SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વેળી પુણ્યાનુબંધે યાને શુભ અનુબંધ સારા લઈ આવ્યા હોઈએ, તે એના પ્રતાપે અહીં સદબુદ્ધિ મળે, ધર્મબુદ્ધિ મળે, એ શુભાનુબંધના 3 કારણ એયા, (1) પાપને પ્રબળ સંતાપ, (2) ધર્મસાધનામાં ભારે અહંભાવ ગદ્દગદ દિલ રોમાંચ અપૂર્વ હર્ષ, અને (3) ધર્મસાધના નીતરતે નિરાશંસભાવ. આ ત્રણ કારણોને વિચાર કરી રહ્યા છીએ, એમાં જોવાનું છે કે એ ત્રણ રાજા કુમારપાળને પૂર્વ ભવે ઉત્તમ કેટિના સધાયા હશે તેથી જ તે અહીં 18 18 દેશની ઠકુરાઈ વચ્ચે જ્વલંત ધર્મબુદ્ધિ રહે છે! કુમારપાળને જવલંત ધર્મબુદ્ધિ પૂર્વની ગદગદ ધર્મસાધનાને લીધે H પૂર્વભવે કુમારપાળના જીવને પાપિષ્ઠ વ્યસની અને બહારવટિયાના જીવન પછી ગુરુયોગ મળતાં એણે પાપિષ્ઠ જીવન બદલી નાખી ધર્મી જીવન બનાવ્યું, ગુરુના સાંનિધ્યમાં રહી ધર્મસાધના કરી રહ્યા હતા, તે પૂર્વના પાપના સંતાપવાળી તે ખરી, ઉપરાંત આવી અહેભાવવાળી અને ગદ્દગદ દિલવાળી સાધના એટલે જ જ્યાં પિતાની સર્વસ્વ મૂડીરૂપ પાંચ કોડીના ફૂલથી જિનેન્દ્ર ભગવાનની પૂજાને અવસર આવ્યો ત્યાં એ પૂજાધમની સાધનામાં ભારે અહોભાવ ગદ્દગદ દિલ અને અપૂર્વ હર્ષોલ્લાસ ઝગમગી રહ્યા હતા! એથી
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy