________________
છે. અજ્ઞાનવશ આપણે અશાંતિને તેમાં આરેપ કરીએ છીએ. ફૂલમાં ગંધ છે. હવાથી તે બહુ જ દૂર સુધી ફેલાય છે. શું ગંધને ચંચળ કહી શકાય? ના, હવાના સંગથી ગંધને ફિલા થાય છે. તેવી જ રીતે મન રાગના રથ પર ચઢીને ફેલાય છે. જે મનમાં રાગ કે આસક્તિ નથી તે મન ચંચળ થતું નથી.
એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે” આ ઉપદેશગાથા છે, પરંતુ અભ્યાસની કુશળતા વગર એ કેવી રીતે શક્ય છે કે વ્યક્તિ એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે ? મન એટલું ચંચળ અને મહગ્રસ્ત છે કે માનવી એક ક્ષણ માટે પણ અપ્રમત્ત રહી શક્તા નથી. આ અપ્રમાદની સાધના વળી શું છે? અપ્રમાદનું આલંબન શું છે, જેની મદદથી કેઈપણ વ્યક્તિ અપ્રમત્ત રહી શકે છે?
પ્રેક્ષા–ધ્યાન અપ્રમાદની જ સાધના છે, જેનાં મુખ્ય બાર અંગ છેઃ ૧. કાર્યોત્સર્ગ
૭. વર્તમાન ક્ષણ–પ્રેક્ષા ૨. અંતર્યાત્રા
૮. વિચાર-પ્રેક્ષા અને સમતા ૩. શ્વાસપેક્ષા
૯. સંયમ ૪. શરીરપ્રેક્ષા
૧૦. ભાવના ૫. ચૈતન્ય-કેન્દ્રપ્રેક્ષા ૧૧. અનુપ્રેક્ષા ૬. લેડ્યા ધ્યાન (રંગધ્યાન) ૧૨. એકાગ્રતા
Jain Education International
For Privateqersonal Use Only
www.jainelibrary.org