Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004802/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ૧ આધાર અને સ્વરૂપ Chec . યુવાચાર્ય apપ્રણા Jain Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ સમાજભૂષણ શ્રી ભગવતપ્રસાદ રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના અર્થે સૌજન્યથી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૦ જીવવિજ્ઞાન ગ્રંથમાળા : ૧ ૦ - પ્રેક્ષાધ્યાનઃ આધાર અને સ્વરૂપ D યુવાચાર્ય મહાપ્રજ્ઞા ) Top IST પ્રાધ્યાન એકેડેમી સંચાલિત અનેકાન ભારતી પ્રકાશન અમદાવાદ- ૧૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ PREXA-DHYAN : AADHAR ANE SVAROOP By : Yuvacharya Mahapragna સંપાદક : મુનિ મહેન્દ્રકુમાર ક ગુજરાતી આવૃત્તિ સંપાદક: રહિત શાહ પ્રબંધ સંપાદક : શુભકરણ સુરાણું અનુવાદકઃ જયાબહેન સતિયા આવૃત્તિ : પ્રથમ, જાન્યુઆરી ૧૯૮૭ પ્રત: ૧૧૦૦ દ્રિતીય, જુલાઈ ૧૯૮૭ પ્રત: ૧૧૦૦ તૃતીય, ઓકટોબર ૧૯૮૭ પ્રત: ૧૧૦૦ ચતુર્થ, સપ્ટેમ્બર ૧૯૮૮ પ્રત : ૫૦૦૦ કિંમત : ચાર રૂપિયા - - પ્રકાશક : મુદ્રક : સંતેષકુમાર સુરાણ ભીખાભાઈ એસ. પટેલ નિર્દોષક, અનેકાન્ત ભારતી પ્રકાશન ભગવતી મુદ્રણાલય ઈ, “ચારુલ', સહજાનંદ કોલેજ પાસે, ૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, આંબાવાડી, અમદાવાદ : ૧૫ દૂધેશ્વર રોડ, અમદાવાદ Jain ફોન : ૪૦૬રર૭ ૩૬૨પર૩ Personaોસિન ૩૮૬૨૯૪jainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુપમ વરદાન : પ્રેક્ષાધ્યાન વર્તમાન યુગ અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયના યુગ છે. આજે યાગ અને અધ્યાત્મ-સાધનાનું મહત્ત્વ વૈજ્ઞાનિક સિદ્ધાંતાના સૌંદર્ભમાં ખૂબ વધી ગયું છે. યોગ અને અધ્યાત્મ-સાધનાની ચર્ચા આજે ફક્ત ભારતમાં જ નહીં, પર`તુ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે. ફક્ત ચર્ચા જ નહિ પરતુ તેના પ્રયાગ અને પરીક્ષણ પણ ઠેર ઠેર જોવા મળે છે. યોગસાધનાની લોકપ્રિયતા તેમજ પ્રભાવે એને જીવન-વિજ્ઞાનનું અભિન્ન અંગ બનાવી દીધુ છે. ખૂબ વસ્તીવાળાં શહેરમાં અવરજવર, મેાંધવારી, દૈનિક જરૂરિયાતાની વસ્તુએ પ્રાપ્ત કરવાની મુશ્કેલી, પાણી અને હવાનું પ્રદૂષણું વગેરે સમસ્યાઓએ વ્યક્તિનુ જીવન સતત તનાવભર્યું કરી દીધુ છે. એ પણ એટલું જ સાર્વત્રિક સત્ય છે, તથ્ય છે કે માનસિક તનાવ આધુનિક જીવનપદ્ધતિનું એક અભિન્ન અંગ બની ગયું છે. ઘણી જ વ્યક્તિઓ નિરાશ, હતાશ થઈ એલ. એસ. ડી. વગેરે માદક પદાર્થોથી તેનુ સમાધાન શોધવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. તેનાથી તે સમસ્યાની આગ અધિક ભભૂકી ઊઠી છે. તેના જ પરિણામે મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના અસાધ્ય રોગો, પાગલપણું અને આત્મહત્યાની પ્રતિવર્ષ વધતી જતી સ`ખ્યા એ ચિંતાના વિષય થઈ ગયા છે. આ બધી જ સમસ્યાઓનું સમાધાન આપણી અંદર જ મેાજુદ છે, જે બીજી ઔષધિઓ કરતાં વધારે શક્તિશાળી છે અને તે છે ધ્યાનાભ્યાસ. જો આપણી અંદર રહેલી આ શક્તિને યાગ અને 3 Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-સાધનાના માધ્યમથી યોગ્ય વિકાસ કરવામાં આવે તે તે શક્તિ આપણી માનસિક તેમજ શારીરિક અનેક વ્યાધિઓ અને તનાવનું સમાધાન કરી શકે છે. આધુનિક બા–ફડબેક પદ્ધતિનાં સાધના પ્રયોગથી વૈજ્ઞાનિકેએ ધ્યાનની ક્ષમતાને વૈજ્ઞાનિક સંદર્ભ આપ્યો છે. માનવની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (એન્ડોક્રાઈન અથવા ડકટલેસ લૅસ) તેમજ તેના સ્વભાવ તથા આચરણ પર પડનાર પ્રગાઢ પ્રભાવની બાબતમાં આધુનિક વિજ્ઞાનક્ષેત્રે જે અધ્યયન થયું છે તેનાથી અત્યાર સુધી તે દિશામાં થયેલા વિકાસમાં એક નવી કડી ઉમેરાઈ છે, જેડાઈ છે. શરીરવિજ્ઞાન તેમ જ મને વિજ્ઞાનના આ નવીન વિકાસના માધ્યમથી આજે આપણે એ જાણું શકયા છીએ કે ભાવનાત્મક ભય, ધૃણુ, ક્રૂરતા અને એવી જ અન્ય પાશવી વૃત્તિઓને મૂળ સ્ત્રોત શું છે ? તેની સાથેસાથ અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર તેમ જ નાડી-તંત્રમાં વિકસિત વિજ્ઞાનથી આપણું ઘણું જ અજ્ઞાન દૂર થયું છે. માનવીના શરીરની અંદર આ બંને તંત્રની એક સંયુક્ત પરંપરા કાર્ય કરી રહી છે તથા પ્રત્યેક વ્યક્તિની માનસિક દશાઓ અને વૃત્તિઓ પર તેને પ્રગાઢ પ્રભાવ પડે છે તેવું પણ જાણવા મળ્યું છે. શરીરવિજ્ઞાન તેમજ મને વિજ્ઞાન દ્વારા આ બધાં જ તના પ્રગટીકરણના સંદર્ભમાં હવે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે ધ્યાન દ્વારા આંતરિક પ્રણાલિઓ પર પડનાર પ્રભાવને નકારી શકાય તેમ નથી. હવે ધાનને સમસ્યાત્મક કે ગૂઢ તને લેબાસ પહેરાવવાની કે તેને ફક્ત ધાર્મિક ક્રિયા કે અંધ-માન્યતાનું સ્વરૂપ આપવાની પણ આવશ્યકતા રહેતી નથી. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિ તે એવી પદ્ધતિ છે, જેનાથી પ્રાચીન દાર્શનિકે દ્વારા પ્રાપ્ત બોધ તેમ જ સાધનાપદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોથી પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે તથા બનેનાં તુલનાત્મક અધ્યયન તેમ જ વિવેચનના આધારે યુગ-માનસને એ રીતે પ્રેરિત કરી શકાય છે કે જેથી માનવીના પાશવી આવેશ નાશ પામે તેમ જ વિશ્વમાં Page #8 -------------------------------------------------------------------------- ________________ અહિંસા, શાંતિ અને આનંદની પ્રસ્થાપનાના મંગલમય લયની સમ્રાપ્તિ થઈ શકે. પ્રેક્ષા-ધ્યાન ભિન્ન ભિન્ન લેકે માટે ભિન્ન ભિન્ન ક્ષેત્રને પ્રભાવિત કરનાર પ્રયોગ સિદ્ધ થઈ શકે છે કારણ કે તેના દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર ઉપર જુદા જુદા પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ ધર્મ, સમ્પ્રદાય, જાતિ વગેરેના ભેદભાવ સિવાય પ્રેક્ષા-ધ્યાનને અભ્યાસ કરી શકાય છે. અલબત્ત, પ્રેક્ષાધ્યાન સહેલાઈથી શીખી શકાય છે, છતાં પણ તે સારી રીતે શીખવા માટે અનુભવી તેમ જ પ્રશિક્ષિત સાધકોની પાસે તેનું પ્રશિક્ષણ લેવું અત્યંત આવશ્યક છે. વ્યાપક સ્તર સુધી લોકે એનાથી પ્રશિક્ષિત થઈ શકે એ માટે પ્રેક્ષાધ્યાન શિબિરનું આયોજન વખતેવખત કરવામાં આવે છે. આ દષ્ટિએ પણ બે સાધના કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે; જેમાંનું એક કેન્દ્ર તુલસી અધ્યાત્મ નીડમ, જન વિશ્વભારતી, લાડનું, (રાજસ્થાન)માં તથા બીજુ કેન્દ્ર અધ્યાત્મ સાધના કેન્દ્ર, મહરૌલી (નવી દિલ્હી)માં છે. પાછળનાં ચારેક વર્ષોમાં આ કેન્દ્રોમાં તેમ જ અન્ય સ્થળોએ થયેલ શિબિરોના માધ્યમથી હજારો સાધકે પ્રેક્ષા–ધ્યાનના અભ્યાસમાં પ્રશિક્ષિત થયા છે, જેમાં વૈજ્ઞાનિક, ડેકટર, એન્જિનીયર, પ્રાધ્યાપક, અધિકારી વગેરે બુદ્ધિજીવી તથા જૈન, સનાતન, શીખ વગેરે જુદા જુદા ધર્મોના અનુયાયીઓ પણ સામેલ થયેલા છે. શિબિર સિવાય પણ હજારોની સંખ્યામાં લેને પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરાવવામાં આવે છે. આ વિધિની સાધના કરનાર અનેક વ્યક્તિઓને જીવન-પરિવર્તનની ભૂમિકા સુધી પહોંચાડવાની ક્ષમતા પ્રાપ્ત થઈ છે. અનેક લેકેએ અહીં શારીરિક સ્વાશ્ય પ્રાપ્ત કર્યું છે તથા સેંકડોની સંખ્યામાં લેકે માનસિક તનાવ તેમ જ અન્ય માનસિક રોગોથી પણ મુક્ત બની શક્યા છે. For Private 5ersonal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી તેમ જ તેમના ઉત્તરાધિકારી યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞના માર્ગદર્શન તેમજ પરિશ્રમનું જ આ પરિણામ છે. આજે હજારે લેકે આ આધ્યાત્મિક સાધનાના માર્ગ પર જઈને ગૂઢ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જીવન વ્યતીત કરવાનો આનંદ માણે રહ્યા છે. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિના સ્વરૂપે માનવજાતિને બને મહાન અધ્યાત્મ-મનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વત્રિક તેમ જ સાર્વજનીન વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિ અવશ્ય લાભ પ્રાપ્ત કરશે જ. ડૉ. ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ. ઝવેરી સંયોજક, પ્રેક્ષાધાન એકેડમી ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, તુલસી અધ્યાત્મ નીડમ આશ્રમ રોડ, જૈન વિશ્વભારતી, લાડનું (રાજસ્થાન) અમદાવાદ- ૧૪ For Private Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય [પ્રથમ આવૃત્તિ] પ્રેક્ષા ધ્યાન અને યુવાચાર્ય મહાપ્રજ્ઞ આ બને નામ આજે તે પરસ્પરનાં પર્યાયરૂપ બની ગયાં છે. લગભગ ચારેક વર્ષ અગાઉ પૂ. આ. તુલસી અને પૂ. યુવાચાર્ય મહાપ્રાજી અમદાવાદની ધરતી ઉપર પધારેલા ત્યારે પ્રત્યેક કક્ષાની અને પ્રત્યેક વયની વ્યક્તિએ તેઓશ્રીની પ્રતિભાનાં ઓજસને અનુભવ કર્યો હતેા. સાધુઓ બધા સાધક નથી હોતા. પૂ. મહાપ્ર૪જી પરમ સાધક છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા એમણે ધર્મ અને વિજ્ઞાનને સમન્વય સાધવા ઉપરાંત માનવીને માનસિક તનાવમાંથી મુક્ત કર્યો છે અને તેના ભીતરની શુભ બાબતોને પાંગરવાની અનુકૂળતા કરી આપી છે એ માટે સમાજ તેઓશ્રીને સદાય ઋણી રહેશે. પૂ. મહાપ્રજ્ઞજી પ્રેરિત પ્રેક્ષાધ્યાનની સર્વજનહિત સંવર્ધક પ્રવૃત્તિને, અમદાવાદ અને ગુજરાતમાં શ્રીમતી કાન્તાબહેન સુરાણું પ્રાયોગિક રૂપે દર સપ્તાહે શિબિરો યોજીને ઉછેરી રહ્યાં છે. તે બીજી તરફ શ્રી શુભકરણ સુરાણું સંનિષ્ઠ પુરુષાર્થ દ્વારા પૂ. મહાપ્રજ્ઞજીનાં આવાં મૂલ્યવાન પુસ્તકોના વધુ ને વધુ ગુજરાતી અનુવાદ કરાવીને ગુજરાતી સમાજ સામે મૂકે છે. આ અર્થમાં આ દંપતીની આ સેવાઓ ચિરસ્મરણીય બની રહેશે. “જીવનવિજ્ઞાન ગ્રંથમાળા'નું આ પ્રથમ પુષ્પ છે, હજુ અન્ય પુસ્તિકાઓ પ્રગટ કરવાને દઢ ઉપક્રમ છે. ગુજરાતી વાચકે અને જિજ્ઞાસુઓની લાગણી અને માગણીથી પ્રેરાઈને ગુજરાતી ભાષામાં તૈયાર કરેલી આ શ્રેણે સહુકોઈને ગમશે જ તેવી ઊંડી શ્રદ્ધા છે. ૨૬, જાન્યુઆરીઃ ૧૯૮૭ –રોહિત શાહ [દ્વિતીય આવૃત્તિ માત્ર સાત મહિનામાં બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડે છે, તે બાબત જ આ પુસ્તકની અને પ્રેક્ષા ધ્યાનની ઉપયોગિતાનું મહત્વ સિદ્ધ કરે છે.. Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧. વિકાસ વૃત્ત ૨. પ્રેક્ષા : અર્થવ્યંજના ૩. અપ્રમાદ ૪. કાયેત્સર્ગ ૫. અંતર્યાત્રા ૬. શ્વાસ–પ્રેક્ષા ૭. શરીર–પેક્ષા ૮. ચૈતન્ય-કેન્દ્ર–પ્રેક્ષા ૯. લેડ્યા. ધ્યાન ૧૦. વર્તમાન ક્ષણની પ્રેક્ષા ૧૧. વિચારપ્રેક્ષા અને સમતા ૧૨. સંયમઃ સંક૯પશક્તિને વિકાસ ૧૩.) ૧ ભાવના અને અનુપ્રેક્ષા ૧૫. એકાગ્રતા ૧૬. ઉપસંપદા ૧૭. ધ્યેય Page #12 -------------------------------------------------------------------------- ________________ — ૧. વિકાસ-વૃત્ત G જૈન સાધકોની ધ્યાનપદ્ધતિ કઈ છે ? આ પ્રશ્ન કાર્ય ખીજાએ નથી પૂછો, પણ સ્વયં આપણે પોતે જ પાતાની જાતને પૂછ્યો છે. વિ.સં. ૨૦૧૭માં આ પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો અને તેના ઉત્તરની શેાધ આર'ભાઈ, ઉત્તર એ ક્રિશામાંથી પ્રાપ્ત કરવાના હતા : એક આચાર્ય પાસેથી અને બીજો આગમામાંથી. આચાર્ય શ્રીએ માગ દશ ન આપ્યું અને મને પ્રેરિત કર્યા કે આગમમાંથી જ તેના વિશદ ઉત્તર પ્રાપ્ત કરી શકાશે. આગમ-સાહિત્યમાં ધ્યાન-વિષયક કોઈ સ્વતંત્ર આગમ પ્રાપ્ત નથી. નંદીસૂત્રની ઉત્કાલિક આગમોની સૂચિમાં ધ્યાન-વિભક્તિ’નામના આગમના ઉલ્લેખ છે, પર`તુ તે આજે પ્રાપ્ય નથી. આ સ્થિતિમાં અમે પ્રાપ્ય આગમ-સાહિત્યમાં આપેલાં ધ્યાન-વિષયક પ્રકરણાનું અધ્યયન શરૂ કર્યું અને સાથે સાથે તેના વ્યાખ્યાનગ્રંથા તથા ધ્યાન-વિષયક ઉત્તરવતી સાહિત્યનું ખૂબ ઊ’ડાણથી અધ્યયન કર્યુ. આ અધ્યયનથી જે કાંઈ ઉપલબ્ધ થયું, તેના આધારે ધ્યાનની એક રૂપરેખા ઉત્તરાધ્યયન’ની ટિપ્પણીઓમાં પ્રસ્તુત કરવામાં આવી. વિક્રમ સંવત ૨૦૧૮માં આચાર્ય શ્રીએ ‘મનેડનુશાસનમ’ની 9 Page #13 -------------------------------------------------------------------------- ________________ રચના કરી. મેં પ્રથમ તેના અનુવાદ કર્યાં અને વિ. સં. ૨૦૨૪માં તેના પર વિસ્તૃત વ્યાખ્યા કરી. તેમાં જૈન સાધનાપદ્ધતિનાં થાડાં રહસ્યા ઉદ્ઘાટિત થયાં. વિ. સં. ૨૦૨૮માં આચાર્ય શ્રીના સાંનિધ્યમાં સાધુ-સાધ્વીએની વિશાળ પરિષદમાં જૈન યાગના વિષયમાં પાંચ પ્રવચન થયાં તેમાં એ દૃષ્ટિકોણ પ્રત્યે થોડી વધારે સ્પષ્ટતા થઈ. તે ચેતનાનું ઊર્ધારહણ” પુસ્તકમાં પ્રકાશિત છે. ભગવાન મહાવીરની પચ્ચીસમી નિર્વાણુ શતાબ્દીના વર્ષોમાં “મહાવીર શ્રી સાધના વા રહસ્ય” પુસ્તક પ્રકાશિત થયું. તેથી એ બધા જ પ્રયત્ને તે જ પ્રશ્નના ઉત્તર પ્રાપ્ત કરવાની દિશામાં જ ચાલી રહ્યા છે. તે પ્રશ્નનું બીજ વિક્રમ સંવત ૨૦૧૨ના ઉજ્જૈન ચાતુર્માસમાં વાવવામાં આવ્યુ. ત્યાં આચાર્ય'શ્રીના મનમાં સાધના-વિષયક નવી પદ્ધતિ લાવવાના વિચાર પણ ઉદ્ભવ્યેા. ‘કુશળ સાધના” આ નામથી થોડાં અભ્યાસસૂત્ર નક્કી કરવામાં આવ્યાં અને સાધુ-સાધ્વીએએ તેને અભ્યાસ શરૂ કર્યાં. સાધનાના ક્ષેત્રમાં આ પ્રથમ કિરણ હતું. તેનાથી કાંઈ વિશેષ નહી', પણ થોડા વધારે પ્રકાશ તા જરૂર મળ્યા. તે પછી અનેક નાના નાના પ્રયત્ન પણ ચાલુ જ રહ્યા. વિ. સ. ૨૦૨૦ની સદીમાં મર્યાદા મહાત્સવના અવસર પર પ્રણિધાન કક્ષના પ્રયાગ કરવામાં આવ્યા હતેા. દસ દિવસના તે સાધના-સત્રમાં સાધુ સાધ્વીઓએ ખૂબ જ મોટી સખ્યામાં ભાગ લીધો, તેમાં જૈન યાગ' પર પૂરતા પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી. ‘ભાવ ક્રિયા'ના પણ વિશિષ્ટ પ્રયાગા કરવામાં 10 Page #14 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. તે ચર્ચાનું સંક્ષિપ્ત સંકલન “તુમ બનત્ત શરૂ aોત પુસ્તકમાં પ્રાપ્ય છે. - કેટલીયે શતાબ્દીઓથી વિચ્છિન્ન થઈ ગયેલી ધ્યાનપદ્ધતિ તથા ધ્યાન–પરંપરાની શેને માટે કરેલા તમામ પ્રયત્ન સંપૂર્ણ સિદ્ધ ન થયા. જેમ જેમ થેડાં થોડાં રહસ્ય સમજાતાં ગયાં, તેમ તેમ તે તરફના પ્રયત્ન તીવ્ર કરવાની જરૂરત ઊભી થઈ. વિ. સં. ૨૦૨æાં લાડનૂમાં એક માસના સાધના સત્રનું આયોજન કરવામાં આવ્યું. તે પછી વિ. સં. ૨૦૨૯-૨૦૩૧માં ચૂ૩, રાજગઢ, હિસાર અને દિલ્હી, આ ચારે સ્થળોએ દસ-દસ દિવસનાં સાધના-સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ બધાં જ સાધનાસત્રિો “તુલસી અધ્યાત્મ નીડમ' જૈન વિશ્વભારતીના તત્વાવધાનમાં અને આચાર્ય તુલસીના સાંનિધ્યમાં કરવામાં આવ્યાં. આ શિબિરેએ સાધનાનું પુષ્ટ વાતાવરણ નિર્મિત કર્યું. અનેક સાધુસાધ્વીઓ આ વિષયમાં વિશેષ અભ્યાસ અને પ્રયોગ પણ કરવા માંડયાં. વિક્રમ સંવત ૨૦૩રના જયપુર ચાતુર્માસમાં પરંપરા ગત જૈન ધ્યાનને અભ્યાસકમ નિશ્ચિત કરવાને સંક૯પ પણ કરવામાં આવ્યું. અમે આચાર્યશ્રીના સાંનિધ્યમાં ધૂણી ધખાવી અને સંકલ્પપૂર્તિને પ્રયત્ન શરૂ થયું. અમે ધ્યાનની આ અભ્યાસ પદ્ધતિનું નામ “પ્રેક્ષા–ધ્યાન રાખ્યું. તેની પાંચ ભૂમિકા નક્કી કરવામાં આવી. પ્રેક્ષા ધ્યાન–પદ્ધતિ'ના વિકાસને આ સંક્ષિપ્ત ઈતિહાસ છે. For Private Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ D ૨. પ્રેક્ષા-અ-વ્યંજના D - ‘પ્રેક્ષા' શબ્દ ‘ર' ધાતુથી બનેલા છે. તેના અથ છે‘જોવું.' ત્ર + ફેક્ષા = પ્રેક્ષા. તેના અથ છે ખૂબ ઊંડાણમાં ઊતરીને જોવું. વિપશ્યનાના અ` પણ તે જ છે. જૈન સાહિત્યમાં પ્રેક્ષા અને વિપશ્યના ધ્યાન એ બંને શબ્દોને ધ્યાન માટે વિનિયાગ થાય છે. પ્રેક્ષાધ્યાન અને વિપશ્યના-ધ્યાન એ અંને શબ્દોના આ ધ્યાન પદ્ધતિને માટે ઉપયાગ થાય છૅ, પરંતુ વિપશ્યના-ધ્યાન એ નામ બૌદ્ધોની ધ્યાન-પદ્ધતિ માટે પ્રચલિત છે, તેથી જૈનાની ધ્યાન-પદ્ધતિ માટે ‘પ્રેક્ષા ધ્યાન’ નામની પસંદગી કરવામાં આવી. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘પિવવત્ ામq[ ??-~~આત્મા દ્વારા આત્માની સ`પ્રેક્ષા કરો. સ્થૂળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુએ. સ્થૂળ ચેતના દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુએ. ‘જુએ’ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. એટલા માટે તે ધ્યાન-પદ્ધતિનું નામ પ્રેક્ષા ધ્યાન' રાખવામાં આવ્યુ છે. . ‘જાણવું' અને ‘જોવું' ચેતનાનું લક્ષણ છે. આવૃત્ત ચેતનામાં જાણવાની અને જોવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. તે ક્ષમતાને વિકસિત કરવાનું સૂત્ર છે-‘જાણા અને જુએ ' ભગવાન મહાવીરે સાધનાનાં જે સૂત્ર આપ્યાં છે, તેમાં 12 Page #16 -------------------------------------------------------------------------- ________________ જાણે અને જુઓ” તે જ બંને મુખ્ય છે. “ચિંતન, વિચાર કે પર્યાલચન કરે એ ખૂબ ગૌણ અને પ્રારંભિક બાબત છે. સાધનાના ક્ષેત્રમાં તે વધારે આગળ નથી લઈ જતાં. “આત્મા દ્વારા આત્માને જુઓ” આ અધ્યાત્મ ચેતનાના જાગરણનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. આ સૂત્રને અભ્યાસ આપણે શરીરથી શરૂ કરીએ છીએ. આત્મા શરીરમાં જ રહે છે, માટે સ્થૂળ શરીરને જોયા વિના વધારે આગળ જઈ શકાતું નથી. શ્વાસ શરીરની જ એક ક્રિયા છે. એ વાસથી આપણે જીવીએ છીએ, એટલા માટે જ સર્વ પ્રથમ શ્વાસને જુઓ. આપણે શરીરમાં જીવીએ છીએ એટલા માટે શરીરને જુઓ. શરીરની અંદર થતાં સ્પંદને, કંપને, હલચલે કે ઘટનાઓને જુઓ. તેને જોતાં જોતાં મન એટલું તન્મય બને છે, કે પછી અનેક સૂક્ષ્મ સ્પંદનેને સ્પષ્ટ અનુભવ થવા લાગે છે, પૂરું-સમગ્ર દેષચક્ર પ્રત્યક્ષ થવા માંડે છે. જે ક્રોધને જુએ છે, તે માનને જોઈ શકે છે. જે માનને જુએ છે, તે માયાને જોઈ શકે છે. જે માયાને જુએ છે, તે લેભને જોઈ શકે છે. જે લેભને જુએ છે, તે પ્રિયને જોઈ શકે છે. જે પ્રિયને જુએ છે, તે અપ્રિયને જોઈ શકે છે. જે અપ્રિયને જુએ છે, તે મેહને જોઈ શકે છે. જે મેહને જુએ છે તે ગર્ભને જોઈ શકે છે જે ગર્ભને જુએ છે તે જન્મને જોઈ શકે છે. For Private13Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જે જન્મને જુએ છે તે મૃત્યુને જોઈ શકે છે. જે મૃત્યુને જુએ છે તે દુઃખને જોઈ શકે છે. જે દુઃખને જુએ છે, તે કોધથી લઈને દુઃખપર્યત થનાર આ ચકચૂડને તેડી નાંખે છે.”૧ “મહાન સાધક અકર્મ (ધ્યાનસ્થ) થઈને, મન, વચન અને શરીરની ક્રિયાને નિરોધ કરી જાણે અને જુએ છે.” જે જુએ છે, તેને માટે કેઈ ઉપદેશ નથી.૩ જે જુએ છે તેને કોઈ મુશ્કેલી થાય છે કે નહીં? તે જવાબ મળે છે–“નથી થતી.૪ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વિચારતા નથી, અને જ્યારે વિચારીએ છીએ ત્યારે જતા નથી. વિચારોની જે ઘટમાળ ચાલે છે તેને રોકવાનું સૌથી પ્રથમ અને સૌથી અંતિમ સાધન તે–જેવું છે. કલ્પનાના ચક્રવ્યુહને તેડવાનો પણ સૌથી સશક્ત ઉપાય–જેવું જ છે. તમે સ્થિર થઈને અનિમેષ ચક્ષુથી કઈ પણ વસ્તુને જુએ, વિચાર તરત જ સમાપ્ત થઈ જશે, વિકલ્પશૂન્ય થઈ જવાશે. તમે સ્થિર થઈને ઊંડાણથી તમારી અંદર જુઓ, તમારા જ વિચારનું નિરીક્ષણ કરે કે શરીરનાં પ્રકંપનેને જુઓ તે તમે અનુભવશે કે વિચાર તદ્દન સ્થગિત થઈ ગયા છે અને વિકલ્પશૂન્ય છે. અંદરનાં ઊંડાણોનું નિરીક્ષણ કરતાં ૧. આયારો ૩/૮૩ ૨. એજન ૨/૩૭ ૩. એજન ૩/૧૮૫ ૪. એજન ૩૮૩ 14 Page #18 -------------------------------------------------------------------------- ________________ કરતાં સૂક્ષમ શરીરને જોવા માંડશે. જે અંદરના સત્યને બરાબર નિહાળી શકે છે, જોઈ લે છે તેનામાં બહારના સત્યને જોવાની ક્ષમતા પિતાની જાતે જ આવી જાય છે. જોવાનું તે છે, જ્યાં ફક્ત ચૈતન્ય સક્રિય બને છે. જ્યાં પ્રિયતા અને અપ્રિયતાને ભાવ આવી જાય, રાગ અને દ્વેષ ઓગળી જાય ત્યાં જેવું ગૌણ બને છે. આ વાત “જાણવા માટે પણ લાગુ પડે છે. આપણે પહેલાં જોઈએ છીએ, પછી જાણીએ છીએ. તેને આ રીતે સ્પષ્ટ કહી શકાય કે જેમ જેમ આપણે ઊંડાણથી જોઈએ તેમ તેમ જાણીને આગળ વધીએ છીએ, મનથી જેવું પશ્યના છે. ઈન્દ્રિયસંવેદનથી શૂન્ય ચૈતન્યને ઉપગ જેવું અને જાણવું છે. જે પ્રેક્ષક છે, દષ્ટા છે તેને દશ્ય તફને દષ્ટિ કેણ જ બદલાઈ જાય છે. મધ્યસ્થતા કે તટસ્થતા પ્રેક્ષાનું જ બીજું સ્વરૂપ છે. જે જુએ છે (આત્મનિરીક્ષણ કરે છે) તે સમ રહે છે. તે પ્રિય પ્રત્યે રાગ રેજિત નથી થતું કે અપ્રિય પ્રત્યે દ્વેષપૂર્ણ નથી બનતે. તે પ્રિય અને અપ્રિય બન્નેની ઉપેક્ષા કરે છે. બનેને નિકટભાવે જ જુએ છે. અને તેથી તે તેના પ્રત્યે સમ, મધ્યસ્થ કે તટસ્થ રહી શકે છે. ઉપેક્ષા કે મધ્યસ્થ. તને પ્રેક્ષાથી અલગ કરી શકાતાં નથી. “જે આ મહાન લેકની ઉપેક્ષા કરે છે–તેને નિકટતાથી જુએ છે, તે અપ્રમત્ત વિહાર કરી શકે છે” ૧. આયારે ૩/૮૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ આંખ દશ્યને જુએ છે, પરંતુ તે દશ્યની નિમિત્ત કે ફળક્તા નથી. તે અકારક કે અવેદક છે. એ જ રીતે ચૈતન્ય પણ અકારક અને અવેદક છે. જ્ઞાની જ્યારે ફક્ત જાણે કે જુએ છે ત્યારે ન તે તે કર્મબંધ કરે છે અને ન તે તે વિપાકમાં આવેલાં કર્મોનું વેદન કરે છે. જે ફક્ત જાણવા અને જેવાને અભ્યાસી બની જાય છે તે વ્યાધિ કે અન્ય આગંતુક કષ્ટને માત્ર સાક્ષીભાવે જોઈ લે છે. પ્રેક્ષાથી આ વેદનાના કષ્ટની માત્ર અનુભૂતિ જ ઓછી નથી થતી, પરંતુ કર્મના બંધ, સત્તા, ઉદય અને નિર્જરાને જોવાની ક્ષમતા પણ વિકસે છે. ૧. જે કરનાર છે, કર્યા છે, તે કારક છે. જે ભોગવનાર છે, ભક્તા છે, તે વેદક છે. અકારક અને અવેદકનું તાત્પર્ય છે–ન કરનાર અને ન ભેગવનાર. ૨. નવા કર્મ-પરમાણુઓને ગ્રહણ કરવા તે બંધ' છે. બંધન પછી જ્યાં સુધી કર્મોનું ફળ મળવાનું શરૂ થતું નથી ત્યાં સુધી સમય “સત્તા” છે, જ્યારે કર્મનું ફળ મળે છે, ત્યારે “ઉદય” છે અને જ્યારે કર્મ આત્માથી અલગ થઈ જાય છે, ત્યારે તેને “નિર્જરા” કહેવામાં આવે છે. For Private 96ersonal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩. અપ્રમાદ ] ધ્યાનનું સ્વરૂપ અપ્રમાદ છે, ચૈતન્યનું જાગરણ કે સતત જાગરૂકતા. જે જાગૃત થાય છે તે જ અપ્રમત્ત બને છે. જે અપ્રમત્ત બને છે તે જ એકાગ્ર થઈ શકે છે. એકાગ્ર ચિત્તવાળી વ્યક્તિ જ ધ્યાન કરી શકે છે. જે પ્રમત્ત હોય છે, પિતાના અસ્તિત્વ પ્રતિ–પિતાના ચૈતન્ય પ્રતિ, જાગૃત નથી થતા તે બધી બાજુથી ભયને અનુભવ કરે છે. જે અપ્રમત્ત હોય છે, પિતાના અસ્તિત્વ પ્રતિ, પિતાના ચૈતન્ય પ્રતિ જાગૃત હોય છે તે ક્યાંય પણ ભયને અનુભવ નથી કરતે. તે સદૈવ અભય રહે છે. અપ્રમત્તને કાર્ય કર્યા પછી તેની સ્મૃતિ સતાવતી નથી. વાતચીતના સમયે વાતચીત કરે છે, તે પછી વાતચીતને એક શબ્દ પણ તેને યાદ આવતું નથી. આ જ સૌથી મોટી સાધના છે. મનુષ્ય જેટલું કામ કરે છે તેનાથી વધુ તે સ્મૃતિમાં ગૂંચવાયેલે રહેતા હોય છે. ભેજન કરતાં કરતાં પણું અનેક વાતે તેને યાદ આવે છે. જે સમયે જે કામ કરવામાં આવે, તે સમયે તેમાં જ લીન રહેનાર સાધક હોય છે. શરીર, મન અને વાણીને વેગ કે સામંજસ્ય વિરલ વ્યક્તિ એમાં જ જોવા મળે છે. જ્યાં શરીર અને મનનું સામ Page #21 -------------------------------------------------------------------------- ________________ જસ્ય સથપાતું નથી ત્યાં વિક્ષેપ, ચંચલતા અને ક્ષેભ ઉદ્ભવે છે. સાધનાને અર્થ છે–કર્મ, મન અને શરીર આ ત્રણેની એક જ દિશા તેને એકાગ્રતા કે ધ્યાન, કાંઈ પણ કહે. એકાગ્રતામાં વિચારોને રોકવાના નથી હોતા, પરંતુ તે અપ્રયત્નને પ્રયત્ન હોય છે. પ્રયત્નથી મન વધારે ચંચળ બને છે. એકાગ્રતા ત્યારે જ સધાય છે જ્યારે મન નિર્મળ હોય છે. એકાગ્રતા વગર નિર્મળતા પ્રગટતી નથી અને નિર્મળતા વગર એકાગ્રતા સંભવિત નથી. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે તે પછી શું કરવું જોઈએ? આપણે પિતાને જ જેવા પ્રયત્ન કર જોઈએ. પિતાનું દર્શન કરે અને પિતાની જાતને સમજે. ઘણાખરા લેકે તે પિતાની જાતને જ સમજતા નથી. જે પિતાના શ્વાસને સમજી લે છે તે જ મહાન જ્ઞાની બને છે. તે માત્ર અક્ષરજ્ઞાની જ નથી હોતે, આત્મજ્ઞાની પણ બને છે. તમે શ્વાસ અને પ્રાણને નથી જાણતા, શ્વાસ પર લક્ષ નથી આપતા, છતાં પણ શ્વાસ તે ચાલ્યા જ કરે છે. શ્વાસ જ મહત્ત્વપૂર્ણ છે. જે તેની ઉપેક્ષા કરે છે તે પિતે જ ઉપે. ક્ષિત બની જાય છે. શ્વાસ, પ્રાણ, ઇન્દ્રિય, શરીર અને મન આ પાચેને સમજ્યા વગર મનની અશાંતિનું સમાધાન થઈ શકતું નથી. ધનવાન અને ગરીબ, વૃદ્ધ અને યુવક, પુરુષ અને સ્ત્રી–બધાને એક જ પ્રશ્ન હોય છે કે મનની અશાંતિ કેવી રીતે મટે ? મન અશાંત નથી. તે તે જ્ઞાનનું માધ્યમ જ Page #22 -------------------------------------------------------------------------- ________________ છે. અજ્ઞાનવશ આપણે અશાંતિને તેમાં આરેપ કરીએ છીએ. ફૂલમાં ગંધ છે. હવાથી તે બહુ જ દૂર સુધી ફેલાય છે. શું ગંધને ચંચળ કહી શકાય? ના, હવાના સંગથી ગંધને ફિલા થાય છે. તેવી જ રીતે મન રાગના રથ પર ચઢીને ફેલાય છે. જે મનમાં રાગ કે આસક્તિ નથી તે મન ચંચળ થતું નથી. એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે” આ ઉપદેશગાથા છે, પરંતુ અભ્યાસની કુશળતા વગર એ કેવી રીતે શક્ય છે કે વ્યક્તિ એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે ? મન એટલું ચંચળ અને મહગ્રસ્ત છે કે માનવી એક ક્ષણ માટે પણ અપ્રમત્ત રહી શક્તા નથી. આ અપ્રમાદની સાધના વળી શું છે? અપ્રમાદનું આલંબન શું છે, જેની મદદથી કેઈપણ વ્યક્તિ અપ્રમત્ત રહી શકે છે? પ્રેક્ષા–ધ્યાન અપ્રમાદની જ સાધના છે, જેનાં મુખ્ય બાર અંગ છેઃ ૧. કાર્યોત્સર્ગ ૭. વર્તમાન ક્ષણ–પ્રેક્ષા ૨. અંતર્યાત્રા ૮. વિચાર-પ્રેક્ષા અને સમતા ૩. શ્વાસપેક્ષા ૯. સંયમ ૪. શરીરપ્રેક્ષા ૧૦. ભાવના ૫. ચૈતન્ય-કેન્દ્રપ્રેક્ષા ૧૧. અનુપ્રેક્ષા ૬. લેડ્યા ધ્યાન (રંગધ્યાન) ૧૨. એકાગ્રતા For Privateqersonal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ D ૪. કાયોત્સર્ગ ] શરીરની ચંચળતા, વાણીને પ્રયોગ અને મનની ક્રિયા –આ ત્રણેને માટે એક શબ્દપ્રયાગ એગ કરી શકાય. ધ્યાનને અર્થ છે—ગને નિરોધ. પ્રવૃત્તિઓ ત્રણ છે અને ત્રણેને નિરોધ કરવાનું છે. પરિણામે ધ્યાનના પણ ત્રણ પ્રકાર આપમેળે જ થઈ જાય છે: કાયિક ધ્યાન, વાચિક ધ્યાન અને માનસિક ધ્યાન. આ કાયિક ધ્યાન તે જ કાયેત્સર્ગ. તેને કાય ગુપ્તિ, કાય-સંવર, કાય વિવેક, કાય-બુત્સર્ગ અને કાય-પ્રતિસંલીનતા પણ કહેવામાં આવે છે. કાત્સગ માનસિક એકાગ્રતાની પહેલી શરત છે. એટલા માટે જ પ્રેક્ષાધ્યાનનું પ્રથમ ચરણ કાર્યોત્સર્ગ છે, જે બધા જ પ્રકારનાં કરવામાં આવતાં પ્રેક્ષા-ધ્યાનના પ્રારંભમાં જ કરવામાં આવે છે. તેના સિવાય પણ કાર્યોત્સર્ગને અભ્યાસ સ્વતંત્રરૂપે પણ દીર્ધકાળ સુધી કરવામાં આવે છે. કાયેત્સર્ગ સાધવાની પ્રક્રિયા માટે પદ્માસન, અર્ધપવાસન, સુખાસન વગેરેમાંથી ગમે તે એકની પસંદગી સગવડપૂર્વક કરી શકાય છે. તે આસનમાં સ્થિત થઈને શરીરને તત ૧. ગજૈન દર્શનને પારિભાષિક શબ્દ છે, જે મન, વચન અને શરીરની પ્રવૃત્તિઓને દ્યોતક છે. 20. Page #24 -------------------------------------------------------------------------- ________________ શાંત અને સ્થિર રાખવામાં આવે છે. ગર્દન, કરોડરજજુ તથા કમર સીધી રાખવામાં આવે છે તથા શરીરમાં ક્યાંય પણ તનાવ કે અકડાઈ ન રહે, તેના માટે મસ્તકથી લઈને પગ સુધી પ્રત્યેક અવયવ પર ચિત્તને એકાગ્ર કરી સ્વતઃ સૂચના (Auto-Suggestion) દ્વારા આખા શરીરની શિથિ. લતા સાધી શકાય છે. શરીરની પ્રત્યેક માંસપેશી તથા પ્રત્યેક સ્નાયુમાં આ રીતે તનાવમુક્તિને અનુભવ કરી શકાય છે. પૂર્ણ શિથિલીકરણ થઈ જતાં ચૈતન્ય અને શરીરની પૃથક્ પૃથક્ અનુભૂતિ કરી શકાય છે. જેનાથી અનુભૂતિના સ્તર પર “ભેદ-વિજ્ઞાનને અભ્યાસ થઈ શકે છે. શારીરિક તનાવથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કાર્યોત્સર્ગને અભ્યાસ પૂબ જ જરૂરી છે. બે કલાક સુધી સૂવાથી , પણ શરીર તેમ જ માંસપેશીઓને જે વિશ્રામ પ્રાપ્ત થતું નથી એટલે વિશ્રામ અડધો કલાક જ વિધિવત્ કાર્યોત્સર્ગ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. બલકે તેના કરતાં પણ વધુ વિશ્રામ મળી શકે છે. તે સિવાય પણ કાર્યોત્સર્ગના અનેક પ્રકાર પ્રજનભેદથી કરી શકાય છે તથા તેનાથી કેટલીયે ઉપલબ્ધિ પણ થઈ શકે છે ૧. વધુ વિગત માટે જુઓઃ “પ્રેક્ષાધ્યાનઃ કાયોત્સર્ગ –જીવન વિજ્ઞાન ગ્રંથમાળા-પુષ્પ : ૨. - For Private Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫. અંતર્યાત્રા T પ્રેક્ષા-ધ્યાનનું બીજું ચરણ “અંતર્યાત્રા છે. ધ્યાનની સાધનામાં નાડીતંત્રની પ્રાણ-શક્તિ (Nervous energy)ને વિકસિત કરવી અત્યંત આવશ્યક છે. આપણા કેન્દ્રીય નાડીતંત્રનું મુખ્ય સ્થાન સુષુણ્ણા (Spinal cord) છે. સુષ્ણુને નીચેને છેડે – શક્તિ કેન્દ્ર ઊર્જા કે પ્રાણશક્તિનું મુખ્ય કેન્દ્ર છે. અંતર્યાત્રામાં ચિત્તને શક્તિ કેન્દ્રથી–સુષષ્ણુના માર્ગથી જ્ઞાન કેન્દ્ર સુધી લઈ જવાનું હોય છે. ચેતનાની આ અંતર્યાત્રાથી ઊજને પ્રવાહ કે પ્રાણુની ગતિ ઊર્ધ્વગામી થાય છે. આ યાત્રાની અનેક આવૃત્તિઓથી નાડીતંત્રની પ્રાણશક્તિ વિકસિત થાય છે. આપણે ચૈતન્યનું, જ્ઞાનનું કેન્દ્ર નાડીસંસ્થાન છે. તે આખાયે શરીરમાં ફેલાયેલું છે. પરંતુ કરોડરજજુના નીચેના છેડેથી માથા સુધીનું સ્થાન ચૈતન્યનું મૂળ કેન્દ્ર છે. આત્માની અભિવ્યક્તિનું પણ આ જ સ્થાન છે. આ ચિત્તનું પણ સ્થાન છે. આ મનનું અને ઇન્દ્રિયનું સ્થાન છે. સંવેદન, પ્રતિસંવેદન, જ્ઞાન–બધું અહીંથી જ પ્રસારિત થાય છે. શક્તિનું પણ આ જ સ્થાન છે. જ્ઞાનવાહી અને કિયાવાહી તંતુઓનું પણ આ જ કેન્દ્રસ્થાન છે. મનુષ્ય ઊર્જાને અધોગામી કરવાનું 22 Page #26 -------------------------------------------------------------------------- ________________ જ જાણે છે, ઊર્ધ્વગામી કરવાનું જાણતા નથી. ફક્ત દિશાનું જ પરિવર્તન થયું કે જે શક્તિ નીચેની તરફ જતી હતી તે ઉપરની તરફ જવા માંડે છે. એટલું જ તે અંતર પડે છે. મસ્તિષ્કની ઊજનું નીચે જવું તે ભૌતિક જગતમાં પ્રવેશ કરવા સમાન છે. કામ કેન્દ્રની ઊજનું ઉપર જવું અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવા સમાન છે. ઊર્જા નીચે જવાથી પૌગલિક સુખની અનુભૂતિ થાય છે. ઊર્જા ઉપર જવાથી અધ્યાત્મ સુખની અનુભૂતિ થાય છે. તે ફક્ત વિદ્યતનું પરિવર્તન છે. For Private Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ D ૬. શ્વાસ-પ્રેક્ષા T શ્વાસ અને પ્રાણુ, શ્વાસ અને મન અતૂટ બંધનથી જોડાયેલાં છે. આપણે મનને સીધું પકડી શકતા નથી. પ્રાણની ધારાને પણ સીધી પકડી શકાતી નથી. પરંતુ મનને પકડવા માટે પ્રાણને પકડવા પડે અને પ્રાણને પકડવા માટે શ્વાસને પકડવા પડે. શ્વાસના પરિવર્તન દ્વારા આપણે માનસિક વિકાસ કરી શકીએ છીએ. મનની શાન્ત સ્થિતિ કે એકાગ્રતા માટે શ્ર્વાસનું શાન્ત થવું અત્યંત જરૂરી છે. શાન્ત શ્ર્વાસનાં એ રૂપા પ્રાપ્ત થાય છે ઃ ૧. સૂક્ષ્મ શ્વાસ-પ્રવાસ ૨. મંદ યા દ્વીધ શ્વાસ-પ્રવાસ. કાયેત્સગ માં વાસ-પ્રવાસત્તા નિરોધ કરવામાં નથી આવતા, પરંતુ તેને સૂક્ષ્મ કરી દેવામાં આવે છે. તેમાં પ્રયત્ન પૂર્ણાંક સૂક્ષ્મ શ્વાસ પ્રશ્વાસ લેવા પડે છે. આ સૂક્ષ્મ શ્વાસ ‘સ્થૂળ શ્વાસ-નિરોધ' કે કુંભક કોટિમાં આવી જાય છે. ધ્યાનમુદ્રાનાં મૌલિક તત્ત્વામાંથી એક છે મંદ શ્વાસપ્રશ્વાસ પ્રાણવાયુને ધીરે ધીરે લેવા જોઈએ અને ધીરે ધીર છોડવા જોઈએ, તેને જ દીર્ઘ-શ્વાસ કહેવામાં આવે છે. શ્વાસવિજય કે શ્વાસ-નિયંત્રણ વગર ધ્યાન થઈ શકતું જ નથી, આ હુકીકત છે. 24 Page #28 -------------------------------------------------------------------------- ________________ આપણે શ્વાસ લેતી વખતે “શ્વાસ લઈ રહ્યા છીએ એ અનુભવ કરે જઈએ, તેની જ સ્મૃતિ રહેવી જોઈએ. મનને બીજી કોઈ પણ પ્રવૃતિમાં ન જવા દેવું જોઈએ. તે શ્વાસમય થઈ જાય, તેને માટે જ સમર્પિત થઈ જાય. શ્વાસની ભાવકિયા જ શ્વાસ-પ્રેક્ષા છે. આ નસકેરાંની અંદર પણ થઈ શકે છે અને ધાસના પૂર્ણ આવાગમન પર પણ થઈ શકે છે. શ્વાસના વિભિન્ન આયા અને વિભિન્ન રૂપને પણ જોઈ શકાય છે. શ્વાસપ્રેક્ષાના અનેક પ્રયોગ છે: દીર્ઘ શ્વાસ પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપેક્ષા, સૂક્ષ્મ શ્વાસપેક્ષા વગેરે. દીઘ શ્વાસ-એક્ષાઃ પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરનાર સૌથી પ્રથમ શ્વાસની ગતિને બદલે છે, તે પિતાના શ્વાસને દીર્ઘ બનાવે છે. સામાન્ય રીતે મનુષ્ય એક મિનિટમાં ૧૫ થી ૧૭ શ્વાસ લે છે. દીર્ઘ શ્વાસપ્રેક્ષાના અભ્યાસથી આ સંખ્યા ઘટાડી શકાય છે. સાધારણ અભ્યાસ કર્યા પછી આ સંખ્યા એક મિનિટમાં દસથી પણ ઓછી થઈ શકે છે અને વિશેષ અભ્યાસ પછી, પ્રયત્નથી તેને વધારે છે કરી શકાય છે. શ્વાસને મંદ કે દીર્ઘ કરવાને માટે તનુપટ-ઉદરપટલની માંસપેશીઓને ગ્ય ઉપગ પણ કરી શકાય છે.૧ ૧. દીર્ધ શ્વાસની પ્રક્રિયાને શરીર-વિજ્ઞાનના આધાર પર વિસ્તારથી સમજવા માટે જુઓ, પ્રિક્ષાધાનઃ શ્વાસપ્રેક્ષા' જીવનવિજ્ઞાન ગ્રન્થમાળા, પુ૫ : ૩. For Privat 25 ersonal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્વાસને મંદ, દીર્ઘ કે સૂક્ષ્મ કરવાથી મન શાંત થાય છે. તેની સાથે સાથે આવેશ પણ શાંત થાય છે. કષાય પણ શાંત થાય છે. ઉત્તેજના અને વાસના પણ શાંત થાય છે. શ્વાસ જ્યારે ટૂંકા હાય છે, ત્યારે વાસના ઉત્તેજિત થાય છે, ઉત્તેજના વધે છે, કષાય જાગૃત થાય છે. આ બધા જ દાષાનું વાહન શ્વાસ' છે. જ્યારે એમ માલૂમ પડે કે ઉત્તેજના આવવાની શરૂઆત થાય છે, ત્યારે તરત જ શ્વાસને દીકરી દો. દીર્ઘ શ્વાસ લેવાના શરૂ કરી દો તે આવતી ઉત્તેજનાને પાછી ફેરવી શકા છે, રેકી શકા છે. તેનું કારણ એ છે કે તેને (કષાય, વાસનાને) શ્વાસનું વાહન પ્રાપ્ત થતું નથી. વગર આલ અને કોઈપણ ઉત્તેજના કે વાસના પ્રગટ થઈ શકતી જ નથી. ધ્યાનની સાધના કરનાર સાધક મનની સૂક્ષ્મતા પકડવાના અભ્યાસી બની જાય છે. તે તરત જ જાણી શકે છે કે મસ્તિષ્કના અમુક કેન્દ્રમાં કાર્ય વૃત્તિ બહાર આવવા પ્રયત્ન કરી રહી છે. તે તરત જ દીધ` શ્વાસના પ્રયાગ પ્રારંભી દે છે. બહાર આવવાની જોર પકડતી વૃત્તિ તરત જ શાંત થઇ જાય છે. સાધક તે વૃત્તિઓની ઉત્તેજનાના શિકાર બનતા નથી. શ્વાસ વર્તમાનની વાસ્તવિકતા છે, તેને જોવાના અથ છે, સમભાવથી જીવવું, વીતરાગતાની ક્ષણમાં જીવવું, રાગદ્વેષમુક્ત ક્ષણમાં જીવવું. જે વ્યક્તિ શ્વાસને જુએ છે તેના તનાવ સ્વયં વિસર્જિત થઈ જાય છે. For Private &tt rsonal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપર બતાવવામાં આવ્યું જ છે કે પ્રેક્ષાધ્યાન આત્મા દ્વારા આત્માને જોવાની પદ્ધતિ છે. આત્માને જોવાનું પ્રથમ દ્વાર છે. શ્વાસ. અંતર્યામીનું પ્રથમ દ્વાર “શ્વાસ છે. જ્યારે અંદરની યાત્રા શરૂ થાય છે ત્યારે પ્રથમ પ્રવેશદ્વાર શ્વાસ-દ્વારમાંથી પસાર થવું પડે છે. જ્યારે શ્વાસની સાથે મન અંદર જવા માંડે છે, ત્યારે અંતર્યાત્રા શરૂ થઈ જાય છે. શ્વાસ આત્મા છે. એટલા માટે જ જ્યાં સુધી આપણે પહોંચવા ઈચ્છીએ છીએ ત્યાં સુધી તેના દ્વારા જ પહોંચી શકાય છે. આત્માના દ્વારા જ આત્માને જુઓ-ને અર્થ છે, ચિત્ત દ્વારા શ્વાસનાં સ્પંદનેને જેવાં સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા જેવી રીતે દીર્ઘ શ્વાસ પ્રેક્ષાધ્યાનનું મહત્ત્વપૂર્ણ અંગ છે, તેવી જ રીતે સમવૃત્તિ શ્વાસપેક્ષા પણ તેનું એક ખૂબ મહત્વપૂર્ણ અંગ છે. ડાબા નસકોરાથી શ્વાસ લઈને જમણા નસકોરાથી તે બહાર કાઢ અને જમણા નસકેરાથી શ્વાસ લઈને ડાબા નસકેરાથી તે બહાર કાઢ-આ છે સમવૃત્તિ શ્વાસપેક્ષા. તેને જે, તેની પ્રેક્ષા કરવી, તેની સાથે ચિત્તને યોગ કરે તે બધી ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષાના માધ્યમથી જ ચેતનાનાં વિશિષ્ટ કેન્દ્રોને પણ જાગૃત કરી શકાય છે. તેને સતત અભ્યાસ અનેક ઉપલબ્ધિઓમાં સહાયક બને છે. છે Page #31 -------------------------------------------------------------------------- ________________ | ૭. શરીર–પ્રેક્ષા : સાધનાની દષ્ટિએ શરીરનું ખૂબ જ મહત્વ છે. તે આત્માનું કેન્દ્ર છે. તેના માધ્યમથી જ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ચૈતન્ય પર આવેલાં આવરણ દૂર કરવા માટે તેને સશક્ત માધ્યમ બનાવી શકાય છે. શરીરને સમગ્ર દષ્ટિથી જોવાની સાધનાપદ્ધતિ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. શરીરના ત્રણ ભાગ છેઃ અધેભાગ, ઊર્ધ્વભાગ, તીર્યભાગ. સાધક આંખને સંયત કરી શરીરની પ્રેક્ષા કરે. તેની પ્રેક્ષા કરનાર તેના ત્રણે ભાગને જાણી લે છે.” “જે સાધક વર્તમાન ક્ષણમાં શરીરની અંદર થનાર સુખ-દુઃખની વેદનાને (દ્રષ્ટાભાવથી) જુએ છે, વર્તમાન ક્ષણની ખોજ કરે છે, તે જ સાધક અપ્રમત્ત બની શકે છે.” શરીરપ્રેક્ષાની આ પ્રક્રિયા અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે બહારની તરફ પ્રવાહિત થનાર ચૈતન્યની ધારાને અંદરની તરફ પ્રવાહિત કરવાનું પ્રથમ સાધન સ્થળ શરીર છે. શરીરપ્રેક્ષાથી પહેલાં શરીરના બહારના ભાગને ૧. આયારો ૧/૧૨૧ ૨. એજન ૫/૨૧ For Pri2& & Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જોઇએ છીએ. પછી શરીરની અંદર મનને લઇ જઈ આંતર ભાગને જોઈએ છીએ. શરીરનાં સ્થૂળ અને સૂક્ષ્મ સ્પંદનને જોઇએ છીએ, શરીરની અદર જે કાંઇ છે તેને જોવાને પ્રયત્ન કરીએ છીએ. આપણી કેષ-સ્તરીય ચેતના જે દરેક કોષની પાસે છે તેને આપણે પ્રેક્ષા દ્વારા જાગૃત કરીએ છીએ. ચેતનાના જે ભાગ સુષુપ્ત અને કુંઠિત છે, તેમને જાગૃત કરીએ છીએ. શરીરના પ્રત્યેક કણ ચિત્તના આદેશને સ્વીકારવા માટે તત્પર હાય છે કે તે જાગૃત થઈ જાય અને મનની સાથે તેનું સંબંધ-સૂત્ર જોડાઈ જાય. પરંતુ જ્યારે જાગૃત કરવાના પ્રયત્ન નથી થતા ત્યારે તે મૂર્છામાં જ રહી જાય છે. અને આવી પરિસ્થિતિમાં ચિત્તના આદેશ ત્યાં સુધી પહેાંચી શકતા જ નથી. તેએ નિષ્ક્રિય જ થઈ જાય છે. સ્થૂળ શરીરની અંદર તેજસ્ અને કર્મ આ એ સૂક્ષ્મ શરીર છે. તેમની અંદર આત્મા છે. સ્થૂળ શરીરની ક્રિયાએ અને સંવેદનાને જોવાના અભ્યાસ કરનાર જ ધીરે ધીરે તેજસ્ અને કર્મશરીરને જોવા લાગી જાય છે. શરીરપ્રેક્ષાના દૃઢ અભ્યાસ અને મનના સુશિક્ષિત થયા પછી જ શરીરમાં પ્રવાહિત થનાર ચૈતન્યની ધારાના સાક્ષાત્કાર થવા માંડે છે. જેમ જેમ સાધક સ્થૂળથી સૂક્ષ્મ દર્શન તરફ પ્રગતિ કરે છે તેમ તેમ તેના પ્રમાદ ઘટતા જાય છે. સ્થૂળ શરીરની વર્તમાન ક્ષણને જોનાર જાગૃત મની જાય છે. કાઈ ક્ષણ સુખરૂપ નીવડે છે તેા કાઈ ક્ષક્ષુ દુઃખરૂપ નીવડે છે. ક્ષણને જોનાર સુખાત્મક ક્ષણ તરફ રાગ કરતા નથી કે દુઃખાત્મક ક્ષણ પ્રત્યે દ્વેષ પણ રાખતા નથી. 29 For Private Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તે ફક્ત જુએ છે અને જાણે છે. “શરીરની પ્રેક્ષા કરનાર શરીરની અંદર પહોંચીને શરીર-ધાતુને જુએ છે અને ઝરતા વિવિધ આંતર-સ્રાવાને પણ જુએ છે.’૧ જોવાના પ્રયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનું મહત્ત્વ ત્યારે જ અનુભવાય છે, જ્યારે મનની સ્થિરતા, દૃઢતા અને સ્પષ્ટતાથી દૃશ્યને જોવામાં આવે છે. શરીરનાં પ્રકંપનાને જોવાં, તેની ખૂબ જ અંદર પ્રવેશીને અંદરનાં પ્રકલ્પનાને જોવાં, મનને બહારથી અંદર લઈ જવાની આ પ્રક્રિયા છે. શરીરનું જેટલું પ્રમાણ છે તેટલું જ આત્માનું પણ છે, જેટલું આત્માનું પ્રમાણ છે તેટલું જ ચેતનાનું પણ છે. અર્થાત્ શરીરના કણેકણમાં ચૈતન્ય વ્યાપ્ત છે. એટલા માટે શરીરના પ્રત્યેક કણમાં સંવેદના થાય છે. તે સંવેદનથી મનુષ્ય પાતાના સ્વરૂપને જુએ છે, પોતાના અસ્તિત્વને ઓળખે છે અને પોતાના સ્વભાવના અનુભવ કરે છે. શરીરમાં થનાર સંવેદનને જોવા તે ચૈતન્યને જોવા સમાન છે. તેના માધ્યમથી જ આત્માને જોવાના છે. શરીર-પ્રેક્ષાના મુખ્ય આધાર, મૂલાધાર છે: આખાયે શરીરમાં ચૈતન્ય વ્યાસ છે, આખાયે શરીરમાં પ્રાણધારા પ્રવાહિત છે, આખાયે શરીરમાં જ્ઞાનતંતુ (Sensory nerves) અને કર્મ-તંતુ (Motor Nerves) ફેલાયેલાં છે. શરીરપ્રેક્ષા દ્વારા આખાયે શરીરમાં વ્યાપ્ત ચૈતન્યને જાગૃત કરી શકાય છે. પ્રાણ–પ્રવાતુને સંતુલિત કરી શકાય છે. જ્ઞાનતંતુઓ ૧. આયારા ૨/૧૩૦ For Private &rsonal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ તેમ જ કર્યતંતુઓની ક્ષમતાને વિકાસ કરી શકાય છે. પરિણામે જ્યાં ચેતના પર આવેલ આવરણ દૂર થાય છે, ત્યાં સાથે જ પ્રાણશક્તિ, જ્ઞાનતંતુ તેમજ કર્મતંતુને પર્યાપ્ત ઉપગ તથા માંસપેશીઓ કે રક્ત-સંચાર (Blood Circulation)ની ક્ષમતામાં સંતુલનના માધ્યમથી અભિષ્ટ માનસિક તેમ જ શારીરિક લાભ પ્રાપ્ત કરી શકાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૮. | ચિતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા 0 આપણી વૃત્તિઓ, ભાવ કે આદતે વિશુદ્ધ કરવા માટે પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે અશુદ્ધિને ઉદ્ભવ ક્યાંથી થાય છે અને તેનું પ્રગટીકરણ ક્યાંથી થાય છે. જે આપણે તે તંત્રને સારી રીતે સમજી લઈશું તે તેને શુદ્ધ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આપણે યેગશાસ્ત્રની દષ્ટિ અને વર્તમાન શરીરશાસ્ત્રની દૃષ્ટિ–આ બંને દષ્ટિએ તેના પર વિચાર કરવો પડશે. વર્તમાન વિજ્ઞાનની દષ્ટિ અનુસાર આપણા શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ છેઃ (૧) વાહિનીયુક્ત (૨) વાહિનીરહિત (Duckless). આ વાહિનીરહિત ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી હોય છે. તેને “એન્ડેકાઈન ગ્લેન્ડઝ પણ કહેવામાં આવે છે. પીનીયલ, પિટ્યુટરી, થાયરાઈડ, પેરાથાયરાઈડ, થાઈમસ, એન્ડ્રીનલ, ગેનાફૂસ અને પ્લીન–આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. તેમના સાવને હોર્મોન કહેવામાં આવે છે. આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રવૃત્તિઓનું સંચાલન આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા સા (હોર્મોન)ના માધ્યમથી થાય છે. આપણે બધી જ ચૈતન્ય ક્રિયાઓનું સંચાલન આ ગ્રંથિતંત્ર દ્વારા થાય છે. એટલે જ તે ગ્રંથિઓને 32 Page #36 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય કેન્દ્રોની સંજ્ઞા-નામકરણ આપવામાં આવ્યું છે. માનવને જેટલી ટેવ પડે છે તેનું મૂળ ઉગમ સ્થાન ગ્રંથિ-તંત્ર છે. આપણા શરીરના બે મુખ્ય ભાગ છે. એક નાડી તંત્ર (Nervous system) બીજુ ગ્રંથિતંત્ર નાડીતંત્રમાં આપણી બધી વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે, અનુ. ભવમાં આવે છે અને પછી તે વ્યવહારમાં ઊતરે છે. વ્યવહાર, અનુભવ કે અભિવ્યક્તિકરણ–આ બધાં જ નાડી. તંત્રનાં કામ છે, પરંતુ તેને જન્મ, તેની ઉત્પત્તિ ગ્રંથિ. તંત્રમાં થાય છે. જે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, તેમાં ટેવે જન્મ લે છે. તે જ ટેવે મગજ સુધી પહોંચે છે, અભિવ્યક્ત થાય છે અને પછી તે વ્યવહારમાં પરિણમે છે. એટલા માટે જ વિજ્ઞાનમાં એક નવા શબ્દનો પ્રયોગ થયે છે–“ન્યૂરોએન્ડોક્રાઈન સિસ્ટમ'–તેને અર્થ ગ્રંથિ તંત્ર અને નાડી–તંત્રનું સંયુક્ત કાર્ય-તંત્ર. આ જ સંયુક્ત-તંત્ર “અર્ધચેતન મન” છે. એ મગજને પણ પ્રભાવિત કરે છે. અર્થાત તે મગજથી પણ અધિક મૂલ્યવાન છે. જે તેને યોગ્ય સાધન દ્વારા સંતુલિત કરવામાં આવે છે તે બધી જ અનિષ્ટ ભાવનાઓથી મુક્તિ મળે છે. અતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં નીચેની ગ્રંથિઓ–ઉપવૃકક ગ્રંથિઓ (એડ્રીનલ) અને જનનગ્રંથિઓ (નાફૂસ)–વૃત્તિઓ ઉત્પન્ન થવાનાં આ સ્થાન છે. કામવાસનાનું સ્થાન જનનગ્રંથિ (ગોરાસ) અને ભય, આવેગ તથા ખરાબ ભાવ ઉત્પન્ન થવાનું સ્થાન એડ્રીનલ ગ્રંથિઓ છે. યેગશાસ્ત્રની ભાષામાં તેને મણિપુર ચક્ર (તેજસ કેન્દ્ર) અને સ્વાધિષ્ઠાન ચક્ર Page #37 -------------------------------------------------------------------------- ________________ (સ્વાસ્થ્ય કેન્દ્ર) કહેવામાં આવે છે. ક્રૂરતા, નૅર, મૂર્છા વગેરે સ્વાસ્થ્યકેન્દ્રમાં ઉત્પન્ન થાય છે. તૃષ્ણા, ઇર્ષ્યા, ઘણા, ભય, કષાય અને વિષાદ મણિપુર ચક્ર (તેજસ-કેન્દ્ર)માં ઉત્પન્ન થાય છે. જ્યારે આપણું મન–આપણા વિચાર નાભિથી નીચેના ભાગમાં શક્તિ-કેન્દ્ર સુધી દોડે છે, દાંડતા રહે છે ત્યારે ખરાબ વૃત્તિએ ખદખદવા માંડે છે. પછીથી તે બહાર આવે છે અને છેલ્લે ટેવનું સ્વરૂપ પકડી લે છે. ક્રાધ, કલહ, ઇર્ષ્યા, ભય, દ્વેષ વગેરેના કારણે એ ગ્રંથિએ વિકૃત બને છે. આ આવેગેથી એડ્રીનલ 'થિ સૌથી વધારે પ્રભાવિત થાય છે. જ્યારે આ અનિષ્ટ ભાવનાએ જાગે છે ત્યારે એડ્રીનલ ગ્રંથિને વધારે પડતા શ્રમ કરવે પડે છે અને બીજી બધી ગ્રંથિઓને પણ અતિશ્રમ કરવા પડે છે અને તે પણ થાકી જાય છે અને તદ્દન શિથિલ બની જાય છે. ગ્રંથિઓની શક્તિ ક્ષીણ થઈ જાય છે, પરિણામે શારીરિક અને માનસિક સંતુલન તૂટી જાય છે. એટલા માટે જ એ ખૂબ આવશ્યક છે કે આપણે એ આવેગે અને ભાવનાઓ પર નિયંત્રણ કરીએ. આવેગોને ખૂબ જ સમજદારીથી સમજીએ, તથા ગ્રંથિઓ પર વધારે શ્રમ ન પડવા દઇએ. ગ્ર'થિઓ પર વધારે શ્રમ ન પડે તેના મૂળ ઉપાય ‘ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા’ છે. શ્વાસ-પ્રેક્ષા, શરીર–પ્રેક્ષા અને ચૈતન્યકેન્દ્રોની પ્રેક્ષા —આ બધાં ગ્રંથિઓને સક્રિય કરવાનાં જ સાધના છે. 34 Page #38 -------------------------------------------------------------------------- ________________ આપણે ચૈતન્ય-કેન્દ્રો (ગ્રંથિઓ) પર ધ્યાન કરીએ તે જ સક્રિય થશે. જેમ જેમ આપણું ધ્યાન હૃદય (આનંદ-કેન્દ્ર)નાં ઉપરનાં ચત કેન્દ્રો પર વધારે કેન્દ્રિત થશે, તેમ તેમ તે વધારે સક્રિય થતાં જશે. તેની સક્રિયતાથી ભય નાશ પામશે, આવેગ સમાપ્ત થશે અને અનિષ્ટ ભાવનાઓ પણ સમાપ્ત થશે. અને એક નવું જ દ્વાર–આયામ ખૂલશે. નવે આનંદ, નવી સ્કૂતિ તથા ઉલ્લાસ પ્રાપ્ત થશે. ચૈતન્યકેન્દ્રોની પ્રેક્ષા માત્ર મહત્વપૂર્ણ જ નથી, પણ વાસ્તવમાં અધ્યાત્મ-વિકાસનું સર્વોત્તમ સાધન છે. For Private Personal Use Only . Page #39 -------------------------------------------------------------------------- ________________ D ૯. લેશ્યા–ધ્યાન – લેફ્યા એવુ' ચૈતન્યસ્તર છે જ્યાં પહેાંચવાથી વ્યક્તિત્વનું રૂપાંતર થાય છે. ચેતનાની ભાવધારાને લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યાના બે પ્રકાર છે: નલેશ્યા અને ભાવલેશ્યા. પૌદ્ગલિક Physical લેશ્યા અને આત્મિક લેશ્યા. તે નિરંતર બદલાતી જ રહે છે. લેશ્યા પ્રાણીની ‘આરા' (આભામ’ડલ)નું નિયામક તત્ત્વ છે. એરામાં કાઈ વખત કાળા, કોઇ વખત લાલ, કોઈ વખત પીળા, કાઇ વખત નીલે અને ફાઈ વખત સફેદ રંગ નીખરે છે. ભાવને અનુરૂપ રંગ બદલાતા જ રહે છે. કષાયના તરંગે અને કષાયની શુદ્ધિ થવાથી ઉત્પન્ન થનાર ચૈતન્યતર`ગા, એ બધા જ તરંગોને ભાવના રૂપમાં નિર્માણ કરવા અને એ વિચારને કર્મ અને ક્રિયા સુધી પહેાંચાડવા એ વૈશ્યાનું કામ છે. લેશ્યા જ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર વચ્ચેનું સંપર્ક સૂત્ર છે. વૈશ્યાના છ પ્રકાર છે : કૃષ્ણ, નીલ, કાપાત, તેજસ્, પદ્મ અને શુકલ. તેમાં પ્રથમ ત્રણ અશુભ છે અને અંતિમ ત્રણ શુભ છે. 36 Page #40 -------------------------------------------------------------------------- ________________ આપણી વૃત્તિઓ, ભાવ કે આદતે આ બધાને ઉત્પન્ન કરનાર સશક્ત તંત્ર વેશ્યા-તંત્ર છે. ખરાબ આદતેને ઉત્પન્ન કરનાર ત્રણ વેશ્યાઓ છે. કૃષ્ણ વેશ્યા, નીલ લેડ્યા અને કાપાત લેશ્યા. ક્રૂરતા, હિંસા, કપટ, પ્રવચના, પ્રમાદ, આલસ્ય વગેરે જેટલા પણ દે છે તે બધા જ આ ત્રણ લેશ્યાઓથી ઉત્પન્ન થાય છે. લેશ્યાના પરિવર્તન દ્વારા જ જીવનમાં ધર્મ સિદ્ધ થઈ શકે છે. જ્યારે કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણે લેશ્યાઓ બદલાઈ જાય છે અને તેજો, પવ અને શુકલ એ ત્રણે વેશ્યાઓ અવતરે છે ત્યારે પરિવર્તન થાય છે. લેયાને બદલ્યા વગર જીવન બદલી શકાતું નથી. તે કેવળ કરું તત્વજ્ઞાન જ નથી, પરિવર્તન માટેને ઉપાય છે. અભ્યાસનું સાધન છે. વ્યક્તિત્વનું રૂપાંતરણ વેશ્યાની ચેતનાના સ્તર પર થઈ શકે છે. જે લેડ્યા શુદ્ધ હશે તે વ્યક્તિત્વમાં પરિવર્તન થશે. જે વેશ્યાઓ અશુદ્ધ હશે તે પણ વ્યક્તિત્વમાં પરિવર્તન થશે. બન્ને બાજુએથી રૂપાંતર થશે. પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચવું? આપણે રંગની મદદ લેવી પડશે. રંગ આપણા વ્યક્તિત્વને અત્યંત પ્રભાવિત કરે છે. રંગ સ્થૂળ વ્યક્તિત્વ, સૂક્ષ્મ વ્યક્તિત્વ, તેજસ્ શરીર અને લેાતંત્રને પણ પ્રભાવિત કરે છે. જે આપણે રંગેની ક્રિયાઓને અને તેનાથી થતા મને વૈજ્ઞાનિક પ્રભાવને સમજી લઈએ તે વ્યક્તિત્વના રૂપાંતરણમાં આપણને ખૂબ જ સહયોગ મળે છે. લેશ્યાધ્યાન દ્વારા આ ત્રણે વેશ્યાઓ પરિવર્તિત થઈ For Private 37ersonal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ મા જાય છે. કૃષ્ણલેશ્યા શુદ્ધ થતાં થતાં નલલેશ્યા, નીલલેશ્યા કાપોતલેશ્યા અને કાતિલેશ્યા તે જેલેશ્યા બની જાય છે. આપણું અધ્યાત્મ યાત્રા તે લેયાથી, લાલ રંગથી શરૂ થાય છે. તેજલેશ્યાને રંગ બાલસૂર્ય જેવો છે અને રંગનું મનેવિજ્ઞાન બતાવે છે કે અધ્યાત્મની યાત્રા લાલ રંગથી જ શરૂ થાય છે. તેજલેશ્યામાં આવતાની સાથે જ આદતમાં આપઆપ પરિવર્તન થવા માંડે છે. તેમાં સ્વાભાવિક રીતે જ રૂપાંતર શરૂ થવા માંડે છે, પદ્મશ્યામાં વિશેષ બદલાતું જાય છે. શુકલેશ્યામાં પહોંચતાં જ વ્યક્તિત્વનું પૂર્ણ રૂપાંતર (Transformation) થઈ જાય છે. ભાવધારા (લેશ્યા)ના આધાર પર જ આભામંડળમાં પણ પરિવર્તન થાય છે. લેહ્યા ધ્યાન દ્વારા આભામંડળને બદલવાથી ભાવધારા પણ બદલાઈ જાય છે. આ દષ્ટિથી લેશ્યા ધ્યાન કે ચમકતા રંગેનું ધ્યાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાવધારા જેવી હોય છે તેને અનુરૂપ જ માનસિક ચિંતન તથા શારીરિક મુદ્રાઓ બને છે. આ ભૂમિકામાં લેગ્યા ધ્યાનની ઉપયોગિતા ખૂબ જ વધી જાય છે. બને સ્થિતિઓ આપણી સમક્ષ છે: એક સ્થિતિ વિશુદ્ધ અધ્યવસાય અને વિશુદ્ધ લશ્યાની, બીજી સ્થિતિ અશુદ્ધ અધ્યવસાય અને અશુદ્ધ લડ્યાની. જેમ જેમ સાધનાની શક્તિ વધશે તેમ તેમ કષાય મંદ થશે અને અધ્યવસાય, લેશ્યા, ભાવ, કર્મ અને વિચાર પિતાની મેળે જ શુદ્ધ થવા માંડશે. For Private 38ersonal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૦. વર્તમાન ક્ષણની પ્રેક્ષા D ભૂતકાળ વીતી જાય છે, ભવિષ્ય આવવાના બાકી હાય છે, જીવિત ક્ષ વર્તમાન હોય છે. ભૂતકાળના સંસ્કારની સ્મૃતિથી ભવિષ્યની કલ્પનાઓ અને વાસનાઓ જાગે છે. વર્તમાન ક્ષણને અનુભવ કરનાર, સ્મૃતિ અને કલ્પના અન્નેથી બચી જાય છે. સ્મૃતિ અને કલ્પના રાગદ્વેષયુક્ત ચિત્તનું નિર્માણ કરે છે. જે વર્તમાન ક્ષણના અનુભવ કરે છે તે સહજરૂપે રાગ-દ્વેષથી મુક્ત રહી શકે છે. આ રાગદ્વેષશૂન્ય વર્તમાન ક્ષણ જ સવર છે. રાગદ્વેષશૂન્ય વર્તમાન ક્ષમાં જીવનાર ભૂતકાળના સંચિત કર્મ સંસ્કારના અંધના નિરોધ કરે છે. આમ વર્તમાન ક્ષણમાં જીવનાર ભૂતકાળનું પ્રતિક્રમણ `વ માનનું સંવરણ અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરે છે. “તથાગત' ભૂતકાળ અને ભવિષ્યકાળના અર્થને નથી જોતા. કલ્પનાને છેડનાર મર્ષિ વમાનના અનુપશ્તી (ધ્રા) બની, કર્મશરીરનું શેષણ કરી તેને ક્ષીણ કરી નાંખે છે”પ ૧. ભૂતકાળમાં કરેલ દુષ્કૃત્યાથી પાછા ફરવું તે ‘પ્રતિક્રમણ’ છે. ૨. વમાનમાં દુષ્કૃત્યાથી નિવૃત થવું ‘સંવરણ’ છે. ૩. ભવિષ્યકાળમાં દુષ્કૃત્યે। ન કરવાના સંકલ્પ કરવા તે ‘પ્રત્યાખ્યાન' છે. ૪. વમાનમાં સદા દ્રષ્ટાભાવમાં રહેનાર તથાગત' કહેવાય છે. ૫. આયારા ૩/૬• 39 Page #43 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યક્રિયા ચિત્તને વિક્ષેપ છે અને સાધના માટે વિન છે. ભાવકિયા જાતે જ સાધના અને સ્વયં ધ્યાન છે. આપણે ચાલીએ છીએ અને ચાલતા સમયે આપણી ચેતના જાગૃત રહે છે, “આપણે ચાલી રહ્યા છીએ”—તેની જે. સ્મૃતિ રહે છે–આ ગતિની ભાવક્રિયા છે. તેનું સૂત્ર એ છે કે “સાધક ચાલતા સમયે પાંચે ઈદ્રિના વિષય પર મનને કેન્દ્રિત ન કરે. આંખેથી કાંઈક દેખાય, શબ્દો કાન પર અથડાય, ગંધના પરમાણુ પ્રવાહિત થાય, ઠંડી કે ગરમ હવા શરીરને સ્પર્શ કરે, આ બધાની સાથે તે પિતાના મનને ન જોડે. રસની પણ સ્મૃતિ ન કરે. સાધક ચાલતી વખતે સ્વાધ્યાય ન કરે મનને સંપૂર્ણ રિક્ત-ખાલી રાખે સાધક “ચાલનાર’ ન રહે પરંતુ ચાલવું બની જાય, તમૂર્તિ (મૂર્તિમંત) ગતિ બની જાય તેનું ધ્યાન ચાલવામાં જ કેન્દ્રિત રહે, ચેતના ગતિને પૂર્ણ સાથ આપે. આ ગમનગ છે. જ્યારે ચિત્ત શરીર અને વાણીની પ્રત્યેક ક્રિયા સાથે જોડાય છે, ચેતના તેમાં વ્યાપ્ત થાય છે ત્યારે તે ભાવક્રિયા બની જાય છે. ભાવક્રિયાનું સૂત્ર છેઃ ચિત્ત ક્રિયમાણ દિયામય બની જાય. ઈન્દ્રિયે તે ક્રિયા પ્રત્યે સમપિત થઈ જાય, હદય તેની ભાવનાથી પ્રભાવિત થઈ જાય, મન તેના સિવાય બીજા કેઈપણ વિષયમાં ન જાય. આ સ્થિતિમાં ક્રિયા ભાવકિયા બને છે. ૧. જે ક્રિયા કરવામાં આવી રહી છે, તે ક્રિયાથી જ અનુપ્રાણિત થાય. For Private & rsonal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧. વિચારપ્રેક્ષા અને સમતા 1 આત્મા સૂક્ષમ છે, અતીન્દ્રિય છે. એટલા માટે જ તે પક્ષ છે. ચૈતન્ય તેને ગુણ છે તેનું કાર્ય જવું અને જાણવું છે. ચિત્ત અને શરીરના માધ્યમથી જાણવા અને જેવાની ક્રિયા થાય છે એટલા માટે ચૈતન્ય આપણી પ્રત્યક્ષ છે. આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ ત્યારે ચૈતન્યની ક્રિયા થાય છે. સમગ્ર સાધનાને એ જ ઉદેશ્ય છે કે આપણે ચૈતન્યની સ્વાભાવિક ક્રિયા કરીએ. ફક્ત જાણીએ અને જોઈએ. આ સ્થિતિમાં અબાધ આનંદ અને અપ્રતિહત શક્તિના ધારા પ્રવાહિત રહે છે પરંતુ મેહ દ્વારા આપણું દર્શન વિરુદ્ધ અને જ્ઞાન આવૃત્ત રહે છે. એટલા માટે જ આપણે ફક્ત જાણવા અને ફક્ત જોવાની સ્થિતિમાં નથી રહેતા. આપણે ઘણું ખરું સંવેદનાની સ્થિતિમાં હોઈએ છીએ. ફક્ત જાણવું તે જ્ઞાન છે. પ્રિયતા અને અપ્રિયતા ભાવથી જાણવું તે સંવેદના છે. આપણે પદાર્થને કાં તે પ્રિયતાની દૃષ્ટિથી જોઈએ છીએ, કાં તે અપ્રિયતાની દષ્ટિથી જોઈએ છીએ. પદાર્થને માત્ર પદાર્થની દષ્ટિથી નથી જોતા. પદાર્થને ફક્ત પદાર્થની દષ્ટિથી જે તે જ સમતા છે. તે ફક્ત જાણવા અને લેવાથી સિદ્ધ થાય છે. એમ પણ કહી શકાય કે ત જાણવું અને જેવું એ જ સમતા છે. જેને સમતા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાની બને છે. જે જ્ઞાની હોય છે તેને જ સમતા પ્રાપ્ત થાય છે. જ્ઞાની અને સામ્યયેગી બંને એકાઈક છે. For Private Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આપણે ઇન્દ્રિયા દ્વારા જોઇએ છીએ, સાંભળીએ છીએ, સૂધીએ છીએ, ચાખીએ છીએ, સ્પર્શને અનુભવ કરીએ છીએ તથા મનના દ્વારા સંકલ્પ-વિકલ્પ કે વિચાર કરીએ છીએ. પ્રિય લાગનાર ઇન્દ્રિય-વિષય અને મનેાભાવ ‘રાગ’ ઉત્પન્ન કરે છે. અપ્રિય લાગનાર ઇન્દ્રિય-વિષય અને મને ભાવ ‘દ્વેષ’ ઉત્પન્ન કરે છે. જે પ્રિય અને અપ્રિય લાગનાર વિષયે અને મનેાભાવેાના પ્રત્યે સમ અને છે, તેના અંત:કરણમાં તે પ્રિયતા અને અપ્રિયતાના ભાવ ઉત્પન્ન કરતા નથી પ્રિય અને અપ્રિય તથા રાગ અને દ્વેષથી પર તે જ બની શકે છે જે ફક્ત જ્ઞાતા અને છા હાય છે. જે ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા હાય છે, તે જ વીતરાગ બને છે જેમ જેમ જોવા અને જાણવાના આપણા અભ્યાસ વધે છે તેમ તેમ ઇન્દ્રિય વિષય અને મનાભાવ પ્રિયતા અને અપ્રિયતા ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. પરિણામે રાગ અને દ્વેષ શાંત અને ક્ષીણ થવા માંડે છે. આપણી જાણવા અને જોવાની શક્તિ વધુ પ્રસ્ફુટિત થઇ જાય છે. મનમાં કોઈપણ વિકલ્પ ઊઠે, તેને આપણે જોઇએ, વિચારને પ્રવાહ ચાલી રહ્યો હોય તેને આપણે જોઇએ. તેને જોવાના અર્થ થાય છે કે આપણા અસ્તિત્ત્વને વિકલ્પથી ભિન્ન જોઇ લઇએ છીએ. ‘વિકલ્પ દૃશ્ય છે અને ‘હું દ્રષ્ટા છું' —આ ભેદને સ્પષ્ટ અનુભવ આપણને થઈ જાય છે. જ્યારે વિચારના પ્રવાહને જોતા જઈએ છીએ ત્યારે ધીર ધીરે તેના પ્રવાહ અટકી જાય છે. વિચારના પ્રવાહને જોતાં 42 Page #46 -------------------------------------------------------------------------- ________________ જેમાં આપણું દર્શનની શક્તિ એટલી સૂક્ષ્મતમ થઈ જાય છે કે આપણે બીજાના વિચારપ્રવાહને જોવા પણ શક્તિમાન બની જઈએ છીએ. આપણુ આત્મામાં અખંડ ચૈતન્ય છે. તેમાં જાણવા અને જોવાની અસીમ શક્તિ છે છતાં પણ આપણે બહુ જ સીમિત જાણીએ છીએ અને જોઈએ છીએ. તેનું કારણ પણ એ જ છે કે આપણું જ્ઞાન આવૃત્ત છે, આપણું દર્શન આવૃત્ત છે. મેહને કારણે આ સૃષ્ટિનું સર્જન થયું છે. મેહ, રાગ અને દ્વેષને પ્રિયતા અને અપ્રિયતાના મનભાવથી પિોષણ મળી રહ્યું છે. જે આપણે જાણવા અને જવાની શક્તિને વિકાસ ઈચ્છીએ તે આપણે સૌથી પ્રથમ પ્રિયતા અને અપ્રિયતાના મનેભાવોને છોડવા પડશે. તેને છેડવા માટે સૌથી ઉત્તમ ઉપાય જુઓ અને જાણે છે. બીજે કંઈપણ ઉપાય નથી. આપણી અંદર જાણવા અને જોવાની જે શક્તિ બચેલી છે, આપણું ચૈતન્ય જેટલું અનાવૃત્ત છે, તેને જ આપણે ઉપયોગ કરીએ. ફત જાણવા અને જેવાને જેટલે અભ્યાસ કરી શકીએ તેટલે કર જોઈએ. તેનાથી પ્રિયતા અને અપ્રિયતાના મનેભાવ પર ચોટ લાગે છે, લાગશે. તેનાથી જ રાગ-દ્વેષને ચક્રવ્યુહ તૂટશે. તેનાથી મેહની પકડ ઓછી થશે. પરિણામે જ્ઞાન અને દશનનું આવરણ ક્ષીણ થવા માંડી. એટલા માટે વીતરાગસાધનાને આધારે જાણવું અને જેવું જ બની શકે છે. માટે જ આ સૂત્રની રચના થઈ છે કે “સમગ્ર જ્ઞાનને સાર સામાયિક છે, સમતા છે.” For Private 13ersonal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ || ૧૨. સંયમ : સંકલ્પશક્તિને વિકાસ || ' આપણી અંદર શક્તિને અનંત ખજાને છે. તે શક્તિને ખૂબ મોટે ભાગ ઢંકાયેલા છે, આવૃત્ત છે. ફક્ત અમુક જ ભાગ અસ્તિત્વમાં છે અને બહુ જ થેડે ભાગ આપણું ઉપયોગમાં આવી રહ્યો છે. જે આપણે આપણી શક્તિ પ્રત્યે જાગરક હાઈએ તે ફક્ત અસ્તિત્વમાં રહેલી શક્તિ અને આવૃત્ત શક્તિને ઉપગની ભૂમિકા સુધી લઈ જઈ શકીએ છીએ. શક્તિનું જાગરણ સંયમ દ્વારા કરી શકાય છે. આપણું મનની અનેક માંગણીઓ હોય છે. આપણે તે માંગણીઓને પૂરી કરતા જ જઈએ છીએ, પરિણામે આપણી શક્તિ ખલિત થતી જ જાય છે. તેના જાગરણનું સૂત્ર “મનની અગ્ય માંગેનો અસ્વીકાર છે. મનની અયોગ્ય માર્ગોને અસ્વીકાર એટલે સંક૯પશક્તિને વિકાસ. આ જ સંયમ છે. જેને નિશ્ચય (સંક૯પ યા સંયમ) દઢ હોય છે તેને માટે કાંઈ પણ અઘરું કે અસંભવિત નથી. શુભ અને અશુભ નિમિત્ત કર્મના ઉદયમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ મનને સંકલ્પ તે બધાંથી મોટું નિમિત્ત છે. તેનાથી જેટલું પરિવર્તન થઈ શકે છે, તેટલું અન્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તથી નથી થઈ શકતું. જે પેાતાના નિશ્ચયમાં એકનિષ્ઠ હાય છે તે જ મહાન કાય સિદ્ધ કરી શકે છે. સંયમથી જીવ આસત્ર (ખરાબ વૃત્તિઓ)ના નિરેષ કરી શકે છે. સંયમનું ફળ અનાથ છે. જેમાં સંયમની શક્તિ વિકસિત થઈ ચૂકી છે, તેમાં વિજાતીય દ્રવ્યને પ્રવેશ થઈ શકતા નથી. સંયમી મનુષ્ય બહારનાં દુખાણાને વશ થતા જ નથી, પ્રભાવિત પણ નથી થતુ. સંયમનું સૂત્ર છેદરેક કામ સમયસર કરો. દરેક કામ નિશ્ચિત સમયે કરે, જો તમે નવ વાગે ધ્યાન કરતા હા કે કરે છે અને પ્રતિદિન તે જ સમયે ધ્યાન કરી છે, મનની કોઈ પણ બીજી માંગના સ્વીકાર નથી કરતા, તે તમારી સંયમ–શક્તિ પ્રબળ થઈ જશે. સંયમ એક પ્રકારને કુંભક છે. કુંભકમાં જેવી રીતે શ્વાસના નિરાધ થાય છે તેવી રીતે સંયમમાં ઇચ્છાને નિરાધ થાય છે. 'ડી, ગરમી, ભૂખ-તરસ, બીમારી, ગાળા, મારપીટ મારા-મારી આ બધી જ ઘટનાઓને સહન કરી. આ ઉપદેશ નથી, સંયમના પ્રયાગ છે. ઠંડી લાગે છે ત્યારે મન ગરમ કપડાંની કે સગડી વગેરેની માંગ કરે છે. ગરમી લાગે છે તેા મન ડૅંડાં દ્રવ્યાની માંગ કરે છે. સંયમના પ્રયોગ કરનાર તે માંગાની ઉપેક્ષા કરશે, મનની માંગને જાણી લેશે, જોઇ લેશે પણ તેને પૂરી નહીં કરે. એવું કરતાં કરતાં મન માંગ કરવાનું મૂકી દેશે. પછી જે કઈ થશે તે સહજ ભાવથી સહન કરી શકાશે. 45 Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષા સંયમ છે, ઉપેક્ષા સંયમ છે. તમે પૂર્ણ એકાગ્રતાથી તમારા લક્ષ્યને જોશે, આપમેળે જ સંયમ થઈ જશે. પછી મન, વચન અને શરીરની માંગ તમને વિચલિત નહીં કરી શકે. તેની સાથે ઉપેક્ષા–મન, વચન અને શરીરને સંયમ પણ પિતાની મેળે જ થઈ જાય છે. - સંયમશક્તિને વિકાસ આ પ્રક્રિયાથી કરી શકાય છે, જે કરવાનું છે કે છેડવાનું છે તેની તમે ધારણ કરે, તેના પર મનને પૂર્ણ એકાગ્રતાથી કેન્દ્રિત કરે. નિશ્ચયની ભાષામાં તેને બેલી બોલીને તેનું પુનરાવર્તન કરો. પછી ઉરચારને મંદ-ધીમે કરતા કરતા તેને માનસિક સ્તર પર લઈ જાઓ. તે પછી જ્ઞાનતંતુઓ Sensory Nerves અને કર્મતંતુઓ (Moter Nerves)ને કાર્ય કરવાનો નિર્દેશ કરે. પછી ધ્યાનસ્થ અને તન્મય થઈ જાઓ. આ પ્રક્રિયા દ્વારા આપણે શક્તિના તે સોતને પ્રવાહિત કરવામાં સફળ થઈશું, જ્યાં સહન કરવાની ક્ષમતા સ્વાભાવિક હેય છે. 46 Page #50 -------------------------------------------------------------------------- ________________ | ૧૩–૧૪ ભાવના અને અનુપ્રેક્ષા D. ધ્યાનને અર્થ છે પ્રેક્ષા-જેવું. તેની સમાપ્તિ થયા પછી મનની મૂછને તેડનાર વિષયનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. જે વિષયનું અનુચિંતન વારે વારે કરવામાં આવે છે અથવા તે જે પ્રવૃત્તિને વારે વારે અભ્યાસ કરવામાં આવે છે, તેનાથી મન પ્રભાવિત થઈ જાય છે. એટલા માટે જ એ ચિંતન કે અભ્યાસને ભાવના કહેવામાં આવે છે. આત્માનું મૌલિક સ્વરૂપ ચેતના છે. તેના બે ઉપગ છેઃ જેવું અને જાણવું. આપણી ચેતના આપણને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ નથી એટલા માટે આપણું દર્શન અને જ્ઞાન આરછાદિત છે, આવૃત્ત છે. તેના ઉપર એક પડદે પહેલે છે. તેને દર્શનાવરણ અને જ્ઞાનાવરણ કહેવામાં આવે છે. તે આવરણ આપણું જ મહ દ્વારા નાંખવામાં આવ્યું છે. આપણે તેને નિતાંત જાણતા નથી કે નિતાંત જોતા પણ નથી. જાણવા અને જોવાની સાથે સાથે પ્રિયતા કે અપ્રિયતાને ભાવ પણ થાય છે, જે રાગ અને દ્વેષને ઉત્તેજિત કરે છે. રાગ અને દ્વેષ મેહને ઉત્પન્ન કરે છે. મેહ જ્ઞાન અને દર્શનને આવૃત્ત કરે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે. આ ચકને તેડવાને એક જ ઉપાય છે અને તે જ્ઞાતામાવ કે દ્રષ્ટાભાવ. Page #51 -------------------------------------------------------------------------- ________________ કેવળ જાણવું, કેવળ જોવું. જે ફક્ત જાણે અને જુએ છે તે પેાતાના અસ્તિત્વના ઉપયેગ કરે છે. જે જાણવા-જોવાની સાથે પ્રિયતા કે અપ્રિયતાના ભાવ ઉત્પન્ન કરે છે, તે પેાતાની નિતાંત જાગરુકતામાંથી હટીને મૂર્છામાં ચાણ્યા જાય છે. કેટલાક લોકો મૂર્છાને તેાડવામાં પોતે જ જાગૃત થઈ જાય છે. જે પાતે જાગૃત નથી થતા તેમને શ્રદ્ધાના ખળ પર જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. હું અદ્રષ્ટા ! તમારું દન તમારા જ માહ દ્વારા નિરુદ્ધ છે, એટલા માટે જ તમે સત્યને નથી જોઈ શકતા. તમે સત્યને નથી જોઈ રહ્યા. એટલા માટે તમે તેના પર શ્રદ્ધા રાખેા, જે દ્રષ્ટા દ્વારા તમને બતાવવામાં આવી રહ્યું છે. અનુપ્રેક્ષાના આધાર દ્રષ્ટા દ્વારા પ્રદત્ત મેધ છે. તેનું કાય છે, અનુચિંતન કરતાં કરતાં તે બેધનું પ્રત્યક્ષીકરણ અને ચિત્તનું રૂપાંતર. જે વ્યક્તિને ભાવનાના અભ્યાસ થઈ જાય છે તેનામાં ધ્યાનની ચેાગ્યતા આવી જાય છે. ધ્યાનની યાગ્યતા માટે ચાર ભાવનાઓના અભ્યાસ અત્યંત આવશ્યક છે: ૧. જ્ઞાન-ભાવનાઃ રાગ-દ્વેષ અને મોહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જાણવાના અભ્યાસ. ૨. દર્શીન-ભાવનાઃ રાગ-દ્વેષ અને માહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જોવાના અભ્યાસ. ૩. ચારિત્ર-ભાવના: રાગ-દ્વેષ અને માહુથી શૂન્ય સમત્વપૂર્ણ આચરણના અભ્યાસ. For Private &4rsonal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪. વૈરાગ્ય-ભાવના અનાસક્તિ, અનાકાંક્ષા અને અભયને અભ્યાસ. મનુષ્ય જેના માટે ભાવના કરે છે, જે અભ્યાસનું પુનરાવર્તન કરે છે, તે રૂપમાં તેના સંસ્કાર આકાર પામે છે. આ આત્મસંમેહનની પ્રક્રિયા છે, તેને જપ પણ કહેવામાં આવે છે. આત્માની ભાવના કરનાર આત્મામાં સ્થિત થઈ જાય છે. “સોહં'ના જપને મર્મ પણ આ જ છે. “અમની ભાવના કરવામાં “અહંત' થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કેઈ વ્યક્તિ ભક્તિથી ભાવિત થાય છે, કેઈ બ્રહ્મચર્યથી અને કઈ સત્સંગથી. અનેક વ્યક્તિ જુદી જુદી ભાવનાઓથી ભાવિત થાય છે. જે કઈ પણ કુશળ કર્મથી પિતાને ભાવિત કરે છે તેની ભાવના તેને લક્ષ્ય તરફ લઈ જાય છે.. ભાવના નૌકા સમાન છે. નૌકા યાત્રીને કિનારા સુધી લઈ જાય છે, તેમ ભાવના પણ સાધકને દુઃખની પેલે પાર પહોંચાડે છે. પ્રતિપક્ષની ભાવનાથી સ્વભાવ, વ્યવહાર અને આચરણને પણ બદલી શકાય છે. મેહકર્મના વિપાક પર પ્રતિપક્ષભાવનાનું નિશ્ચિત પરિણામ હોય છે. ઉપશમની ભાવનાથી ક્રોધ, મૃદુતાની ભાવનાથી અભિમાન, જતાની ભાવનાથી માયા અને સંતોષની ભાવનાથી લાભને બદલી શકાય છે. રાગ અને દ્વેષના સંસ્કાર ચેતનાનો મૂછથી થાય છે અને તે મૂછ ચેતના પ્રત્યે જાગરૂકતા લાવીને જ તેડી શકાય છે. પ્રતિપક્ષ ભાવના ચેતનાની જાગૃતિને ઉપક્રમ છે. એટલા માટે તેનું નિશ્ચિત પરિણામ હોય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સાધનાકાળમાં ધ્યાન પછી સ્વાધ્યાય અને સ્વાધ્યાય પછી ફરી ધ્યાન કરવું જોઈએ. સ્વાધ્યાય અંતર્ગત જપ, ભાવના અને અનુપ્રેક્ષા–આ બધાંને જ સમાવેશ થઈ જાય છે. યથાસમય અને યથાશક્તિ આ બધાના પ્રયોગ આવશ્યક છે. ધ્યાનને સમાપ્ત કરી અનિત્ય વગેરે અનુપ્રેક્ષાઓને અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનમાં થનાર વિવિધ અનુભવેમાં ચિત્તનું ક્યાંય પણ આકર્ષણ ન હોય, તેમાં ચિત્ત ચોંટી ન જાય–આ દષ્ટિથી અનુપ્રેક્ષાના અભ્યાસનું મહત્વ છે. ધર્મ–ધ્યાન પછી ચાર અનુપ્રેક્ષાને અભ્યાસ હિતાવહ છેઃ ૧. એક અનુપ્રેક્ષા ૨. અનિત્ય અનપેક્ષા ૩, અશરણ અપેક્ષા ૪. સંસાર અનપેક્ષા ૧. એકવ અનુપ્રેક્ષા : વ્યક્તિ વિભિન્ન પ્રભાવથી સંક્રાંત થાય છે અને તે પ્રભાવથી તે એટલે જ બચી નથી શકતી, કારણ, તે પ્રભા ને તે સક્રિયતાથી ગ્રહણ કરે છે. તેનાથી બચવાને ફક્ત એક ઉપાય છે અને તે અયિતાની અવસ્થાનું નિર્માણ કરવું. ધ્યાનથી અક્રિયતાની અવસ્થાનું નિર્માણ થાય છે. સમુદાયમાં રહેતાં રહેતાં એકાકીપણને અનુભવ કરવાથી જ આ અવ સ્થાનું નિર્માણ થાય છે. હું એકલો છું બાકી બધા સંગ છે? સંગોને જ પિતાનું અસ્તિત્વ માનવું એ સક્રિયતા છે. તેમને પિતાના અસ્તિત્વથી લિન જેવાં, અનુભવવાં એ For Private da personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ અકિયતા છે. આ એકત્વ અનુપ્રેક્ષાના લાંબા (છ માસના) અભ્યાસથી બાહ્ય પદાર્થો પ્રત્યે થનાર પિતાપણાની મૂછને તેડી શકાય છે. આ વિવેક કે ભેદજ્ઞાનને પ્રયોગ છે. ૨, અનિત્ય અનુપ્રેક્ષા : શરીરને યથાભૂત સ્વભાવ અને તેની ક્રિયાઓનું નિરીક્ષણ કરનાર તેની અંદર થનાર વિભિન્ન સ્ત્રાવને જેવા લાગી જાય છે. શરીર-દર્શનના અભ્યાસથી શરીરમાં ઉત્પન્ન થનારી વિવિધ અવસ્થાએ સ્પષ્ટ થવા લાગે છે. સાધક વિચારે છે કે શરીર અનિત્ય છે. તે પહેલાં કે પછી, એક દિવસ જરૂર મૃત થવાનું છે, વિનાશ અને વિધ્વંસ તેને સ્વભાવ છે. એ અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. તેને ઉપચય અને અપચય થાય છે. તેની વિવિધ અવસ્થાઓ હોય છે. શરીરની અનિત્યતાના અનુચિંતનથી શરીર પ્રત્યે થનાર તીવ્ર આસક્તિથી મુક્તિ મેળવી શકાય છે. દેહાસતિ જ બધી આસક્તિઓનું મૂળ છે. તેના તૂટવાથી બીજા પદાર્થોમાં થનાર આસક્તિ પણ આપમેળે તૂટી જવા માડે છે. ૩. અશરણ અનુરક્ષા : જે પિતાના જ અસ્તિત્વને નથી જાણતે તે ક્યાંય પણ સુરક્ષિત રહી શકતું નથી. ધન, પદાર્થ અને પરિવાર આ બધું જ અસ્તિત્વથી ભિન્ન છે. જે ભિન્ન છે તે કદી પણ રક્ષણ આપી શકતું નથી For Private Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ આશરણને શરણ અને શરણને અશરણ માનનાર ભટકી જાય છે. પિતાની સુરક્ષા પિતાના જ અસ્તિત્વમાં છે. સ્વયંના શરણમાં આવવું એ જ અશરણ અનુપ્રેક્ષાને મૂળ અર્થ છે. ૪. સંસાર અનુપ્રેક્ષા ? કોઈ પણ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના ચકથી મુક્ત નથી. જેનું અસ્તિત્વ છે, જે ધ્રુવ છે, તે ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે. પાછું ઉત્પન્ન થાય છે અને ફરી પાછું નષ્ટ પણ થાય છે. પાછું ઉત્પન્ન થાય છે અને પાછું નષ્ટ થાય છે. આ ઉત્પાદ અને વિનાશને ક્રમ ચાલ્યા જ કરે છે. આ કમનું નામ જ સંસાર છે. પરમાણુ–સ્કંધ પરિવર્તિત થતા જ જાય છે. એક અવસ્થાને છેડીને બીજી અવસ્થામાં ચાલ્યા જાય છે. જીવ પણ બદલાતા જ રહે છે. તેઓ ક્યારેક જન્મ લે છે અને ક્યારેક મરે છે. તેઓ કયારેક માણસ હોય છે અને ક્યારેક પશુ પણ હોય છે. એક જીવનમાં પણ અનેક અવસ્થાઓ હોય છે. આ સમગ્ર પરિવર્તન-ચક્રનું અનુચિંતન સાધકને મુક્તિ તરફ લઈ જાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ S ૧૫. એકાગ્રતા – પ્રેક્ષામાં અપ્રમાદ (જાગરુક ભાવ) આવે છે. જેમ જેમ અપ્રમાદ વધતા જાય છે તેમ તેમ પ્રેક્ષાની સઘનતા વધે છે. આપણી સફળતા એકાગ્રતા પર નિસર છે. અપ્રમાદ કે જાગરુક ભાવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શુદ્ધ ઉપયેગ ફક્ત જાણવું અને જોવુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ તેનું મહત્ત્વ ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે તે લાંબા સમય સુધી નિરંતર ચાલે. જોવા અને જાણવાની ક્રિયામાં વારે વારે અવરાધ ન આવે, ચિત્ત તે ક્રિયામાં પ્રગાઢ અને નિષ્ક’પન બની જાય. અનવસ્થિત, અવ્યક્ત અને મૃદુ ચિત્ત યાનની અવસ્થાનું નિર્માણુ નથી કરી શકતું. પચાસ મિનિટ સુધી એક આલંબન પર ચિત્તને પ્રગાઢ સ્થિરતાના અભ્યાસ થવા જોઈએ. આ જ સફળતાનું અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ છે, મોટું રહસ્ય છે. આ અવિધ પછી ધ્યાનની ધારા રૂપાન્તરિત થઇ જાય છે. લાંખા સમય સુધી ધ્યાન કરનાર પોતાના જ પ્રયત્નથી તે ધારાને નવા સ્વરૂપમાં પકડીને તેને વધારે પ્રલંબ બનાવી દે છે. For Private 53ersonal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ D ૧૬. ઉપસંપદા સાધનાની શરૂઆત કરવાની, પૂર્વે બધા જ સાધક સુખાસનમાં બેસીને શ્રદ્ધાંજલિ આપીને પ્રેક્ષાધ્યાનની ઉપસમ્પરા સ્વીકારે છે. શરીરને શિથિલ અને મનને તનાવમુક્ત કરીને નીચે પ્રમાણેનાં સૂત્રોનું ઉચ્ચારણ કરે છે? મભુમિ ગરબાઇ !” હું પ્રેક્ષા-ધ્યાનની આરાધના માટે ઉપસ્થિત થયેલ છું. “ રવવંજ્ઞાનિ .” હું અધ્યાત્મ-સાધનાને માર્ગ સ્વીકારું છું. “સમ્મત્ત ૩સંપન્નાન” હું અંતર્દર્શનની ઉપસંપદાને સ્વીકાર કરું છું. હું આધ્યાત્મિક અનુભવની ઉપસંપદાને સ્વીકાર કરું છું. આ પ્રેક્ષાધ્યાનની ઉપસંપદા છે. તેનાં પાંચ સૂત્ર છે. તેનું પ્રથમ સૂત્ર છે : ભાવક્રિયા ૧. ભાવકિયા. ભાવદિયાના ત્રણ અર્થ છે: ૧. વર્તમાનમાં છવું. ૨. જાણીને (સમજણપૂર્વક) કરવું. ૩. સતત અપ્રમત્ત રહેવું. 54 Page #58 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનને જ જાણ અને વર્તમાનમાં જીવવું તે જ ભાવક્રિયા છે. યંત્રવત્ જીવન જીવવું, કાલ્પનિક જીવન જીવવું અને કલ્પનાકમાં ઉડ્ડયન કરવું તે દ્રવ્યક્રિયા છે.' આપણે વધારે પડતે સમય ભૂતકાળની ગડમથલમાં કે ભવિષ્યની કલ્પનાઓમાં વ્યતીત થાય છે. અતીત પણ વાસ્તવિક નથી અને ભવિષ્ય પણ વાસ્તવિક નથી. વાસ્તવિક તે માત્ર વર્તમાન જ છે. વર્તમાન જેના હાથમાંથી સરી જાય છે તે તેને કદી પકડી શકો નથી. વાસ્તવિકતા તે એ છે કે જે કાંઈ થાય છે તે વર્તમાનમાં જ થાય છે, પરંતુ માનવી તેના પ્રત્યે જાગરૂક રહેતું નથી, ભાવક્રિયાને પહેલે અર્ધ વર્તમાનમાં જીવવું તે છે. ભાવદિયાને બીજો અર્થ જાણીને–સમજીને કરવું. આપણે જે કાંઈ કરીએ છીએ તે સંપૂર્ણ મનથી નથી કરતા. મનના ટુકડા કરી નાંખીએ છીએ. કામ કરીએ છીએ પણ મન ક્યાયે ભટક્યા કરે છે. તે કામની સાથે જોડાયેલું નથી રહેતું–કામ થાય છે પણ અમનસ્કતાથી થાય છે. તે કામ સફળ પણ નથી થતું. કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થયા સિવાય તેનું પરિણામ જરા પણ સારું આવતું નથી. તેમાં શક્તિ પણ વધારે ક્ષીણ થાય છે, અનાવશ્યક શક્તિને વ્યય થાય છે અને કામ પણ પૂર્ણ થતું નથી. એટલે આપણે જે સમયે જે કામ કરીએ તે સમયે આપણું શરીર અને મન બંને ૧. જેમાં ફક્ત શરીરની જ ક્રિયા હેય, તે દ્રવ્યક્રિયા છે. જેમાં શરીર અને ચિત્ત બનેની સંયુક્ત ક્રિયા હેય તે ભાવક્રિયા છે. For Private 55ersonal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સાથે સાથે ચાલવાં જોઈએ. બંનેની સહયાત્રા થવી જોઈએ. ભાવક્રિયાને ત્રીજો અર્થ છે–સતત અપ્રમત્ત રહેવું. સાધકે ધ્યેય પ્રત્યે સતત અપ્રમત્ત અને જાગરુક રહેવું જોઈએ. ધ્યાનનું પ્રથમ ધ્યેય છે–ચિત્તની નિર્મળતા. આપણે ચિત્તને નિર્મળ બનાવવું છે. ધ્યાનનું બીજુ ઘય છે– સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવી. આપણું ધ્યાન-સાધનાનાં આ બે દયેય છે. તેમના પ્રત્યે સતત જાગરુક રહેવું તે ભાવકિયા છે. શરીર અને વાણીની પ્રત્યેક કિયા ભાવક્રિયા બની જાય છે. જ્યારે મનની કિયા તેની સાથે થાય છે ત્યારે ચેતના તેમાં વ્યાપ્ત થાય છે. ૨, પ્રતિક્રિયા-નિવૃત્તિઃ ઉપસ૫દાને બીજો અર્થ છે–ક્રિયા કરવી, પણ પ્રતિકિયા ન કરવી. મનુષ્ય પ્રતિક્રિયાનું જ જીવન જીવે છે. તે બાહા વાતાવરણ અને પરિસ્થિતિથી પ્રભાવિત થઈ કાર્ય કરે છે. તે આવેગ કે ઉત્તેજનાને વશ થઈ કાર્ય કરે છે. આ પ્રતિક્રિયા છે, ક્રિયા નથી. અધ્યાત્મ-સાધનાને અર્થ છે – પ્રતિક્રિયાથી બચવું. સાધક ક્રિયા કરે પણ પ્રતિક્રિયા ન કરે. ૩. મિત્રો ઉપસંપદાનું ત્રીજું સૂત્ર એટલે– મૈત્રી. સાધકને પૂરો વ્યવહાર મૈત્રીથી ઓતપ્રેત હવે જોઈએ. તેનામાં મૈત્રીની ભાવનાને પૂર્ણ વિકાસ થ જોઈએ. આ ત્યારે જ સંભવિત થાય છે જ્યારે વ્યક્તિ પ્રતિક્રિયાથી સર્વથા મુક્ત થઈ જાય છે. નહિ તે ગાળની સામે ગાળ, For Private Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ઈટને જવાબ પથ્થરથી, “ શર્થ સમાવત–આ બધી બાબતે ચાલતી જ રહે છે. તેને રોકી શકાતી નથી. તેને તે જ વ્યક્તિ રોકી શકે છે જેણે આ સચ્ચાઈને બરાબર ગળે ઉતારી હોય કે જે સ્વતંત્ર અસ્તિત્વમાં જીવનાર ધનવાન મનુષ્ય પ્રતિક્રિયાનું જીવન જીવતે ન હોય. તે માત્ર ક્રિયાનું જીવન જીવે. આ સરચાઈ જયારે હદયંગમ થાય છે, ત્યારે મૈત્રી સ્વયં ફલિત થાય છે. ૪. મિતાહાર ઉપસંપદાનું ચોથું સૂત્ર મિતાહાર છે. સાધનામાં પરિમિત ભેજનનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. ભેજનને પ્રભાવ ફક્ત સ્વારથ્ય પર જ નથી પડતે, ધ્યાન અને ચેતના પર પણ તેની અસર થાય છે. માનવી અનાવશ્યક ખૂબ જ ખાય છે. અનાવશ્યક ભજન વિકૃતિ પેદા કરે છે. ખાધેલું અન્ન સારી રીતે પચી શકતું નથી કારણ કે પાચન-રસ પૂર્ણ માત્રામાં મળી શકતા નથી. ભજન એટલું જ પચે છે જેટલે તેને પૂરી માત્રામાં પાચનરસ મળે છે. બાકી બધું જ નકામું જાય છે. તેનાથી અનેક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. તેનાથી મળ ઉત્પન્ન થાય છે. મળ આંતરડાંમાં જામી જાય છે. તેનાથી આખુંયે નાડીતંત્ર દૂષિત થાય છે. તેનાથી મન અને વિચાર પણ દૂષિત થાય છે. ચેતના પર આવરણ જામી જાય છે. સાધક ફક્ત શરીરના પિષણ માટે ભોજન કરે છે. તે સ્વાદને માટે કદીયે ભેજન કરતે નથી. જીભને સંતોષ આપ તે સાધકનું ધ્યેય નથી. તેનું ધ્યેય તે છે, શક્તિઓને Page #61 -------------------------------------------------------------------------- ________________ જાગૃત કરવી, ગતિ આપવી અને તે સિદ્ધ કરવી. માટે જ સાધકને ભેજન કરવા અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. અને કયું ભેજન શું પરિણામ લાવે છે તેનું પણ તેને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ૫. મૌન– - ઉપસંપદાનું પાંચમું સૂત્ર છે-મિતભાષણ અથવા મૌન– બોલવું એ માટે જરૂરી છે કે આપણે જન–સંપર્કમાં છીએ. બેયા વગર રહી શકાતું નથી. પરંતુ સંયમપૂર્વક ઓછું બેલિવું તે સાધના છે. તેને અર્થ એ નથી કે જીવનભર મૌન જ રહેવું. બિનજરૂરી, અનાવશ્યક ન બેલ, બલવું જ પડે તે ધીમેથી બેલે. આ મધ્યમ માર્ગ સારે છે. તેના દ્વારા વ્યવહારથી અલગ પણ નથી પડી જવાતું અને શક્તિને અપવ્યય પણ નથી થતું. મિતભાષણ, ઓછું બેલવું સાધનાનું મહત્વપૂર્ણ અંગ છે. તેનાથી શક્તિને સંચય થાય છે. For Private &59 sonal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ D ૧૭. ધ્યેય પ્રેક્ષા ધ્યાનની સાધનાનું પ્રથમ ધ્યેય ચિત્તને નિર્મળ બનાવવું તે છે. ચિત્ત કષાયથી મલિન રહે છે. કષાયેથી મલિન ચિત્તમાં જ્ઞાનની ધારા વહી શકતી નથી. આપણું અંદર જ્ઞાન હોવા છતાં પણ તે પ્રગટ થઈ શકતું નથી. કારણ કે વચ્ચે મલિન ચિત્તને પડદો છવાઈ ગયે છે અને તેથી અવરોધ પિદા થાય છે. ચિત્ત નિર્મળ થતાં જ જ્ઞાન પ્રગટ થાય છે. તેને અવરોધ પણ નાશ પામે છે. તે પારદશી બની જાય છે. જ્યારે ચિત્ત નિર્મળ હોય છે ત્યારે આપણને શાંતિને અનુભવ આપોઆપ થાય છે. મનનું સંતુલન, મનની સમતા અને આનંદ અનુભવ પણ થવા લાગે છે. સાધનાનું પ્રથમ ફળ આનંદની અનુભૂતિ છે. સાધનાને પ્રારંભ તે જેલેક્ષાથી થાય છે. તે જેલેશ્યાનું પ્રથમ લક્ષણ આનંદની અનુભૂતિ છે. જેવી તેજની વિદ્યતધારા આપણું શરીરમાં પ્રવાહિત થાય છે કે તરત જ આનંદનાં કિરણે પ્રગટવા માંડે છે. જેટલો આનંદ છે, જેટલું સુખ છે તે બધું ય વિદ્યુતકૃત છે તે જેલેશ્યા આવે છે ત્યારે સુખને સ્ત્રોત પ્રસ્ફટિત થાય છે. તે જલેશ્યાથી આનંદ, પલેક્ષાથી શાંતિ અને શુકલેશ્યાથી નિર્મળતા-વીતરાગતા પ્રાપ્ત થાય છે. આપણું દયેય છે–મનની નિર્મળતા. આપણું દયેય આનંદની પ્રાપ્તિ નથી. આનંદ પ્રાપ્ત થશે, પરંતુ તે ધ્યેય નથી. આનંદ આપણું આલંબન બનશે. આપણને આનંદ પણ 59 Page #63 -------------------------------------------------------------------------- ________________ મળશે, શાંતિ પણ મળશે. પરંતુ આપણે તેને પાર કરીને આગળ પ્રગતિ કરવાની છે. નિર્મળતા આપણું લક્ષ્ય છે. નિર્મળતા આપણું ધ્યેયપ્રતિમા છે. તે સતત આપણી નજર સમક્ષ રહેવી જોઈએ. ધ્યાનને પ્રારંભ કરતાં પહેલાં પૂર્વભાવના કરે. ભાવનાને અર્થ છે “કવચનું નિર્માણ”. આપણે આપણી ચારે તરફ અંડાકાર કવચનું નિર્માણ કરીએ. તેનાથી બહારના પ્રભાવ કવચની અંદર આવશે નહીં. જે કાંઈ આપણે કરવું છે તે નિર્વિદને થયા કરશે. કેઈ પણ આપત્તિ આવશે નહિ. કવચનું નિર્માણ કેવી રીતે કરવું? એ પણ એક પ્રશ્ન છે. સાધક પિતાના નિયત સ્થાન પર બેસે અને અહ, અહં. ને માનસિક જાપ કરે અને સાથે સાથે એ કલપના કરે કે કિરણે ચારે તરફ ફેલાઈ રહ્યાં છે. તે સઘન બની રહ્યાં છે. કવચનું નિર્માણ થઈ રહ્યું છે. થોડા સમય પછી એ અનુભવ થવા લાગશે કે જાણે આખા યે શરીરની બહાર બેત્રણ ફૂટ દૂર સુધી એક કવચ બની ગયું છે. તેમાં સાધક સુરક્ષિત બેઠો છે. આ ભાવના યોગસાધનાનું ખૂબ મેટું આલંબન છે. સાધક તેને ગાઢ અભ્યાસ કરે. ઉપસંપદાના પાંચ સૂત્ર-સંક૯પને સ્વીકાર, ધ્યેયપ્રતિમાનું નિર્માણ અને ભાવનાગ અર્થાત્ કવચ નિર્માણ અને પ્રક્રિયાને ઉપગ આ બધું જ ધ્યાનસાધનાની પ્રાથમિક તૈયારીઓ છે. 60 Page #64 -------------------------------------------------------------------------- ________________ કોણે કહ્યું મન ચંચળ છે હિન્દી-ગુજ. ચેતનાનું ઊર્ધ્વરોહણ હિન્દી-ગુજ.] . જૈન યોગ હિન્દી-ગુજ.]. મન જીતે જીત |હિન્દી-ગુજ.] આભામંડળ [હિન્દી-ગુજ.] સંબોધિ [હિન્દી-ગુજ.] અપને ઘરમેં પ્રક્ષાધાન : આધાર અને સ્વરૂપ [હિન્દી-ગુજ.] પ્રેક્ષાધાન : કાયોત્સર્ગ હિ.-ગુજ.]. પ્રક્ષાધાન : શ્વાસપ્રેક્ષા [" "]. પ્રેક્ષાધાન : શરીરપ્રેક્ષા [" "] પ્રેક્ષાધ્યાન : ચૈતન્ય કેન્દ્ર પ્રક્ષા ['' '']. પ્રેક્ષાધાન : વેશ્યાધાન ['' '']. અનેકાન્ત ત્રીજું નેત્ર હિન્દી-ગુજ.]. કૈસે સોચેં ? હિન્દી-ગુજ.] પૂ. યુવાચાર્ય મહાપ્રશજી એસો પંચણમક્કરો [હિન્દી-ગુજ.] અપ્પાર્ણ શરણં ગચ્છામિ મહાવીર કી સાધના કા રહસ્ય મેં, મેરા મન, મેરી શાન્તિ હિ. અં.] જીવન કી પોથી મન કા કાયાકલ્પ ઘટ ઘટ દીપ જલે જીવનવિજ્ઞાન શ્રમણ મહાવીર હિન્દી અંગ્રેજી] મનન ઔર મૂલ્યાંકન એકલા ચલો રે અહમ કર્મવાદ અવચેતન મન સે સંપર્ક સત્ય કી ખોજ ઉત્તરદાયી કૌન? આહાર ઔર અધ્યાત્મ For Private S ersonal Use Only મેરી દ્રષ્ટિ : મરી સૃષ્ટિ પ્રકારના સોયા મન જગ જાયે લેખકની યોગ-સંબંધી મહત્ત્વની કતિઓ અનેકાન મોદી