SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ D ૨. પ્રેક્ષા-અ-વ્યંજના D - ‘પ્રેક્ષા' શબ્દ ‘ર' ધાતુથી બનેલા છે. તેના અથ છે‘જોવું.' ત્ર + ફેક્ષા = પ્રેક્ષા. તેના અથ છે ખૂબ ઊંડાણમાં ઊતરીને જોવું. વિપશ્યનાના અ` પણ તે જ છે. જૈન સાહિત્યમાં પ્રેક્ષા અને વિપશ્યના ધ્યાન એ બંને શબ્દોને ધ્યાન માટે વિનિયાગ થાય છે. પ્રેક્ષાધ્યાન અને વિપશ્યના-ધ્યાન એ અંને શબ્દોના આ ધ્યાન પદ્ધતિને માટે ઉપયાગ થાય છૅ, પરંતુ વિપશ્યના-ધ્યાન એ નામ બૌદ્ધોની ધ્યાન-પદ્ધતિ માટે પ્રચલિત છે, તેથી જૈનાની ધ્યાન-પદ્ધતિ માટે ‘પ્રેક્ષા ધ્યાન’ નામની પસંદગી કરવામાં આવી. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘પિવવત્ ામq[ ??-~~આત્મા દ્વારા આત્માની સ`પ્રેક્ષા કરો. સ્થૂળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુએ. સ્થૂળ ચેતના દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુએ. ‘જુએ’ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. એટલા માટે તે ધ્યાન-પદ્ધતિનું નામ પ્રેક્ષા ધ્યાન' રાખવામાં આવ્યુ છે. . ‘જાણવું' અને ‘જોવું' ચેતનાનું લક્ષણ છે. આવૃત્ત ચેતનામાં જાણવાની અને જોવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. તે ક્ષમતાને વિકસિત કરવાનું સૂત્ર છે-‘જાણા અને જુએ ' ભગવાન મહાવીરે સાધનાનાં જે સૂત્ર આપ્યાં છે, તેમાં 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy