SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 113 મ ત્રિકાળની સ્થિતિ વિચારતા રહે છે. આમ | મુનિ જગતના પદાર્થનું ત્રણેકાળનું યથાસ્થિત મનન કરનારા હોય છે, તેથી જ એ મુનિ કહેવાય છે, અને એવા મુનિને એટલે જ વ્યાધિમાં જરાય આકુળવ્યાકુળ થવાનું રહેતું નથી. મુનિ રાગ દ્વેષ રહિત બને છે તે જ તત્વનું યથાસ્થિત ચિંતન કરી શકે છે. આ હિસાબે જ મહાવીર ભગવાન ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોને પહેલાં ચારિત્ર આપી રાગદ્વેષ પડતા મુકાવે છે, ને તે પછી તત્વ ત્રિપદી આપે છે. રાગદ્વેષ પડતા મૂકે એટલે તાવિક વિચારસરણી આવે. એક ખૂબી જુઓ કે ગણધરે ચારિત્ર લઈને પ્રશ્ન કરે છે કે “ભગવત્ ! તત્વ શું?” એના પર પ્રભુ તવ તરીકે એમાં એમ નથી કહેતા કે “ચારિત્ર એ તત્વ છે, પરંતુ ઉત્પાદ-વ્યય-ધવ્ય યુક્ત સતુ એ તત્વ છે,” એમ કહે છે. કેમ એમ? ચારિત્ર એ માર્ગ છે, અને ઉત્પાદાદિ ધર્મયુક્ત સત એ તવ છે. પહેલાં માર્ગ ઉપર આવે, પછી તરવની ખબર પડે. અલબત ચારિત્ર એ તવરૂપ સતુમાં સમાઈ જાય છે, એટલે તત્ત્વ તે છે જ, પરંતુ એટલેથી તત્વ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy