SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 265 - ભગવાને ધર્મ અને વૈભવવિષયે, બંનેમાં આનંદ ઉપદે હેત, તે આ દીકરા વૈરાગ્ય પામત? વૈરાગ્ય શું, અરિહંતની સાચી ભક્તિ કે સાચે ધર્મ પણ ન પામત. - ભક્તિ અને ધર્મના મૂળમાં બૈરાગ્ય જોઈએ માટે “જય વિયરાય” સૂત્રમાં પહેલી માગણી ભવનિર્વેદની મૂકી, ભવવૈરાગ્ય-વિષયવૈરાગ્યની મૂકી, પછી એના પર માર્ગોનુંસારિના અર્થાત્ તત્તાનુસારિન ઈષ્ટફળ સિદ્ધિ વગેરે મૂક્યા. વળી ભવનિર્વેદથી માંડી પરWકરણ સુધીની પહેલી છ માગણીને લૌકિક ધર્મ લૌકિક સૌંદર્ય કહી, પછી “સુહગુરુગે, તન્વયણ સેવણ” રૂપ લકત્તર સૌંદર્ય, લકત્તર ધમ મૂ; અને એ સૂચવ્યું કે ભવનિર્વેદ વગેરે લોકિક ધર્મ પ્રાપ્ત કર્યો હોય જીવનમાં ઉતાર્યો હેય એ જ લોકેનર ધર્મને અધિકારી છે. સહ ગુરુ જેગ' એટલે શુભ ગુરુ યાને ચાસ્ત્રિસંપન્ન ગુરુને રોગ અને “તવયણ સેવણું” અર્થાત્ તદુવચન ગુરુવચનની આરાધના, આ બે કોત્તર ધર્મ છે. એના પાયામાં ભવનિવેદ છે, વિષયવૈરાગ્ય છે. વિષયવૈરાગ્ય એટલે “વિષયે સુખઆનંદનું સાધન નહિ, પણ વિટંબણું રૂપ છે, અનંત દુઃખનું સાધન છે. એવી એના પ્રત્યે ઝેરની દષ્ટિ.
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy