________________
જ જાણે છે, ઊર્ધ્વગામી કરવાનું જાણતા નથી. ફક્ત દિશાનું જ પરિવર્તન થયું કે જે શક્તિ નીચેની તરફ જતી હતી તે ઉપરની તરફ જવા માંડે છે. એટલું જ તે અંતર પડે છે. મસ્તિષ્કની ઊજનું નીચે જવું તે ભૌતિક જગતમાં પ્રવેશ કરવા સમાન છે. કામ કેન્દ્રની ઊજનું ઉપર જવું અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવા સમાન છે. ઊર્જા નીચે જવાથી પૌગલિક સુખની અનુભૂતિ થાય છે. ઊર્જા ઉપર જવાથી અધ્યાત્મ સુખની અનુભૂતિ થાય છે. તે ફક્ત વિદ્યતનું પરિવર્તન છે.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org