SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 111 પ્રસન્નતા બની રહે! મદન રેખાની કઈ અવસ્થામાં નિરાશા નહિ પણ સુગ્ય વિચારણા મદન રેખા મહાસતીના પતિનું જેઠરાજાએ સતીને મહારાણી બનાવવા ખૂન કરી નાખ્યું છે, સતીના માથે આ આફત કેટલી મેટી આવી ગણાય? તે શું અહીં સતી નિરાશા-હતાશ થઈ જઈને રેવા બેઠી? ના, એણે તે તાવિક વિચારસરણી રાખી એ વિચાર્યું કે આ તે પૂર્વજન્મના કર્મના લેખાં છે. પતિનું કમ એવું કે સગાભાઈ તરફથી આ મરણુત પીડા આવે. તેમ માર કર્મ એવું કે મારે વૈધવ્ય આવે પણ હવે મારે તત્કાળ કર્તવ્યમાં જે અહીં મારા શીલની મમતા પર જેઠે આ જામ કર્યો, એ શીલની રક્ષા માટે હજી પણ સાવધાન રહેવાનું છે, કેમકે રાત વીતી જતાં સવાર પડી ત્યાં એ દુષ્ટ પાછો મારી પાસે આવવાને, ને હવે મારા બાળ પુત્રને આગળ કરી હું એનું ન માનું તે બાળકને મારી નાખવાની ધમકી બતાવવાને! પણ હું કાંઈ એની આ કુરતા જાણ્યા પછી હવે એનું પુનરાવર્તન થવા દઉં નહિ. માટે મારે તે અત્યારે અંધારી રાતના પ્રારંભતાજ જંગલના નિર્વાટ માર્ગે ચાલ્યા જવું રહ્યું.”
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy