SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ D ૧૬. ઉપસંપદા સાધનાની શરૂઆત કરવાની, પૂર્વે બધા જ સાધક સુખાસનમાં બેસીને શ્રદ્ધાંજલિ આપીને પ્રેક્ષાધ્યાનની ઉપસમ્પરા સ્વીકારે છે. શરીરને શિથિલ અને મનને તનાવમુક્ત કરીને નીચે પ્રમાણેનાં સૂત્રોનું ઉચ્ચારણ કરે છે? મભુમિ ગરબાઇ !” હું પ્રેક્ષા-ધ્યાનની આરાધના માટે ઉપસ્થિત થયેલ છું. “ રવવંજ્ઞાનિ .” હું અધ્યાત્મ-સાધનાને માર્ગ સ્વીકારું છું. “સમ્મત્ત ૩સંપન્નાન” હું અંતર્દર્શનની ઉપસંપદાને સ્વીકાર કરું છું. હું આધ્યાત્મિક અનુભવની ઉપસંપદાને સ્વીકાર કરું છું. આ પ્રેક્ષાધ્યાનની ઉપસંપદા છે. તેનાં પાંચ સૂત્ર છે. તેનું પ્રથમ સૂત્ર છે : ભાવક્રિયા ૧. ભાવકિયા. ભાવદિયાના ત્રણ અર્થ છે: ૧. વર્તમાનમાં છવું. ૨. જાણીને (સમજણપૂર્વક) કરવું. ૩. સતત અપ્રમત્ત રહેવું. 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy