________________
D ૯. લેશ્યા–ધ્યાન –
લેફ્યા એવુ' ચૈતન્યસ્તર છે જ્યાં પહેાંચવાથી વ્યક્તિત્વનું રૂપાંતર થાય છે.
ચેતનાની ભાવધારાને લેશ્યા કહેવામાં આવે છે.
લેશ્યાના બે પ્રકાર છે: નલેશ્યા અને ભાવલેશ્યા. પૌદ્ગલિક Physical લેશ્યા અને આત્મિક લેશ્યા. તે નિરંતર બદલાતી જ રહે છે. લેશ્યા પ્રાણીની ‘આરા' (આભામ’ડલ)નું નિયામક તત્ત્વ છે. એરામાં કાઈ વખત કાળા, કોઇ વખત લાલ, કોઈ વખત પીળા, કાઇ વખત નીલે અને ફાઈ વખત સફેદ રંગ નીખરે છે. ભાવને અનુરૂપ રંગ બદલાતા જ રહે છે.
કષાયના તરંગે અને કષાયની શુદ્ધિ થવાથી ઉત્પન્ન થનાર ચૈતન્યતર`ગા, એ બધા જ તરંગોને ભાવના રૂપમાં નિર્માણ કરવા અને એ વિચારને કર્મ અને ક્રિયા સુધી પહેાંચાડવા એ વૈશ્યાનું કામ છે. લેશ્યા જ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર વચ્ચેનું સંપર્ક સૂત્ર છે.
વૈશ્યાના છ પ્રકાર છે : કૃષ્ણ, નીલ, કાપાત, તેજસ્, પદ્મ અને શુકલ. તેમાં પ્રથમ ત્રણ અશુભ છે અને અંતિમ ત્રણ શુભ છે.
36
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org