________________
૮. | ચિતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા 0
આપણી વૃત્તિઓ, ભાવ કે આદતે વિશુદ્ધ કરવા માટે પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે અશુદ્ધિને ઉદ્ભવ ક્યાંથી થાય છે અને તેનું પ્રગટીકરણ ક્યાંથી થાય છે. જે આપણે તે તંત્રને સારી રીતે સમજી લઈશું તે તેને શુદ્ધ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આપણે યેગશાસ્ત્રની દષ્ટિ અને વર્તમાન શરીરશાસ્ત્રની દૃષ્ટિ–આ બંને દષ્ટિએ તેના પર વિચાર કરવો પડશે.
વર્તમાન વિજ્ઞાનની દષ્ટિ અનુસાર આપણા શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ છેઃ (૧) વાહિનીયુક્ત (૨) વાહિનીરહિત (Duckless). આ વાહિનીરહિત ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી હોય છે. તેને “એન્ડેકાઈન ગ્લેન્ડઝ પણ કહેવામાં આવે છે. પીનીયલ, પિટ્યુટરી, થાયરાઈડ, પેરાથાયરાઈડ, થાઈમસ, એન્ડ્રીનલ, ગેનાફૂસ અને પ્લીન–આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. તેમના સાવને હોર્મોન કહેવામાં આવે છે. આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રવૃત્તિઓનું સંચાલન આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા સા (હોર્મોન)ના માધ્યમથી થાય છે. આપણે બધી જ ચૈતન્ય ક્રિયાઓનું સંચાલન આ ગ્રંથિતંત્ર દ્વારા થાય છે. એટલે જ તે ગ્રંથિઓને
32
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org