________________
D ૧૬. ઉપસંપદા સાધનાની શરૂઆત કરવાની, પૂર્વે બધા જ સાધક સુખાસનમાં બેસીને શ્રદ્ધાંજલિ આપીને પ્રેક્ષાધ્યાનની ઉપસમ્પરા સ્વીકારે છે. શરીરને શિથિલ અને મનને તનાવમુક્ત કરીને નીચે પ્રમાણેનાં સૂત્રોનું ઉચ્ચારણ કરે છે?
મભુમિ ગરબાઇ !” હું પ્રેક્ષા-ધ્યાનની આરાધના માટે ઉપસ્થિત થયેલ છું.
“ રવવંજ્ઞાનિ .” હું અધ્યાત્મ-સાધનાને માર્ગ સ્વીકારું છું.
“સમ્મત્ત ૩સંપન્નાન” હું અંતર્દર્શનની ઉપસંપદાને સ્વીકાર કરું છું.
હું આધ્યાત્મિક અનુભવની ઉપસંપદાને સ્વીકાર કરું છું.
આ પ્રેક્ષાધ્યાનની ઉપસંપદા છે. તેનાં પાંચ સૂત્ર છે. તેનું પ્રથમ સૂત્ર છે : ભાવક્રિયા ૧. ભાવકિયા.
ભાવદિયાના ત્રણ અર્થ છે: ૧. વર્તમાનમાં છવું. ૨. જાણીને (સમજણપૂર્વક) કરવું. ૩. સતત અપ્રમત્ત રહેવું.
54
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org