SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઈટને જવાબ પથ્થરથી, “ શર્થ સમાવત–આ બધી બાબતે ચાલતી જ રહે છે. તેને રોકી શકાતી નથી. તેને તે જ વ્યક્તિ રોકી શકે છે જેણે આ સચ્ચાઈને બરાબર ગળે ઉતારી હોય કે જે સ્વતંત્ર અસ્તિત્વમાં જીવનાર ધનવાન મનુષ્ય પ્રતિક્રિયાનું જીવન જીવતે ન હોય. તે માત્ર ક્રિયાનું જીવન જીવે. આ સરચાઈ જયારે હદયંગમ થાય છે, ત્યારે મૈત્રી સ્વયં ફલિત થાય છે. ૪. મિતાહાર ઉપસંપદાનું ચોથું સૂત્ર મિતાહાર છે. સાધનામાં પરિમિત ભેજનનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. ભેજનને પ્રભાવ ફક્ત સ્વારથ્ય પર જ નથી પડતે, ધ્યાન અને ચેતના પર પણ તેની અસર થાય છે. માનવી અનાવશ્યક ખૂબ જ ખાય છે. અનાવશ્યક ભજન વિકૃતિ પેદા કરે છે. ખાધેલું અન્ન સારી રીતે પચી શકતું નથી કારણ કે પાચન-રસ પૂર્ણ માત્રામાં મળી શકતા નથી. ભજન એટલું જ પચે છે જેટલે તેને પૂરી માત્રામાં પાચનરસ મળે છે. બાકી બધું જ નકામું જાય છે. તેનાથી અનેક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. તેનાથી મળ ઉત્પન્ન થાય છે. મળ આંતરડાંમાં જામી જાય છે. તેનાથી આખુંયે નાડીતંત્ર દૂષિત થાય છે. તેનાથી મન અને વિચાર પણ દૂષિત થાય છે. ચેતના પર આવરણ જામી જાય છે. સાધક ફક્ત શરીરના પિષણ માટે ભોજન કરે છે. તે સ્વાદને માટે કદીયે ભેજન કરતે નથી. જીભને સંતોષ આપ તે સાધકનું ધ્યેય નથી. તેનું ધ્યેય તે છે, શક્તિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy