________________
આપણે ઇન્દ્રિયા દ્વારા જોઇએ છીએ, સાંભળીએ છીએ, સૂધીએ છીએ, ચાખીએ છીએ, સ્પર્શને અનુભવ કરીએ છીએ તથા મનના દ્વારા સંકલ્પ-વિકલ્પ કે વિચાર કરીએ છીએ. પ્રિય લાગનાર ઇન્દ્રિય-વિષય અને મનેાભાવ ‘રાગ’ ઉત્પન્ન કરે છે. અપ્રિય લાગનાર ઇન્દ્રિય-વિષય અને મને ભાવ ‘દ્વેષ’ ઉત્પન્ન કરે છે. જે પ્રિય અને અપ્રિય લાગનાર વિષયે અને મનેાભાવેાના પ્રત્યે સમ અને છે, તેના અંત:કરણમાં તે પ્રિયતા અને અપ્રિયતાના ભાવ ઉત્પન્ન કરતા નથી પ્રિય અને અપ્રિય તથા રાગ અને દ્વેષથી પર તે જ બની શકે છે જે ફક્ત જ્ઞાતા અને છા હાય છે. જે ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા હાય છે, તે જ વીતરાગ બને છે
જેમ જેમ જોવા અને જાણવાના આપણા અભ્યાસ વધે છે તેમ તેમ ઇન્દ્રિય વિષય અને મનાભાવ પ્રિયતા અને અપ્રિયતા ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. પરિણામે રાગ અને દ્વેષ શાંત અને ક્ષીણ થવા માંડે છે. આપણી જાણવા અને જોવાની શક્તિ વધુ પ્રસ્ફુટિત થઇ જાય છે. મનમાં કોઈપણ વિકલ્પ ઊઠે, તેને આપણે જોઇએ, વિચારને પ્રવાહ ચાલી રહ્યો હોય તેને આપણે જોઇએ. તેને જોવાના અર્થ થાય છે કે આપણા અસ્તિત્ત્વને વિકલ્પથી ભિન્ન જોઇ લઇએ છીએ. ‘વિકલ્પ દૃશ્ય છે અને ‘હું દ્રષ્ટા છું' —આ ભેદને સ્પષ્ટ અનુભવ આપણને થઈ જાય છે. જ્યારે વિચારના પ્રવાહને જોતા જઈએ છીએ ત્યારે ધીર ધીરે તેના પ્રવાહ અટકી જાય છે. વિચારના પ્રવાહને જોતાં
42
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org