) પાપાચરણમાં ગ્લાની, અને (2) ધર્મનાં આચરણ માટે તીવ્ર તલસાટ. ઉબુડા મા પુણે નિબુદ્ધિજા” ઊંચે આવેલ તું હવે ફરીથી નીચે ડુબવાને ધ ન કર” એમ જે જ્ઞાનીએ કહ્યું, ત્યાં આ જ સમજી રાખવાનું છે કે જે હિંસાદિ-પાપાચરણ અને ધર્મહીન દશામાં એની ગ્લાની ય નહિ હોય, તીવ્ર સંતાપ પણ નહિ હોય, તે અફાટ સંસાર-સાગરમાં નીચે ડુબી જવાનું થશે. મોટા ભરત ચક્રવતી જેવા ચક્રવતીઓ પણ સંસારમાં ના ડુખ્યા એનું પહેલું કારણ આ હતું કે ધમહીન અને પાપદશાને એમને ભારે સંતાપ હતે. સુદત્ત રાજાને પાપને સંતાપ અને રાજ્યત્યાગ: સુદત્ત રાજાએ એટલા માટે જ મોટા રાજ્યને ત્યાગ કર્યો. ઉંમર તે હજી ચડતી યુવાનીની છે, Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપર 6 પરંતુ હૈયામાં પાપ પ્રત્યે ગલાની રહેતી હતી, તેથી એકવાર કેટવાલ કોઈ ખુની ચોરને પકડી લાવ્યા અને રાજને કહે - મહારાજા આણે માલિકનું ખૂન કરી એને માલ ચાર્યો છે. તે ચેર અમારા હાથમાં આવી ગયે, એટલે અમે એને આપની પાસે લાવ્યા છીએ, હવે આ પની જેમ ઈચ્છા હોય તેમ કરો.” રાજાએ વિદ્વાનને પૂછયું શાસ્ત્ર આવાને શી સજા ફરમાવે છે?” વિદ્વાને કહે “આવાને આંખ ફડાવી, નાક-કાન કપાવી, ગધેડે બેસાડી આખા ગામમાં લાકડી–ધેકા-સાટકા મારતાં મારતાં ફેસ્વ, પછી ગામ બહાર કુર રીતે શરીરમાંથી માંસ કાપી કાપીને મારી નાખવે.” - રાજા આ સાંભળીને થથરી ઊઠે ! એના મનને થયું કે “અરરર! ગુનેગારે ગુને કર્યો એ તે એને ભારે, પરંતુ મારે રાજા થઈને ગુનેગારને આવે ત્રાસ આપવાને? હું રાજા છું માટે જ અવાર-નવાર ગુનેગારોને આમ ત્રાસ આપવાને? ભલે કાયદા મુજબ ન્યાય તે કહેવાય, પરંતુ કુદરત કાંઈ માફ કરે નહિ. “તમે બીજાને ત્રાસ આપો છો ? ત્રાસ આપી રાજી થાઓ છે? અરે કેઈ ત્રાસ આપે એમાં રાજી Page #155 -------------------------------------------------------------------------- ________________ 153 થાઓ છે ? તે તમે કુદરતના ગુનેગાર છે, ને એ કુદરત કાંઈ સજા કર્યા વિના તમને છેડે નહિ.” તો ધિકાર પડો આ રાજવીપણાને! કે જેમાં અવાર–નવાર જીને ત્રાસ આપવાના હોય છે. અરે ! સામાન્ય ગૃહસ્થપણું પણું જીવની હિંસાથી ભરેલું છે, તે મોટા રાજવી પણાના જીવનમાં જીવેની કેવી કેવી અને કેટલી કેટલી હિંસા ? ધિક્કાર છે સંસારવાસને ! ઘરવાસને ! કે જેમાં રહયે આવા ઘોર પાપ કરવા પડે.” બસ, સુદત્ત રાજા મહેલમાં આવ્યા પણ મનને ચેન નથી, પેલા ગુનેગારને સજા સાંભળેલી એના પર આ સંસારના જીના દુખ જોઇ જીવે પર ભારેભાર દયા ઉભરાય છે, અને જીને એવાં દુખ પહોંચાડનારી વિવિધ હિંસાથી ભારોભાર ભરેલા સંસાર પર વૈરાગ્ય વધતે ચાલે છે. વિવેક આનું જ નામ છે કે દુખદ પરિણામ જોઈ એ નીપજાવનાર વસ્તુ પરથી દિલ ઊભગી જાય. જે દિલ ન ઉભગે તે વિવેક શે રહ્યો? ભાગીદાર વિશ્વાસઘાતી નીવડવાનું જાણ્યા પછી એના પર દિલ હવે ઓવારી જતું નથી, પણ ઊભગી જાય છે. - મનને થાય છે કે આવા અવિશ્વસનીય માણસને દિલ કયાં સેપ્યું? Page #156 -------------------------------------------------------------------------- ________________ 154 આ શું કર્યું? વિવેક કર્યો, દિલ દેવા લાયક હોય તે તે વિશ્વસનીય માણસને જ દેવા લાયક હોય, અવિશ્વસનીયને નહિ, પછી ભલે એ ઉપરથી ગમે તેટલે લાભ દેખાડતો હેય, અને ગમે તેટલા પ્રેમના સવાસલાં કરતે હોય; પરંતુ જે એણે અંદરખાને વિશ્વાસઘાતનું કામ કર્યું છે, દુકાન પર બેસીને ભાગીદારીના ધંધામાં નહિ પણ ખાનગી રીતે પિતાના અંગત ધંધામાં જ મુખ્ય ધ્યાન રાખ્યું છે, અને મોટા લાભના સદા ખાનગી રાખી પિતાના અંગત ધંધા ખાતે જ લીધા છે, તે એ વિશ્વાસઘાતનું જ કામ કરી રહ્યો છે. પહેલાં આપણે આ ન જાણ્યું ને ત્યારે એના પર ખૂબ પ્રેમ દાખવતા હતા, પરંતુ પાછળથી આ વિશ્વાસઘાતની ખબર પડી, તે શું હવે એ ભાગીદાર પર પૂર્વવત પ્રેમ બ રહે? શું એને પહેલાંની માફક દિલ આપીએ? ના, જે આપીએ તે આપણે નિવિવેકી બધુ ગણાઈએ. એમાં તે પછી મોટી પછાડ ખાવાનું થાય, ત્યારે વિશ્વાસઘાતના વધુ નુકસાનના ભેગ બનવું પડે. પરિણામ દારુણ જોયા પછી પણ જે વિશ્વાસ રાખીને તણાયા તે તારાજ થઈ ગયા. બસ, સુદત્ત રાજાએ સંસારવાસની આ અવિશ્વસનીયતા જોઈ. એમાં અઢળક પાપાચરણ અને પાપકર્મ–બંધની મહાનુકસાની જોઈ એનાથી દિલ Page #157 -------------------------------------------------------------------------- ________________ 155 ઊભગી ગયું અને તરત ચારિત્ર લીધું. ચારિત્ર અને તપ-સ્વાધ્યાયમાં એવું દિલ લગાવ્યું કે એમને અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. આટલી બધી ઊંચી સાધના? હા, પિતાની પૂર્વની ધર્મહીન દશાને તીવ્ર સંતાપ હતા તેથી ધર્મ હાથમાં આવ્યા પછી ધર્મ સાધવાની મહા તાલાવેલી અને એ સાધવામાં મહા આનંદ હતે. આપણું ધર્મહીન દશાને સળગતા સંતાપ ન થાય ત્યાં સુધી ઊંચી ધર્મસાધના અને ધર્મમય અવસ્થાની તાલાવેલી અને આનંદ શી રીતે આવે? સવાલ થશે - ધર્મહીન દશાને સંતાપ શી રીતે ઊભે કરવો? એ સંતાપ કેમ નથી થતે એનું નિદાન તપાસે. તે આ દેખાશે કે જીવનમાં પૈસા–ટકા, ખાનપાન, કપડા-લત્તા, ઘર, દુકાન, પત્ની-પુત્રાદિ મળી જવામાં મનને પછી કેઈ ત્રુટિ કઈ બેટ લાગતી નથી. કયારે ય ત્રુટિ દેખાય તે આ જ કે બસ એ બધું મનમાન્યું કેમ મેળવી લઉં!” સવારથી રાત સુધી એજ લગન અને એના જ પ્રયત્ન ચાલ્યા કરે છે, ત્યાં “મારા જીવનમાં ધર્મની કેમ બેટ કેટલી છે?' એ શાનું હૈયે આવે? ધર્મની બેટ પર સંતાપ થવું જોઈએ તે શાને થાય ? Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ પૈસા-પરિવાર...વગેરેની સારાસારી હોય ત્યાં મનને આરામ છે, “ચાલે ચિંતા નથી, બધું બરાબર આવી મળ્યું છે, ને બધું બરાબર ચાલે છે” એટલે ત્યાં સારાસારીમાં ધર્મની ખટ લાગતી નથી; અને આફત આવે ત્યાં એ આફત ટાળવા દુન્યવી ઉપાય અને દુન્યવી રીતરસમમાં જ રચ્યા પચ્યા રહેવાય છે! એટલે સારાસારી ન હોય ત્યાંય ધર્મની પેટને વિચાર સરખો નથી! કદાચ ત્યાં ધર્મ કરવાને વિચાર થાય તે ય તે માત્ર આફત ટાળવા પૂરતું જ વિચાર, બાકી આત્માના હિતને માટે કશે ધર્મ કરી લેવાને વિચાર નહિ! આ કેવી દુર્દશા છે કે જીવનમાં દુન્યવી અનેક વસ્તુની ખટ લાગે, પણ ધર્મની જ ખેટ ન લાગે? દુન્યવી વસ્ત મનમાની મળી જવામાં જ સંતેષ હોય, ત્યાં ધર્મની ખટ શાની લાગે ? ત્યારે, ધર્મની બેટ લાગ્યા વિના ધર્મહીન દશાને સંતાપ પણ શી રીતે ઊભું થાય? દુન્યવી અનેક ચીજની ખેટ લાગે, ને ધર્મની જ એટ ન લાગે? એ કેવી દુર્દશા ! પૂર્વ પુરુષના જીવન પર નજર નાખો કે એમને જ્યારે કેવા સંગમાં ધર્મહીન દશાને સંતાપ ઊભે થયું અને એ સંતાપમાં એમણે શું શું કર્યું? એમ માનતા નહિ કે “દુન્યવી ખાનપાન-પૈસા Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિવાર વગેરે મનમાન્યા મળી ગયા એટલે જંગ જીતી ગયા!” આ બધું તે અનંતીવાર મેળવ્યું અને અનંતીવાર બેયું, ને અંતે રેયા ! ઉપરાંત કરેલા ધુમ પાપ, એથી અને એને ય પાછા કશા સંતાપ નહિ, તેથી આ સંસારમાં રખડતા રહ્યા તે એના પર શા સંતોષવાળે છે? કે “ચાલે પૈસા-ટકા-ઘરપરિવાર બધું જોઈતું મળી ગયું છે, ભગવાનની દયા છે, કશી ફિકર નથી.” આ સંતેષ વાળવામાં સંસારના ભ્રમણ મિટાવવાની સાધના કરવાનું રહી જાય. વંકચૂલની વતમક્કમતા - જુઓ વંકચૂલ બાપરાજને અન્યાય જોઈ રાજકુમારમાંથી બહારવટિઓ લૂંટારે બનેલું હતું, તે લૂંટારાઓની ટેળકી ભેગી કરી એને આગેવાન બનેલે. બેલે એણે જીવનમાં ઘેર પાપ કરવામાં બાકી રાખી હશે? પરંતુ જ્યારે એક રાત્રે રાજ્ય-મહેલના ઝરૂખા પર ચઢી અંદરમાં ચેરી કરવા પેઠે, અને રાણીએ એને ભેગ માટે ભેળવવા છતાં એ ન ભેળવા,કેમકે પૂર્વે મુનિએ આપેલ ચાર નિયમમાં આ એક નિયમ હતું કે “રાણી સાથે દુરાચાર ત્યાગ,' એટલે રાણીએ એના પર ખાટે આપ ચડાવી પકડાવ્યું, પણ રાજા બાજુના ખંડમાં જાગતે સૂતેલે તે એણે રાણીની માગણી સામે વંકચૂલની મક્કમતા સાંભળેલી, Page #160 -------------------------------------------------------------------------- ________________ એટલે એણે વંકચૂલને માત્ર શાબાશી આપી એટલું જ નહિ, પણ લૂંટારાને ધંધે પડતું મૂકાવી પિતાને દિવાન બનાવ્યું. * હવે એ દિવાનગીરીમાં શ્રાવક બને છે, એ એના ચરિત્રના અંતિમ પ્રસંગ પરથી જાણવા મળે છે; કેમકે એને એ કઈ ભારે રોગ થયે છે એ વખતે વૈદ્ય એને કાગડાના માંસના અનુપાનમાં દવા લેવાનું કહે છે. ત્યાં એને પેલા ચાર નિયમમાં એક નિયમ કાગડાના માંસના ત્યાગ”નો હાઈ એ અનુપાન લેવાની ના પાડે છે. વૈદ્ય કહે તે પછી જે આ રીતે દવા નહિ લે, તે રોગ જીવલેણ નીવડશે.” ત્યારે વંકચૂલ કહે છે - “ભલે, મતની ચિંતા નહિ, પણ નિયમનો ધર્મ પળાશે ને ? ધર્મ પાળતાં મત આવે એ તે ધન્ય મૃત્યુ!” એ વખતે રાજા એને આ અનુપાનમાં દવા લઈ લેવા સમજાવે છે, છતાં વંકચૂલ પોતાના નિયમમાં મક્કમ છે. ત્યારે રાજા પરગામથી એના શ્રાવકમિત્રને બોલાવે છે, જેથી એ વંકચૂલને એ દવા લેવા સમજાવે છે. અલબત્ આ શ્રાવકમિત્ર ખરેખર કલ્યાણમિત્ર છે એટલે એ વંકચૂલને ખાનગીમાં પૂછીને જાણી લે છે Page #161 -------------------------------------------------------------------------- ________________ 15e કે એને નિયમ બરાબર પાળવે છે. વંકચૂલ નિયમની દઢતા જ બતાવે છે, એટલે પછી એ રાજાને કહી દે છે કે “આ કેઈ પણ રીતે પિતાને નિયમ ભાગે એમ નથી” એટલે રાજા પણ પછી તાંત મૂકી દે છે, અને વંકચૂલ રેગની ઉગ્રતા થતાં મૃત્યુ પામે છે, પણ મરીને બારમા વૈમાનિક દેવકે જાય છે. અહીં જોવાનું આ છે કે એને શ્રાવક મિત્ર હતા એ હિસાબે પિતે પણ કેવો શ્રાવક બન્યું હશે કે નિયમની દઢતામાં મરીને બારમા દેવલોક જાય? બારમો દેવલોક એટલે શ્રાવકની ચરમસીમા. શ્રાવક શ્રાવકપણમાં મરે તે વધુમાં વધુ બારમા દેવકે જાય એની ઉપરના નવયક અને અદ્રુત્તર વિમાનના દેવકનું આયુષ્ય કર્મ સાધુ જ બાંધી શકે. ત્યારે આ વંકચૂલે શ્રાવકપણાની ઊંચી સીમાએ બંધાતા ૧૨મા દેવલોકના આયુષ્ય કર્મની પાછળ ઘર્મ પરિણતિ કેવી ઉભી કરી હશે? એ ઊંચી ધર્મ– પરિણતિ શાના ઉપર ઉભી થયેલી? કહે, દિવાન બન્યા પછી એ શ્રાવક મિત્રના ગે તથા સાધુ સંપર્ક પામી શ્રાવક બ હશે ત્યાં એને પિતાની લૂંટારા બહારવટિયાપણાનાં પાનાં જીવન પર ભારે સંતાપ થયે હશે. એ સંતાપ પણ માત્ર એકવાર ધર્મને હવે ધર્મ સ્વીકાર્યો, એટલું જ નહિ, પરંતુ Page #162 -------------------------------------------------------------------------- ________________ પાપ સંતાપ વારંવાર કર્યો હશે, કેમકે એકવાર પાપસંતાપ થઈને ધર્મલેશ્યા જાગી તે ગઈ પરંતુ હવે ધર્મલેશ્યા વધારતા જવાનું તો જ બને કે પિતાની નજર સામે અવારનવાર પોતાનું પૂર્વનું પાપી જીવન આવી આવીને એના પ્રત્યે અતિ ઘણા અને સંતાપ થયા કરે કે “અરરર! કેવું મારું પૂર્વનું ગલીચ પાપજીવન! હાય ! કેવા મારાં પૂર્વનાં ઝારા પાપ !" પાપને આ સળગતે સંતાપ થત રહતે હોય એટલે એની સામે ધર્મમાં-ધમલેશ્યામાં–ધર્મપરિણતિમાં જેમ આવે, વેગ આવે, એમાં નવાઈ નથી. દા. ત. જુઓ મેવા, મિઠાઈ, ફળ-ફરસાણ ઉડાવવાના પાપને તીવ્ર સંતાપ થાય તે પછી એના ત્યાગરૂપ આયંબિલ વગેરે તપ ધર્મની લેગ્યામાં વેગ આવે, ને એ પાપ સંતાપ ચાલુ રહે તે આયંબિલ ઓળીના પારણે પણ ધર્મ પરિણતિ એવી જામેલી હોય કે ત્યાં પારણાના દિવસોમાં પણ મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ લેવાનું મન જ ન થાય. એટલે જ આ વિચારવા જેવું છે કે જે વર્ધમાન આયંબીલ ઓળીનાં પારણાના દિવસોમાં મેવા– મિઠાઈ-ફળ-ફરસાણ સારી રીતે ને નિરાંતે લેવાનું મન થતું હોય તે આયંબિલની ઓળીઓ કરીએ તે Page #163 -------------------------------------------------------------------------- ________________ 16 ઉત્તમ, પરંતુ ત્યાં આયંબિલ ચાલવા વખતે મેવામિઠાઈ–ફળ-ફરસાણના પૂર્વે સેવેલા પાપના સળગતા સંતાપ ક્યાં રહ્યા? પરંતુ કહે કે હજી “મેવા-મિડાઈફળ-ફરસાણ ઉડાવવા એ મહાપાપ છેએમ મને લાગતું નથી, એમ કહેતા નહિ, પ્ર - તે મેવા-મિઠાઈ વગેરે છોડીને આયંબિલ અમથા કરતા હઈશું? ઉ૦- અમથા નહિ, ધર્મ કરી પુણ્ય ઉભું કરવા માટે, અને પાપકર્મોને ક્ષય કરવા માટે, અથવા કીર્તિ કમાવા માટે પણ આયંબિલની ઓળીઓ થાય. બાકી તે આત્મનિરીક્ષણ કરવાનું છે, જાતે જ જાતને તપાસવાની છે, કે મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ ઉડાવવા એ મહાપાપ છે. એવું હૈયાને લાગે છે? અને લાગતું હોય તે અત્યારસુધી એ ઉડાવ્યાને સળગતે સંતાપ છે? અને એ સંતાપમાંથી આયંબિલ તપની ભાવના ઊભી થઇ છે? કે પછી “જીવનમાં આયંબિલ ઓળીએ કમાઈ લેવી એમાં ખોટું નથી, ને એમાં વચમાં અવસર મળે ત્યારે મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ ઉડાવી લેવા એ પણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ખોટું નથી,' એમ લાગે છે? જે જે કેઈન સામે જોવાનું નથી, માત્ર પિતાના આત્માનું નિરીક્ષણ કરવાનું છે કે હું પિતે કયાં ઊભું છું? હજી માંસભક્ષણ મોટું પાપ લાગે છે, કંદમૂળભક્ષણ મોટું પાપ લાગે છે, પરંતુ મેવા-મિઠાઈફળ-ફરસાણ ઉડાવવા એ મેટું પાપ છે, એવું મનને બેસતું નથી ! પૂછે - પ્રક- મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ એ મોટું પાપ શી રીતે? ઉ૦- એનું કારણ આ છે. પહેલું એ સમજી રાખે કે જે ઉપવાસ એટલે કે નહિ ખાવું એ ધર્મ છે, તે ખાવું એ પાપ છે. એમાં વળી મેવા-મિઠાઈ વગેરે અત્યંત રાગ કરાવનાર છે માટે એ મહાપાપ છે. તે કહેશે કે - જિંદગીભર ઉપવાસ કેમ નહિ? પ્ર- તે પછી જિંદગીભર ઉપવાસ જ કેમ નથી કરાતા? ઉ– એનું કારણ એ છે કે જીવનમાં એક માત્ર ઉપવાસની જ આરાધનાથી પતી જતું નથી, પરંતુ Page #165 -------------------------------------------------------------------------- ________________ 163 બીજા બીજા પણ જિનભક્તિ, સાધુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય, વગેરે અનેકાનેક ધર્મની આરાધના કરવાની છે. એ કરવાનું તે જ બને કે જે શરીર ટકી રહે, અને સશક્ત રહે. એટલે એ શરીરને ટકાવી રાખવા અને સશક્ત રાખવા જરૂરી ખાવું પડે છે. છતાં જે ખાવું એ પાપ સમજતા હઈશું તે જ વચમાં વચમાં ઉપવાસ ખુશખુશાલ કરવાનું મન થશે, તેમજ ખાવાના દિવસે ખાવાના ટંક ઘટાડી નિત્ય એકાસણામાં આવી જવાશે. ખાવું એ પાપ છે એવું સમજનારે જ નવકારશીમાંથી પરિસીમાં સહેલાઈથી આવી શકશે; કેમકે મનને ઉમેદ છે કે “દિવસ ચડતાં, ખાવાનું પાપ જેટલું મોડું કર્યું એટલું સારું” “એમ સાંજે પણ ખાવાનું પાપ વહેલું બંધ કર્યું એટલું સારું,” એ ભાવના રહેવાથી જ્યારે બપોરે જમ્યા પછી એમ લાગે કે “આજે મેડા જમ્યા છીએ અથવા વહેલા પણ ભારે પદાર્થ પૂરે જમ્યા છીએ તેથી સાંજે ખાવાની જરૂર નથી રહેવાની, તે લાવે, તિવિહાર જ કરી લઈએ; કેમકે ખાવાનું પા૫ છુટયું એટલું સારું. ખાવું એ પાપ છે એ નહિ સમજાય ત્યાંસુધી આહાર 4 ભયંકર નહિ લાગે. વાસ્તવમાં જુએ છે. દેખાશે કે આહાર સંજ્ઞા ભયાનક છે. પૂજામાં બેલે છે ને, Page #166 -------------------------------------------------------------------------- ________________ 16 આહાર કરતા અહનિશ મા, નાએ ઈણ સંસાર, સાંભળ વિસરામી” અર્થાત્ હે જગતને વિશ્રામ આપનારા દેવાધિદેવ ! તમે સાંભળે કે હું આહાર કરવામાં રાત-દિવસ રા-માએ રહ્યો, આહાર સંજ્ઞા રાત-દિવસ જીવતી જાગતી રાખીને એને પિષ્યા કરી, તેથી આ સંસારમાં નવનવા જન્મરૂપી વેશ કરીને નાચતે રહ્યો. આહાર– સંજ્ઞાના પાપમાં જ મનમાં જુઓ કીડા–કીડી-મંકોડામાકણ-મચ્છર વગેરેનાં જીવન કેવાં છે? દિવસ-રાત એક જ મુખ્ય લેશ્યા ખાઉં ખાઉંની ! કેમ આમ ? કહે, પૂર્વે કાઈક મનુષ્ય અવતારે વિવેકના જન્મમાં આવ્યા છતાં ખાઉં ખાઉંની લેગ્યા પર કાપ જ મૂકે નહિ. અવિવેકથી દહાડે ખાઉં રાતે ખાઉં વગર તિથિએ ખાઉં ને તિથિએ પણ ખાઉં'... આ ખાઉં ખાઉં”ની લેગ્યામાં કર્મસત્તા એ ભાવ તે ભવ આપી દીધે,– “જા કોડી થા કીડા થા માકણ થા, મચ્છર થા ત્યાં ખાઉં ખાઉંના ભાવ સારા સચવાશે એમ જાણે કર્મસત્તા કહે છે. જે જેદ્યા જેવી આહાર સંજ્ઞાએ કીડા-કડીના અવતાર, તે ખાવું એ પાપ ? કે ધર્મ ? કહે પાપ. Page #167 -------------------------------------------------------------------------- ________________ 165 એટલે હવે જે એ પાપ હોવા છતાં ધર્મજીવનને ટકાવવા માટે ખાવું પડે છે તે ખાવાના પાપ ઉપર રસના અને રાગના પાપ કેટલા વધારવા? - એ ખાસ વિચારવા જેવું છે. રસના પાપ ભૂંડા છે, કેમકે નથી ને પછીથી કદાચ એ કઈ ભૂંડને કે પેટના કૃમિ વગેરેને અવતાર મળે તે વિષ્ઠાને જ રસ બહુ મીઠે લાગશે! નહિતર તે વિચારે ને કે ભૂંડને કે કરમિયાને આવી તદ્દન ગંદી વસ્તુ કેમ ગમે? મનુષ્યપણે એ જીવને કાંઈ વિષ્ઠાના રસને આનંદ હતું નહિ, પરંતુ કહે કે મૂળમાં ખાટામીઠા-તીખા રસને રાગ ભારે, તે રસને રાગ અહીં કનડે છે, ને ભૂંડના અવતારે મેલાના રસને, ને કાગડાના અવતારે માણસના લીંટ-બળખાના રસને, ને ગધેડાના અવતારે ઉકરડાના મલિન પદાર્થોના રસને રાગ લગાડી દે છે. વારસે માત્ર રાગને, પછી એ રાગને વિષય ગમે તે હે; અર્થાત્ જે ભવ તેવા વિષયને રાગ જામી પડે. ભવ બિલાડીને, તે આ ભયાનકતા રસ અને રાગની જેઈ, રસ અને રાગના પાપ ધૂમ પ્રમાણમાં સેવ્યા, એને સળગતે Page #168 -------------------------------------------------------------------------- ________________ સંતાપ જે કેળવાય તે એના ત્યાગની ઝંખના રહે, એમ તપને વિસારીને ખાઉં ખાઉં'ની આહારસંજ્ઞાના પાપની ભયાનકતા સમજાય ને એના પર ધૃણા–સંતાપ રહ્યા કરે, તે તપની ભાવના મનમાં રમતી રહે. તંદુલિયા મને ઘેર આહારસંસાઃ આહારજ્ઞાની ભયાનક્તા શાસ્ત્ર તંદુલિયા મચ્છના દૃષ્ટાન્તમાં એવી સમજાવે છે કે એ બિચારાની કાયા તે તંદલ યાને ચેખાના દાણા જેવડી, અને એ રહે મેટા મગરમચ્છના આંખની પાંપણ ઉપર; ને ત્યાં એ ખાઈપીને આરામથી પડેલા મેટા મચ્છના પહોળા મોઢામાં નાની નાની અઢળક માછલીઓ પાણીના મેજ ભેગી પેસીને પછી મેજું પાછું નીકળવા સાથે બહાર ખેમકુશળ નીકળી જતી જુએ છે ત્યારે એ તંદુલિયા મચછના મનને એમ થાય છે કે “અરરર ! આ મૂરખ મેટે મસ્ય! આટલી બધી વગર મહેનતે મેંમાં આવેલી માછલીઓ હઈયાં નથી કરી જતે? ને એમજ નીકળી જવા દે છે? જો હું એની જગાએ હોઉં તે એક પણ માછલી જવા ન દઉં, બધી ખાઈ જાઉં” આ દુષ્ટ ભાવના કેણ કરાવે છે? “ખાઉં ખાઉ”ની આહારસંજ્ઞાનું પાપ એ કરાવે છે. ત્યારે આહારસંજ્ઞા કેવી ભયાનક? એનામાં કયાંથી એ ભયાનક આહાર સંજ્ઞા આવી? કહે, એ તંદુલિયે Page #169 -------------------------------------------------------------------------- ________________ મચ્છ એકવાર મનુષ્ય અવતારે હશે ત્યારે અજાણતાં નહિ, પણ જાણી જોઈને સમજપૂર્વક “ખાઉં ખાઉં'ની આહાર સંજ્ઞા ખૂબ પાળી પિષી હશે એનું આ ફળ છે. અજ્ઞાનીના ખાવાના સૂત્રે આ છે - સે કામ પડતાં મૂકીને ખાવાનું કામ પહેલું ખાય સે ધાય, બધું કરીએ છીએ, તે નિરાંતે ખાવાપીવા ભેગવવા માટે,' ખાધું એ બાપનું, બાકી રહ્યું તે પારકું અહીં મળ્યું છે તે ખાઈ લે. મર્યા પછી કેને ખબર મળશે કે કેમ?” કાંઈ મરીને ધરમ ન થાય, ધરમ તે ખાઈપીને નિરાંતે થાય”.. આવા આવા અજ્ઞાન સૂત્રો ઘડી રાખ્યા હોય એટલે પછી આહારસંજ્ઞા પિષવામાં શું કામ બાકી રાખે? એમાં નસીબજોગે માછલાની ગતિનું આયુષ્ય બંધાઈ ગયું એટલે બિચારે મરીને તંદુલિયે મચ્છ થઈ ગયે! યા બીજી ગતિઓમાં રખડતે રખડતા તંદુલિયા મચ્છના અવતારમાં આવી ગયે! તે પેલી આહાર સંજ્ઞા પિલાના ભારોભાર સંસ્કારોનું મોટું બંડલ અહીં લઈને જ આવ્યું છે. એટલે હવે એને Page #170 -------------------------------------------------------------------------- ________________ એ સંસ્કારના રે ઢગલે માછલીઓ ખાઈ જવાની એવી ભયાનક કાળી લેશ્યા થાય એમાં નવાઈ શી? ભલેને શરીર સાવ નાનું છે, પરંતુ સંસ્કારનું પોટલું મેટું છે, તે આત્મામાં એને પડઘે પાડવારૂપે એવી લેશ્યા કરાવે છે. પરલેકે આહારાદિસંજ્ઞાઓને સંસ્કારવાર કેટલે દુઃખદ! મેટા તીર્થકર ભગવાન ખુદ તપને જગ મચાવે છે! મહાવીર પ્રભુએ સાડાબાર વરસમાં સાડા અગીયાર વરસ જેટલા ઉપવાસ કર્યો! પ્રભુએ જગતને પણ આ તપને ખૂબ ઉપદેશ કર્યો; તે મેટા શાલિભદ્ર મુનિ ઘનાજી મુનિ ધન્ને અણગાર મેઘમુનિ સનકુમાર ચકવત મુનિ જેવાઓએ ભારે તપસ્યા કરી ! આ શું સમજીને કરી હશે ? તપ ન કરતાં આરામથી ચરી પાણી કરી આ મહા પ્રભાવક મુનિ મહર્ષિએને કેમાં ધર્મને ઉપદેશ આપતા રહેવાનું નહિ આવડતું હોય ? બધું આવડે, પરંતુ કહો એમને સચોટ લાગી ગયું કે ખાવું એ પાપ છે, તેમજ અત્યારસુધી ખા-ખા કર્યાના પ્રબળ સંતાપ ઉઠ તેથી લાગી પડયા. મહા તપસ્યાઓ કરવામાં ધર્મમાં જોસ પાપના પ્રબળ સંતાપથી આવે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ - વંકચૂલને એવે પ્રબળ સંતાપ હશે ત્યારે જ ને એના નિયમ પાલનના ધર્મમાં એ જેસ હતો કે જે એને મરીને બારમે દેવલેક જન્મ અપાવે ? નહિતર તે એના બહારવટિયાપણાના જીવનમાં પાપ કેવા કેવા કરેલા? જંગલમાં સાધુ મળ્યા ત્યારે કશું અભક્ષ્ય છોડવા તૈયાર નહિ, માંસાહાર છોડવા તૈયાર નહિ, માણસની હત્યા છોડવા તૈયાર નહિ, દુરાચાર છેડવા તૈયાર નહિ, આ પરથી એના મનની વેશ્યા કેટલી બધી પાપભરેલી હશે? તેમજ એવા એવા પાપ એના જીવનમાં કેવા સંભવિત હશે? એનું માપ નીકળે છે. શું આ કુર પાપની વેશ્યા માફ થઈ જાય ? ને શું એવા કુર પાપ માફ થઈ જાય? ને એ બારમા દેવલેકે ચડી જાય ? પરંતુ શાસ્ત્ર કહે છે - પ્રબળ પાપસંતાપ-દુષ્કતગહ પાપકર્મોના ગંજ તેડી નાખે છે, અને પ્રબળ પાપાનુબંધ નષ્ટ કરી દે છે; અને પ્રબળ પાપ સંતાપ એ પછીથી સેવાતા ધર્મમાં એવે જેસ લાવી દે છે કે જે ઊંચા પુણ્યાનુબંધ અને પુણ્ય ઊભા કરી આપે. નાસ્તિક પ્રદેશનું કેવું ઉત્થાન : નાસ્તિક રાજા પ્રદેશને શું થયું? નાસ્તિકપણમાં રાજધાનીમાં આખી પ્રજાને બાવા-જોગી–સાધુ Page #172 -------------------------------------------------------------------------- ________________ સન્યાસીથી વંચિત રાખેલી! મનની વેશ્યા કેવી કાળી કે “મારી પ્રજા ત્યાગ–તપ વગેરે ધર્મના ધતીંગાથી દુઃખી ન થવી જોઈએ, અને પ્રજા યથેચ્છ ખાનપાન, વિષયવિલાસ, રંગરાગ, અને ધનસંપત્તિ–મેહમાયા વગેરેમાં આનંદ કલ્લોલ કરનારી બની રહેવી જોઈએ.” આ વેશ્યા કેવી કાળી? કેવી કુર? માત્ર પિતાની જાત નહિ, યા માત્ર 2-4 માણસ નહિ, પણ આખી પ્રજા ધનમૂચ્છી વિષયવિલાસ અને રંગરાગમાં લીન રહે, તથા ધર્મથી દૂર રહે, એટલી ઉગ્ર મલિન વેશ્યા ! આ આત્મા છેડે જ ટાઇમ આસ્તિક બને ને શ્રાવક ધર્મ પાળે એટલામાં પહેલા વૈમાનિક દેવલેકમાં સૂર્યાભ વિમાનને માલિક થાય? રાજા પ્રદેશી પિતાની સૂર્યકાન્તા રાણમાં મુગ્ધ અને વિષયલંપટ પણ એટલે બધે ભારે હતું કે જ્યારે એ આસ્તિક ધર્માત્મા બની એવા મહના ચેનચાળા છેડી દે છે ત્યારે તે સૂર્યકાન્તા રાણને એ પાલવતું નથી ને એટલે તે એ રાજાને ઝેર આપી મારી નાખે છે. એના મનને થઈ ગયું કે “હાય ! જે પતિરાજા એવી અનંગ ચેષ્ટાઓ ને મેહકંદર્પના છેલથી મને આનંદ આપે નહિ, તે આ પતિ મારે કામને શે?” કેવી પશુસુલભ લાલસાઓ છે! એવી અનાર્યને શેભતી લાલસામાં જુઓ એ હવે કેટલી હદની નીચતામાં જાય છે! એ Page #173 -------------------------------------------------------------------------- ________________ 1ii આગળ વિચારે છે, એટલે તે બહેતર છે કે આ મરે તે પછી બીજા સાથે એવા ખેલ ખેલી શકું.” આ હિસાબે એણે પતિને પિષધ-ઉપવાસના પારણે ઝેર દઈ દીધું! એનાથી મારી નખાયેલ પ્રદેશ રાજા પહેલાં કેટલે બધે વિષયલંપટ, કામાંધ, અને મેહમૂઢ હશે એ સમજી શકાય છે એવી કામાંધ સ્થિતિમાં પ્રદેશી રાજાની કઈ ગતિ થાત? શાસ્ત્ર કહે છે, “નરક તરફ દોટ મૂકી રહેલ પ્રદેશી રાજાને, ગુરુ કેશી ગણ મહારાજે, હાથ પકડે, અને એને સ્વર્ગમાં ચડાવી દીધે! ત્યારે અહીંઆ વિચારવા જેવું છે કે કેશી ગણી મહારાજના ઉપકારથી રાજા બંધ પામી આસ્તિક ધર્માત્મા બનીને એવું તે એણે શું સાધ્યું કે એથી નરકગતિમાં લઈ જનારા પાપ જાણે માફ થઈ ગયા?” પ્રદેશને નરકને બદલે વર્ગનું કારણ - બસ, સાધ્યું આ, કે એણે પૂર્વે કરેલા ઘેર પાપના પ્રબળ સંતાપ રાખી સમ્યક્ત્વ અને દ્વાદશવ્રતમય શ્રાવક ધર્મ પાળવામાં ભારે જેસ ઊભું કર્યું. જાલિમ પાપો નજર સામે તરવરે, એનાથી પિતાને ભયંકર સત્યાનાશ દેખાય, ત્યારે હવે એનાથી બચવું છે અને “બચાવનાર ધર્મ છે” એવું હૈયાને ઠસી જાય, Page #174 -------------------------------------------------------------------------- ________________ એટલે પછી સ્વાભાવિક છે કે ધર્મ સાથે આસધાય. લાંબા મંદવાડમાં શક્તિ સાવ ગુમાવી બેઠેલે શ્રીમંત સાજો થયા પછી કેવા જેસથી શક્તિની દવાઓ અને પસ્ટિક ખોરાક ખાય છે! બાપુકી લક્ષ્મી સટ્ટા અને એશઆરામીમાં ગુમાવી બેઠેલે માણસ નસીબ જે યારી આપે અને કોઈ સ્નેહી એને બીજા ધંધામાં જોડી દે, તે એ ધંધામાં કેટલે જેસ સખે છે! કેમ વારુ? કહે પિતાની પૂર્વની અવલચંડાઈ નજર સામે તરવરે છે, એનાં માઠાં ફળ નજર સામે તરવરે છે અને એને એને ભારે ખેદ છે તેથી હવે સહેજે સીધી લાઈનના ધંધામાં જેસ આવે જ. બસ, એજ રીતે પૂર્વ જન્મના ને આ જનમના ભયંકર પાપે નજર સામે રાખો અને એને પ્રબળ સંતાપ રાખો, તે સહેજે ધર્મમાં જેસ આવે. અલબત્ આત્મકલ્યાણની ઝંખના જોઈએ, તાલાવેલી જોઈએ, અને “ધર્મથી આત્માને ભારે બચાવ મળશે” એની પૂરી શ્રદ્ધા જોઈએ. એ હેય એટલે તે પછી પોતાના પૂર્વ પપિને જોઈ જોઈ સહેજે તારણહાર ધર્મમાં જેસ આવે. એક બાજુ પ્રબળ પાપસંતાપ અને બીજી બાજુ જેસ ઉત્સાહ અને વધતે ઉલ્લાસ, એનાથી થતી ધર્મની સાધના ચમત્કાર સરજે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ 173 જુઓ ઝાંઝરિયા મુનિને ઘાતક રાજા કે કુર કેમ ગણાય રસ્તે જતે માણસ પિતાની રાણીને પૂર્વને કંઈ યાર હેવાનું પિતાને લાગ્યું એટલા માત્રથી આવેશમાં આવીને તલવારથી એની હત્યા કરી ચિંતા નહિ આમાં કેધ અને અભિમાનને આવેશ કેટલે બધે? “રાજા હું ગમે તેને મારી નાખું એમાં મને કેણુ પૂછનાર છે?'- આ અભિમાનને આવેશ છે. અને કશી પૂછગાછ કર્યા વિના મનમાં એ ક્રોધને આવેશ છે, એ દ્વિષને અતિ સંકલેશ છે. એમાં સીધા નરકગતિને જગ્ય કર્મ બંધાય આવા મહર્ષિની હત્યાના ઘેર પાપથી છુટકારો શું થાય? શાસ્ત્ર કહે છે. ચેય દિવ્ય વિણસે, ઇસિ ઘાએ, પવયણસ્સ ઉડ્ડહે, સંજઈ ચઉલ્ય ભેગે, મૂલગ્ગી બેહિલાભસ્મ . ઉડ્ડાહમાં, અને સાધ્વીના બ્રહ્મચર્યના ભંગમાં બધિલાભના મૂળમાં અગ્નિ પડે છે. પછી જન્મારાના Page #176 -------------------------------------------------------------------------- ________________ 174 જન્મારા સુધી જૈનધર્મની પ્રાપ્તિ જ ન થાય! ને ભયંકર દુર્ગતિએના ભવેમાં ભટકવું પડે એ જુદું! ઝાંઝરિયા મુનિને ઘાત કરીને રાજાએ આ સ્થિતિ ઉભી કરી હોય એ રાજા એજ ભવમાં ત્રષિઘાત પછી થોડા જ વખતમાં કેવળજ્ઞાન પામે? શું કેવળજ્ઞાન એ સામાન્ય વાત છે? કઈ સારી મનુષ્યગતિ નહિ, દેવગતિમાં ય ભવનપતિ તિષ વૈમાનિક દેવકે ય નહિ, માત્ર સમકિત દેશવિરતિ-સર્વવિરતિ ભાવ પણ નહિ, કિન્તુ એથી ય આગળ અપૂર્વકરણ યાવત્ અનાસંગ ગ વીતરાગ દશા આવે, ત્યારે ઉપર કેવળજ્ઞાને પહોંચાય ! મહામુનિને હત્યારે રાજા કેવળજ્ઞાન પામી જાય એ કે ચમત્કાર ! શાના ઉપર આ ચમત્કાર ? કહે, પાપના પ્રબળ સંતાપ પર. અહીં એક પ્રશ્ન થાય. પાપ સંતાપમાત્રથી કેવળજ્ઞાન શી રીતે? અહીં એ સમજી રાખવાનું છે કે કેવળજ્ઞાન વીતરાગભાવ આવે પછી જ પ્રગટ થાય. કેમકે કેવળજ્ઞાન પ્રગટ થવામાં સમસ્ત જ્ઞાનાવરણીય કર્મરાશિ, દર્શનવરણીય કર્મરાશિ, અને પાંચેય અંતરાય કશ્મરાશિ નષ્ટ થાય એ જરૂરી છે. ત્યારે આ નિકાચિત Page #177 -------------------------------------------------------------------------- ________________ 15 અનિકાચિત સમસ્ત ત્રણેય કર્મોના કીધે આત્મા પરથી ઊખેડી નાખવાની તાકાત વીતરાગ દશાની છે. એમ કહેતા નહિ - પ્રવ- વીતરાગ દશા તે ઉપશમ શ્રેણિવાલાને ય 11 મા ગુણઠાણે આવે છે, તે એમને કેમ સમસ્ત જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો નષ્ટ થતા નથી? ઉ– એનું કારણ એ છે કે (1) એક ઉપશમ શ્રેણિવાલા વિતરાગને સત્તામાં અર્થાત્ આત્માની સિલિકમાં હજી મેહનીય કર્મના ધે આત્મા પર ચીપકેલા ઉપશાંત પડયા છે, ત્યાં ક્ષીણ દશા જે સતેજ વિદ્યાસ પરિણામ નથી મંદ પરિણામ છે. આ પરિસ્થિતિમાં 11 મે ગુણઠાણે સમસ્ત જ્ઞાનાવરણીય આદિ કર્મ નષ્ટ થવાની ભૂમિકા નથી. વળી (2) બીજી વાત એ છે કે 12 મે ગુણઠાણે અંતમુહુર્ત પછી પ્રત્યેક સમયે જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મરાશિમાં અપૂર્વ સ્થિતિઘાત થતે આવે છે, તે એટલે જોરદાર કે 12 મા ગુણઠાણે છેલ્લું અંતમુહૂર્ત રહે ત્યાં સમસ્ત જ્ઞાનાવરણદિ કર્મની સ્થિતિ એટલા જ અ તમેં હૂત ના રહી હોય. આમ ક્ષેપક શ્રેણિવાળાને 12 મા ગુણઠાણે અસંખ્ય ગુણ અસંખ્યગુણ કમથી ત્રણ કર્મમાં સ્થિતિઘાત થાય છે જેના પ્રત્યેક સમયે વધત Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિઘાત વધતું ચાલી અંતિમ સ્થિતિ ત્રણ કર્મની અંતર્મુહૂતની જ સ્થિતિ બાકી રહે છે. એટલે અંતિમ અંતમુહૂર્તમાં એ કર્મો ભેગવાઈ જઈ નષ્ટ થઈ જાય છે. વાત આ છે વીતરાગદશા જ કેવળજ્ઞાન પ્રગટ કરી શકે છે, ને વીતરાગ દશા લાવવા માટે જેમ રાગાદિ પરથી મન ઉઠી જાય, “એમ રાગાદિનાં સાધન પરથી ય મન ઉઠી જવું જોઇએ, એની આસક્તિમાત્ર નષ્ટ થવી જોઈએ. ત્યારે હવે જુએ કે અહીં આસક્તિ નષ્ટ કરવામાં પાપ સંતાપ કેવુંક કામ કરે છે." પાપને પ્રબળ સંતાપ છે એટલે જેમ મનને પાપ કરડે છે, પાપ પર અત્યંત ધૃણું થાય છે, એમ પાપનાં સાધન પર પણ ઘૂ થાય છે, અભાવ થઈ જાય છે. દા. ત. ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને આ પાપનાં સાધન પર અભાવ થઈ ગયે. એણે જોયું કે (1) “આ ઋષિ હત્યા કરવામાં એક પ્રબળ નિમિત્ત રાજ્યમાલિકી બની આવી “મારી પાસે રાજ્ય છે એટલે હું રાજા છું' એના અભિમાન પર મનને એમ થયું કે “મને ઠીક ન લાગે એને ઉડાવું” આ મુનિ રાણીના પૂર્વના કેઈ યાર લાગ્યા, એ મને ઠીક ન લાગ્યા માટે રાજપણના ગુમાન પર તેમને મેં તલવારથી ઉડાવ્યા ! - Page #179 -------------------------------------------------------------------------- ________________ 177 માટે મૂળ પાયામાં રાજ્યમાલિકી બેટી, રાજય જ " એમ રાજ્ય પરથી દિલ ઊઠી ગયું, રાજ્ય પરથી આસક્તિ ઊઠી ગઈ. એમ (2) બીજું આ, કે રાજાને પિતાના શરીર પર પણ ઘણું થઈ શરીરની હિંસાની પ્રવૃત્તિ જોઈ શરીર પર પણ મમતા રહી નહિ. " આ શરીરથી ત્રાષિની હત્યાનું કામ થયું, માટે આ શરીર પણ હરામખોર, એમ કરી શરીર પરથી દિલ ઊઠયું, શરીર પરથી આસક્તિ ઊઠી ગઈ. . (3) અકાર્યમાં ત્રીજું નિમિત્ત છે જાતનું અહેવ; કેમકે એણે ખેટા ખ્યાલ કરાવ્યા, ને હું કામ કરાવ્યું તેથી અહત્વ પણ છેટું એમ કરી અહેવ પરથી દિલ ઊઠયું, અહત્વ પણું અકારું લાગ્યું એટલે અહત્વ પરથી આસક્તિ ઉઠી ગઈ મૂળ પાયે પાપ સંતાપ કેવાક મહાકલ્યાણ સને : આમ રાજયસંપત્તિ, શરીર, અને અહંવ પરથી આસક્તિ ઊઠી ગઈ એટલે અનાસક્ત દશા આવી, અનાસંગ ચગ સાળે; પછી તે વીતરાગભાવ આવતાં શી વાર? કશી વાર નહિ. એ આવતાં સમસ્ત જ્ઞાનાવરણ આદિ કર્મ નષ્ટ થઈ જતાં કેવળજ્ઞાન પ્રગટ થાય, એ સહજ છે. આમ મૂળ પાયામાં પ્રબળ Page #180 -------------------------------------------------------------------------- ________________ પાપ સંતાપથી ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને કેવલજ્ઞાન આવે એમાં આશ્ચર્ય કે અજુગતું કશું નથી પાપના પ્રબળ સંતાપથી ધર્મની સાધનામાં જોમ અને જેસ આવે છે. કેમકે પાપ પ્રત્યે ભારે ધૃણા થાય, ભારે અભાવ થાય, એટલે સહેજે પાપને પ્રતિપક્ષી ધર્મ પર ભારે સદુભાવ અને ચાહના થાય. “પાપ તદ્દન કરવા જેવા નહિ, એટલે ધર્મ બહુ જ કરવા જેવો.” એવું મનને લાગી જાય. દા. ત. જુઓ, પગ નીચે કીડી ચગદાઈ ટળવળે છે; ખબર પડી; ત્યાં જે એને પ્રબળ સંતાપ થયે તે અહિંસા ધર્મ પર ભારે ચાહના થાય; અહિંસા જ કરવા જેવી લાગે એટલું જ નહિ પણ હિંસા કરાવનારું હરવા-ફરવાનું મૂકી પ્રભુભક્તિ, સામાયિક, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરે ધર્મ કરવાનું મન થાય, એ કરવાની વૃત્તિ વધે. મનને થાય કે “બળ્યું આ હરવા-ફરવાનું ને મફતિયા શેખના કામ કરવાનું! એના કરતાં પ્રભુભક્તિ, સાધુસત્સંગ, વગેરે ધર્મપ્રવૃત્તિ સારી.” પાપને પ્રબળ સંતાપ પાપ પર ધૃણા કરાવે; ઉપરાંત પાપની પ્રેરક પ્રવૃત્તિ પર પણ અભાવ કરાવે; ને ધર્મપ્રવૃત્તિની સારી ચાહના ઊભી કરાવે, ધર્મ– પ્રવૃત્તિમાં વેગ લાવી દે. સુવત મુનિની રાજા પર દયા - Page #181 -------------------------------------------------------------------------- ________________ C . જેમાં એક વખતના મહાપાપ આચરનારાને કઈ ગુરુની દયા થઈ, પાપ પર ઘણું થઈ પાપના પ્રબળ સંતાપ ઊભા થયા. તે પછી એ જે ધર્મપ્રવૃત્તિમાં લાગ્યા તે એવી હૈયાની ચાહના સાથે અને એવા પાપ સંતાપથી ચડી ગયે ને? પેલા સુવ્રત મુનિ પર શિકારી કૂતરા છેડનાર રાજા, જ્યાં જોયું કે કૂતરા મુનિના ધર્મતેજમાં અંજાઈ જઈ મુનિના ભક્ત જેવા બની ગયા! ત્યાં એને પાપના ભારે સંતાપ થવાથી હવે જીવવું ઝેર જેવું લાગે છે, આપઘાત કરવા તૈયાર થઈ જાય છે! પણ દયાળુ મુનિ એને હાથમાં રહેલા માનવજન્મની મહાકિંમત સમજાવે છે. કહે છે જે, આપઘાતથી તું મરીશ, પણ તારાં પાપ નહિ મરે” પરંતુ જ્યાં સુધી આ જનમ હાથમાં છે ત્યાં સુધી પાપનાં નિરાકરણ માટે અને આત્માનાં સુકૃતેના સંચય ભરી લેવા માટે મહાન તકે છે, સોનેરી અવસર છે. પરંતુ જે જનમ જ ગુમાવી દીધે, તે પછી એ બધા પાપનિકાલ અને સુકૃત–સંચની તક ગઈ! રાજા Page #182 -------------------------------------------------------------------------- ________________ - પ્રવ- પરંતુ શું આવા મારા ભયંકર પાપને નિકાલ થઈ શકે? - ઉ૦- જરૂર થાય, જ્ઞાનીઓ કહે છે, અહિંયા સંયમ અને તપધર્મથી આ શું, કિંતુ આનાથી પણ મેટાં અને તે પણ માત્ર આ જન્મના નહિ કિન્તુ જન્મો જન્મના પાપ નાશ પામી જાય છે! જે આ સાધનથી પાપ નષ્ટ ન થતા હતા તે જીવને કદી ઉદ્ધાર જ ન થાય. કેમકે જીવ સમય સમય દુષ્ટ અધ્યવસાયેથી ઢગલે પાપ બાંધ્યા કરવાનું કરે છે. એને નિકાલ ભેગવી જોગવીને કરવાનું હોય તે તે અંત જ ન આવે; કેમકે બાંધવાના ઘણું, ને ભેગવવાનાં ડાં. વળી પૂર્વ પાપ ભગવતે હોય ત્યારે પણ દુષ્ટ અધ્યવસાયોથી નવાં નવાં કર્મ બાંધવાનું જોરદાર ચાલ છે. એટલે સામાન્ય રીતે આવક વધારે, જાવક થેડી, પણ એને નિકાલ એટલા માટે આવે છે કે ભેગવવા સિવાય અહિંસા-સંયમ–તપ એ ત્રણ સાધનથી ચેકબંધ પાપ નષ્ટ થઈ જાય છે, ને એમ કરતાં કરતાં એક સમય એ આવીને ઊભું રહે છે કે જ્યારે ઉત્કૃષ્ટ અહિંસા-સંયમ–તપથી સર્વ પાપનાશ બની આવે છે. પરંતુ આ બધું માત્ર મનુષ્ય જન્મમાં બની આવે. માટે કહેવાય છે કે Page #183 -------------------------------------------------------------------------- ________________ 181 મનુષ્ય જનમ એ સર્વપાપનાશ અને સુકૃતસંચયનું અનન્ય કારણ છે. તેથી જ્યાં સુધી મનુષ્ય જન્મ હાથમાં છે ત્યાં સુધી આ કાર્ય થઈ શકશે. આપઘાતથી જન્મ બેઈ નાખે આમાંનું કશું નહિ બની શકે. મુનિ રાજને કહે છે, જે મહાનુભાવ! જ્યારે અહિંસા સંયમ તપથી યુગજુના જન્મનાં નાના મેટાં પાપ નષ્ટ થઈ જાય છે, તે પછી તારું આ જન્મનું પાપ એનાથી કેમ નષ્ટ નહિ થઈ જાય? બસ, રાજાને મુનિને ફફડી નખાવવા શિકારી કૂતરા છેડી મૂક્યાના ઘેર પાપને પ્રબળ સંતાપ તે હતા જ, અને એથી જ તે એ આપઘાત કરવા તૈયાર થયા હતા, પરંતુ હવે સાચે ઉપાય જાણવા મળતાં રાજા ત્યાં ને ત્યાં જ અહિંસા-સંયમ–તપને અપનાવી લેવા તૈયાર થઈ ગયો ! અત્યાર સુધી કશે ધર્મને અભ્યાસ ખરો? ધર્મને અભ્યાસ? જેને જંગલનાં નિર્દોષ હરણિયાં સસલાં જેવા પંચેન્દ્રિય પશુઓના શિકાર કરવા જોઈતા હતા, એ રાજા વિષયલંપટ પણ કેક હશે? પરિગ્રહની તૃષ્ણ-મમતા પણ એને કેવીક હશે? આવાને ધર્મને અભ્યાસ? હજીની ઘડી સુધી જેને ધર્મને કશે અભ્યાસ નહિ, એ ચારિત્ર લે ! Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અભ્યાસ વિના ચારિત્ર લેવાય ? - .. તમે કેમ ચારિત્ર લેવા તૈયાર નહિ? કહેશે “હજી કાંઈ એવા ધર્મને અભ્યાસ નથી. અથવા કહેશે પુણ્યને ઉદય નથી. પરંતુ એ બહાના છે. આ રાજા સામે જુએ. ખરી વાત તે પાપને પ્રબળ સંતાપ નથી રાજા અત્યારે એકદમ જ સર્વથા સંસારત્યાગ કરી અહિંસા-સંયમ–તપમય મહાન ચારિત્રધર્મ લેવા તૈયાર થઈ જાય છે! કારણ કાંઈ? એજ, કે એને પાપ સંતાપ; પાપને પ્રબળ બળાપે છે. એ પ્રબળ પાપ સંતાપે ધર્મને વેગ એ લાવી મૂક્યું કે સામાન્ય ત્યાગ નહિ, સામાન્ય વ્રત-નિયમ નહિ, સામાયિક પૂજા નહિ, કિન્તુ સર્વ સંસારત્યાગ ! સર્વવિરતિ–ચારિત્ર! સૂમમાં સૂકમ હિંસા પણ નહિ એવી અહિંસા વગેરેના મહાવત પર એ ચડી ગયે! કારણ મન પર આ ખ્યાલ છે કે, પાપ કરવામાં પાછું વળી જોયું નથી, પાપ ભયંકર કર્યા છે, તો હવે એને નિકાલ કરનાર ધર્મ પણ ઉત્કૃષ્ટ કરવાને, અને તે કરવામાં પાછું વળીને જવાનું નહિ.” * ધર્મની ભૂખ-તમના-કદર કેવી? : બસ આપણે આપણું પૂર્વ જનમનાં ભયંકર પાપ અને આ જનમન કેઈ પાપને પ્રબળ સંતાપ ઊભે Page #185 -------------------------------------------------------------------------- ________________ 183 કરી એ પાપિની સામે ધર્મની આ ભૂખ, આ તમન્ના, આ કુદર, ઊભી કરવાની છે. ધર્મની ભૂખ કેવી કે પહેલાં જેવા રસથી પાપ ખપ્યાં, એવા રસથી હવે ધર્મ જ ખપે; ધર્મની તમન્ના કેવી, કે પહેલાં પાપ કરતાં પાછું વળીને જોયું નથી, હવે ધર્મ કરતાં પાછું વળીને જેવું નથી, ધર્મની કદર કેવી, કે પહેલાં પાપ વિના ચાલે જ નહિ” કરેલું, તે હવે ધર્મ વિના ચાલે જ નહિ” એમ કરવું છે. પ્રબળ પાપ સંતાપ પર આ સહેજે આવે. ઉબુડો મા પુણો નિબુદ્ધિજજા. ચરણ-કરણ વિષહણે બુદુઈ સુબહુપિ જાણું તે” જ્ઞાનીને આ ઉપદેશ કે “સંસાર-સમુદ્રમાં ઊંચે આવેલે તું હવે ફરી પાછે નીચે ડબવાને ધંધે ન કરીશ. યાન રાખજે, ચારિત્ર અને એના આચારવિચાર વિનાને માણસ ડુબી જાય છે, પછી ભલે એ સુબહુ પણ જાણકાર હોય.” એના પર મહારાજા કુમારપાળ, 18 દેશના સમ્રાટ છતાં, શ્રાવક જીવનનાં કેવા બારવ્રતરૂપી ચારિત્ર અને એના આચાર-વિચારના પાલક હતા! એ આપણે વિચારતા હતા એમાં કારણ તરીકે એમની પૂર્વ Page #186 -------------------------------------------------------------------------- ________________ 184 જનમની પુણ્યાનુબંધી પુણ્યની કમાઈ વિચારતા હતા. એના પર એવાં પુણ્ય શી રીતે ઊભા થાય? એનો વિચાર ચાલ્યા એમાં પુણ્યાનુબંધ-શુભ અનુબંધનાં રણું કારણ બતાવ્યા (1) પાપને પ્રબળ સંતાપ. (2) બહુ ગદ્ગદ્ દિલે ધર્મની સાધના. (3) ધર્મસાધનામાં તદ્દન નિરાશસભાવ. આમાં પહેલા કારણ તરીકે પાપને પ્રબળ સંતાપ” વિચાર્યો, હવે બીજું કારણ ગદ્ગદ્ દિલે ધર્મસાધના વિચારીએ. (2) ગદગદ દિલે ધર્મસાધના ધર્મસાધના અહોભાવવાળી થવી જરૂરી છે, તો એનાં ઊંચા ફળ આવે. ઉંચા પુણ્યાનુબંધી પુણ્ય ઉભા થાય, મહારાજા કુમારપાળનાં જીવનમાં કેમ ધર્મની જાહેરજલાલી હતી? પૂર્વ ભવેથી ઉંચા પુણ્યાનુબંધી પુણ્ય લઈ આવેલા માટે અહીં પૂર્વના પુણ્યના ચગે 18 દેશના સમ્રાટપણાની સમૃદ્ધિ મળેલી. એમાં પણ ધર્મ બુદ્ધિ જવલંત હતી, જીવનમાં ધર્મની જાહેજલાલી ક્વલંત ધર્મબુદ્ધિથી આવે છે. જવલંત ધર્મબુદ્ધિ પુણ્યાનુબંધથી મળે છે. પૂર્વ Page #187 -------------------------------------------------------------------------- ________________ વેળી પુણ્યાનુબંધે યાને શુભ અનુબંધ સારા લઈ આવ્યા હોઈએ, તે એના પ્રતાપે અહીં સદબુદ્ધિ મળે, ધર્મબુદ્ધિ મળે, એ શુભાનુબંધના 3 કારણ એયા, (1) પાપને પ્રબળ સંતાપ, (2) ધર્મસાધનામાં ભારે અહંભાવ ગદ્દગદ દિલ રોમાંચ અપૂર્વ હર્ષ, અને (3) ધર્મસાધના નીતરતે નિરાશંસભાવ. આ ત્રણ કારણોને વિચાર કરી રહ્યા છીએ, એમાં જોવાનું છે કે એ ત્રણ રાજા કુમારપાળને પૂર્વ ભવે ઉત્તમ કેટિના સધાયા હશે તેથી જ તે અહીં 18 18 દેશની ઠકુરાઈ વચ્ચે જ્વલંત ધર્મબુદ્ધિ રહે છે! કુમારપાળને જવલંત ધર્મબુદ્ધિ પૂર્વની ગદગદ ધર્મસાધનાને લીધે H પૂર્વભવે કુમારપાળના જીવને પાપિષ્ઠ વ્યસની અને બહારવટિયાના જીવન પછી ગુરુયોગ મળતાં એણે પાપિષ્ઠ જીવન બદલી નાખી ધર્મી જીવન બનાવ્યું, ગુરુના સાંનિધ્યમાં રહી ધર્મસાધના કરી રહ્યા હતા, તે પૂર્વના પાપના સંતાપવાળી તે ખરી, ઉપરાંત આવી અહેભાવવાળી અને ગદ્દગદ દિલવાળી સાધના એટલે જ જ્યાં પિતાની સર્વસ્વ મૂડીરૂપ પાંચ કોડીના ફૂલથી જિનેન્દ્ર ભગવાનની પૂજાને અવસર આવ્યો ત્યાં એ પૂજાધમની સાધનામાં ભારે અહોભાવ ગદ્દગદ દિલ અને અપૂર્વ હર્ષોલ્લાસ ઝગમગી રહ્યા હતા! એથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉચા, પુણ્યાનુબંધ ઊંચા શુભાનુબ ધ ઊભા કરેલા, એને પ્રતાપ હો કે પછીના કુમારપાળ સમ્રાટના ભવમાં 18 દેશની ઠકરાઈ વચ્ચે ઊંચી ધર્મબુદ્ધિ ઝગમગતી રહી!... " ' ધર્મસાધનાની ચાર ખાસિયત છે. (1) અભાવ (2) ગદ્ગદ દિલ (3) અપૂર્વ હર્ષોલ્લાસ (4) રોમાંચ (1) અહેભાવ અહોભાવ એટલે અહ અહ થાય. દા. ત. કોઈ ચમત્કારી વાત બની આવે ત્યારે “અહા ! અહા !" થાય છે ને ? એ અભાવ છે. નવકાર મંત્રની કથામાં શિવકુમારનો પ્રસંગ આવે છે ને? ધમ બાપે એને સુધરવા ઘણું કહ્યું પણ શિવકુમારે જુગારનું વ્યસન છોડ્યું નહિ. ત્યારે છેવટે બાપે મરતા પહેલાં એટલું કહેલું કે “જે ભાઈ! કયારેય પણ આપત્તિ આવે ત્યારે નવકારમંત્ર યાદ કરજે.' થયું? બાપ મર્યો અને શિવકુમારે પછીથી જુગારમાં બાપની બધી મૂડી ખલાસ કરી નાખી ! એ સાવ ચિંથરેહાલ થઈ ગયે. કાંઈ ધંધે નહિ, નેકરી Page #189 -------------------------------------------------------------------------- ________________ 187 નહિ, ત્યારે આમ તેમ રખડત ભટક્ત એક માયાવી જોગીના પાશમાં ફસાયે. જોગની જાળમાં શિવકુમાર: જગીને સુવર્ણપુરુષ સિદ્ધ કરવું હતું. એની વિધિ આવે- એમાં એક ઉત્તરસાધક જોઈએ. માટે અગ્નિને કુંડ કરી એની આગળ જોગી એને જાપ જપતે બેસે, એક બાજુ ઉત્તરસાધકને બેસાડે, અને બીજી બાજુ એક મડદું રાખે. અમુક સંખ્યામાં જાપ થાય એટલે વેતાલ મડદામાં પેસીને, મડદાના હાથમાં તલવાર પકડાવેલી હોય, એના વડે ઊઠીને ઉત્તરસાધક પર તલવારને ઘા કરી એને ઊંચકીને અગ્નિ ધીખતા કુંડમાં નાખે, એટલે એ પુરુષ સુવર્ણપુરુષ થઈ જાય. - હવે આમાં ઉત્તરસાધક તરીકે કેઈને જેગી શેતે હતે, ને આ શિવકુમાર એને ભટકાઈ ગયે; કેમકે શહેર બહાર જંગલમાં જોગી જાપ કરતે બેઠે હતો ત્યાં શિવકુમાર જઈ ચડે. જેની પૂછે “કેન બચ્ચા? કેન હૈ? શિવકુમાર દુઃખને માર્યો દીનતાથી કહે છે - બાવાજી ! હું આ નગરના શેઠિયાને દીકરે, પણ જુગારમાં બાપની બધી મૂડી ખોઈ બેઠો છું, અને હવે ખાવાના સાંસા છે.” Page #190 -------------------------------------------------------------------------- ________________ જેગી કહે “અહએમ છે? તે એક કામ કરીશ? મારે સુવર્ણ પુરુષ સિદ્ધ કરે છે. તાર ઉત્તરસાધક બનવાનું. હું એક મડદા પર જાપ જપીશ ત્યાં જાપ પૂરો થતાં મડદું અગ્નિકુંડમાં પડી સુવર્ણપુરુષ થઈ જશે પછી તને જોઈએ તેટલું ધન આપીશ. બેલ બનીશ ઉત્તરસાધક? આમ બેકાર ફરે છે એના કરતાં ચાલ મારી સાથે જંગલમાં અને આપણે સુવર્ણપુરુષ સિદ્ધ કરી લઈએ!” શિવકુમારને સુવર્ણપુરુષ કેમ સિદ્ધ થાય છે એની ક્યાં ખબર હતી? બેકાર હતો ને પૈસા જોઈતા હતા, એમાં વળી બહુ ઓછી મહેનતે ઢગલે પૈસા મળી જતા દેખાય છે, એટલે એણે તરત હાથ જોડી કહ્યું “હા બાવાજી! હું ઉત્તરસાધક બનીશ. પણ પછી મને સારા પૈસા મળવા જોઈએ.' બા કહે “હા, હા, તું ફિકર ન કર. સુવર્ણપુરુષ સિદ્ધ થયા પછી તે રોજ એના સુવર્ણમય શરીરમાંથી જેટલા અંગ કાપી લે એટલા બીજે દિવસે પાછા એનામાં એટલા અંગ ટી નીકળે! આ અખંડ સુવર્ણપુરુષ બની જાય એટલે તેને મનમાન્યું સુવર્ણ આપવામાં મારે શી ખોટ પડવાની હતી? અમે તે જેગી, એટલે અમારે તે એનાથી પરોપકારના કામ Page #191 -------------------------------------------------------------------------- ________________ કરવાનાં હેય. એમાં તું ઉત્તરસાધક થાય એટલે તે તને ન્યાલ કરી નાખું.” - શિવકુમાર ભેળવા. ભલે ભેળે આદમી ને મનને એ વિચાર નથી આવતું કે “આ જોગી તે આમ કહે છે, પરંતુ લાવ, નગરમાં કઈ સારા બે ચાર જણને પૂછું કે સુવર્ણપુરુષ આમ બનતું હશે ? મારે જેગી સાથે જવા જેવું છે?” ના, આ કશું પૂછવા જવાનું એને મનમાં ય નથી આવતું. કારણ? અત્યારે પૈસાને ગરજુ થઈ ગયે છે, તેમ લાગે છે, અને કોઈ જાતના પૈસાના રોકાણ વિના તથા અલ્પ પ્રયત્નમાં પૈસા ઢગલે મળી જતાં દેખાય છે. એટલે હવે બીજાની સલાહ લેવાનું શું કામ મનમાં ય આવે? કહે છે ને કે ગરજવાનને અક્કે નહિ? જીવનગુણઃ પ્રધાનપુરુષ પરિચહ - ધર્મબિન્દુ શાસ્ત્રમાં સામાન્ય ધર્મ એટલે કે ગૃહસ્થની ભૂમિકાના ધર્મમાં એક ગુણ “પ્રધાનપુરુષને પરિગ્રહ” કહ્યો છે. અર્થાત સમાજમાં ગુણિયલ મુખ્ય પુરુષ હોય એને પિતાના વડિલ તરીકે રાખવે, જેથી અવસરે અવસરે મહત્વના કાર્યમાં એની સલાહ લઈ શકાય અને અવસરે એ આ પણને જરૂરી સાવધાની આપે, ખોટા રસ્તે જતા આપણને રેકે, જરૂરી કાર્યમાં આપણને જોડે એવી એને આપણે વિનંતિ કરી Page #192 -------------------------------------------------------------------------- ________________ 10 રાખવાની. આ ગુણ સાચવીએ તે આપણને કેટલું ય રક્ષણ મળે, પ્રેરણું મળે. શિવકુમારે આ કોઈ શખેલું નહિ, એટલે સીધો જોગીની જાળમાં ફસાય. જોગીને હા પાડી અને એની સાથે ચાલ્યા જંગલમાં. જોગીએ ત્યાં અગ્નિકુંડ જમાવ્યું. એક મડદું મસાણમાંથી તાણી લાવી ત્યાં મૂકયું મુંડની એક બાજુએ; અને બીજી બાજુએ શિવકુમારને બેસાડ, અને મંડ જાપ કરવા. મડદાના હાથમાં તલવાર પકડાવી છે, અમુક જાપ થયે એટલે વેતાલ મડદામાં ભરાયે, અને મડદું એક હાથમાં તલવાર સાથે બેઠું થવા લાગ્યું. અહીં શિવકુમાર ગભરાયે. એને શંકા પડી કે હાય! આ મડદું મારા પર તે તલવારનો ઘા નહિ કરે?” એના શરીરે કમકમાટી થઈ આવી મનને થયું કે રે? હવે અહીંથી ક્યાં ભાગું? ભાગું ને આ જીવતા જેવું મડદુ પાછળ પડે તો? હાય હું કયાં બહુ ધનેને લેભમાં પડયે?” લેભ કેટલે ખતરનાક છે! માણસ કોઈ પ્રકારના વધુ પડતા લોભમાં દેડે ત્યારે વિચાર નથી હોતે કે નથી ને આમાં કોઈ ભારે આફત આવી તે?” પહેલાં આ વિચાર નહિ ને લેભમાં પ્રવૃત્તિ કરી ને ત્યાં Page #193 -------------------------------------------------------------------------- ________________ 1e અધવચ્ચે આફત આવી એટલે હવે કેમ ? ગભરામણને પાર નહિ, લેભની અફસેસી પારાવાર, અને હવે પાછા વળવા સંગ જ નથી. એટલે રિવા સિવાય કાંઈ બને એવું નથી જ્ઞાની ભગવંતે એટલે જ કહે સર્વ દુઃખનું મૂળ લાભ છે, તૃષ્ણા છે. માટે જીવનમાં જેટલો લેભ છે, તૃગણુ ઓછી, એટલું દુઃખ ઓછું આવવાનું. માણસ પરણે છે લેભમાં “આમ સુખ ભેગવીશ, આમ આનંદ કરીશ.' પરંતુ પછીથી સંસાર ચલાવતાં કેટકેટલી આફત ! કહે છે ને કે “પરણને પસ્તાયા.” છડે છડાને કેટલા દુઃખ? કેટલી ચિંતાઓ ? કેટલા સંતાપ ને કેટલી હાડમારીઓ ? ને પરણેલાને કેટલા દુઃખ ? કેટલી ચિંતા-સંતાપ અને હાડમારીઓ? એમાં કોણ જીતે? કેને દુઃખના પોટલાં વધારે? પરણેલાને કે નહિ પરણેલાને ? સીતા તરછોડાતાં શું વિચારે છે? દુઃખના પિટલાં લાવનાર લોભ છે, રાગ છે. એટલે તે સીતાજીને રામે જંગલમાં તગેડી મૂક્યા ત્યારે સીતાજીને આ વિચાર આવ્યું કે “મારા ભગવાને તો આઠ વરસની ઉંમરે ચારિત્ર લેવાનું કહ્યું છે. પરંતુ મેં એ ન લીધું ને વિષયસુખના લેભમાં પડે, Page #194 -------------------------------------------------------------------------- ________________ તે આ ભયંકર આક્ત જેવાના દિવસ આવ્યા. વિષયને લભ છે. હવે તે જ્યારે માથેથી કલંક ઊતરે એટલે સંસારને ત્યાગ કરી ચારિત્ર જ લઈ લેવાનું.” આમ સીતાજીએ આ ભયંકર દુઃખમાં કારણ તરીકે પિતાના લેભને જે, એટલે પતિ રામચંદ્રજી પર જરાય ગુસ્સો કે અભાવ કરવાને રહ્યો નહિ. પિતાના અશુભ કર્મને પણ બહુ જવાબદાર ન લેખ્યા, તેથી દીન દુખિયારા ન બન્યા. આ ફરક છે - તમે કમેને દેષ દેવા જાઓ કે " હાય! મારા અશુભ કર્મ જ એવા કે આ દુઃખ આવ્યું!” તે તમે દીનહીન બની જવાના. શું? દુઃખમાં કર્મને દોષ દેખશે તે દીનતા આવશે, પરંતુ જો તમે તમારી કોઈ ભૂલને દેશને કે પાપને જવાબદાર સમજો તે દીન ન બનતાં હવે એ ભૂલ-દોષ-પાપ સુધારી લેવા તરફ તમન્ના જાગશે. સીતા દીન નથી બન્યા અને આગળ પર દિવ્ય કર્યા પછી લેકમાં યશ ગવાઈ ગયે, કલંક ઊતરી ગયું, પતિ વગેરે મહેલમાં પધારવા આગ્રહ કરે છે, દુઃખના દહાડા ગયા હવે ભારે માનભેર ઠરીઠામ બેસવાનો અવસર આવ્યો છે, છતાં એ બધું પડતું મૂકી સીધા ચારિત્ર લેવા ત્યાં ને ત્યાંથી જ નીકળી પડયા! એ સૂચવે છે કે એમણે પહેલાં જ સંસાર Page #195 -------------------------------------------------------------------------- ________________ માંડવાની ભૂલ સુધારી લેવાનો નિર્ધાર કરી લીધું હશે. સીતાની દીક્ષા કયા સંજોગોમાં ને કઈ ગણતરી પર? - નહિતર બીજું તે કાંઈ નહિ, પણ રતન જેવા પિતાના બે બાળક લવણ અને અંકુશ તરફ દિલ ન ખેંચાય? કે “અત્યાર સુધી હું જ આમને આધારભૂત બનેલી, એમને તે મારા પર અથાગ રાગ તે અત્યારે આમને કેમ તરછોડાય?” આટલું મનમાં ન આવે ? છોકરાને માતા પર પ્રેમ, તેમ માતાને લાયક અને પ્રેમાળ પુત્રો પર પ્રેમ ઓછો હોય? પરંતુ કેમ એ કઈ ગણતરીમાં ન લીધું ? અને કલંક ઉતરી ગયું એટલે તરત જ કેમ ચારિત્રમાર્ગે નીકળી પડયા? કહે, જંગલમાં તરછોડવાના ભયંકર અપમાન અને દુઃખની પાછળ પિતાની સંસારલંપટતાની ભૂલ જ કારણભૂત જોયેલી, અને એને હવે સુધારી લેવાને સંકલ્પ કરી મૂકેલે તેથી હવે કલંક ઊતરી જતાં સંસાર જ છેડી દે છે, ત્યાં કેણ પુત્રો? ને પતિ? કે મહેલવાસ ને કેણુ વનવાસ? કોણ માનપાન ને કે ઠકુરાઈ? જોઈ લીધું, અનુભવી લીધું, હવે સંસારની જરૂરી નથી. સંસારને લોભ પાપની ને ખેની ખાણ છે. હવે અવસર આવી લાગતાં એ સંસારલેભના Page #196 -------------------------------------------------------------------------- ________________ કુરચા ઉરાડતાં શી વાર? શાને સંકેચ? - પેલે શિવકુમાર હવે પસ્તાય છે કે “હાય! કયાં ઢગલે ધનના લેભમાં પડી ?" પણ ત્યાં જ મરતા પિતાનું વચન યાદ આવ્યું કે “આપત્તિ આવે તે નવકાર યાદ કરજે.' એટલે તરત એણે મનમાં નવકારમંત્ર ગણવા માંડે. એવા અવસરે નવકાર કેવા દિલથી યાદ કરાય ? શુષ્ક કેરાધાકોર દિલથી? કે ગદ્ગદ્ ભીનાભી દિલથી? રાબેતા મુજબ નવકાર ગણાય? કે ભરપૂર શ્રદ્ધાભર્યા દિલથી ગણાય? ગળામાંથી નવકાર નિકળે ? કે નાભિમાંથી નવકાર નીકળે ? કહે, મરણાના કષ્ટના અવસરે નવકાર ગગદ અને શ્રદ્ધાભર્યા દિલથી ગણાય, અને એકમાત્ર શરણ માનીને ગણાય. મનને એમ થાય કે નમસ્કાર મહામંત્ર! તું જ મારે એક આધાર છે. જગતની કોઈ વસ્તુ મને બચાવે એમ નથી, તું જે બચાવનાર, તું જ તારણહાર, તું જ મારે શરણભૂત છે.” આ રીતે નવકાર ગણાય એને પ્રભાવ સામાન્ય સમજતા નહિ. એને ચમત્કારિક મહા પ્રભાવ છે ! દિવસમાં કયારે એકવાર પણ આ રીતે 5-10 નવકાર પણ ગણે છે? અસલ તે આજના કપરા કાળે રેજ સવારે ઊઠીને પહેલું કામ Page #197 -------------------------------------------------------------------------- ________________ 15. આ કે આ રીતે સદ્દગદ તથા મહાશ્રદ્ધાભર્યા દિલથી અને એક માત્ર શરણભૂત માનીને 108 નવકાર ગણી લેવા જોઈએ અને એને વનિ માભિમાંથી ઊઠવે જોઈએ. કરે શરુ, અને એને જીવન પર ચમત્કારિક પ્રભાવ જે. પેલા શિવકુમારે જ્યાં એ રીતે નવકાર યાદ કરવા માંડયા કે દૈવી પ્રભાવે બેસવા જતું મડદું તરત નીચે પડી ગયું... આ જોઈ જેગી ચમકે. હવે જાપ ચાલુ છતાં મડદુ ઉઠતું નથી એટલે શિવકુમાર જોગી કહે, અરે બચ્ચા! શું તું કઈ મંત્ર ગણે છે? શિવકુમાર કહે “ભાઈસાબ! હું અભણ, મને મંત્ર કયાંથી આવડે? મંત્ર આવડતે હેત તે તે તમારી પાસે આવત જ શા માટે ?" જોગી સમયે - “વાત સાચી છે આ ગમારને મંત્ર શાને આવડે? મારા જ જાપમાં ખામી રહી લાગે છે, એટલે હવે એણે નવેસરથી જાપ શરુ કર્યો. પાછો ગણતરીને જાપ થવા આવ્યું એટલે મડદુ પાછું ઊંચું થવા માંડ્યું. ત્યાં તરત જ શિવકુમારે વળી એવા ગદ્દગદ ભાવ અને અતિ શ્રદ્ધાભર્યા દિલથી તથા એક માત્ર શરણભૂત માનીને મનમાં નવકાર ગણવા માંડયા. Page #198 -------------------------------------------------------------------------- ________________ * એના ગદગદ. દિલના નવકારના પ્રભાવથી વળી મડદુ નીચે પડી ગયું. નવકાર આ શ્રદ્ધાથી ગણાય તે કેવું અલૌકિક ફળ દેખાડે છે! . આ જોતાં શિવકુમારની નવકાર પર શ્રદ્ધા એર વધી ગઈ પણ પેલે જોગી જાએ છે કે મારા જાપમાં ફરક પડે નહિ. તે પછી આમ કેમ થાય છે? કેમ મડદું ઊઠીને આ છોકરા પર ઘા કરી એને ઉંચકીને અગ્નિના કુંડમાં કેમ નથી નાખતું ? નક્કી આ છે કરે કાંઈક મેટે મંત્ર ગણતે હશે.” આવું લાગવાથી જોગી હવે તે ગુસ્સે થઈને ભૂકુટિ ચડાવી શિવકુમારને કહે “એલરે છોકરાર કર્યો મંત્ર ગણે છે? બેલ, નહિ તે મારી નાખીશ!' - હવે શિવકુમાર ગભરાય એવું નથી. શરીર અલમસ્ત છે એટલે જોગી સાથે બાથંબાથીમાં ઊતરવું પડે તે ચિંતા નથી. એ તરત જેગીને કહે “ભાઈ સાહેબ! માફ કરે, ગુસ્સે શું કામ થાઓ. મને બુધુને મંત્ર શાને આવડે? મંત્ર આવડતે હેત તે તમારી પાસે આવત શું કામ? જરાય શંકા ન કરે, આપ આપનું કામ ચલાવે, અને જલદી સુવર્ણપુરુષ બનાવી, મને સારું સેનું આપ, આપને બહુ ઉપકાર માનું. હું તે સાવ દરિદ્ર થઈ ગયો છું.” Page #199 -------------------------------------------------------------------------- ________________ : શિવકુમારને હવે તે નવકાર પર અજબ શ્રદ્ધા થઈ ગઈ છે એટલે જોગી ગમે તેટલે પિતાને ઈષ્ટ જાપ કરે તેથી શું કામ ગભરાય ? જ્ઞાનીઓ કહે છે, જસ મણે નવકાર, સંસારે નસ કિ કુણઈ?” જેના મનમાં નવકાર રમે છે, તેને સંસાર શું કરી શકે? શિવકુમાર પેલા જેગીને “હવે આગળ ચલાવ” એમ કહી શકે છે તે નવકાર પરની ભારોભાર શ્રદ્ધાથી કે “જેના મનમાં નવકાર છે એને મોટો દુશ્મન કે મોટા જંતરમંતર વગેરે શું કરી શકે ?" - જોગી સમજો કે આ છોકરાની વાત તે સાચી લાગે છે કે એને માટે મંત્ર આવડતું હોય તે મારી પાસે આવે જ શું કામ? બસ ત્યારે, હવે બરાબર એકાગ્રતાથી નવેસરથી જાપ કરવા દે જોગીએ જાપ શરુ કર્યો, અને અહીં શિવકુમારના મનમાં ગદ્ગદભાવે તથા એક માત્ર શરણ માનીને નવકાર ગણવાનું ચાલુ છે. જોગીએ ગણતરીને જાપ પૂરો કરવાની તૈયારી છે ત્યાં જુઓ હવે શું બને છે. જોગીને સુવર્ણપુરુષ : વેતાલ જુએ છે કે “આ જોગી ગમાર લાગે છે બબ્બે વાર મડદું ઊઠતું પાછું પડી જાય છે છતાં Page #200 -------------------------------------------------------------------------- ________________ એને ગમ નથી પડતી કે એના જાપની સામે કોઈ મહાશક્તિ કામ કરી રહી છે. આ ગમ નથી એટલે જ જે જેગી હઠે ચડે છે ને આ નિર્દોષ છોકરાના પ્રાણ લેવા મથે છે તે હવે એને જ ઘાટ ઘડી નાખું” એમ વિચારી વેતાલ જોગી પર ગુસ્સે ભરાઈ મડદામાં પેસી મડદાને ઉઠાડી તરત તલવારનો ઘા જેગી પર ઝીકાવી દીધે! અને જેગીને ઊંચકીને અગ્નિકુંડમાં પટકી દીધો. જેગી બળી મરી સુવર્ણ પુરુષ થઈ ગયો! શિવકુમારને નવકાર પર અહેભાવ - - શિવકુમારને આ જોતાં નવકાર મહામંત્ર પર અતિશય અહોભાવ થઈ ગયે. એના મનને થાય છે કે “અહો ! અહા ! નવકારને આ પ્રભાવ?... અહો! અહ! આ મહાપ્રભાવવંતે નવકાર?” બસ, દરેકે દરેક ધર્મસાધના પર આ અહંભાવ લાવવાને છે, ને આવા અભાવ સાથે ધર્મસાધના કરવાની છે. - શિવકુમારે જોયું કે “અહોનવકાર મહામંત્રે મને કે જેગીના પ્રપંચમાંથી બચાવ્ય! કે મને અકાળ મૃતથી બચાવ્ય! અગ્નિમાં જીવતા સળગી મરવાની ઘેર પીડામાંથી બચાળે ! અને કે આ સુવર્ણપુરુષ મને ભેટ આપે ! Page #201 -------------------------------------------------------------------------- ________________ ટ “અરે! જે માત્ર નવકાર-સ્મરણના ધર્મને આટલે બધે પ્રભાવ, તે દેવદર્શનાદિ બીજા ધર્મોને કેટલે બધે પ્રભાવ? હું કેવક મૂરખ કે પિતાજીની ઘણી ઘણું પ્રેરણા છતાં અને શ્રાવકુળમાં જન્મેલો છતાં ધર્મ ભૂલ્ય? જુગારના વ્યસનના મહા પાપમાં ફો? અહીં મેંઘી માનવજિંદગીના કિંમતી વર્ષો બગાડયા?” સુવર્ણપુરુષને આનંદ વધે? કે ધર્મ ભૂલ્યાને ખેદ વધે? - બેલ, શિવકુમારને સુવર્ણપુરુષ મળ્યાને અત્યંત આનંદ હોય? કે ધર્મ ભૂલ્યાને અત્યંત શેક હેય? એને ધર્મ ભૂલ્યાને ભારે શેક છે, કેમકે અહીં એ મરણાન્ત કષ્ટમાંથી બચ્યું છે. જે ધમેં આ કરુણ મતમાંથી બચાવ્ય, એ ધર્મનું મૂલ્ય કેટલું બધું લાગે? એની આગળ સુવર્ણપુરુષ વિસાતમાં ન લાગે. એવા મહામૂલ્યવંતા ધર્મને ભૂલવાને મહાખેદ મહાશક થાય એ સ્વાભાવિક છે. શિવકુમારને ધર્મ ભૂલ્યાને પારાવાર પસ્તા થઈ રહ્યો છે અને નવકાર આદિ ધર્મ પર ભારોભાર અહોભાવ ઊભું થઈ ગયે છે. કયાં કયાં અભાવ? - બસ આપણે પણ દરેકે દરેક ધર્મસાધના પર, નવકાર સ્મરણ-દેવદર્શન–દેવપૂજા વગેરે દરેકે ધર્મ Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપર શિવકુમારના નવકાર પરના અહેભાવની જેમ અભાવ લાવવાનું છે. ને એવા અહેભાવ સાથે ધર્મસાધના કરવાની છે. એટલું જ નહિ, પણ દેવાધિદેવશ્રી જિનેશ્વર ભગવાન પર, ત્યાગી સદૂગુરુ પર, જિનશાસનજિનવચન પર, જિનમૂર્તિ-મંદિર-તીર્થો પર, તથા દયાદાનાદિ જૈન ધર્મ પર તેમજ એને સાધી ગયેલા પૂર્વ પુરુષે ઉપર અહેભાવ લાવવાને છે. બોલે, આ દેવાધિદેવ વગેરે કઈ એક ચીજ પણ એવી છે કે જેના માટે અહભાવ ન થાય? એકેકનું સ્વરૂપ જોઈએ અને પૂર્વ પુરુષમાં એની આરાધનાના ચમત્કારિક પરિણામ જોઈએ તે સહેજે અભાવ થઈ જ જાય. રાજા વજઘનો ધર્મ પર અહોભાવ - રાજા વાજંઘ શિકારી હતા, એમાં એકવાર જંગલમાં શિકારના પ્રયત્નમાં હતું, ત્યાં મુનિ મળ્યા. એમણે એને શિકાર એ ભયંકર દુષ્કૃત્ય છે. એમ સમજાવ્યું, સાથે કહ્યું “આ ઉત્તમ ભવમાં તે જગતું દયાળુ જિનેશ્વર ભગવાને ઓળખાવેલા એકેન્દ્રિય સુધીના સર્વ જીવેની દયા કરવાને સોનેરી અવસર છે! ત્યાં આ નિર્દોષ પંચેન્દ્રિય ના ઘાત કરવાના ? વિ : Page #203 -------------------------------------------------------------------------- ________________ એ તે જંગલી શિકારી પશુના ભવે ય કર્યું હતું, તે પાછું અહીં ઉત્તમ જનમ મળ્યા છતાં એ જ કરવાનું? તે પછી ભવની ઉચ્ચતા ઉત્તમતા શી સફળ કરી? તું રાજા છે તે હવાલદાર કરતાં તારી પિતાની બહ મેટી ઉચ્ચતા સમજે છે, અને એ ઉચ્ચતાને સત્તાઠકુરાઈ, ઉચ્ચ સિંહાસનારૂઢતા, માન-મર્તબા આજ્ઞાકારિતા વગેરેથી સફળ કરવાનું સમજે છે, ને સફળ કરે છે; પણ એ વિચાર કે એના બદલે તું હવાલદારની જેમ જે ગુલામી, આજ્ઞાધીનતા, દ્વારપાલતા વગેરે કરે, તે કેટલું બેહંદુ! બસ એવી રીતે માનવ જનમની ઉચ્ચતાને તે ધર્મથી જ સફળ કરવી જોઈએ. એના બદલે માનવ શિકારી પશુની જેમ શિકાર ખાનપાન વગેરેથી સફળ કરે તે કેટલું બેહંદુ? આપણે તે કુદરતના મોટા સંતાન એટલે આપણે તે કુદરતના નાના સંતાન માત્ર પર દયા કરવી જોઈએ. નહિતર હિંસાના દારુણ પરિણામ જનમ જનમ ભેગવવા પડે.” મુનિએ આ ઉપદેશ અને એ બતાવનાર જિનેશ્વર ભગવાન તથા એનું પાલન કરનાર ત્યાગી મુનિની ઓળખ આપી, એટલે રાજા પીગળી ગયે ! એની નજર સામે હિંસાથી અધમ જન્મની પરંપરાની વિટંબણું આવી ગઈ અને જિનેશ્વર ભગવાન તથા સદગુરુ પર અહોભાવ આવી ગયે એ અહોભાવ એવે Page #204 -------------------------------------------------------------------------- ________________ હેર પ્રગટ કે એણે ત્યાં શિકાર છે અને વ્યાદિધર્મ સ્વીકાર્યો એટલું જ નહિ પણ સમ્યકૃત્વ સ્વીકાર્યું તથા એના મન પર આવેલા અહોભાવે એણે નિર્ધાર કર્યો કે “જીવનમાં નમસ્કાર વંદન કરવા જેવા, હય તે આ દેવાધિદેવ અને સદ્ગુરુ જ છે. અહે! કેવા દેવાધિદેવ! અહે કેવા સદ્ગુરુ ' . - રાજાની પ્રતિજ્ઞા - આ રાજ વલ્લેજઘને દેવ ગુરુ પર અહેભાવ પિતાની પૂર્વ પાષિષ્ઠ સ્થિતિ જોઈને એટલે બધે વધી ગયે, “અહે ! મારા જેવા શિકારી પશુનું કામ કરનારને આવા દેવાધિદેવ અને નિગ્રન્થ ગુરુ મળી ગયા? મારા અહોભાગ્યને પાર નથી. અહા ! જગતમાં આવા દેવગુરુ આદેશ વિના બીજે ક્યાં મળે ?" આમ અહોભાવ જોરદાર ઊભું થવાથી એણે પ્રતિજ્ઞા કરી કે “અહો જે આવા અતિદુર્લભ દેવગુરુ મને મળી ગયા, તે મારે એ જ નમસ્કરણીય છે. એમના સિવાય બીજાને નમવાનું શાનું હોય? બીજાને હું નમું નહિ.” જુઓ ખૂબી જેવાની છે, આ વાજંઘ રાજા મેટા સિહરથ રાજાને એક ખંડિયે રાજા છે, એટલે અવસરે એને સલામી ભરવા આ વજજ ઘે જવું પડે, તે પછી વીતરાગદેવ અને નિર્ગસ્થ ગુરુ સિવાય બીજાને Page #205 -------------------------------------------------------------------------- ________________ નમું નહિ એ સંકલ્પ શું આ વિચાર કર્યા વિના ર્યો કે મારે મેટા રાજાને નમવા જવું પડશે એનું કેમ?' ધર્મ પર અeભાવ આવે તે કાયરતા ન રહે - : જુઓ, માણસના દિલમાં જ્યારે કેઈ સારી વાતને બહુ ઉમળકે આવે છે ત્યારે બીજા ત્રીજા કાયરતાના વિચાર મનમાં ઊઠતા જ નથી. અહીં રાજાને વનમાં મુનિ પાસેથી બેધ મળ્યાથી આ સ્થિતિ ઊભી થઈ છે કે એને ન દેખ્યાનું દેખવા મળ્યું છે! તેથી દિલમાં એ દેવ-ગુરુ-ધર્મ મળ્યા પર અત્યંત અહોભાવ ઊભું થઈ ગયેલ છે કે “અહે! અહે! આજ સુધી મેં સ્વપ્નમાં પણ નહિ જોયેલ કે ક્યારેય નહિ સાંભળેલ આવા ઉત્તમોત્તમ તારણહાર દેવ-ગુરુ-ધર્મ મને મળ્યા? આ શું? માત્ર આ જનમમાં નહિ, પણ પૂર્વના કેઈ જન્મમાં આ નહિ મળ્યા હોય એટલે જ આવા ઉચ્ચ આર્ય દેશમાં ઉચ્ચ મનુષ્ય જનમમાં આવવા છતાં નિદૉષ સસલા હરણિયા જેવા પંચેન્દ્રિય પ્રાણીઓને જીવતા રેસી નાખવાના અતિકર કર્મના લેખમાં લીન બનેલે ! એ જન્માંતરે માં જે દયાળુ દેવાદિદેવ સદૂગુરુ અને સદ્ધર્મ નહિ મળવાથી મારી આવી હલક-અધમ-નીચ દશા હતી, એ દેવાધિદેવ, ગુરુ અને ધર્મ અહે! હવે Page #206 -------------------------------------------------------------------------- ________________ અહીં મને મળ્યા? મારા ભાગ્યની અવધિ નથી'- , આ અભાવ એટલે બધે ઊંચે આવેલું છે કે એમાંથી “આ દેવ-ગુરુ-ધર્મનું જાણે શું ને શું સન્માન-બહુમાન હું કરી લઉં!” એમ અતિ ઉમળકો રાજાના દિલમાં આવે છે કે આ પ્રતિજ્ઞા કરે છે કે આ દેવાધિદેવ અને નિર્ચન્થ ગુરુને છોડી બીજાને નમવું નહિ. નમવું, વંદના કરવી, તે આમને જ.' આ બહ ઉમળકો જાગ્યે એ વખતે તે શું વિચાર કરવા બેસે કે “પણ ઊભે રહે, મારાથી આ સંકલ્પ પાળવાનું બરાબર બની શકશે?' ના, એ તે કાયરતાને વિચાર છે. અહભાવ જાગ્યા પછી ઉમળકે ઉછાળે છે. અને કામ કેટલું કે બીજાને નમસ્કાર નહિ એટલું જ. એમાં શા કાયરતાના કે બીજા ત્રીજા વિચાર લાવવા? શાસ્ત્ર કહે છે ક તે વિચિત્ર ઉદયવાળા છે; એમાં તમે જે પુરુષાર્થનું સાહસ ન કરે, તે કર્મો તો તમને દબાવતા જ રહેવાના છે. માટે પુરુષાર્થનું સાહસ કરે” કોધ દબાવવા પુરુષાર્થનું સાહસ - દા. ત. કોધનો સ્વભાવ પડી ગયા છે, એ પૂર્વના “ક્રોધમેહનીય” કર્મ કોધ કરાવે છે. - એમ હાથ જોડી Page #207 -------------------------------------------------------------------------- ________________ 205 બેસી રહે, ક્રોધને રોકવા કશે પુરુષાર્થ ન કરે, તે એ માથે ચડી જ બેઠા છે તે ક્રોધ કરાવ્યા જ કરશે. પછી ઊંચા જેને માનવ જનમમાં આવ્યા છતાં શું કમાયા? ત્યારે ત્યાં પુરુષાર્થનું સાહસ કરવું જોઈએ. દા. ત. સાહસ આ, કે નિયમ રાખી લીધું કે ક્રોધ થઈ જાય તે આટલો દંડ ભરે. કોઇ દબાવવા પુરુષાર્થના સાહસનું દષ્ટાન્ત - બહુ વરસ પહેલાં મુંબઈમાં મારે સમરાદિત્યના વ્યાખ્યાન ચાલતા હતા, એક ભાઈ મારી પાસે આવ્યા, મને કહે “ગુરુજી! આ અગ્લિશર્માના ગુસ્સાના ભયંકર પરિણામ આપ બતાવે છે, તે મને એમ થાય છે કે મારે ગુસ્સો ઘણે આવે છે, તે મારું શું થશે? હું બે પૈસે સુખી માણસ છું કેટ કેલાબા ! છે. શેર બજારનું કાર્ડ છે, મારે એને ધંધે, ને દિકરાને ય કરાંચી સુધીને વેપાર ચાલે છે. ઘરને હું વડેરે, તે જરાય કેઈની ભૂલ મારાથી સહન થતી નથી, ઝટ ગુસ્સ કરવા જોઈએ છે. મારે આ જનમ પછી કયાં ભટકવાનું? બસ, આ સમરાદિત્યના વ્યાખ્યાન સાંભળતાં હવે ગુસ્સા ઉપર નફરત વરસે છે, ને એ નિયમ વિના બંધ નહિ થાય માટે મને બાધા આપી દે. મારે ગુસ્સો નહિ કરે.” Page #208 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મેં એમને કહ્યું “જુઓ એમ ગુસ્સાની બાધા ન થાય, એ પળે નહિ કેમકે એ કર્મને ઉદયને સવાલ છે, ક્રોધ-મેહનીય કર્મ ઉદયમાં આવ્યું એટલે અંતરમાં ઝટ ગુસ્સે સળવળવાનો. ત્યાં પછી બાધા કયાં પછી?” મને એ ભાઈ કહે, “તે પછી ગુરુજી! મારે શું દુર્ગતિઓમાં ભટકવું? બાધા વિના આ ગુસ્સો અટકે એ નથી.” ' કહ્યું “એમ કર, એ નિયમ છે કે “બહાર ગુસ્સે પ્રગટ થઈ જાય તે અમુક દંડ ભરે” એટલે 2-4 વાર દંડ ભરતાં ભરતાં ગુસ્સા પર અંકુશ આવી જશે.” - ભાઈને ગુસ્સો દબાવ તે હતે જ, એટલે નિયમ માગે. મારા મનને ત્યાગ, અથવા શુભ ખાતે એક રૂપિયે કે પાંચ રૂપિયા આપી દેવા, કે એક બાંધી માળા ગણવી, કે એક સામાયિક કરી આપવું.”ના, આ મામુલી દંડ નહિ, એ ભાઈ તે કહે - તે ગુરુજી આપી દે બાધા, બહાર ગુસ્સે પ્રગટ થઈ જાય તે મા બીજે દિવસે ઉપવાસ ક.” મેં એમને કહ્યું, “ભાગ્યશાળી તમે કહે છે Page #209 -------------------------------------------------------------------------- ________________ 27 ગુસ્સાને મારે સ્વભાવ છે, તે તમે કેટલીવાર ગુસ્સાના કેટલા ઉપવાસ કરશે?” મને કહે “જુઓ ગુરુજી! ઉપવાસને દંડ છે એટલે તરત ગુસ્સા પર કાબુ આવી જશે; ને કદાચ ગુસ્સા પર એવા બે પાંચ ઉપવાસ કરવા પડશે તે એમાં શું મહ વાંધો આવવાને છે? પણ પછી લાઈન કલીયર ! ક્ષમાની સહિષ્ણુતાની ગાડી સીધી સડસડાટ ચાલશે.” એમની બહુ મક્કમતા દેખી એમને નિયમ આપે. પછીથી એકવાર એ ભાઈ મળ્યા ત્યારે મેં એમને પૂછયું “કેમ પેલે નિયમ કેમ ચાલે છે?” નિયમ પછી કલ્યાણ અનુભવ કે - એ કહે “ગુરુજી! આપે તે મારા પર અનંત ઉપકાર કર્યો. નિયમ લઈને ગયા પછી દંડ તરીકે ઉપવાસને મારા મન પર બહુ ભાર આવી ગયો, એટલે ઘરમાં કે બહાર હું બહુ સાવધ રહે કે મારાથી રખે ગુસ્સે ન થઈ જાય. એમાં એકવાર ભૂલ્યા કોક પ્રસંગમાં ઝટ આવેશ આવી જતો ગુસ્સે પ્રગટ થઈ ગયે તરત ખ્યાલ આવી ગયો, બીજે દિવસે ઉપવાસ કરી લીધે; પણ પછીથી આ ઉપવાસની મન પર એવી સુરકી રહી કે બીજે દહાડે ત્રીજે દહાડે થે Page #210 -------------------------------------------------------------------------- ________________ 208 છે : દહાડે એમ. 7-8 દિવસ સુધી ગુસ્સે ન થવા દઉં, એમાં વળી પછી પાછી ભૂલ થઈ ગઈ પ્રસંગ આવતાં ગુસ્સે થઈ ગયે. પછી ખ્યાલ આવી ગયે તે બીજે દિવસે ઉપવાસ કરી લીધે. એમ 4-5 ઉપવાસ પડયા, પણ હવે તે ગુરુજી ! તે પછી ગુસ્સાનું નામનિશાન નીકળી ગયું છે. ઘરમાં બધાને લાગ્યું કે “આ અમારા વડિલમાં શું જાદુ થયો છે કે હવે તે એ દેવના દૂત જેવા તહ્ન શાંત સ્વભાવી બની ગયા છે! તે ઘરના બધાનું અને નેકરાનું પણ મારા પ્રત્યે માન વધી ગયું છે, સદૂભાવ–પ્રેમ–આદર વધી ગયા છે. ગુસ્સાના આ પ્રત્યક્ષ લાભ! ને પરલોકમાં તે લાગે છે કે હવે મારા માટે કર્મોના દરવાજા જ બંધ થઈ જવાના.” શું આ ? મેહનીથ કર્મના વિચિત્ર ઉદય તો ચાલુ જ છે, પરંતુ જો તમે નિયમના પુરુષાર્થનું સાહસ કરે તે એ કમ દબાઈ જવા સરજાયેલા છે. પુરુષાર્થનું સાહસ ન કરાય તો કર્મો તમને દબાવ્યા જ કરશે. ' પુરુષાર્થનું સાહસ કરવા માટે આ નિયમ લેવાને તે એક દાખલે બતાવ્યું કે ક્રોધને સ્વભાવ નિયમથી દબાવ્ય બદલી શકે છે. અહીં જે આ નિયમના પુરુષાર્થનું સાહસ ન કરે અને શું કરું મારા કર્મ Page #211 -------------------------------------------------------------------------- ________________ 200, જ એવાં છે કે “મને ક્રોધ કરાવે છે?” એમ કરી કોધ કરતે જ રહે, કરતે જ રહે, તે શું કઈ દિવસે ય એ ઊંચે આવે? અગર “નિયમ વિના જ પ્રયત્ન કરીશ” એમ મનમાં ભાવના રાખવાથી શું શક્યતા છે કે નિયમની જેમ કામ થાય? ધમી જીવ સારી ભાવના તે કેટલીય રાખે છે, પરંતુ એ પ્રમાણે અમલ કેટલે થાય છે? એ તે નિયમના પુરુષાર્થનું સાહસ કરે તે જ અમલની ગાડી નિયમના પાટા પર ચાલતી રહે છે. એક સવાલ છે - પ્ર- ખાલી પુરુષાર્થ કરે ન કહેતાં પુરુષાર્થનું સાહસ કરે કેમ કહે છે? ઉ– સાહસ એટલા માટે કહેવાય છે કે નિયમને જે પુરુષાર્થ કરવાને છે તે નિર્ભકપણે કરવાને છે અર્થાત “નિયમ લઉં તે તે પળશે કે નહિ? એ ભય રાખ્યા વિના નિયમના પુરુષાર્થમાં ઝંપલાવવાનું છે. અલબત્ શક્તિ બહારના નિયમની અહીં વાત નથી. બાકી યથાશક્તિ નિયમ લઈ એના પાલન માટે અરિહંતના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા ધરવાની. અરિહંત ભગવાનને અચિંત્ય પ્રભાવ છે કે મારે નિયમ પાલન સારી રીતે થશે એ ભગવાન પર Page #212 -------------------------------------------------------------------------- ________________ 21 વિશ્વાસ રાખી “યહોમ કરીને પડે ફરહ છે આગે.” એ સૂત્રાનુસાર નિયમના પુરુષાર્થમાં ઝંપલાવવાનું છે, માટે એને નિયમના પુરુષાર્થનું સાહસ કહેવાય, - નિયમ માટે રૂચિ, અવશ્ય કર્તવ્યતાનું ભાન, તથા પાકી ગરજ જરૂરી: અસલમાં, વસ્તુની પૂરી રુચિ જોઈએ. વસ્તુ અવશ્ય કરવા જેવી લાગવી જોઈએ અને એની પાકી ગરજ જાગવી જોઈએ. પછી એના પુરુષાર્થનું સાહસ સહેજે થઈ આવે. રાજા વાઘને આ રુચિ જાગી છે, પાકી ગરજ જાગી છે, કેમકે એણે ન દેખ્યાનું દેખ્યું, શિકારી અવસ્થામાં દેવ-ગુરુ-ધર્મની કશી એને જાણકારી નહતી, તે જાણકારી અહીં મળી, એટલે એના પર અત્યંત અહોભાવ થઈ આવ્યું છે! એના મનને થયું કે અહ! મારા જેવા પાપી આત્માને આ દેવાધિદેવ અને આવા સદૂગુરુની પ્રાપ્તિ! આવી ધર્મસમજની પ્રાપ્તિ!' આ અહંભાવમાં એણે આ “દેવ-ગુરુ સિવાય બીજાને નમું નહિ, એવા નિયમના પુરુષાર્થનું સાહસ કર્યું છે, અર્થાત નિભક અને નિઃશંકપણે નિયમ એટલે જુઓ, મેટા રાજાને ક્યારેક ન છૂટકે Page #213 -------------------------------------------------------------------------- ________________ સલામી ભરવા જવું પડે છે તે હાથની વીંટીમાં ભગવાનની અતિ નાની મૂર્તિ રાખીને જાય છે, અને રાજાને તે નમસ્કાર દેખાવમાત્ર, બાકી ખરેખર નમસ્કાર એ ભગવાનને આગળ કરીને કરે છે, અર્થાત વીંટી તરફ જોઈને અરિહંતને માથું નમાવે છે. પૂછશે - પ્રવ- ધર્મમાં માયા કરાય? એના કરતાં નિયમ ન કરે શું ખાટે? ઉ– આ પ્રશ્ન ધર્મની બિનગરજ અને ધર્મના કહીને મૂલ્યાંકનમાંથી ઊઠે છે. કેમ જાણે “ધર્મ ન કરીએ તે ચાલે એમાં કાંઈ નુક્સાન નહિ! પરંતુ માયા ન કરાય. એ માયાથી મોટું નુક્સાન!' આવી સમજ રાખી છે. પણ ખબર નથી કે ધર્મ વિના તે એક ઘડી ય ન ચાલે અર્થાત્ ધર્મ ન કરીએ એ ન જ ચાલે. ધર્મ વિના ન જ ચાલે; કેમકે ધર્મ વિના બહુ મેટાં નુકસાન છે. કારણ કે ધર્મ નહિ એટલે એકલું પાપજીવન જ ઊભું રહેવાનું. એમાં બહુ બહુ નુકસાન! ત્યારે નિયમથી ધર્મ કરતા રહીએ એમાં ધર્મ સાચવવા કયારેક માથા કરવી પડે, એનું એવું નુકસાન નહિ. આ એના જેવું છે કે ઘરમાં જિનમંદિર રાખવાની વાત આવે ત્યારે સામે ઢાલ ધરાય છે કે પણ Page #214 -------------------------------------------------------------------------- ________________ 212 આશાતના થઈ જાય તે બહુ મોટા પાપમાં પડવાનું થાય. માટે ઘરમંદિર રાખવું નહિ.” આ પણ કેટલી મોટી ગેરસમજ છે? શાસ્ત્રવિધાન છે કે “સે રૂપિયાની મૂડીવાળા ઘરમાં જિનમંદિર રાખે અને ઘરમાં જિનમંદિર રાખવાના અનેકાનેક લાભ પણ છે. એની ઉપેક્ષા કરવાના નુકસાન બહુ મોટા! જ્યારે ઘરમંદિર રાખીને નથી ને કયારેક આશાતના થઈ તે એનું નુકસાન નાતું. અજ્ઞાન અને મૂઢ માણસને દુનિયાનું બધું અપેક્ષા કરવા જેવું લાગે છે, ને માત્ર એક ધર્મ જ ઉપેક્ષા કરવા જે લાગે છે! એને ધર્મની ઉપેક્ષામાં કશું મેટું નુકસાન દેખાતું નથી. સત્તાન માણસની ધર્મસમજ : ત્યારે જ્ઞાન માણસ તે સમજે છે કે આ જગતમાં અનંત અનંત કાળથી ભટકતાં ભટકતાં દુનિયાનું બધું રુચ્યું છે, માત્ર ધર્મ જ રૂએ નથી! ને તેથી જ જીવ અનંત જનમ-મરણની પરંપરામાં અટવાયે રહે છે. ધર્મ ચ્યા વિના આ અનંત જનમ-મરણની પરંપરાને અંત આવે નહિ. એટલે મારે જે હવે જનમ-મરણની પરંપરાને અંત અને મેક્ષ જોઈતું હોય તે મોટામાં મોટી અને પહેલામાં પહેલી રુચિ ધર્મની રુચિ કરવી જોઈએ. તે જ્યારે Page #215 -------------------------------------------------------------------------- ________________ ર૪. અહીં પ્રભુનું શાસન મળ્યું છે, છતાં ધર્મની રુચિ જે નહિ ઊભી કરું, દુનિયાદારી અને દુન્યવી વાતવસ્તુ જેવી રૂચે એ જ નહિ પણ એથી અધિક જે ધર્મ નહિ રુચે, તે પછી પરભવે જ્યારે શાસન નહિ મળ્યું હોય ત્યારે ધર્મ શી રીતે ચવાને હતે? માટે અહીં મને ધર્મ પહેલે ચે એવું કરું. મારે ધર્મ વિના ન જ ચાલે, ધર્મની મારે મોટામાં મોટી અપેક્ષા છે. હજી દુન્યવી કોઈક વાતવસ્તુ વિના ચલાવી લઈશ, એની ઉપેક્ષા કરીશ, પરંતુ ધર્મની તે જરાય ઉપેક્ષા ન કરું તરવાનું છે ને સદગતિ મેળવવાની છે તે ધર્મથી જ બનવાનું છે.” ધર્મની માટી અપેક્ષાવાળે આશાતનાનું બહાનું ન કહે - આમ ધર્મને મેટે અપેક્ષાભાવ જાગ્યા પછી એમાં આશાતનાનું બહાનું કાઢી એનાથી એટલે કે ધર્મથી દુર ભાગવાની વાત રહેતી નથી. આશાતનાદિનાં બહાનાં ધર્મની ઉપેક્ષામાંથી ઊભા થયેલા છે. “ધર્મ ન થાય તે વાંધો નહિ, પણ ધર્મની આશાતના ન થવી જોઈએ આ ધર્મની ઉપેક્ષાવાળાનું મનઘડંત સૂત્ર છે, ને એમાં મૂઢતા મૂર્ખતા જ છે સારાંશ, ધર્મ પુરુષાર્થનાં સાહસ કરો. શાસ્ત્રકાર Page #216 -------------------------------------------------------------------------- ________________ 14 ઉબુડે મા પુણો નિહિ ચરણ-કરણ વિષ્પહાણે બુદુઈ” * આ સંસારમાં મનુષ્ય જન્મ પામીને ઊંચે આવેલે તું ફરી નીચી ગતિએમાં ડુબીશ ના. ધ્યાન રાખજે, ચરણ-કરણ એટલે કે ધર્મના મૂળ વ્રત અને ધર્મની કરણીએ વિનાને આત્મા નીચે ડુબી જાય છે.” - જ્ઞાનીએ આ જે કહ્યું છે તે ધર્મવ્રત અને ધર્મ - કરણીના પુરુષાર્થના સાહસ ખૂબ કરવાના, અને તે પણ અત્યંત જેમ–ઉલ્લાસ-ઉત્સાહવાળા કરવાના, એ સમજીને કહ્યું છે. ધર્મપુરુષાર્થને ત્રણ ઉપાય (1) પાપ અને પાપી જીવનને તીવ્ર સંતાપ, (2) ધર્મસાધનામાં ભારે અભાવ, ગદ્ગદદિલ, અને અત્યંત ક્તવ્યબુદ્ધિ. તથા, (3) ધર્મ કરવામાં નિરાશસભાવ. આમાં આપણે અહોભાવ વિચારી રહ્યા છીએ. જ બુસ્વામીના પૂર્વ ભવ ભવદેવે પહેલાં ચારિત્ર લીધેલું, અને ચારિત્ર પાળતા હતા, તે અહંભાવ વિના જ, કેમકે મનમાં પત્ની નાગિતા હતીતેથી સંસારમાં જોડાઈ જવા મોટાભાઈ મુનિના સ્વર્ગવાસ પછી પાછા Page #217 -------------------------------------------------------------------------- ________________ 25 પોતાના ગામ આવ્યા પરંતુ પત્ની નાગિલાની કુનેહથી ચારિત્રના મહામૂલ્યને ખ્યાલ આવી ગયે, એટલે ચારિત્રમાં સ્થિર થઈ ગયા અને પાછા વળી ગુરુ પાસે આવી આલેચના પ્રાયશ્ચિત કર્યું અને હવે ધર્મ પર ભારે અહેભાવ છે “અહે! કેવું સુંદર અને મહાઉિંમતી ચારિત્ર મને મળ્યું છે! અહે! કેવી ઉત્તમતમ ચારિત્રની પવિત્ર ક્રિયાઓ મને મળી છે!” એમ અહંભાવ રહેવાથી ચારિત્રના પાલનમાં ભારે જેમ અને ઉત્સાહ જાગે છે. - અહોભાવ આવે એટલે પછી એની આરાધનામાં દિલ ગદ્દગદ થાય, તે ભવદેવ મુનિ હવે જે ચારિત્ર પાળે છે એના એકેક આચાર અને અનુષ્ઠાનમાં ગદ્ગદતા અનુભવે છે. ગદ્દગદ એટલે ભીનું ભીનું. કેવું કે જેમ બિમાર પત્ની માટે કોઈ કિમિયાગર એવી દવા આપે કે જે વાટીને લેવાની હોય તે એ વાટતાં પતિને દિલ કેવું ગદ્ગદ હોય છે ! નમિ રાજાને દાહ જવરમાં ઠંડક માટે ચંદનના વિલેપન કરવા સારુ રાણીએ પોતે ચંદન ઘસવા બેસી ગયેલ, તે કેવા દિલથી ઘસતી હશે? શું કેરા શુષ્ક દિલથી? ના, બહુ ગદ્ગદ દિલથી ઘસતી હશે. ચંદન ઘસતાં મનને થતું હશે કે વાહ! આ મારું ઘસેલ ચંદન પતિને, લગાડું ને બસ એમને દાહ મટી જાઓ!' Page #218 -------------------------------------------------------------------------- ________________ ર૬. - પ્રભુપૂજમાં કેવા કેવા અભાવ ? - .. બેલે, પ્રભુપૂજા માટે આવા ગદગદ દિલથી ચંદન ઘસે છે અને પછી પ્રભુને અંગે એનું વિલેપના ગદગદ દિલે કરે છે? પહેલા ખેાળાને બા હોય તે મા એને કેવા ગદગદ દિલથી નવરાવે? એમ પ્રભુને અભિષેક ગદગદ દિલથી કરાય છે ? અહો ! કેવાં મારાં અહોભાગ્ય કે ત્રણ લોકના નાથને, અભિષેક મને મળે ! પ્રભુ ! પ્રભુ ! આ તમારે અભિષેક મારા હૃદયના રાજ્યસિંહાસન પર અધિપતિ તરીકે સ્થાપવા માટે કરું છું. હવેથી મેહ નહિ, પણ તમે મારા રાજા હવેથી મારે માથે મેહની આણ નહિ પરંતુ તમારી આણ વર્તા” આમ અભિષેક વખતે ભાવના ચાલે તે ત્યાં દિલ ગદ્દગદ થાય, કેમકે નજર સામે મેહની આજ્ઞાના ફળમાં નરકાદિ દુઃખમય અનંત સંસાર તરવરે છે ! જ્યારે ભગવાનની આજ્ઞાના ફળમાં નજર સામે અનંત સુખમય મક્ષ તરવરે! વાત આ છે, ધર્મસાધના ધર્મપ્રવૃત્તિ કરવાની તે અભાવ અને ગદ્દગદ દિલથી કરવાની. શાલિભદ્ર કેમ બન્યા? પૂર્વ ભવે મજુરણના ગમાર દીકરા “સંગમ' તરીકે મુનિને ખીર વહેરાવેલી તે ભારે અહોભાવથી Page #219 -------------------------------------------------------------------------- ________________ 217 ને અત્યંત ગદગદ દિલથી વહેરાવેલી; લુખા દિલથી કે રાબેતા મુજબની કરણ તરીકે નહિ. તે એ ગદ્દગદ દિલ પર પછીથી એ એ જ સતે મર્યો ત્યાં સુધી એ ગુરુદયાની તથા એ ત્યાગની એ દાનની અનુમોદને જ કરતે રહ્યો. ગદગદ દિલની કરણી ખૂબ યાદ આવે. સગમને અભાવ પાંચ વરસે પરદેશથી ખાસ સનેહી આવેલે મળે ત્યાં એને જોતાં એની સાથે વાત કરતાં અને એને જમાડતાં દિલ ગદ્દગદ થઈ જાય છે. અને એના ગયા પછી ક્યાંસુધી એનું દર્શન, એની મીઠી સ્નેહભરી વાતચીત, અને એની કરેલી સરભરા યાદ આવ્યા કરે છે. સંગમની એ સ્થિતિ હતી, તેથી એ ત્યાગના સંસ્કાર એવા જામ્યા એવા જામ્યા કે ભવાંતરે શાલિભદ્રના ભવે આજની દેવતાઈ નવાણું પેટીઓ, પણ બીજે દિવસે માલ સાથે એંઠવાડિયા કુવામાં પધરાવી દેવરાવતે !! દાનને ઉપકાર કરનાર ગુરુ પર પણ એવું ગદ્ગદ દિલ હતું કે એ ગુરુની અનુમોદના પણ મળે ત્યાંસુધી એવી ગણદ દિલે રહી કે ભવાંતરે પ્રભુ મહાવીરદેવ જ ગુરુ તરીકે માન્યા તે એવા મળ્યા કે રાજા શ્રેણિકના ગુલામ પ્રજાજનમાંથી નીકળી જઈ Page #220 -------------------------------------------------------------------------- ________________ 218 પ્રભુના ગુલામ શિષ્ય તરીકે બનવાનું પસંદ કર્યું ! ધન્ય ગુરુ પરના અહોભાવને ! ને ત્યાગ-ધર્મ પરના અહેભાવ સાથે ગદ્દગદ દિલને! નાગકેતુને અભાવઃ ગદગદ દિલ સાથેની ધર્મસાધના કેવું ચમત્કારિક કામ કરે છે કે મહાન શ્રાવક નાગકેતુ એમાં કેવલજ્ઞાન સુધી પહોંચી ગયા! હજી એમણે દીક્ષા લીધી નથી, ગૃહસ્થપણે માત્ર ભગવાનની પુષ્પપૂજામાં ભગવાનની પાછળની યુપથી પિછવાઈ રચી રહ્યા છે, એ આજે જ નહિ, રજને કાર્યક્રમ છે. રોજ પ્રભુની એવી પુષ્પપૂજા પણ કરે જ છે, એમાં અત્યારસુધી કેવળજ્ઞાન નથી પામ્યા, ને આજે પામે છે, એની પાછળ શું રહસ્ય હશે? શું રે જ પૂજા ભાવ વિના કરતા હશે કે સામાન્ય ભાવથી કરતા હશે? ના, નાગકેતુ ચરમશરીરી છે, આ ભવના અંતે મોક્ષગામી છે, જનમથી વિરાગી અને ઈન્દ્રિ પર નિગ્રહવાળા છે તેમજ પ્રભુના શાસનના ભારે રાગી છે. એટલે પ્રભુ પૂજામાં ભાલ્લાસનું શું પૂછવું? છતાં પહેલાં નહિ એવા આજે વિશિષ્ટ ભાવલાસ વધી ગયા છે એનું કારણ? કારણ આ બન્યું પ્રભુની પાછળ પુખેથી પિછવાઈ રચી રહ્યા છે, Page #221 -------------------------------------------------------------------------- ________________ શe એમાં કરંડિયામાંથી એકેક પુપ લેતાં વચમાં છુપાયેલ સાપ કરડે છે. સાપ કરડે એટલે વેદના ઊભી થાય, ત્યાં પછી ધ્યાન પૂજામાં રહે? કે વેદનામાં જાય? જાત અનુભવ જેજે કે, એક મચ્છર કરડે તે ધ્યાન પૂજામાં, કાઉસ્સગમાં, કે માળામાં રહે છે કે મચ્છર કરડયાની વેદનામાં જાય છે? ત્યારે અહીં સાપના દંશની વેદના છે છતાં ધીર વીર નાગકેતુનું ધ્યાન એમાં ન જતાં પ્રભુની પૂજામાં પ્રભુની ભક્તિમાં રહે છે, ને તે પણ ધ્યાન હવે વધુ જોરદાર બને છે! નહિતર તે ધ્યાન જોરદાર બન્યા વિના કેવળજ્ઞાન સુધી શાન પહોંચે? પણ એ પહોંચ્યા ! કેવળજ્ઞાન થવા પૂર્વે વીતરાગતા આવવી જોઈએ, એ આવી! તે વીતરાગ બનવા સુધી પહોંચાડનારું ધ્યાન કેવુંક જોરદાર જામ્યું હશે કે એ ઠેઠ અનાસક્ત ભાવ અને વીતરાગતા પ્રગટ કરી દે? આવું ધ્યાન વીતરાગની પૂજાભક્તિમાં શી રીતે જામી શકયું? અહીં મનને એક આશ્ચર્ય થાય કે “રેજ પૂજા તે કરતા જ હતા અને આજે સાપ ડસ્યા પહેલાં ય પૂજા તે ચાલુ જ હતી. છતાં ત્યાં ધ્યાનનું જેસ ને ધ્યાનને વેગ એ ન વળે કે એ વીતરાગતા સુધી પહોંચાડે; પરંતુ સર્પદંશની વેદના પછી પૂજાના ધ્યાનમાં જોસ અને વેગ કેવાક પ્રબળ આવી ગયા કે Page #222 -------------------------------------------------------------------------- ________________ એમાં આગળ આગળ જેસ વધતાં વધતાં ઠેઠ વીતરાગતા સુધી પહોંચી ગયા?” પરંતુ આમાં આશ્ચર્ય કરવા જેવું નથી, કેમકે સાધના ખૂબ જ ગગદ દિલની હૈય, સાધનામાં હૈયું ગદગદ ભીનું ભીનું અને રડું રડું થતું હોય, ત્યાં એ સાધનામાં ધ્યાન જોરદાર બને એ સહજ છે. ભિખારીને નિધાન મળતાં કેવી ગદગદતા? - ગદગદ દિલમાં વીતરાગતા આવવાનું કારણ પહેલી વાત તે એ છે કે દિલ ગદગદ જ્યારે બને? જ્યારે મને લાગે કે " આ અસંભવિત જેવું મને શી રીતે મળી ગયું?” દા. ત. માને કે ભિખારી માણસ જંગલમાંથી પસાર થતું હોય અને એને ઠેસ વાગી ઈડું ઊખડી ગયું ને નીચે જતાં ત્યાં જ રત્ન ભરેલ ચરુ (કલશે) દેખાય, તે એને ચમકારે થાય છે, દિલ ગદ્દગદ થઈ એમ વિચારે છે કે અરે! આ હું ભિખારી મહાકમનસીબીવાળે, અને આ અસંભવિત જેવી મહાનિધાનની મને પ્રાપ્તિ? હું એ એ એ !.. આ શું?” આ ગદ્ગદતાની બળવતાની પાછળ ખરેખરું કયું કારણ કામ કરી રહ્યું છે? એ ખાસ ધ્યાન પર લેવા જેવું છે. જેમ એ ભિખારીને પિતાની નિર્ધનતા ને ભીખણશીલતા તથા એમાં આવતા અપમાન-ટોણાં Page #223 -------------------------------------------------------------------------- ________________ રર૧ તિરસ્કાર, ભૂખમરે વગેરે પર ભારેમાં ભારે અણગમે હતે, એ બધું લમણે લખાયાને અતિશય હદયસંતાપ હતે, તેથી હવે લાખની કિંમતનું રત્નોનું નિધાન નજરે પડતાં હરખ એટલે બધે ઉલ કે હૈયું ભારે ગદ્દગદ થઈ ગયું ! આંખે લાલ પીળાં આવી જાય છે ! હદયના તાર ઝણઝણે છે! રગેરગમાં લોહી ઝડપથી વહી રહ્યું છે! રોમ રોમ ખડા થઈ ગયા છે! મન એમ ઉછાળા મારી રહ્યું છે કે “અહાહાહા ! આ શું ને શું મને મળ્યું? મને ને આ અણમોલ નિધાન?' પણ આ બધું કયારે? ભિખારીને પિતાની નિર્ધનતા વગેરે પર ભારે ફિટકાર–ગ્લાની-સંતાપ હતું ત્યારે, આત્માની કઈ ભિખારવી દશા પર સંતાપ એવી રીતે કર્મવિડ બિત પિતાની સ્થિતિમાં પરિગ્રહ, વિષ, આરંભ-સમારંભે અને કષાયોરૂપી ભિખારવી દશા પર ભારે ફિટકાર–તિરસ્કાર-ગ્લાનીસંતાપ હોય તે ધર્મસાધના રૂપી રત્નનિધાન મળતાં હરખને પાર ન હોય, કે “અહો ! આ કેવી તાવિક તારણહાર ધર્મસાધના મળી ! એમ આંખે લાલ પીળા આવી જાય, હૈયાના તાર ઝણઝણે, નાડીઓમાં લેહી ઝપાટાબંધ વહેવા માંડે, અને આમરાજી ખડી થઈ જાય ! ત્યાં હૈયાને ગદ્ગદતાને પાર ન રહે. Page #224 -------------------------------------------------------------------------- ________________ 222 એટલે આ આવ્યું કે ધર્મમાં હૈયું ભારે ગદગદ થાય ત્યાં પેલે પાપને સંતાપ જોરદાર ચાલતે હાથ. જેટલી પ્રબળ પાપની દિલગીરી, એટલી જોરદાર ધર્મ માથા પર ગદગદતા. નાગકેતુને કેમ ભાવ વધી ગયા - ત્યારે જુઓ અહીં નાગકેતુને પુષ્પપૂજા વખતે પૂજામાં દિલ એવું ભારે ગદ્દગદ હતું. એમાં સર્પદંશ થતાં શરીરે વેદના ઊડી છે તે ત્યાં એ શરીર અને એની સુખાકારિતા ઉપર ગ્લાની ઓર વધી ગઈ છે હું? આ વીતરાગ પ્રભુની પુષ્પ પૂજાભક્તિને મને અતિ અતિ દુર્લભ મેકે મળે છે? આ મહા કિંમતી પૂજા ભક્તિની પ્રાપ્તિ એટલે ભિખારીને મહારત્નનિધાન જેવી પ્રાપ્તિ! એની સામે શરીર પીડા આવી મને ખેંચે ? ના, ના, મારા નાથ જિનેશ્વર ભગવંતની અણુમેલ ભક્તિની આગળ શરીરશાતા વગેરે જડ અનુકુળતા ભિખારીની ભીખની માફક કુછ વિસાતમાં નહિ.” આમે ય ઇન્દ્રિયના વિજેતા નાગકેતુ કાયા માયા વગેરેને પ્રભુની આગળ વિસાતમાં ગણતા નહોતા, બકે વીતરાગપ્રીતિ થવા-વધવામાં બાધક ગણતા હતા, એમાં અત્યારે કાયા વાંકી થવા માંડી છે એના પર નફરત વધી ગઈ, ઉપેક્ષા વધી ગઈ, ને કાયા-માયા પર સરાસર અનાસક્ત ભાવ ઊભું થઈ ગયે! યાવત Page #225 -------------------------------------------------------------------------- ________________ અહંન્દ્ર પરથી પણ આસક્તિ ઊઠી જઈને અનામત ગમાં ચડી વીતરાગ થયા ! કેવળજ્ઞાન પામ્યા ! વાત આ છે પ્રભુપૂજામાં કે બીજી ધર્મસાધનામાં લચબચ ગદ્ગદભાવ જેટલું જોરદાર, એટલી શુભ એ સાધનામાં ગદગદભાવ માટે દુન્યવી મેહ-માયા પર ભારે નફરત ઇએ. તે જ પ્રભુ-દર્શન-પૂજાદિ ધર્મસાધના મળતાં હરખને પાર ન રહે! હરખથી હૈયું રડું રડું થઈ જાય! અપૂર્વ હર્ષની એ ગદગદતા છે. પેલા ભિખારીને પિતાના સગ-પરિસ્થિતિ સાથે કશો મેળ ન બેસે એવી આ નિધાનપ્રાપ્તિની ઘટના, અસંભવિત એવી અને અચાનક કલપના બહારની બની આવેલી જોઈ દિલ ગદ્દગદ થઈ જાય છે! કમનસીબ ભિખારીને બે પૈસા મળવા મુશ્કેલ ત્યાં રત્ન ભરેલે ચરુ મળી જાય, એ ધારણ અને સંભવિતતા બહારની વસ્તુ લાગે છે માટે ગદગદતા આવે છે. ભિખારીની સાથે જીતની તુલના: બસ, આપણું ધર્મસાધનામાં આવી ગદ્દગદતા લાવવી હોય તે આ ઉપાય છે કે ભિખારીને પિતાની તદ્દન નિર્ધન સ્થિતિ અને ભારે ભાગ્યહીનતા સાથે Page #226 -------------------------------------------------------------------------- ________________ મેળ ન બેસે એવી નિધાનપ્રાપ્તિ લાગી, ને તે પણ કલ્પના બહારની જ, અને બીજી બાજુ પિતાની દરિદ્ર તથા અપમાનિત સ્થિતિ પર ભારોભાર નફરત રહી એ રીતે આપણને આપણી જાત, આત્મગુણે અને આંતરિક ધર્મથી રહિત હોઈ, ભિખારી જેવી તદ્દન નિર્ધન અને ભાગ્યહીન લાગે, તથા એના પર ભારોભાર નફરત રહે, પછી ભલે પૈસાટકા–માનપાન સારા મળ્યા હોય છતાં નફરત, અને એમાં ધર્મસાધના મળી, એ અપૂર્વ નિધાનપ્રાપ્તિ સમાન લાગે તે પણ આ દુનિયાને દુન્યવી પ્રાપ્તિ મળી છે એની અપેક્ષાએ કલ્પના બહારની મહાકિંમતી પ્રાપ્તિ લાગે, તે ધર્મસાધનામાં હૈયું ખૂબ ગદગદ થઈ જાય. આમાં મુખ્ય વાત આપણું હૃદય એવું બનાવવાનું છે, પછી તે સાધનાના ઊંચા ફળ અને મેલ દૂર નથી. હદયમાં એક બાજુ મેહમાયા-કષાને પારાવાર પસ્તાવે, ને બીજી બાજુ સમ્યગૂ ધર્મ તથા ધર્મના અંગે, ધર્મની સાધના મળવામાં અનહદ ગદ્ગદભાવ હેય. સુદત્ત મુનિવરને ગદગદભાવ : આપણને આ સુદત્ત મુનિવરનાં જીવનમાં જોવા મળે છે કે એમને સંસારની માયા પર કેવી ભારે નફરત છુટી! તે કેવા ગદ્દગદ ભાવથી એમણે ચારિત્ર લીધું! અને કેવા ગદ્ગદભાવથી મહાતપ-સ્વાધ્યાય Page #227 -------------------------------------------------------------------------- ________________ 225 સાથે ચારિત્ર પાળ્યું! જેના પ્રભાવમાં એ થોડા વખતમાં જ અવધિજ્ઞાન પામી જાય છે ! પ્રસંગ એવો બનેલે કે એ યુવરાજ પણામાંથી હજી હિમણું જ પાંગરતી યુવાનીમાં રાજા થયા છે, ત્યાં કોટવાળ એક ચેરને પકડી લાવી રાજાને નમીને કહે છે કે “આણે માલિકનું ખૂન કરી એના માલની ચોરી કરી એ ભાગતું હતું, પણ પછી અમારા 6 માલ સાથે પકડાઈ ગયે, તેથી અમે એને આપની પાસે હાજર કર્યો છે...” ખૂની ચેરને ભયંકર સજાઃરાજા જૈનેતર પંડિતેને પૂછે છે કે “આને ધર્મશાસ્ત્ર કેવી સજા ફરમાવે છે?” પંડિતે કહે “આણે ખૂન અને ચિરી બે ભયંકર ગુના કર્યા છે, તેથી આના આંખના ડોળા ફેડી નાખવા, કાન-નાક–જીભ કાપી નાખવા, પછી હાથપગ છેદી નાખવા, અને પછી એના જીવતરને નાશ કરે, એ સજા હે; પરંતુ એ પહેલાં આખા નગરમાં એને કદર્થનાથી ફેરવવાને અને શેરીએ શેરીએ અને રસ્તે રસ્તે જાહેર કરવાનું કે “આણે આવા ગુના કર્યા છે અને હવે એને આવી આવી સજા કરવામાં આવશે. માટે હવે બીજે પણ જે કઈ આવા ગુના કરશે, એની આ ભયંકર દશા કરવામાં આવશે.” Page #228 -------------------------------------------------------------------------- ________________ 226 સુદર રાજાને વૈરાગ્ય : સુદત્ત રાજા આ સાંભળતાં જ ચેંકી ઊઠયે કે હાય! ચેરે તે ખૂન કરી મરનારને ભયંકર પીડા આપી, પણ મારે આ ચારને એથી ય ભયંકર પીડા આપવાની ત્યારે આ રાજવીપણું કેવું ગેઝારું કે એ જાળવવા આવા કુર કાર્યને સંકલેશ કરવા પડે ! ધિક્કાર છે આ પાપમય સંસારવાસને ! હવે તે માટે એને ત્યાગ કરી ચારિત્ર જીવન જ ખપે.” તમે અહીં કહેશે - - પ્રવ- પણ રાજા જે ગુનેગારને સજા ન કરે, તે ગુના શી રીતે અટકે? રાજા તે માત્ર ન્યાય ચૂકવે છે. ન્યાય ન ચૂકવે અને ગુનેગારને સજા ન કરે તે જગતનું શું થાય? રાજા ન્યાય ચૂકવે એમાં હું શું? - ઉદ– જગતની ચિંતા પછી કરે, પહેલાં તમારા આત્માની ચિંતા કરો કે આપણા સ્વાર્થવશ પ્રવૃત્તિ કરતાં બીજા જીવને ત્રાસ થતું હોય તે એ ત્રાસ જોઈ આપણું હૃદય કંપે છે? એ જીવ પર દયા આવે? મને ને નરકના જીવે પોતે પૂર્વ ભવમાં પાપ કર્યા છે એટલે સજા રૂપે પરમાધામી તરફથી એને પર ત્રાસ વર્તે છે. તે એ નરકના જીવ પર વરસતા Page #229 -------------------------------------------------------------------------- ________________ રર૭ ઘેર ત્રાસ સાંભળીને તમારું હદય ન કપને? કેમકે પરમાધામી ન્યાય ચૂકવે છે એવું જ માને ને? ભયંકર ત્રાસ ભેગવી રહેલ નરકના જીવ પર દયા ન આવે ને? જે હદય ન કરે અને દયા ન આવે તે તમારું હૈયું કેટલું નિષ્ફર? આપણે આપણી જાતને વિચાર કરવાને છે. સુદત્ત રાજા ચેરની સજા સાંભળીને કંપી ઊઠયા, ને એથી વૈરાગ્ય પામી રાજ્ય છેડી દીધું, તે રાજ્ય રંડાયું નહિ. સંસાર કદી રંડાયે નથી. જગતમાં સુદત્ત રાજાની દીક્ષાથી અનર્થ અનર્થ ન મચી ગયે. જગતને-સંસારને તે એક ધણી ગયે તે બીજે ધણું મળે. ઉલટું સુદર રાજા આ રીતે પણ વૈરાગ્ય પામી સાધુ થયા, તે જાતનું કલ્યાણ સાધવા સાથે બીજા કેટલાય જીને કલ્યાણ સાધવામાં સહાયક થયા ! કેવી મજા છે દીક્ષામાં! સુદત્ત મુનિવરની ગદગદભાવે સંયમસાધનાને પ્રભાવ : આપણી વાત આ ચાલે છે કે પાપ અને મેહમાયા પર નફરત જે જોરદાર થાય, તે ધર્મસાધનામાં ગદ્ગદભાવ જેરદાર આવે. સુદર મુનિવરને આ થાય છે. એમને રાજવીપણાના અઢળક પાપ અને સંસારવાસને અપાર પાપ પ્રત્યે એટલી બધી નફરત Page #230 -------------------------------------------------------------------------- ________________ 228 જાગેલી, કે તેથી સંયમ–જીવન પર ભારે ગદ્દગદ ભાવ સાથે અહિંસા તપ બ્રહ્મચર્ય વગેરેની ભારે ગદ્ગદ ભાવ સાથે સાધના કરે છે! અને એને પ્રભાવ કે પડે કે ચેડા જ વખતમાં એમને અવધિજ્ઞાનાવરણ કર્મ તૂટી અવધિજ્ઞાન પ્રગટ થયું !... ગદગદ ભાવ સાથેની ધર્મસાધનાની આ તાકાત છે કે આવરણ કર્મોના ઢેર તેડી નાખે !! ત્યારે સુદત્ત રાજષિને થોડા જ વખતમાં અવધિજ્ઞાન થાય, આ ઓછો પ્રભાવ છે? સંયમ–સાધનામાં ભારે ગદગદ ભાવને એ પ્રભાવ. એ એમ આવ્યો કે “અહો ! અહા ! આ સંયમ કેવું ઘેર પાપમય સંસારી જીવનથી બચાવી લેનારું! કેવું તારણહાર!” આમાં ગર્ભિત છે સંસાર પ્રત્યે અને પાપિ પ્રત્યે ભારે નફરત; તેથી સંયમ પર ભારે અહંભાવ અને ગદ્દગદ ભાવ આવે છે. બંધક મુનિની ગદગદભાવે સાધના - બંધક મુનિને પાપ, વિષયે અને કષા પર ભારે નફરત ભાવ હતું એટલે એ પાપથી બચાવી લેનારા સંયમ પર ભારે અહોભાવ હતું તેમજ રાજાના મારા દ્વારા પિતાની ચામડી ઉઝરડાતાં એમણે કષાયને મચક ન આપી, પણ સંયમ ભાવ મજબૂત પકડી રાખે, અને એમાં ઊંચા શુકલ ધ્યાન પર ચઢી કમ Page #231 -------------------------------------------------------------------------- ________________ 229 : તેડી નાખ્યા! તે કેવળજ્ઞાન અને મેક્ષ પામી ગયા! કપાસ પર ભારેમાં ભારે નફરત ન હેત તે અહીં ચામડી ઉતરાતાં કષાય સેવાઈ જવાને પૂરે સંભવ હતો. સંયમ પર ભારે અહંભાવ ન હેત તો અહીં આવી ધરાતિ ઘેર ત્રાસ-વેદનામાં સંયમભાવ ચૂકાઈ જવાને સંભવ હતા. મૃગાવતીજી સાથ્વીને પ્રમાદ થયા પર ભારે નફરત છુટી, અને સંયમ–અપ્રમત્ત ભાવ પર ભારે અહોભાવ ઊભું થઈ ગયે! તે ત્યાં એમણે ક્ષપક શ્રેણી માંડી ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન લીધું! અણિકાપુત્ર આચાર્ય મહારાજ ડેલડલ થતા નાવડાને માણસે દ્વારા આકાશમાં ફેંકાતા, અને ત્યાં વૈરી દેવતા વડે ભાલે વિધાતાં, એમને પિતાના શરીર , પર ભારે નફરત છુટી કે “અરે! આ મારું શરીર કેવું ગેઝારું કે નાવડાના માણસેને અને આ ભાલે વધનાર જીવને પાપમાં નિમિત્ત થઈ રહ્યું છે. તેમજ નીચે પાણીના અસંખ્ય જેને લેહીથી મરણના ત્રાસ આપવામાં નિમિત્ત થઈ રહ્યું છે!' સ્વશરીર બીજાને પાપમાં અને દુઃખમાં નિમિત્ત થતું હોવાથી એના પ્રત્યે થતી નફરતના લીધે જિનશાસન અને એના સંયમ પર ભારે ગગદતા વધતાં એમાં એવા એકાકાર થઈ ગયા કે ત્યાં જ કેવળજ્ઞાન પામી મેક્ષ પામી ગયા! Page #232 -------------------------------------------------------------------------- ________________ 230 ગદગદભાવ ચીજ એવી છે કે એમાં એકાકાર કરી દે. પાલક પાપીની ઘાણીમાં પલાતા બાળ મુનિને પણ પિતાના શરીર અને કર્મ પર એવી નફરત વરસી કે ક્ષમા–સમતામાં ભારે ગદગદતા આવી! તે ગદગદતા એવી આવી કે એમાં એકાકાર થઈ જતાં એ પણ વીતરાગ બની કેવળજ્ઞાન પામી મોક્ષ પામી ગયા! વાત આ છે કે પાપ અને પાપ સાધન ભૂત કાયા માયા પર ભારે નફરત લાવે, તે ધર્મ તારણહાર લાગીને ધર્મની સાધનામાં ભારે ગદ્ગદતા આવે. ગદગદ દિલની ધર્મસાધનાના ફળ ઊંચા! કમઠના લાકડામાંથી બહાર કઢાયેલ અર્ધ બળેલા સાપને પાશ્વકમાર તરફથી નવકાર મળે તે એમાં એ ગદ્દગદ થઈ એકાકાર થઈ ગયે કે મરીને એ ધરણે થયે! એમ સમડી, બળદ જેવાને પણ ઠેઠ દુઃખદ અંતકાળે નવકાર સાંભળવા મળે તે એમાં ગદગદ થઈ ઓતપ્રોત થવાના પ્રતાપે એ સુંદર માનવ અવતાર પામ્યા. આ મેંઘેરા જનમમાં ખાસ જરૂરી આ છે કે દેવમાં ગુરુમાં ધર્મશ્રદ્ધામાં ધર્મસાધનામાં અહેવાભાવ લાવી ગદગદ દિલવાળા બને. પણ એ અહોભાવ ત્યારે આવશે કે જ્યારે જેમ પેલા ભિખારીને પિતાના ભિખારીપણાની દુઃખદ દશા પ્રત્યે ભારે નફરત હતી (1 Page #233 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ તે જંગલમાં નિધાન મળતાં નિધાનપ્રાપ્તિ પ્રત્યે ભારે સિહભાવ આબે, ને દિલ ગદ્દગદ થઈ ગયું, એમ આપણને દેવ-ગુરુ-ધર્મ એ નિધાન મળ્યા લાગે, ને એ પ્રાપ્તિ વિનાની પૂર્વની દશા ભિખારી જેવી લાગે; તેમજ એ ધર્મવિહેણી ભિખારડી દશા પર ભારે નફરત હોય. ધર્મસાધનામાં મગદભાવ લાવવાને ઉપાયઃ એટલે જ ધર્મસાધનામાં આ કરવાનું છે કે પહેલાં તે આપણને આપણામાં આત્મગુણોનું દેવાળું જોઈ તેમજ આંતર પરિણતિમાં ધર્મનું દેવાળું જોઈ આપણું જાત સાવ ભિખારી લાગવી જોઈએ, ને એના પર નફરત વરસવી જોઈએ. જાત ભિખારી લાગે છે ખરી? “ના, ભિખારી શાના? ઘર છે, દુકાન છે, પૈસા છે, ખાનપાન, કપડાં વગેરે મળ્યું છે પછી ભિખારી શાના?’ આમ આત્મગુણે અને ધર્મ પરિણતિની દરિદ્રતામાં ભિખારીપણું લાગતું નથી. ભિખારીપણું લાગતું હોય ને એ દિલને કરડતું હોય, તે એને કલ્પાંત કેટલે હેય? આ તે રેજ નહિ, કિન્તુ મહિને એકવાર પણ આ ભિખારીપણુનું એક આંસુ ય નહિ આવતું હોય! કઈ દિવસ મનને હદય વેધી અફસેસી નહિ કે ભગવાન પાસે રેવાનું નહિ કે “હાય! આવા ઉંચા મનુષ્ય જનમમાં આવ્યા, Page #234 -------------------------------------------------------------------------- ________________ રરર . * જિનશાસન પણ મળી ગયું, છતાં મારામાં ક્ષમાનમ્રતા–ત્રી–વૈરાગ્ય વગેરે ગુણોનું દેવાળું? દાન–શીલ વગેરેની આંતર પરિણતિનું દેવાળું?” આવી હૈયા વધી અફસેસી જ જે નહિ, પછી એ ગુણે માટે ચાહીને જોરદાર નિર્ધાર અને પ્રયત્ન શાના થાય? એ તે અત્યારસુધી જે કામ-ક્રોધ-લેભ, મદ-મત્સર, અને મેહમાયા વગેરેમાં ડખ્યા રહ્યા, ને એ જ ચાલે છે ચાલ્યા, એ હજી પણ ચાલુ! ત્યાં પછી દેવ-દર્શનપૂજા, દયા, દાન, નવકાર-સ્મરણ, સંયમ, વગેરે ધર્મસાધના અપૂર્વ નિધાનરૂપ શી રીતે લાગે? અને એમાં દિલ ગદ્દગદ શાનું થાય? ધર્મ બિન્દુ શાસ્ત્ર કહે છે કે શ્રાવકને ધર્મ ધનબુદ્ધિ.” શ્રાવક ધન-માલ-મિલકતને સાચી સંપત્તિ ન સમજે, પરંતુ ધર્મને જ સાચી સંપત્તિ સમજે. એની બુદ્ધિમાં ધર્મ જ સંપત્તિ તરીકે જડાઈ ગયે હોય એટલે જ જે પાસે ધર્મ નથી પણું બાહ્યી ધન અને જે પાસે બાહા ધન એટલું નથી, એની તંગી છે, છતાં પાસે જે ભરપૂર ધર્મસુકૃત અને સગુણ તથા ધર્મસાધનાઓ છે, તે પિતાની વાતને સંપત્તિમાન શ્રીમંત સમજે. Page #235 -------------------------------------------------------------------------- ________________ 233 ' પેલા નરસિંહની વાત ખબર છે ને? પૂર્વ જનમમાં એ ભિખારી હો, ભીખ માગતા ય પૂરું મળતું નહોતું તેથી એકવાર કંટાળીને બીજે ગામ જવા નગર બહાર નીકળતું હતું, ત્યાં એને મુનિ મળ્યા. મુનિને ભિખારી કહે “બાપજી! ભૂખે મરું છું નોકરી ય નથી મળતી, મજુરી ય નથી મળતી, ને ભીખ માગે ય ખાવા નથી મળતું. મારા પર દયા કરે, કાંક રસ્તે બતાવે.” મુનિ કહે “ધમ કર”! ભિખારી કહે “પ્રભુ” મારી પાસે એક પૈસે ય નથી તે શેનાથી ધર્મ કરું?” . ભિખારી શું સમજીને આ કહી રહ્યો છે. કે પૈસા વિના ધર્મ શી રીતે થાય?” એ સમજીને કે “ધર્મ કરે એટલે પિતાને સ્વાર્થ ત્યાગ કરી બીજાનું ભલું કરવું, અને તે દીન-દુખિયાને દાન કરવાથી થાય.” પૂર્વ કાળની આ કેવી ઉત્તમ સમજ! જ્ઞાનીઓએ પણ દાન-શીલ–તપ–ભાવના એ ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મ પહેલે મૂક્યો છે. તીર્થકર ભગવાન પણ મહાન ચારિત્ર ધર્મનું પાલન કરવા નીકળે છે તે પણ પહેલાં વરસભર દાન દઈને નીકળે છે. અમદાવાદમાં હરકોર શેઠાણી રોજ પ્રભુદર્શન કરવા જતા તે Page #236 -------------------------------------------------------------------------- ________________ રરતામાં ભિખારીઓને દાન દેતાં દેતાં જતા હતા. કોઈ મોટી સંઘયાત્રા કાઢે તે પણ પ્રયાણ પૂર્વે ગરીબેને દાન દઈને પ્રયાણ કરતા. પૂછે - પ્ર- દાન ધર્મ પહેલો કેમ? ઉ૦- કારણ આ છે, કે ધર્મ કરવાના છે તે આત્માના ઉદ્ધાર માટે. આત્માને ઉદ્ધાર તે જ થાય કે જીવને જે વહાલામાં વહાલું છે ને જે સંસારમાં ભટકાવનારું મુખ્ય કારણ છે, એને ત્યાગ કરવામાં આવે. જે આ મુખ્ય અને અતિપ્રિયને ધર્મ કરતાં વધારે વહાલું જ કરીને રાખવામાં આવે, તે પછી એની આગળ ધર્મ ગૌણ થઈ જાય છે. એટલે જરૂર પડયે ધર્મ કરીને ય ફળમાં એ અતિ પ્રિય વસ્તુ હસ્તગત કરી લેવાનું મન થઈ જાય છે! હવે જોઈએ તે દુનિયામાં માણસને પૈસા બહુ વહાલા છે, પરિગ્રહ બહુ વહાલે છે, અને પૈસા પર જ ગાઢ મૂછ, વિષય-વિલાસે, અને આરંભ-સમારંભેનાં મહા પાપે ચાલે છે, તેથી ધનમૂછ એ સંસારનું આગેવાન કારણ છે. હવે જીવ ધર્મ કરવા જાય છે, પરંતુ પૈસા બરાબર સાચવી રાખીને! દા. ત. દેવદર્શન કરવા ગયે પરંતુ પ્રભુની આગળ પૂજાની પોતાની કશી સામગ્રી ન મૂકી, યા દર્શન નહિ, પ્રભુની પૂજા કરવા ગયે ધનજરનાં જઈ, વિષય Page #237 -------------------------------------------------------------------------- ________________ 235 પરંતુ પિતાની કશી પૂજાની વસ્તુ લીધા વિના ગમે, મંદિરના ભગવાન, મંદિરનું દૂધ, મંદિરનું ચંદન, મંદિરના પુષ્પ, મંદિરની અગરબત્તી, બધું મંદિરનું, ને એ લઈને પરભાયું ને પિણાબાર મંડયે પૂજા કરવા! એણે આ શું કર્યું? “ભગવાન ! તમે વહાલા, પણ તમારા કરતાં મારા પૈસા મને વધારે વહાલા, એટલે તમારી ખાતર પૈસા ન તેડી નાખું, તમારી પૂજા ખાતર મારા પૈસાને ઉપયોગ ન કરું, પરંતુ જરૂર પડયે પૈસા ખાતર તમારે ઉપયોગ કરીશ.” આમ પ્રભુ કરતાં ય પૈસાને વધારે વહાલા રાખવાને ભાવ રાખે. આમાં આત્માને શે ઉદ્ધાર થાય? પૈસા આગળ પ્રભુ ગોણું થઈ ગયા. જીવનમાં પ્રભુને મુખ્ય ર્યા વિના આત્માનો ઉદ્ધાર ન થાય. સંસારનું મુખ્ય પાપ “પરિગ્રહ એ સલામત તે સંસાર સલામત જ રહેને? (1) માટે એ પરિહરૂપી મૂળ પાપ પર કાપ મૂકવા. માટે દાન ધર્મ પહેલો કહ્યો. ધર્મની માતા દયા, પિતા પ્રભુ - (2) દાનધર્મ પહેલે હેવાનું બીજું કારણ એ છે કે “દયા ધમ્મસ્ય જણણી” દયા એ ધર્મની માતા છે, અને પરમેશ્વર એ ધર્મના પિતા છે. ધર્મ જોઈએ એને ધર્મના માતા-પિતા વિના ન ચાલે માટે Page #238 -------------------------------------------------------------------------- ________________ જીવે પર દયા પહેલી કરાય, અને પરમેશ્વરનું બહુમાન પહેલું કરાય, તે જ ધર્મરૂપી પુત્રને જન્મ થાય. “ના, હું તે તપસ્યા કરીશ, દુખી જીવની શક્તિ છતાંય દયાબયા મારે કરવાની જરૂર નથી. આ ભાવ રાખે તે દયા વિનાના કઠોર દિલમાં તપથી પણ ધર્મપરિણતિ ન ઊભી થાય. એમ, ના, હું તે મંદિરમાં મંજીરા વગાડીશ, કે સ્તવનના રગડા તાણીશ, પણ મારા પૈસા ખરચી પ્રભુનું બહુમાન સત્કાર કરવાની મારે જરૂર નથી” આ ભાવ રાખે તે એમાં પરમ ઉપકારી પરમાત્મા પ્રત્યે શુષ્ક અને અભિમાની બનેલા દિલમાં ધર્મની પરિણતિ ન ઊભી થાય. જીવ પ્રત્યે દયાની અને ભગવાન પ્રત્યે બહુમાનની અવગણના કરવામાં હૈયાનું વલણ તપાસે, હૈયાના પરિણામ જુઓ, કેવા ચાલી રહ્યા છે. ધરાર સામે ભૂખે જીવ ટળવળતે દેખાતું હોય અને એને દાન કરી એનું ડું પણ દુઃખ દૂર કરવાની ઈચ્છા જ ન થાય, થોડી પણ દયા જ ન કરાય, એ દિલ કેટલું કઠેર? એના દિલમાં ધર્મ શી રીતે ઊગે? ધર્મ તે ઊંચી વસ્તુ છે. એ કેમળ દિલમાં ઊગે. દિલમાં કમળતા લાવવા દયા પહેલી જોઈએ. Page #239 -------------------------------------------------------------------------- ________________ એમ ધરાર અનંત ઉપકારી તીર્થકર ભગવાન મળ્યા છતાં એમની આગળ પૈસા પર બહુમાન એટલું બધું રાખવું છે કે પૈસાના મેહમાં પ્રભુનું બહુમાન જતું કરવું. છે, “પૈસા જતા કરીને પૈસા કરતાં પ્રભુને બહું માનવાનું કર્યું એમાં શો ધર્મ આવી ગયે?” તે શું થઈ ગયું? એમ પ્રભુબહુમાનની અવગણના કરવી છે એના દિલમાં “હાય પૈસા !”ના તીવ્ર રાગસંકલેશ પડયા હોય છે, ત્યાં ધર્મ શાને દિલમાં આવે? ત્યાં તે ધનના તીવ રાગસંકલેશથી પાપાનુબંધ એવા ઊભા થાય કે ભવાંતરે પાપબુદ્ધિ મળે, ધર્મબુદ્ધિ નહિ! મમ્મણ શેઠ એમ જ સીધી સાતમી નરકગતિ એવી પાયે કે જેમાં ધર્મબુદ્ધિનું નામ નહિ, ને કષાય પાપબુધ્ધિ સતત ચાલુ! માટે પૈસાના એવા તીવ્ર રાગસંકલેશ રાખવા જેવા નથી એ ટાળવા માટે પહેલે દાનધર્મ છે. ' - આ હિસાબ છે શક્તિ પહોંચે છે તે જીવદયા અને પ્રભુબહમાનમાં પૈસાનું દાન કરો એ પહેલો ધર્મ. પેલે ભિખારી “દાન વિના ધર્મ નહિ” એમ સમજીને સાધુને કહે છે “પ્રભુ! પાસે એક પૈસે નથી, ધર્મ શેનાથી કરું?” Page #240 -------------------------------------------------------------------------- ________________ . 238 મુનિની અમૃતવાણી : સાધુ કહે છે જે પૈસા હોય તે તે પૈસાથી દાનધર્મ થાય, પરંતુ પૈસા ન હોય તે ય વીતરાગ પરમાત્માનાં દર્શનથી પણ ધર્મ થાય. એવા વીતરાગ ભગવાનનાં દર્શન–વંદન–સ્તવન કરવામાં આપણું અભિમાન તૂટે છે, અને એમના વીતરાગતા ગુણ પર બહુમાન જાગે છે, અને આ વીતરાગનું ને વીતરાગતાનું બહુમાન એ વીતરાગતા ગુણ સિધ્ધ કરવાનું બીજ છે. બીજ વારંવાર સિંચાય એટલે એમાંથી છેડ પત્ર પુષ્પ થઈ અંતે પાક રૂપે–ફળ રૂપે–વીતરાગતા મળે. એ મળે તે આ દુઃખદ સંસારમાં જનમ મરણના ફેરા બંધ થઈ જાય. માટે જે આ નગરમાં જિનમંદિરે ઘણું છે. તે એમાં તારાથી બને તેટલીવાર વીતરાગ પ્રભુનાં દર્શન–વંદન-સ્તવન કરતે રહે, માત્ર ભૂખનું જ દુઃખ શું, બધા ય દુઃખ ધર્મથી જાય, સુખ ધર્મથી મળે. પૂર્વ જનમમાં તે ધર્મ નથી કર્યો એટલે અહીં તું દુઃખી છે. હવે અહીં પણ ધર્મ નહિ કરે, તે આવતા ભવે શું દેખવા પામીશ?” મુનિની અમૃતવાણુ ભિખારીને હૈયે સેંસરી આરપાર ઊતરી ગઈ. એને સચોટ લાગી ગયું કે “ભીખ માગવાનું જ એક જીવન જીવીને તે હું આવા Page #241 -------------------------------------------------------------------------- ________________ 239 મહાકિંમતી ધર્મ સાધવા ગ્ય આ અતિદુર્લભ માનવ જનમને બરબાદ કરી રહ્યો છું. સારું થયું આવા મહાઉપકારી ગુરુ મળી ગયા! મારી આંખ ખોલી નાખી ! મને પશુ કરતાં મહા ઉત્તમ માનવ અવતારમાં સારું કરવા જેવું સાચું સાધી લેવા જેવું બતાવ્યું! તે લાવ, હવે વીતરાગ પ્રભુનાં ખૂબ ખૂબ દર્શન વંદન કરવાનું મુખ્ય જીવન બનાવું” ભિખારી હવે ધર્મની ભીખવાળે બને છે - ભિખારી મુનિના પગમાં પડી ગયે. આંખમાં આંસ લાવીને કહે છે “પ્રભુ! પ્રભુ આપે આ રંક ઉપર ભારે દયા કરી! મહાન હિતને માર્ગ બતાવ્યું ! હવે હું એજ કરીશ એથી મારા જનમ જનમ સુધરી જશે. કે શ્રીમંતે મને ઢગલે પૈસા આપી દીધા હોત તે ય એ પૈસાથી મારા આત્માનું કશું ભલું થાત નહિ, માત્ર એ પૈસાથી ખાઈપી મેજ કરી લેતા એટલું જ; પરંતુ એમાં તે ધર્મ વિના જીવન પૂરું કરી પાછે સંસારમાં ભટકતે થઈ જાત! એટલે હવે તે જીવનમાં ભીખ માગવાનું મુખ્ય નહિ, પરંતુ પ્રભુદર્શન-વંદન મુખ્ય કરીશ. આ તે તમે મને ધર્મ આપી મારા જનમ જનમ સુધારી નાખ્યા! અહાહાહા! ભલું થજો તમારું તમારો કેટલે આભાર માનું ! ધન્ય તમારી દયાને !" Page #242 -------------------------------------------------------------------------- ________________ ભિખારીનાં પ્રભુદર્શન કેવા? - ભિખારી હવે પહેએ પાછો નગરમાં અને એણે જિનમંદિરમાં પ્રભુનાં દર્શન-વંદન શરું કરી દીધાં, કેવાંક એ દર્શન–વંદન હશે? જીવનમાં પહેલીવાર સાધુ પાસેથી વીતરાગ પ્રભુની ઓળખ મેળવી છે. પ્રભુને ને પ્રભુનાં દર્શન-વંદનને અચિંત્ય પ્રભાવ જાણે છે, એટલે પ્રભુ પર ઓવારી ગયું છે! હવે એ પ્રભુનાં અહીં દર્શન-વંદન કરવા મળે છે એ વખતે એના માંચ ખડા થઈ જાય છે! મનને આશ્ચર્ય થાય છે કે “અહે! અહે! હું ભાગ્યહીન, અને મને આ વિશ્વશ્રેષ્ઠ ભાગ્યનિધિ ભગવાનની પ્રાપ્તિ !" આમ પ્રભુ મળવા પર એને ભારે અહંભાવ ઊભું થયે છે, એટલે પ્રભુનાં દર્શન–વંદનમાં દિલે ગદુગદ થઈ જાય છે. પ્રભુ પર ભારે અહોભાવથી દર્શન કરતાં ગાંડે ઘેલા થઈ જાય છે. ભગવાન ઉપર આ અહોભાવે પણ એક જ વારના દર્શનમાં નહિ, પણ વારંવાર દર્શન કરતાં કરતાં દિલમાં આવ્યા કરે છે. એમ ગદગદતા ય એક જ વારના પ્રભુદર્શન-વંદનમાં નહિ, પરંતુ જ્યારે જ્યારે દર્શન-વંદન કરે છે ત્યારે ત્યારે દિલ ગદ્ગદ સહેજે થઈ આવે છે. જનમને ધમી નહિ, ન જ ધર્મ પામેલ અને ચિંથરેહાલ દુઃખી ભિખારી, એનાં આ પ્રભુદર્શન, તે તમારા પ્રભુદર્શન કેવા? Page #243 -------------------------------------------------------------------------- ________________ 241 હવે એક વિશેષતા જુઓ, કે દર્શન-વંદનમાં દિલ ગદ્દગદ થવાનું કારણ હવે માત્ર એ નથી કે “ક્યાં મારી ભિખારી અવસ્થા ને કયાં મને મળેલાં આ વિશ્વશ્રેષ્ઠ વિતરાગ પ્રભુનાં દર્શન-વંદન” પરંતુ હવે તે એને બહુ દર્શન–વંદન થયાં અને એમાં વળી મંદિરમાં હજારે ભાવિકોને દર્શન–વંદન-પૂજન કરતા જુએ છે તેથી પ્રભુનાં દર્શન-વંદન રૂપી ધર્મનું મહામૂલ્ય વિશેષ સમજાય છે, તેથી હવે તે પિતાની પૂર્વની ધર્મહીન દશાની ભારે ધૃણું પણ થાય છે. એટલે હવે એમ લાગે છે કે - “અરેરેરે ! કયાં મારી પૂર્વની ગેઝારી ધર્મહીન દશા? ને કયાં આજે આ મહાન ધર્મસાધનાની અવસ્થા?” આમ, અહંભાવનાં બે કારણ- (1) દેવ-ગુરુ-ધર્મનું મહાનિધાન રૂપ લાગે ને (2) પેતાની ધર્મહીન દશા પર ભારે ધૃણા થાય. ધર્મહીન દશાવાળી જાત પરની નફરત ધર્મસાધનામાં દિલ ગદગદ કરી નાખે છે. પ્રભુદર્શન-વંદન જે ઊંચા અને નિરાશંસ ભાવથી કરાવે છે એથી ભિખારીને પુણ્ય વધતું જાય છે. એથી ખાવા-પીવાનું મળવામાં હવે ચિંતા રહેતી નથી. પરંતુ એ ત્યાં એ હિસાબ નથી માંડતે કે “ચાલે દર્શન ફળ્યા! ખાવાપીવાનું સુખપૂર્વક હવે મળી Page #244 -------------------------------------------------------------------------- ________________ રહે છે!' કારણ? એને ધર્મને ઊંચે મહિમા સમજાયા પછી દર્શન–વંદન ધર્મના બદલામાં ખાનપાન મળે એવી કઈ જ આશંસા નથી એને તે હવે પોતાની પૂર્વની ધર્મહીન દશા કરડે છે, એટલે એને એિ દશા ટળી એને જ આનંદ છે. નિરાશસભાવ (3) ધર્મસાધનામાં ત્રીજી વસ્તુ આ જરૂરી છે,- નિરાશસભા. ધર્મની સાધના કરે એમાં કશી લૌકિક દુન્યવી ફળની આશંસા કામના ન રાખે. કઈ પૂછે “ધર્મ કેમ કરે છે?” તો આ જ જવાબ કે ધર્મહીન દશા ભૂડી છે, એ ભૂંડી પશુ જેવી અનાર્ય જેવી ધમહીન દશામાંથી બચવા માટે ધર્મ કરું છું. ઉત્તમ માનવ જનમ અને એમાં ઉત્તમ ધર્મસાધક દશા નહિ? ને ભૂંડી ધર્મહીન દશા? ભૂડા અવતારમાં ભૂંડી ધર્મહીન દશા છાજલી કહેવાય, પણ ઉત્તમ અવતારમાં એ ન શોભે. ભિખારીમાં હવે આ આવી ગયું છે, ધર્મ તે હજી પ્રારંભને પ્રભુદર્શન-વંદનને જ કરી રહ્યો છે, પરંતુ Page #245 -------------------------------------------------------------------------- ________________ શુ ધર્મસાધનાની શરત:(૧) એ અત્યંત કર્તવ્ય માનીને, (2) એમાં ઊંચે અભાવ તથા ગદગદ દિલ રાખીને (3) એમાં નિરાશસભાવ રાખીને, તેમજ (4) ધર્મ સાધતી વખતે બધી જે આહારાદિની કે કષાયની સંજ્ઞાને અટકાવીને ધર્મ સાધી રહ્યો છે. ધર્મસાધનાની આ ચાર વિશેષતાઓ ભિખારીના ધર્મના જેસને (પાવરને) અને વેગને વધારી રહ્યા છે. એને પ્રભાવ પછીના ભવે જોવા મળે છે કે અલબત્ પૂર્વના કેઈ તેવા કર્મના ઉદયે તેવા તેવા અચિંત્યા મરણુત જેવા વિદન વારંવાર ઊભા થવા છતાં એને ગેબી સહાય માત્ર નહિ, પણ આગળ આગળ ઉન્નતિ મળતી જાય છે. આ પ્રભાવ કેને? સામાન્ય પ્રભુદર્શનને નહિ, પણ ઉપરોક્ત ચારે સાધનથી પાવરફુલ (શિલા) દેવદર્શન-વંદન થયેલા તેને. જીવનમાં વિચારવા જેવું છે કે આપણી કથી એકાદ પણ ધર્મ સાધના આ ચાર સાધનથી સંપન છે? એક નવકાર સ્મરણની કે દેવદર્શનની એવી ખરી? કે એ કરતી વખતે Page #246 -------------------------------------------------------------------------- ________________ 244 (1) એ અત્યંત કર્તવ્ય લાગે? (2) એના પર અહોભાવ ઊછળતો હોય? સાથે એમાં દિલ ગદ્દગદ ભીનું ભીનું થતું હોય? (3) એની પાછળ કોઈ કરતાં કંઈ જ દુન્યવી આશંસા લાલચ ન હોય? (4). એ વખતે કઈ જ આહાર સંજ્ઞા, વિષયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા નિદ્રા-આરામની સંજ્ઞા યા ક્રોધાદિ કષાયની સંજ્ઞા લેશ પણ ઊઠતી ન હોય? (1) પહેલી તે એમાં અત્યંત કર્તવ્યતાની બુદ્ધિ હોય તે એ નવકાર સ્મરણ કે દેવદર્શન જ એટલો બધા અત્યંત કર્તવ્ય લાગવાથી મન એમાં જ એંટી ગયું હોય; એટલે ત્યાં બીજે કઈ પણ વિચાર જ ન આવે; બીજા ત્રીજા વિચાર આવવાની ફરિયાદ જ ન હોય. સાધનામાં એવી હે લાગે કે જાણે આ જ કર્યા કરું’ એમ મનને થાય. અસલમાં જોઈએ તે બધીય ધર્મસાધનાને એક મુખ્ય ઉદેશ એ છે કે મનને પાપવિચાર–પાપભાવ-અને ફજુલ વિકલ્પથી બચાવવું કેમકે “મન લઈ જાવે મોક્ષમાં ને મન હી ય નરક મેઝાર Page #247 -------------------------------------------------------------------------- ________________ સંસાર કિયાએ શું આપે છે? પાપવિચારે અને પાપભાવે ! કે જેનાથી તિર્યંચગતિ આદિ દુર્ગતિનાં જ પાપ બંધાય. ધર્મસાધના અતિ કર્તવ્ય લાગીને મન એમાં ચુંટયું રહે તે પિલા પાપવિચારે અને પાપભાવેથી અચાય. મરૂદેવા માતાને અત્યંત કર્તવ્યબુદ્ધિએ વીતરાગ બનાવ્યા : અત્યંત કર્તવ્યબુદ્ધિનું મહત્વ ઓછું સમજતા નહિ. માદેવા માતા એના પર કેવળજ્ઞાન પામ્યા છે ! કેવી રીતે? એ પહેલાં પુત્રહવાળા હતા એટલે પુત્ર 2ષભદેવ પ્રભુને કેવળજ્ઞાન થયું ને ભરત ચક્રવતી દાદી માતાને પ્રભુના સમવસરણ પાસે લઈ ગયા, ત્યાં વનમાં રખડતા ધારેલા પુત્રને મહાઐશ્વર્યવાળા જોઈ રાજીના રેડ થઈ ગયા! પરંતુ ત્યાં માતાને પુત્રમેહથી જરાક હું એ લાગ્યું કે જેની ખાતર હું હજાર વરસ રેઇ, અને હવે એની સામે હું જાતે મળવા આવું છું, તે એ મને જરા બેલાવત પણ નથી ? આમ જરાક ખેટું લાગ્યું પરંતુ પછી બહુ ભદ્રક દિલના, તે તરત અન્યત્વ ભાવનામાં વળી ગયા! ઝટ વિચાર્યું કે મરવાની અન્યત્વ ભાવના : Page #248 -------------------------------------------------------------------------- ________________ હું બેલાવવા લાયક હેત તે એ ઘર મૂકી ચારિત્ર લઈને જંગલમાં રખડવા શું કામ જાત? ઘરવાસની સહેલસપાટી મૂકીને ગામેગામ એકલા વિહરવાના કષ્ટ શું કામ ઉપાડત? માટે હું બેલાવવા લાયક ને મેહ કરવા લાયક છું જ નહિ. આ જગતમાં કેઈજ કેઈને બેલાવવા લાયક અર્થાત મેહ કરવા લાયક નથી; કેમકે કેઈજ મારું પિતાનું છે જ નહિ. બધા જ મારે પરાયા છે.” આમ અન્યત્વ ભાવનામાં ચડ્યા. આ શું કર્યું? દાન-શીલ–તપ–ભાવના એ ચાર પ્રકારના ધર્મમાંથી છેલી ભાવના ધર્મની સાધના હાથમાં લીધી. તે બસ, હવે એજ ભાવના અત્યંત કર્તવ્ય બનાવી, તે એમાં જ મન ચેટી ગયું ચેટી ગયું એવું, કે એની જ ધારા આગળ વધી ! “જગતમાં બધું જ મારાથી અન્ય છે' એ સૂત્ર ઉપર વિચારધારા ચાલી તે એમાં બધા”માં પિતાના પુત્ર–પિત્રાદિ પરિવારના મેહ ઉપરાંત સંપત્તિ વગેરેના મેહ-આસક્તિ-આકર્ષણ તે નીકળી જ ગયા, વધારામાં પિતાની કાયા કાયાની શાતા-સુખશીલતા, યાવત્ પિતાના અહંવ સુદ્ધાં પરના મેહ-આસક્તિ-આર્ષણ નીકળી ગયા ! એટલે ઝટ Page #249 -------------------------------------------------------------------------- ________________ એમને ધર્મધ્યાન શુકલધ્યાનની ધારા લાગી, અનાસક્ત ચાગ નિવિકલ૫ દશા અને વીતરાગ અવસ્થા આવીને ઊભી રહી! પછી તે કેમ? તે કે તરત કેવળજ્ઞાન થયું, અને આયુષ્ય અહીં જ પૂર્ણ થાય છે એટલે તરત જ મેક્ષ સાધી ગયા! અન્યત્વ ભાવનામાં અત્યંત કર્તવયભાવ વીતરાગભાવ સુધી લઈ જાય - આ બધું શાના ઉપર ? અન્યત્વ ભાવનાની ધર્મ સાધનામાં અત્યંત કર્તવ્યભાવ એ લગાડી દીધો કે ઠેઠ વીતરાગતા સુધી પહોંચાડે. એમાં મોક્ષ સુધીનું મંડાણ મંડાઈ ગયું. આ અત્યંત કર્તવ્યભાવ ન હોત તે તે વચમાં બીજા ત્રીજા વિચાર આવી જવાથી ધ્યાન શ્રેણિ ન મંડાત. આની સામે વિચારે, આપણાં પ્રભુદર્શન, પ્રભુપૂજા, નવકારમાળા, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, વગેરેમાંથી કઈ એક સાધના આવા અત્યંત કર્તવ્યભાવથી થાય છે કે જેમાં એક પણ બીજે વિચાર નહિ? કહે છે “અમારું ભાગ્ય નથી; ખોટું ન બેલાય; તપાસ ધર્મમાં કમભાગ્ય-કમનસીબી છે? કે કમગરજ અને કમપુરુષાર્થ છે?. - આમ જ આપણે ગોથાં ખાઈએ છીએ. વાસ્તવમાં આપણી ગરજ અને પુરુષાર્થની ખામી છે; હજી Page #250 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ ધર્મસાધનને અતિ કર્તવ્ય માનવાની એની ગરજ આપણને નથી, તેથી જ આપણે ધર્મ સાધનાને અતિ કર્તવ્ય તરીકે સાધવાને પુરુષાર્થ નથી કરતા, અને દેષ ભાગ્યને દઈએ છીએ કે “મારું ભાગ્ય સારું નથી, તેથી એવી ધર્મસાધના થતી નથી.” મરુદેવા માતાને સાચું માનવાની ગરજ જાગી, હું ? દીકરે મને, આટલે એની સામે આવું છતાં, લાવે નહિ?' એવી મેહની માન્યતા પડતી મૂકવાની, અને “જગતમાં કશું આપણું નથી, બધું આપણાથી પર છે, અન્ય છે, પરાયું છે.” એ સાચી માન્યતા ધરવાની ગરજ જાગી; અને એ પ્રમાણે માનવાને પુરુષાર્થ કર્યો. તે એ કર્યો કે એમાં વચ્ચે પિતાની કાયાને, ઉંમરને, કે અહત્વને વગેરે કશે વિચાર લાવ્યા નહિ. એ અન્યત્વ ભાવનાને પુરુષાર્થ અત્યંત કર્તવ્ય તરીકે કર્યો તે ત્યાં ધ્યાનધારા લાગી, શુકલધ્યાન લાગ્યું, ક્ષપકશ્રેણિ માંડી, અને વીતરાગ બન્યા ! સર્વસ બન્યા! અને મુક્ત બન્યા! ભલા ભેળા મરુદેવા માતા વીતરાગ બને, ને આપણે પેક–હશિયાર તે ભાવમાં ભમતા રહીએ ! ગૌતમ સ્વામીની ભાવના : ખુદ ગૌતમ સ્વામીજી મહારાજે પણ પ્રભુને નિર્વાણ સાંભળી “હે પ્રભુ! 30-30 વરસ તમારી Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૪૯ સાથે રહ્યો અને અંતકાળે મને છૂટે પાડ?” એ વિચાર આવવા પર તરત જ આ વિચાર કરવાનું પિતાનું અહત્વ મૂકી દીધું. પ્રભુ તે વીતરાગ હિતા એમને 30 વરસ સાથે રહેનારે શું, કે નહિ રહેનાર શં, કેઈના ય ઉપર રાગ કે દ્વેષ નહિ; તે હું કેમ રાગમાં ફસાઈ બેઠે છું? મારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રાગે ય નથી, ને દ્વેષ પણ નથી, તે શા માટે હું રાગાદિનું અશુદ્ધ સ્વરૂપ પકડી બેઠે છું? એમ શુદ્ધ આત્મસ્વરૂપના ચિંતનમાં ચડી ગયા. એ ચિંતન કેવુંક અત્યન્ત કર્તવ્ય બની ગયું હશે કે એમાં હવે પણ પ્રભુએ આઘે કાઢતાં શેડું કહેવું તે જોઈએ ને?” એ કશે બીજો વિચાર જ પેસવા દીધું નહીં, તે એ શુદ્ધ સ્વરૂપનું ચિતન શુકલધ્યાન સ્વરૂપ બના ગયું! ને કેવળજ્ઞાન અપાવનારું બની ગયું...! ધર્મસાધનામાં અતિ જરૂરી સાધનફરીથી યાદ કરે, ધર્મસાધના (1) આવી અત્યંત કર્તવ્ય માનીને કરો, એમાં અહોભાવ જાગતે રાખે શી રીતે? ભિખારીને અપૂર્વ નિધાન મળ્યા પર અહોભાવ થાય એ રીતે અહોભાવ મનમાં લાવ્યા કરે. સાથે, (2) સાધનામાં ગદ્દગદ ભાવ લાવે, એ પણ જેમ પિલા ભિખારીને અણચિંત્યે મહાનિધાન મળી ગયા Page #252 -------------------------------------------------------------------------- ________________ 25o પર દિલ ગદ્દગદ થયું ભીનું ભીનું થયું એ ગદગદ ભાવ. આ સાથે ધર્મસાધનામાં, (3) નિરાશસભાવ રાખો. અર્થાત્ ધર્મના ફળમાં દુન્યવી લૌકિક વસ્તુ મળવાની કોઈ જ પૃહા નહિ રાખવાની. મહાન લેટેત્તર ફળ અને અણચિંત્યા લૌકિક ફળને આપનારા ધર્મને મનમાન્યા તુચ્છ લૌકિક ફળ માટે વેચે નહિ. તેમજ, (4) ધર્મસાધના વખતે આહારાદિ 10 પાપસંજ્ઞા ઊઠવા ન દે. ધર્મમાં નિરાશં ભાવ ધર્મમાં નિરાશસભાવ કેમ આવે? - આમાં જે નિરાશસભાવ રાખવા કહ્યું, એ લાવવા માટે હંમેશા ખાસ આ વિચારવાનું છે કે “એવા અચિંત્ય લૌકિક લે કેત્તર ફળ આપનાર ધર્મ પાસે તુચ્છ લૌકિક ફળ માગી લેવું એમાં (1) ધર્મનું ગૌરવ હણીએ છીએ, અને (2) ધર્મ કરતાં દુન્યવી વસ્તુને વધુ મહત્વ આપીએ છીએ. (1) ધર્મ તે માટે ચક્રવર્તી છે. ચક્રવર્તીની કઈ સેવા કરે એને પ્રસન્ન કરે, એને ચકવર્તી ન ધારેલું ઈનામ આપવાનું હોય છે, પરંતુ માણસ પોતે જ જે Page #253 -------------------------------------------------------------------------- ________________ ચકવર્તી પાસે તુચ્છ ફળ મોંગા"દ માગે મને શીધું અપાવી દો” તે ચક્રવતીને અપમાન જેવું લાગે કે “આ રાંકડે મારી આટલી જ કિંમત સમજે છે કે હું આટલું જ આપી શકું? મૂર્ખ મારી પાસે આ માગે છે?” તે વ્યવહારમાં પણ દેખાય છે કે પત્ની પતિની સેવા બજાવતી હોય પણ સાથે સાથે માગ માગ કરતી હોય કે “મને પૈસા આપે પૈસા આપે, મને આ લાવી આપ ને તે લાવી આપ” તે સમજુ પતિ પૈસા તે આપે, વસ્તુ ય લાવી તે આપે, પણ એના દિલમાં પત્ની એવું સ્થાન નથી પામી શકતી. પત્નીને નિરાશસભાવ : ત્યારે જે પત્ની પિતે તે ન માગતી હોય, પરંતુ પતિ સામેથી પૂછતો હોય કે “તમારે શું જોઈએ છે?” અને પત્ની કહેતા હોય કે મારે કશું જોઇતું નથી. મારે તે તમે મળી ગયા એટલે બધું જ મળી ગયું છે, તમારી સેવા જ મારે જોઈએ છે મારે બીજું કાંઈ જોઈતું નથી, તે એ પત્ની પતિના દિલમાં ઊંચું સ્થાન પામે છે, અને પત્નીના દિલમાં પણ પતિસેવા આગળ જગતની વસ્તુને મહત્વ જ નહિ, મુખ્ય સ્થાન નહિ, Page #254 -------------------------------------------------------------------------- ________________ , રપર પરંતુ દિલમાં પતિ અને પતિની સેવા જ મહત્વ પામે છે, મુખ્ય સ્થાન પામે છે. બસ, આ રીતે આપણે ધર્મ તે સેવીએ પણ ધર્મ પાસે આ ને તે માગ–માગ કરીએ, તે સમજવું ધર્મ એટલે કે ધર્મને દલાલ શુભ કર્મ માગ્યું આપી તે દે, પરંતુ ધર્મના દિલમાં આપણે એવું સારું સ્થાન ન પામીએ. (2) અરે! આપણા દિલમાં પણ મુખ્ય સ્થાન વધુ મહત્ત્વ ધર્મ નથી પામતે, પરંતુ માગેલી જગતની વસ્તુ જ મુખ્ય સ્થાન પામે છે, વધુ મહત્વની બને છે; અર્થાત દિલમાં મહત્વ ધર્મનું નહિ, પણ દુન્યવી વસ્તુનું રહે છે. ત્યારે જે ધર્મ પાસે આપણે કશું માગતા નથી, ધર્મ પાસેથી આપણને કશી અપેક્ષા નથી, આપણું મન એમજ કહે છે કે “મારે ધર્મસેવા જ જોઈએ છે, સેવાના બદલામાં દુનિયાનું કશું જોઈતું નથી, મારે તે ધર્મની સેવના સાધનો મળી છે એટલે બધું જ મળી ગયું છે...આમ આ પણ હૈયામાં મુખ્ય સ્થાન ધર્મ અને ધર્મસેવાનું રહે. એ શું થયું? - જેમ નિરાશંસ પત્નીને દિલમાં મહત્વ પતિ અને પતિસેવાનું, પણ જગતની વસ્તુનું નહિ, એમ નિરાશસ ધર્મસાધકને દિલમાં મહત્વ ધર્મ-ધર્મસેવાનું, પણ જગતની વસ્તુનું નહિ. Page #255 -------------------------------------------------------------------------- ________________ 253 આમ જે દિલમાં મુખ્ય સ્થાન ધર્મનું રહે છે, તે પછી ધર્મ તે ઊંચામાં ઊંચે કદરદાન સ્વામી છે; એટલે એના દલાલ પુણ્યકમ તરફથી જગતની ઊંચી ઊંચી વસ્તુ મળી જાય છે, ને છતાં પણ આપણે મન એની જે મહત્તા નહિ, તે મહત્તા ધર્મની અને ધર્મસેવાની રહે છે. ધમ સેવીને એની પાસેથી દુન્યવી કશું મળવાની પૃહા નથી, અપેક્ષા નથી, આશંસા નથી, તે એ નિરીહભાવ છે, નિરાશંસ ભાવ છે, અને એમાં જ આપણા દિલમાં દુન્યવી કઈ પણ વસ્તુ કરતાં ધર્મનું ઊંચું મૂલ્યાંકન ઊંચું સ્થાન રહે છે. તે પણ નિરાશસભાવે ધર્મ સાધવામાં અહીં અને પરલોકમાં પણ આપણે મન મહત્વ ધર્મનું, કિન્તુ જગતની વસ્તુનું નહિ. : (1) દેવપાલને નિરાશસભાવ - નિરાશંસ ભાવે કરાતી ધર્મસાધના અંગે પેલા અરિહંતપદના આરાધક દેવપાલને પ્રસંગ ખ્યાલમાં છે ને? શેઠના ઢેરા ચારનાર એ ક્ષત્રિય જાતને રજપૂત નેકર. એને જંગલમાં તૂટેલી ભેખડમાંથી ગષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા મળી! ન્હાઈ બેહી ત્યાં નાનું મંદિર જેવું બનાવી એમાં પ્રભુને રાખી પૂજે છે, અને મહાનિધાન પામે સમજી એને “અહો! Page #256 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ અહા! મને તે આ ભગવાન મળ્યા !" એમ એને એટલે બધે અહોભાવ થાય છે કે એ ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે “પ્રભુ! તમારા દર્શન-પૂજન વિના કેઈ દિવસે મેંમાં પાણીનું ટીપુ ન નાખું.” બસ, પછી તે રોજ ઢેરાં ચરાવવા આવે ત્યારે દર્શન-પૂજન કરે છે, અને એમાં દિલ ખૂબ જ ગદગદ થઈ જાય છે કે “અહા ! મારા જેવા એક નિષ્પણિયાને આ શું મળી ગયું?' આ પ્રભુના દર્શન-પૂજનથી એને શું જોઈતું હતું? કશું જ નહિ. નિરાશંલાવની સાધના છે. એને મન ભગવાનની ભક્તિ મળી એ બધું જ મળી ગયું છે કેમકે સમજે છે કે જીવનની શભા પૈસા વગેરેથી નહિ, પણ પ્રભુભક્તિથી જ છે. એકવાર વરસાદની ભારે હેલી સાત દિવસ ચાલી એમાં જંગલમાં જઈ શકે નહિ, તે ખાનપાન કાંઈ જ કર્યું નહિ, તેમ એને પસ્તા પણ ન થયે કે “હાય ! આવી બાધા-પ્રતિજ્ઞા કયાં કરી બેઠે કે, હું સાત સાત દિવસ ખાધા-પીધા વિનાને રહ્યો!' હા, એને સંતાપ હતું કે “હાય! પ્રભુભક્તિ વિનાના આ મારા દિવસ વાંઝિયા દિવસ જાય છે!” શું આ? નિરાશંસાભાવ. " ! ધર્મથી શું જોઈએ છે? કશું જ નહિ, ધર્મ જ Page #257 -------------------------------------------------------------------------- ________________ 255 એ છે. પ્રભુભક્તિથી પ્રભુભકિત જ રઈએ છે, બીજું કશું જોઈતું નથી. દેવપાલને કો પસ્તાવે? - આઠમે દિવસે વરસાદ બંધ, તે ઊઘાડ નીકળતાં દેવપાલ પ્રભુ પાસે જઈ રે, “પ્રભુ! પ્રભુ! તારી ભક્તિ વિના મારા સાત સાત દિવસ વાંઝિયા ગયા! મને માફ કરજે મેં સાત દિવસ તારી ભક્તિ ન કરી, તારી સંભાળ કરવા ન પામે. મારા નાથ! મને આવી સજા કરીશ ના કે મને તારી ભક્તિ ન મળે; ભલે મહિનાના ઉપવાસ કરવાનું આપજે તે કરીશ, પરંતુ તારી ભક્તિ વિનાને એક દિવસ મારે ન જાય...” ગદગદ દિલે દેવપાલ આંખમાં દડદડ આંસુ સાથે પ્રભુની આગળ રોઈ રહ્યો છે, ત્યાં ચકેશ્વરી દેવી આવી કહે છે - “દેવપાલ! દેવ પાલ! આ પ્રભુની હું અધિષ્ઠાયક દેવી છું, તારી ભક્તિ જોઈ બહુ જ પ્રસન્ન થઈ છું. ભક્તિના બદલામાં માગ માગે તે આપું... દેવપાલ કહે છે “મને પ્રભુભક્તિ આપે દેવી કહે, “અરે! એ તે તારી પાસે છે જ.' આ કહે “ક્યાં મારી પાસે છે? મારી પાસે હોત તે તે આ મારા 7-7 દિવસ પ્રભુભક્તિ વિનાના કેમ જાત?” Page #258 -------------------------------------------------------------------------- ________________ 25 દેવી કહે “આ તે તારી ભક્તિની ધગશે ભક્તિની પ્રતિજ્ઞાએ તારી કસોટી કરી, પણ રેજ રેજ ડી જ કટી આવે છે? બાકી હં દેવતા છું, દેવનું દર્શન નિષ્ફળ જાય નહિ, માટે ભક્તિના બદલામાં દુનિયાનું ગમે તે સારું કશું માગી લે, રાજ્યપાટ, ખજાને દેવપાલને દેવીને પડકારઃ પ્રભુભક્તિ એ ઐરાવણ હાથી, ખજાને એ ગધેડે - દેવપાલ કહે “તું મને શું લલચાવે? તું તે મને મારો ઐરાવણ હાથી વેચીને ગધેડે ખરીદી લેવા લલચાવી રહી છે. તું જાણે છે ખરી કે તું જે કાંઈ રાજ્યપાટ ખજાને વગેરે આપે એ ગધેડા તુલ્ય છે, જ્યારે મારે પ્રભુભક્તિ એ ઐરાવણ હાથી સમાન છે. એને હું વેચું? પ્રભુભક્તિના બદલામાં મારે કશું જોઈતું નથી, ઊંચી ઊંચી ભક્તિ જ જોઈએ છે. મારે તે આ જન્મારે પ્રભુભક્તિથી પાવન થઈ ગયું છે, સુશોભિત બની ગયે છે! માનવજનમ કાંઈ રાજ્યપાટ કે હીરા માણેક વગેરેના ખજાનાથી પાવન ન થાય, ભિતે ન થાય. જીવનની શભા પ્રભુભક્તિ છે, દુન્યવી માલ–ખજાના નહિ.” : દેવી શું કહે? હાથ જોડયા! દેવપાલની શિક્તિ પર વિશેષ વારી ગઈ. એ કહે છે - Page #259 -------------------------------------------------------------------------- ________________ દેવ પાલ! ખેર! તું મારું આખું નહિ લે, પરંતુ તારા આ ઉત્કૃષ્ટ ભક્તિના પરિણામથી જે તત્કાલ ફળે એવું પુણ્ય તે બાંધ્યું છે, ને એનાથી આજથી સાતમે દિવસે તું આ નગરીને રાજા થઈશ!” એમ કહી દેવી અંતર્ધાન થઈ ગઈ. શાસ્ત્ર કહે છે - - ઉત્કૃષ્ટ પુણ્ય-પાપ આ ભવમાં ફળે છે. દેવપાલને આ સાંભળીને આનંદ ન થયે કે “ચાલે. ભક્તિ ફળી, સાતમે દિવસે રાજ્ય મળશે, પણ એને તે ઉલટું ચિંતા થઈ કે “હાય! રાજા થવાનું? તે તે પછી રાજ્ય સંભાળવાની જંજાળમાં મારી પ્રભુભક્તિનું શું થશે!” શું છે આ? નીતરતે નિરાશસભાવ. પ્રભુભક્તિના ધર્મ પાસેથી મોટું રાજ્યપાટ કે કશું એને જોઈતું નથી, દુન્યવી કઈ ચીજની આશા-અશિંસા-અપેક્ષા નથી. જનમની શોભા એણે પ્રભુભક્તિમાં જે માની છે, એવી મેટા રાજ્ય પાટની સમૃદ્ધિમાં નહિ. જન્મ પાવન આજ મારે, ધર્મ તુજ સેવન મહીં; ભાભવ અનુમોદના જે મળી ધમસેવા અહી. અર્થાત્ મારે તે ધર્મસેવામાં પ્રભુભક્તિમાં Page #260 -------------------------------------------------------------------------- ________________ 258 મારે જનમ પવિત્ર થઈ ગયે! અને અહીં જે મને આ ધર્મસેવા મળી એની માત્ર અહીં જ અનુમોદના નહિ, પણ ભવભવ મારે ધર્મ પામ્યાની પ્રભુભક્તિ પાયાની અનુમેહના રહે. દુન્યવી કયી વસ્તુથી જનમ પાવન થાય છે? મેટા છ ખંડના રાજ્યથી નહિ; કેમકે એ છ ખંડના રાજ્યવાળે ચક્રવતી તે જે એમાં ને એમાં રપ મરે, તે સીધે નરકમાં જ સિધાવે છે! તે છ ખંડના મહા સામ્રાજ્ય એના જનમને શું પાવન કર્યો? તે પછી શી એની આશંસા રાખવાની? આશંસા માત્ર અધિકાધિક ધર્મની કયારે બને ? જીવનમાં ધર્મને જ સર્વેસર્વ મનાય ત્યારે, જીવનમાં ધમ કરવો કઠીન નથી, પરંતુ જીવનમાં ધર્મને જ સર્વેસર્વા રાખવે કઠિન છે. નિરાશસભાવ હોય તે જ ધર્મને સર્વેસર્વા માની શકાય, સર્વેસર્વા રાખી શકાય. દેવપાલે અરિહંતભક્તિને ધર્મને સર્વેસર્વા રાખે છે, ને ઠેઠ રાજા બન્યા અને રાજકુંવરી પરણવા મળ્યા પછી પણ અરિહંતભક્તિ જ જીવનમાં સર્વેસર્વાં રાખી છે, રાજ્ય ચલાવવાનું તે શ્રાવક મહામાત્યને સોંપી દીધું છે. તે જ તે અરિહંત બનવાનું તીર્થંકરનામકર્મ નામનું પુણ્ય કમાઈ ગયા છે! 1. Page #261 -------------------------------------------------------------------------- ________________ 259 જીવનમાં અરિહંતભક્તિ સર્વેસર્વા એટલે? ભકિતની આગળ દુન્યવી સમૃદ્ધિ–વૈભવ-સત્તા-ઠકુરાઈ– માનમકશું જ વિસાતમાં નહિ. ભગવાનની ભક્તિ કરીને આમાનું શું જોઈએ છે? કશું જ નહિ. જોઈતું નથી, પણ મળી ગયું છે તે આનંદ શેમાં છે? રાજ્યન્દ્રિ–માનપાનમાં? કે અરિહંતભક્તિમાં? તે કે અરિહંતભક્તિમાં આનંદ. કહેશે,ધર્મ અને સમૃદ્ધિ બંનેમાં આનંદ કેમ નહિ? ભક્તિ અને ભક્તિનું ફળ સમૃદ્ધિ, બંનેમાં આનંદ કેમ નહિ? - * પ્ર– બંનેમાં આનંદ ન રાખી શકાય ? ઉ– આ પ્રશ્ન પૂછીને અરિહંતભક્તિ અને દુન્યવી સમૃદ્ધિ બંનેને એક હરોળમાં મૂકે છે, તેથી અરિહંતભક્તિની જોડે રદ્ધિ-સંપત્તિ–માનપાન ભુલાતા નથી! એને ય નંબર રાખવા જોઈએ છે! એ સૂચવે છે કે હજી મન પરથી આને પક્ષપાત ઊત નથી, અને અરિહંતભકિતથી મેળવવા લાયક રાજ્યઋદ્ધિસંપત્તિ–માનપાન લાગ્યા છે ! પણ ખબર નથી કે ઋદ્ધિ સંપત્તિ અને માનપાન તે ભવના ફેરા Page #262 -------------------------------------------------------------------------- ________________ વધારનારા છે, જ્યારે અરિહંતભક્તિ ભવના ફેરા કાપનાર છે.' દુન્યવી વૈભવ-વિષયે મારણહાર છે, અરિહંતભક્તિ બજારણહાર છે.” આ દુન્યવી ઋદ્ધિ-સંપત્તિમાં ચિત્ત આકર્ષાય ત્યારે ભગવાન ભુલાય છે, ધર્મ ભુલાય છે, મૈત્રી ક્ષમા વગેરે ભાવ ભુલાય છે ન્યાય-નીતિ ભુલાય છે! ભગવદ્ભક્તિ-પ્રીતિ અને મૈત્રી ક્ષમા વગેરે ધર્મ તો આત્માના ભાવપ્રાણ છે. એને નાશ કરનાર રાજ્યઋદ્ધિ-સંપત્તિ અને માનપાન વગેરે એ મારણહાર ગણુય. ચિત્તની સમાધિસ્વસ્થતા ગુમાવનાર કેશુ? અદ્ધિ-સંપત્તિ અને દુન્યવી વિષયે. એમાં ચિત્ત આકર્ષાયું એટલે ચિત્ત અસ્વસ્થ બન્યું સમજે, સ્વસ્થતા ગઈ સમાધિ ગઈ સમજે. સમાધિ જોઇએ છે? તે દ્ધિ-સંપત્તિ અને માનપાન તથા ઈદ્રિના વિષનું મનમાં આકર્ષણ મહત્વ પડતું મૂકે. - જે એને મહત્વ આપ્યું, જે એથી આનંદ મળે એમ માન્યું, તે ચિત્તની સમાધિ ગઈ સમજે, જ ભગવાન પાસે એય દામ “જય વાયુસૂય” સૂત્રમાં “સમાહિ-મરણું માગે છે ને? Page #263 -------------------------------------------------------------------------- ________________ 26 વિષયેનું આકર્ષણ એ અસમાધિ છે - ત્યાં જ ખ્યાલ આવે જોઈએ કે “હું જે અત્યારે આ દુનિયાની ત્રાદ્ધિ-સંપત્તિને અને ઈન્દ્રિયના વિષયને મહત્વ આપું છું એનું આકર્ષણ રાખું છું, એના આનંદ નિસંકેચ ભેગવું છું, તે એમાં ચિત્ત અસ્વસ્થ છે, ચિત્તમાં સમાધિ નથી, અસમાધિ છે. પછી આમ ને આમ જિંદગીભર ચલાયે જઈશ તે સમાધિ-મરણ યાને મરણ વખતે સમાધિ કયાંથી રહેવાની હતી? અંતકાળે સમાધિ કેમ આવે? - માટે જે મારે અંતકાળે સમાધિ જોઈએ છે તે જીવનમાં સમાધિને અભ્યાસ જોઈશે, અત્યારથી જ મારે સમાધિની ટેવ પાડવી જોઈએ, ને એ માટે આ દુન્યવી વૈભવ-વિષાનાં આકર્ષણ પડતા મૂકવા જોઈએ, એને મહત્વ જ ન આપવું જોઈએ, એમાં આનંદ હેવાનું ન જ મનાય; પણ આનંદ આવી જાય તે ચેકી ઊઠવું જોઈએ કે આ વૈભવ-વિષયે તે હળાહળ ઝેર! એમાં હું મૂરખ આનંદ છે માનવા બેઠે?” મેટા ભરત ચકવર્તી ચક્રવર્તીને રંગરાગ–ભેગમાં બેઠા છતાં મનમાં આ ઍકામણ રાખતા, તેથી “ભરતજી મન હી મેં વૈરાગી” એમના મનમાં તે વૈરાગ્ય જ ઝળહળતે હતે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૬૨ ઠરાગ્ય એટલે વૈભવ-વિષય પ્રત્યે ઝેરની દષ્ટિ. વૈરાગ્ય એટલે મૈભવ-વિષયથી ઊભગી જવું. - રાગ્ય એટલે ભવ-વિષયમાં જ્યાં આનંદને અનુભવ થાય ત્યાં શરમ લાગવી, કે “હાય! મને અરિહંતભકતને આ શે આનંદ? ભય લાગે કે હાય! આમાં મારું શું થશે ?' સમકિતી જીવ વૈરાગી હોય, એટલે વૈભવ-વિષયેથી ઊભગેલે હેય, એમાં ભયવાળે અને શરમવાળે હેય. હજી એ અવિરતિમાં છે, ત્યાગી નથી, તેથી વૈભવ– વિષય પર રાગ છે, એ ગમે છે એમાં આનંદને અનુભવ થાય છે, પરંતુ એ બધાની પાછળ હૈયે. બળતરા છે, ભય છે શરમ છે, ઝેરની દૃષ્ટિ છે પછી કેમ એ અરિહંતભક્તિ અને વૈભવ-વિષને સમાન લેખે? કેમ એ બંનેમાં સમાન રીતે આનંદ માણે? એ તે સમજે છે કે અરિહંતભક્તિ તે તારણહાર છે, આત્માના ભાવપ્રાણ વૈરાગ્ય ક્ષમા મૈત્રી વગેરેને પોષનાર છે. માટે એમાં જ આનંદ મણાય એનું જ આકર્ષણ રખાય, એને જ મહત્વ અપાય. ભકિતધર્મમાં ય આનંદ, અને વૈભવ-વિષયમાં ય આનંદ, બે બને નહિ. વૈભવ-વિષમાં જે આનંદ મા, એનું આકર્ષણ રહ્યું, જે એને મહત્ત્વ આપ્યું, તે સમજી રાખે કે Page #265 -------------------------------------------------------------------------- ________________ . 263 ચિત્તની સમાધિ ગઈ. મરણ વખતે સમાધિ જોઈતી હોય તો અત્યારથી એની તૈયારી રાખે, તૈયારી આ કે વૈભવ-વિષયનું મનમાં મહત્વ તદન મારી નાખવું, એને આકર્ષણઆનંદ-પક્ષપાત પડતા મૂકવા જવલંત વૈરાગ્ય રાખે તે જ આ બને. ત્યારે એ પણ સમજી રખે કે સાચી અરિહંતભક્તિ વૈરાગ્યવાળી જ હોય, દુન્યવી વૈભવ-વિષય-માનસન્માન પ્રત્યે ઝેરની દષ્ટિવાળી હેય. શેક્યને એરમા પુત્ર, એમ ધર્મીને વૈભવવિષય: તેથી જ ભક્તિના બદલામાં એ કશું છે નહિ, અરે! વૈભવ-વિષયે મળી જાય તે ય એથી ભક્તિ લેખે લાગી, સફળ થઈ, એમ માને નહિ. અરિહંતની ભક્તિવાળે એટલે કે અરિહંતને ભક્ત તે દુન્યવી વૈભવ-વિષયને વિટંબણ રૂપ દેખે કેમકે એ બધા અરિહંતને અને અરિહંતભક્તિને ભુલાવનારા છે. શેક્યને એરમાર્યો માટે દીકરે વિટંબણું રૂપ લાગે છે, કેમકે એ જુએ છે કે “આની આગળ મારા દીકરાનું મહત્ત્વ નથી રહેતું.” એમ અરિહંતને ભક્ત જુએ છે કે “આ વૈભવ-વિષયે. આગળ મારા અરિહંતનું એટલું મહત્વ નથી રહેતું. Page #266 -------------------------------------------------------------------------- ________________ મનમાં પૈસાનું મહત્વ પેઠા પછી અરિહંતનું એવું મહત્વ નથી રહેતું એટલે જ અરિહંત ખાતર પૈસા નથી તેડી નાખવાનું મન નથી થતું, પણ અવસરે પૈસાની ખાતર અરિહંતને ઉપયોગ કરવાનું મન થાય છે. માટે જ આ પૈસા ને ટકા તથા પત્ની-પુત્ર મેવામિઠાઈ વગેરે બધા જ વિટંબણું રૂપ છે, ઝેરરૂપ છે.” અરિહંતના ભક્તની આ સમજ હોય પછી, અરિહંતભક્તિમાં ય આનંદ અને વૈભવ-વિષયમાં ય આનંદ, એ બે કેમ બને? ઋષભદેવ ભગવાન પાસે 98 પુત્રો આજ્ઞા–સ્વીકાર માગતા ભરત સાથે લડી લેવાની સંમતિ માગવા આવ્યા. ત્યારે ભગવાને વૈભવ-વિષ-પરિવાર વગેરે સમગ્ર દુન્યવી વસ્તુને વિટંબણું રૂપ બતાવી, એમાં ઝેરની દૃષ્ટિ દેખાડી, તે જ 98 પત્રમાં વૈરાગ્ય ઝળહળી ઊઠે ! અને ત્યાં ને ત્યાં જ ભગવાન પાસે સંસાર ત્યાગ કરી ચારિત્ર લઈ લીધું ! એકલું ચારિત્ર નહિ, પણ હૈયામાં અરિહંતની ભારે ભક્તિ વસાવી, એને પાછી એવી વિકસાવી કે ચારિત્રના પરિણામ અર્થાત સંયમના અયવસાય ઊંચા ઊંચા વધતા ચાલ્યા! તે વીતરાગ ભાવ સુધી પહોંચી ગયા અને કેવળજ્ઞાન પામી ગયા !.... Page #267 -------------------------------------------------------------------------- ________________ 265 - ભગવાને ધર્મ અને વૈભવવિષયે, બંનેમાં આનંદ ઉપદે હેત, તે આ દીકરા વૈરાગ્ય પામત? વૈરાગ્ય શું, અરિહંતની સાચી ભક્તિ કે સાચે ધર્મ પણ ન પામત. - ભક્તિ અને ધર્મના મૂળમાં બૈરાગ્ય જોઈએ માટે “જય વિયરાય” સૂત્રમાં પહેલી માગણી ભવનિર્વેદની મૂકી, ભવવૈરાગ્ય-વિષયવૈરાગ્યની મૂકી, પછી એના પર માર્ગોનુંસારિના અર્થાત્ તત્તાનુસારિન ઈષ્ટફળ સિદ્ધિ વગેરે મૂક્યા. વળી ભવનિર્વેદથી માંડી પરWકરણ સુધીની પહેલી છ માગણીને લૌકિક ધર્મ લૌકિક સૌંદર્ય કહી, પછી “સુહગુરુગે, તન્વયણ સેવણ” રૂપ લકત્તર સૌંદર્ય, લકત્તર ધમ મૂ; અને એ સૂચવ્યું કે ભવનિર્વેદ વગેરે લોકિક ધર્મ પ્રાપ્ત કર્યો હોય જીવનમાં ઉતાર્યો હેય એ જ લોકેનર ધર્મને અધિકારી છે. સહ ગુરુ જેગ' એટલે શુભ ગુરુ યાને ચાસ્ત્રિસંપન્ન ગુરુને રોગ અને “તવયણ સેવણું” અર્થાત્ તદુવચન ગુરુવચનની આરાધના, આ બે કોત્તર ધર્મ છે. એના પાયામાં ભવનિવેદ છે, વિષયવૈરાગ્ય છે. વિષયવૈરાગ્ય એટલે “વિષયે સુખઆનંદનું સાધન નહિ, પણ વિટંબણું રૂપ છે, અનંત દુઃખનું સાધન છે. એવી એના પ્રત્યે ઝેરની દષ્ટિ. Page #268 -------------------------------------------------------------------------- ________________ " આટલા વિસ્તારથી વિચાર્યા પછી જે વૈરાગ્ય સમજાઈ ગયે હશે, તે હવે “ધર્મ પણ સુખનું સાધન અને વૈભવ-વિષયે પણ સુખનું સાધન, ધર્મમાં ય આનંદ અને વૈભવ-વિષયમાં ય આનંદ” એમ માનવાનું મન નહિ થાય, એમ બોલવાનું ય નહિ કરાય. - વૈભવ-વિષય સુખનું સાધન જ નથી. એ તે અનંતા દુઃખનું સાધન છે. વૈભવ-વિષયોમાં આનંદ નથી, પણ વિટંબણું છે. જેમ સ્ત્રીમાં લંપટ માણસને કામી માણસને સ્ત્રીને આનંદ નહિ, પણ એની વિટંબણા છે. એટલે આ વૈભવ-વિષયે જે વિટંબણ રૂપ ઝેર રૂપ સમજાય તે પછી અરિહંતભક્તિ વગેરે ધર્મ કરીને ફળ રૂપે વૈભવ-વિષ માગવાનું ઇચ્છવાનું મન જ ન થાય, ને ભક્તિ વગેરે ધર્મ નિરાશ સ ભાવે નિષ્કામ ભાવે સાધવાનું થાય. (2) રાવણની નિરાશ ભક્તિ સાધના : રાવણ સમકિતી જીવ હતે. અષ્ટાપદજી પર ખૂબ ભાવપૂર્વકની પ્રભુભક્તિ પછી ધરણેન્દ્ર એ ભક્તિ જોઈ પ્રસન્ન થઈ રાવણને ભક્તિના બદલામાં ઈચ્છિત માગી લેવા ઘણું લલચા છતાં રાવણ ન લલચાયે! કેમકે એની ભક્તિની સાધના નિરાશંસ ભાવની હતી એણે તે એક જ કહ્યું Page #269 -------------------------------------------------------------------------- ________________ 217 ભકિતના ફળ રૂપે મારે મેક્ષ જોઈએ છે. એ તું ન આપી શકે અને તું આપી શકે એ ચીજ મારે ભકિતના ફળ તરીકે જોઈતી નથી. હું ભક્તિ કરું છું તે દુન્યવી કશી જ વસ્તુની અપેક્ષા વિના માત્ર જન્મ-મરણની વિટંબણાથી મુક્ત થવા માટે બેલ મને મુકિત આપી શકે છે?” * હવે શું કરે ધરણે? એણે હાથ જોડ્યા “ભાઈ! હજી મારે જ મોક્ષ હું કરી શકતું નથી તેને મેક્ષ શી રીતે આપું?” ધર્મની સાધનામાં નિરાશસભાવની બલિહારી છે. - જ્યારે મન મેટું બને, ત્યારે જ દુન્યવી વિષયને તુચ્છ લેખે. મન મહાન બન્યા પછી પ્રભુભક્તિ, ત્યાગ, દાન, ક્ષમા, સંયમ, દેવ, ગુરુ વગેરેને અતિ કિંમતી લેખવાનું માનસિક વલણ ઊભું થાય. મન વિષયને તુચ્છ દેખે ત્યાં પછી નિરાશસભાવ રાખવે સહેલે. પછી તે મન જ અંદરથી પોકારતું હોય કે ઈદ્રિના વિષયે તે આયારામ–ગયારામ; ને તે જાય ત્યારે ભારે શેકની પોક મુકાવનારા ! એટલું જ નહિ એ ગયા પહેલાં ય પાછા રહે ત્યાં સુધી ય હદયના ભાવે બગાડી શુભ ભાવેને વિસારે પાડનારા ! એમાં શું કેહવું? શા એને માથે ચડાવવા?” Page #270 -------------------------------------------------------------------------- ________________ (3) અનકને નિરાશ ભાવ - અહિંન્નક શ્રાવકના સમ્યક્ત્વની દઢતાથી ઈદ્ર પ્રશંસા કરી. એક દેવતાથી આ સહન થયું નહિ, ને પરીક્ષા કરવા આવ્યો અન્નક વહાણમાં માલ ભરીને પરદેશ વેપાર અર્થે જઈ રહ્યો હતે. ત્યાં દેવતાએ એને જૈન ધર્મની શ્રધ્ધા મૂકી દેવા કહ્યું. અહંન્નક કહે “એ કદાપિ ન બને.” દેવતાએ મેટા પિશાચનું રૂપ કરી મેટા ગુફા જેવા મેંઢામાં કરવતી જેવા દાંત વચ્ચે અહંન્નકને આખે ને આખે ગળી ચાવી ખાવાની ધમકી આપી. અહંન્નકની અદભુત ભાવના : મહા શ્રાવક અહંન્નક સાગાર અનશન કરી લઈ કાઉસગ્ગ ધ્યાનમાં રહી, ભાવના ભાવે છે - __'एसेव निग्गथे पवयणे भठठे समठठे परमठठे सेसे सव्व खलु अणठठे अणिठठे।' આ નિન્ય સાધુધર્મપ્રધાન જિનપ્રવચન જ મારે ઈષ્ટ છે, સમર્થ છે, પરમ શ્રેષ્ઠ વસ્તુ છે. બાકી બધું અનર્થ રૂપ અને મને અનિષ્ટ છે.” શું કર્યું આ ભાવનામાં પોતાનું માત્ર વહાણ-માલસામાન જ નહિ, પરંતુ પિતાની કાયા સુદ્ધાને અનર્થરૂપ લેખી, એ બધું જાય તે બલા ગઈ એમ ભાવે છે. એટલે? “આ બધું અનર્થરૂપ જાઓ તે Page #271 -------------------------------------------------------------------------- ________________ 229 ભલે જાએ, પરંતુ મારા હૃદયમાંથી જિનપ્રવચન ન જાઓ; કેમકે એજ ભારણ-સમર્થ છે, પરમપદસાધક પરમાર્થ છે, અનંત ભાવસંપત્તિનું સંપાદક છે.? આમ જ્યાં કાયાના કુરચા વધાવી લેવાની તયારી હેય ત્યાં હવે દેવતા શું કરે? જુએ છે કે આને ચાવી ખાઉં ને આ ખતમ થઈ જાય તે ચે પિતાના જૈનધર્મની શ્રદ્ધા ન મૂકે. છતાં વધુ ચકાસવા વહાણ સાથે ડુબાડી દેવાની ધમકી આપીને વહાણને આકાશમાં સાત તાડ જેટલું બહુ ઊંચે લઈ જઈ હવે ત્યાંથી સીધું નીચે પટકવાની ધમકી આપે છે. પરંતુ મહાન સમકિતી ધર્માત્મા અહંન્નક અડેલ છે, બાહ્ય સર્વસ્વ ગુમાવવાની તૈયારી છે, માત્ર જૈન ધર્મની શ્રદ્ધા ગુમાવવા તૈયાર નથી. કઈ સમજ પણ ધર્મ ખાતર સર્વસ્વ જતું કરવાની તૈયારી? - આ બધા શું સમજી બેઠેલા હશે કે આવી સર્વસ્વનાશની આપત્તિ આનંદથી વધાવી લે છે! પણ ધર્મ જાતે કરવા તૈયાર નથી ! આ જ કે આવી ધર્મ પરીક્ષાની આપત્તિ સિવાય પણ એવા કર્મસંગે કેઈ અકસ્મા–ઘટના બની જાય તે સર્વસ્વનાશ કયાં નથી થતો? ત્યારે એમાં તે હાથમાં પછી કશું રહેતું નથી, જ્યારે અહીં તે Page #272 -------------------------------------------------------------------------- ________________ 270 ' (1) ધર્મશ્રદ્ધા આત્મામાં આટલા સર્વસ્વના ભેગે ટકાવી એ દીર્ઘ પરલેક માટે આત્મામાં સ્થિર થઇ જાય છે અને (2) સર્વસ્વ ભેગ આપવામાં આત્માના શુભ અધ્યવસાય ખૂબ ઊંચા હોય છે, તેથી (3) ઉચ્ચ પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થાય છે. (4) ધર્મની ટેક રાખવામાં મનના અધ્યવસાયે સારા, તેથી શુભ સંસ્કારને વારસે ઊભે થાય છે. ત્યારે (5) અહીં પણ ધર્મના આકર્ષણ અને ધર્મની ટેક જાળવવાથી મન મસ્ત અને જીવન આનંદમય બને છે. તે આ બધી આ લેક પરક બંનેમાં સારી સ્થિતિ જોઈને એ મૂકી દુન્યવી વસ્તુમાં શું કામ લલચાય ? - દેવતા હારે છે - અહંન્નક શ્રાવકને અણનમ જોઈ દેવતા સ્તબ્ધ થઈ જાય છે!- “અહે! દેવતાઈ તાકાતને મહાત કરનારી આ માનવીય તાકાત! !" દેવતા આકર્ષાઈ જાય છે! જુએ છે કે આ મહાન શ્રાવક કાંઈ એની ધર્મશ્રદ્ધાથી ડગે એમ નથી. ઈદ્ર કાંઈ માલ જોયા વિના એમ ને એમ પ્રશંસા ન કરી હોય....” વના Page #273 -------------------------------------------------------------------------- ________________ 271 - દેવતા તરત દેવમાયા સંકેલી લઈ વહાણ સ્વસ્થ કરી દઈ અહંન્નકની આગળ આવી નમી પડી હાથ જોડીને કહે છે - " હે મહાન શ્રાવક અહંનક! મને ક્ષમા કરો. સ્વર્ગમાં ઈન્દ્ર તમારી ધર્મશ્રદ્ધાના તમારા સમ્યકત્વના ગુણ ગાયા તે મારાથી સહન ન થઈ શકયા, એટલે મેં તમારી પરીક્ષા કરવા તમને આટલે ત્રાસ આપે. હું તમારી ક્ષમા માગું છું. ધન્ય છે તમારી આટલી બધી નિશ્ચલ જૈનધર્મ-શ્રદ્ધાને ! એના બદલામાં તમે જે જોઈએ તે માગે. હું તમારું શું પ્રિય કરું?” અહંનક કહે “મારે તે સમ્યકત્વ નિર્મળ કરવાની તક મળી, એટલે તમે મારું કાંઈ જ બગાડ્યું નથી, તમારે શાની ક્ષમા માગવાની? મારે કાંઈ જ જોઈતું નથી. મારે મારી ધર્મશ્રદ્ધા–સમ્યકત્વથી વધીને જગતમાં શું કિંમતી છે કે સમકિતના બદલામાં એની ચાહના રાખવાની હોય?” અહંનક આ કેમ કહી શકે છે? કહે, એટલા જ માટે કે એના સમ્યકત્વ ધર્મની સાધના નિરાશસભાવથી છે. દેવતા ખૂબ આગ્રહ કરે છે પરંતુ અહંન્નકને મન ધર્મશ્રદ્ધા એ પરમ નિધાન છે, એટલે શું કામ એનાથી નીચેની બીજી કશી વસ્તુની ચાહના કરે કે લલચાય અને એ માગે? Page #274 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં નિરાશસભાવ રાખવાથી બાહ્ય સંપત્તિને ધર્મની હેઠ માને, ને ધર્મમાં જેમ વધે. , નિરાશસભાવ અને રેમવાળે ધર્મ પાસે હોય પછી દુનિયાના સુખસાધન તુચ્છ લાગે અને દુન્યવી આપત્તિ ય કેાઈ વિસાતમાં ન લાગે, સુખ-દુઃખમાં દુબળા ન પડાય. આપણુ પાસે નિરાશસભાવ અને એવું ધર્મનું જેમ નથી તેથી દુન્યવી સુખ–દુઃખમાં દુબળા પડીએ છીએ. (4) સુદર્શનજીવ-નોકરને નિરાશસભાવ : પેલા શુળીનું સિંહાસન થનાર સુદર્શન શેઠના પૂર્વ ભવે એમના જીવ નેકરની હકીક્તની ખબર છે ને? જંગલમાં મહાત્મા પાસેથી એક માત્ર “નમે અરિહંતાણું” પદ મળેલું, અને શેઠનાં સમર્થનથી એના પર અતીવ શ્રદ્ધાવાળ બને. તેથી રાત-દિવસ એની રટણ લગાવેલી તે એ રટણાથી એને જનમ-મરણના અંત સિવાય કશું જોઈતું નહતું. નિરાશસભાવે માત્ર એ પદની રટણુને ધર્મ સેવતે, તે એનાથી એનામાં ધર્મનું જેમ એવું જોરદાર હતું કે પછી એને દુન્યવી સુખ-સમૃદ્ધિ ય જોઇતી નહોતી, તેમજ મરણાન્ત કષ્ટ આવ્યું તે એ દુખ પણ એને વિસાતમાં નથી. - નદી તરી જવા નદીમાં એણે ઊંચી ભેખડ પરથી ઝંપે માર્યો છે, એમાં નદીની અંદરમાંના ચિટકેલા Page #275 -------------------------------------------------------------------------- ________________ 273 ઊભા લાકડાના ખૂટા પર પડવાથી ખૂટાથી પેટ ફાટી ગયું છે, ખૂટામાં પિતે પરવાઈ ગયું છે, પાછો ખૂટે ચિકણે એટલે બે હાથે એને પકડીને ઊંચા થઈ પેટ કાઢી લેવા જેવી ય સ્થિતિ રહી નથી, એટલે ખૂટે પેટમાં ઘેચાયાની પીડા અપરંપાર છે, તેમજ મેં પણ પાણીની અંદરમાં હાઈ શ્વાસ પણ ગુંગળાઈ રહ્યો છે. આમ મરણઃ ભારી પીડા અનુભવી રહ્યો છે, છતાં પેલું “નમે અરિહંતાણું” પદનું એનું રટણ એવું જેમવાળું સત્ત્વવાળું છે કે આ વેદનાને વિસાતમાં ન લેખતાં વેદનાનું ધ્યાન મૂકી “નમે અરિહંતાણું” ની રટણામાં જ અતિ લીન બન્યા છે. જે મનમાં આશંસા હેત કે “આ નમે અરિહંતાણુની રટણાના ધર્મથી કમમાં કામ આવા ભયંકર કષ્ટ તે દુર થઈ જ જવા જ જોઈએ, તે અહીં આ ભયંકર કષ્ટમાં દુબળો પડત અને ધર્મનું જેમ ન જાળવી શકત. પરંતુ એવી અપેક્ષા જ નથી રાખી એટલે કષ્ટમાં શું કામ દુબળો પડી ધર્મનું જેમ ગુમાવે ? સવથી એક્ષસવ : બસ, ત્યાં સત્વથી “નમે અરિહંતાણું” ની રટણામાં મરીને તરત એ સુદર્શન શેઠને ભવ પામે છે, કે જ્યાં સત્ત્વ વિકસાવી રૂપાળી અને સામેથી ભેગની Page #276 -------------------------------------------------------------------------- ________________ 274 પ્રાર્થના કરતી અભયારાણીથી ન લલચાતાં બ્રહ્મચર્યમાં અડગ રહે છે! તેમજ પછીથી રાણીને ખેટે આરોપ શેઠના માથે ચડતાં શૂળીની સજા ય વધાવી લઈ રાણીની અહિસા ખાતર રાણીના પ્રપંચ અંગે મૌન રાખવાનું સવ દાખવે છે! આમ સત્ત્વના વિકાસ પર એજ ભવમાં ચારિત્ર અને એજ ભવમાં મેક્ષ પામે છે. શેઠ પૂર્વભવે અને અહીં ભયંકર કષ્ટમાં ય દુબળા ન પડયા, કે લાલચમાં ય દૂબળ ન પડયા તે આપણે કષ્ટ–આપત્તિમાં કેમ દુબળા પડીએ છીએ? કેમ મનને એમ થાય છે કે હું આટલો ધર્મ કરું છું ધર્મની શ્રદ્ધા રાખું છું, ને મને આ કષ્ટ ? આ આપત્તિ?” આમ સુખદુઃખમાં દુબળા પડવાનું કારણ આ જ કે ધર્મ પાસેથી અપેક્ષા છે આશંસા છે કે “ધમ મને સુખ આપે, માશં દુઃખ મિટાવે.” આ આશંસા અપેક્ષા હોય એટલે પછી ધર્મથી કષ્ટ હટતું ન દેખાય એટલે ધર્મનું જેમ ન ટકે, અને કષ્ટ જ મન પર બહુ વસી જાય પિલા નેકરને ધર્મથી કષ્ટ હટે” એવી અપેક્ષા જ નથી. એની તે ધર્મની નિરાશસભાવની સાધના છે, તેથી મન પર કષ્ટને ન લેતાં વધુ જોમથી “નમે અરિહંતાણ' પદની રટણને લે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ પૂર્વભવના ધર્મના મથી સુદર્શનને કેટલા ધર્મસત્ત્વ? : ત્યારે જુએ, આટલા ભયંકર કષ્ટ વચ્ચે ધર્મજેમ ધર્મસવ ખૂબ જાળવેલું-વિકસાવેલું છે, તેથી એનું પરભવે ઈનામ કેવુંક ઊંચુ મળ્યું ! સુદર્શન શેઠના ભવમાં (1) શ્રીમંતાઈ છતાં દર ચૌદશે પિષધ કરવાનું ધર્મ સત્વ! (2) એમાંય ગામ બહાર શુન્ય ઘરમાં રાત્રિના પષધ પ્રતિમાનું સવ! (3) વળી મિત્રની પત્નીએ એમને પ્રપંચથી ઘરે બોલાવી ભેગ માટે લલચાવ્યા, તે જરાય ન લલચાવાનું ધર્મસવ! () તથા અભયારાણીએ પણ ફસાવી એમજ લલચાવ્યા, તે ય ન લલચાવાનું ધર્મસવ! આ બ્રહ્મચર્યનું સત્વ! અને પછી (5) રાણીએ ખોટે આપ ચડાવી પકડાવ્યા, રાજાએ શૂળીની સજાને ડર દેખાડી શેઠને ખુલાસે કરવા કહ્યું, છતાં પિતાના ખુલાસાથી રાણુ બિચારી પર મેટી સજા આવી પડે તેથી મૌન રહી અહિંસા વધાવી લેવા સુધીનું સત્ત્વ ! Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ બેલે એક જન્મમાં કષ્ટ વેઠીને દુન્યવી દુઃખઆપત્તિ વિસાતમાં ન ગણું ધર્મસત્વ અખંડ રાખ્યાનાં આ કેવાંક ઊંચાં ફળ! અને એનું સરવાળે મહાફળ કેવું એ જ જનમમાં ચારિત્ર અને સર્વ કર્મને અંત! સંસાર પરંપરાને અંત! અનાદિની ચાલેલી જન્મ-મરણની વિટંબણને કાયમી અંત ! મહાસત્વના પાયા કેમ પડે? : આ બધું નિરાશંસભાવની ધર્મસાધનાનું ફળ સમજજે. ભવાંતર માટે સુદર્શન શેઠ જેવા કેટલાય પ્રકારના મહાસત્ત્વના પાયા નાખવા હોય તે અહીં આ સુંદર આર્ય જેન માનવ–જનમમાં અવકાશ છે. (1) દાન–શીલ-તપ-ભાવના, (2) સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર, (3) અહિંસા-સત્ય નીતિ, (4) સદાચારબ્રહ્મચર્ય—પરિગ્રહકપ, (5) જિનભક્તિ-સાધુસેવાસંઘવાત્સલ્ય (6) ત્યાગ-વ્રત-નિયમ પરોપકાર, વગેરે ધર્મના ઘણા પ્રકાર છે. એમાંથી છેવટે એકાદ પણ પ્રકારને અડગ સત્વથી નિરાશસભાવે સાધતા રહો, તે જીવનના અંતકાળ સુધી, તે આગામી મહાસત્ત્વના પાયા નખાય છે. નિરાશસભાવ આવે એટલે ધર્મસાધનાથી દુન્યવી કાંઈ ફળ જોઈતું નથી, તેથી સાધનામાં એકાકારતા જામે છે. કારણ? Page #279 -------------------------------------------------------------------------- ________________ 277 સતીની જેમ નિષ્કામ સેવા : ધર્મસાધનાથી કશું જોઈતું નથી, તે પછી ધર્મસાધના શા માટે કરવાની? આટલા માટે કરવાની કે જેમ નિસ્પૃહી સુશીલ સતી સ્ત્રીને પતિ પાસેથી સારા વસ્ત્ર અલંકાર પૈસા વગેરે કશું જોઈતું નથી, તે પછી પૂછો એને કે “તું ભારે પતિસેવા કેમ કરે છે?” તે એ કહેશે એટલા જ માટે કે પતિ મહાગુણિયલ છે અને મારા સદૂભાગે મને આવા પતિ આરાધવા મળ્યા છે, તે બસ, એમની સેવા જ કરું.” “પણ સેવાથી તારે શું જોઈએ છે?” “મારે ગુણિયલની સેવાથી ગુણ જ જોઈએ છે, જીવનમાં પવિત્રતા જોઈએ છે, કે ઈગ્યને આત્મસમર્પણ કરવાનું જોઈએ છે.' એમ આપણને લાગે કે “ધર્મ મહાગુણિયલ મહા પવિત્ર છે, આ ધર્મ એ મહાન સદભાગ્યે મને મળે છે, તે બસ, એની આરાધના જ કરતે રહું. ધર્મની સેવાથી અધિકાધિક ધર્મ જ જોઈએ છે, પવિત્રતા જોઈએ છે, ધર્મને સમર્પિત થવાનું જોઈએ છે.” એવી સમજથી નિરાશસભાવે ધર્મસાધના થાય. 4 શું સાધન : સંજ્ઞાનિરોધ : એ માટે શું વિચારવું ? Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ધર્મસાધના વખતે આ એક સાવધાની જોઈએ કે કઈ પ્રકારની આહાર સંજ્ઞા-વિષયસંજ્ઞા–પરિગ્રહસંજ્ઞા નિદ્રાસંજ્ઞા-ભયસંજ્ઞા, યા કે ધસંજ્ઞા-માનસંજ્ઞા વગેરે પાપસંજ્ઞા નડી ન જાય. ધર્મસાધન વખતે પાપસંજ્ઞાને સુવાડી રાખવાની, જાગવા જ નહિ દેવાની. કદાચ મનમાં આવી જાય તે તરત શુભ ભાવનાથી એને ખંખેરી નાખવાની, નહિતર સંજ્ઞાની દખલથી સાધનામાં અખંડ ચિત્ત અખંડ ' ઉલ્લાસ નહિ રહે. દા. ત. વ્યાખ્યાનમાં બેઠા છે, ભૂખ લાગી, ત્યાં જે ભેજનના વિચાર આવ્યા, તે વ્યાખ્યાનના વિષયમાં મન સ્થિર નહિ રહે. તેથી ત્યાં સંજ્ઞા આ વિચારી દાબવી જોઈએ કે “જીવ! ભજન તે અનંતા કર્યા, એ શું તારશે? તારણહાર તે જિનવાણું છે.” એમ દા. ત. પ્રભુદર્શન કે ચૈત્યવંદન વખતે કઈ પ્રભુની આડે ઊભે ત્યાં કેધસંજ્ઞા ઊઠવા જાય, પરંતુ તે જ વખતે આવી કોઈ શુભ ભાવનાથી એને દાબી દેવાની કે– અહે! આ ભાગ્યશાળી સંસારની જંજાળથી અત્યારે બચી પ્રભુદર્શને આવ્યું છે, એ મારે ભાઈ છે, તે ભલે આમ પણ ઊભું રહીને પ્રભુદર્શન કરે. આ ભાવ રાખું તે મને સાધર્મિક વાત્સલ્યને અવસર Page #281 -------------------------------------------------------------------------- ________________ 279 મળે. એના પર ભારે વાત્સલ્ય કમાવવું હોય તે મારે એના પર ક્રોધ ન જ કરાય.” અથવા આ ભાવના–કે ચાલે, ભાગ્યશાળી આડે ઊભે તે મેં દર્શનથી મનમાં પ્રભુ કેવા વસાવ્યા એનું પારખું કરવાને અવસર મળ્યા ! લાવ, આંખ મીંચીને મન સામે પ્રભુ જ લાવું. એમાં પ્રભુ વધુ સારી રીતે દેખાશે કેમકે ઊઘાડી આંખે તે પ્રભુને જોવામાં પ્રભુની સાથે આજુ– બાજુનું કેટલુંય દેખાયા કરે, ત્યારે “બંધ આંખે આપણે જેટલું જોવું હેય તેટલું જ દેખાય” - એ નિયમથી અહીં આપણને માત્ર પ્રભુ જ દેખાશે ને એ તે વધુ સારું, તેથી આડે ઊભેલા માણસને ઉપકાર માનું. માણસ પર કેધ કરવાની જરૂર નથી એણે મને મારા પૂર્વે કરેલા દર્શનની કસોટીની તક આપી! મનથી એકલા પ્રભુના જ સુંદર દર્શન કરવાને સુવર્ણ અવસર આગે! માટે આ ભાગ્યશાળી તે મારો ઉપકારી બન્યું એના પર કૈધ શાને? આ વાત છે, ધર્મ સાધના વખતે પાપી કષાયસંજ્ઞા કે આહારાદિ સંજ્ઞાને ઊઠવા જ ન દેવી. ઊઠે તે શુભ ભાવનાથી એને દાબી દેવી. આહારસંશાની જેમ વિષયસંજ્ઞા ઊઠે દા. ત. કશા દુન્યવી વિષય ઘર-દુકાન-માલ-સામાન વગેરેને વિચાર Page #282 -------------------------------------------------------------------------- ________________ 280 ઉઠવા જાય તે ત્યાં પણ એમ ચિંતવવાનું કે “આ હું શું વિચારવા જાઉં છું? દૂધપાકના તપેલામાં ખટાશ દૂધપાક બગાડે એમ આ ધર્મસાધનામાં વિષયને વિચાર ધર્મસાધનાને બગાડી નાખનારે છે. એને કેમ મનમાં ય લવાય ? વળી આવા વિષયવિચારથી વળવાનું કશું નથી, વિષયના વિચારમાત્રથી વિષય સિદ્ધ થવાનું નથી, તે શા સારુ એને વિચારમાં ફેગટ મગજ બગાડું? દુન્યવી પણ સિદ્ધિ થશે તે તે અંતરાય તૂટવાથી જ થશે, અને અંતરાય તૂટશે તે ચોકખી ધર્મસાધનાથી જ તૂટશે. માટે મન માત્ર ધર્મસાધનામાં જ રાખું.” એમ પરિગ્રહ લેભ સંજ્ઞાથી પૈસા-વેપાર-માલધન સંરક્ષણ વગેરેને વિચાર ઊઠવા જાય તે એને દબાવવા આ ભાવના કે,- “ધર્મસાધનાથી તે મારે આ લેથ ઓછી કરવી છે, રાગ ઘસારે પાડ છે, ત્યાં આ હું શું લઈ બેઠે? રાગના ઝેરને પિષનારે વિષય લઈ બેઠે? એ સત્ ચૈતન્યને મારી નાખશે, અને એની આગળ ધર્મ-ધર્મસાધના–દેવ-ગુરુ વગેરે કશા પર જ્વલંત પ્રેમ નહિ જાગવા દે, નહિ ટકવા દે. મારે તે ધર્મ જ અનન્ય છે, સર્વસ્વ છે, એની આગળ આ કશુંય વિસાતમાં નથી. માટે એને વિચાર નકામે છે” સારાંશ, Page #283 -------------------------------------------------------------------------- ________________ 28 “ઉબુડે મા પુણે નિબુફિજજા” જ્ઞાનીને આ ઉપદેશ કે માનવભવ પામ્યું એટલે સંસાર સમુદ્રમાં બહુ ઊંચે સપાટી પર આવી ગયું, હવે નીચે ડુબવાને ધંધે ન કરીશ. ધ્યાન રાખજે કે “સુબહુપિ જાણું ચરણ-કરણહણે બુઈ” અર્થાત્ ઘણું બધું જાણતા હોય છતાં જો એ ચરણ-કરણ રહિત છે, અર્થાત એને “ચરણ” એટલે કે શ્રાવક કે સાધુ ધર્મના મૂળ ગુણે અહિંસા સત્ય વગેરેના વ્રત નથી; તેમજ “કરણ” એટલે એના પિષક ઉત્તરગુણ ધર્મકરણ–ધર્મ આચાર-વિચાર નથી. તે એ ભવસાગરમાં નીચે ડુબી જાય છે! માટે માણસનું આ કર્તવ્ય છે કે ચરણ-કરણની ખૂબ સાધના કરવી, અને તે પણ (1) અત્યંત કર્તવ્ય માનીને કરવી, તે પણ (2) એમાં વારેવારે અહોભાવ લાવીને અને ગદગદ દિલથી કરવી, તે પણ (3) નિરાશંસ ભાવથી કરવી એટલે જ સાધનામાં ભારે જેમ–ઉત્સાહ-ઉલ્લાસ લાવીને કરવી, તે પણ () આહારાદિ પાપસંજ્ઞા કે પાપિષ્ઠ કષાયસંજ્ઞાને તદ્દન અટકાવીને કરવી.... આ વિષય અહીં સમાપ્ત થાય છે, એના નિરૂપણમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ કહેવાયું હોય તે એને મિચ્છામિ દુક્કડં કરું છું Page #284 -------------------------------------------------------------------------- ________________ આત્માની શુદ્ધિ અને શુભભાવે સતત ચાલુ રહે એ માનવ જીવનની મહાન સફળતા છે. કતવ્ય બજાવવાની અપૂર્વ શક્તિ બક્ષતું 30 વર્ષથી આગેકુચ કરતું સાપ્તાહિક 5 દિવ્ય દર્શન : સાપ્તાહિકનું નિયમિત વાંચન કરો જેમાં ન્યાવિશારદ પ્રભાવક પ્રવચનકાર વર્ધમાન તપેનિધિ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રેરક-બોધક પ્રવચને પ્રગટ થાય છે. વાર્ષિક લવાજમ :- રૂપિયા વીસ આજીવન સભ્ય - એકસે એકાવન રૂપિયા - લવાજમનું સ્થળ : દિવ્ય દર્શન ટ્રસ્ટ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪.