SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અજ્ઞાનવશ આપણે અશાંતિને તેમાં આરેપ કરીએ છીએ. ફૂલમાં ગંધ છે. હવાથી તે બહુ જ દૂર સુધી ફેલાય છે. શું ગંધને ચંચળ કહી શકાય? ના, હવાના સંગથી ગંધને ફિલા થાય છે. તેવી જ રીતે મન રાગના રથ પર ચઢીને ફેલાય છે. જે મનમાં રાગ કે આસક્તિ નથી તે મન ચંચળ થતું નથી. એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે” આ ઉપદેશગાથા છે, પરંતુ અભ્યાસની કુશળતા વગર એ કેવી રીતે શક્ય છે કે વ્યક્તિ એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે ? મન એટલું ચંચળ અને મહગ્રસ્ત છે કે માનવી એક ક્ષણ માટે પણ અપ્રમત્ત રહી શક્તા નથી. આ અપ્રમાદની સાધના વળી શું છે? અપ્રમાદનું આલંબન શું છે, જેની મદદથી કેઈપણ વ્યક્તિ અપ્રમત્ત રહી શકે છે? પ્રેક્ષા–ધ્યાન અપ્રમાદની જ સાધના છે, જેનાં મુખ્ય બાર અંગ છેઃ ૧. કાર્યોત્સર્ગ ૭. વર્તમાન ક્ષણ–પ્રેક્ષા ૨. અંતર્યાત્રા ૮. વિચાર-પ્રેક્ષા અને સમતા ૩. શ્વાસપેક્ષા ૯. સંયમ ૪. શરીરપ્રેક્ષા ૧૦. ભાવના ૫. ચૈતન્ય-કેન્દ્રપ્રેક્ષા ૧૧. અનુપ્રેક્ષા ૬. લેડ્યા ધ્યાન (રંગધ્યાન) ૧૨. એકાગ્રતા Jain Education International For Privateqersonal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy