Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535493/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક PATHIK QUARTERLY JOURNAL : HISTORY CULTURE & ARCHAEOLOGY V.S. 2058 YEAR 42 VOLS. 1-2-3 OCT-NOV-DEC 2001 A Special Issue on Museums of Gujarat ID UNTUUT Tuw -TUTTI TIULI LUM -HHH Winchester Museum - Surat (1890) Editors Dr. Bharati Shelat Prof. Subhash Brahmbhatt Dept. of Archaeology, Govt. of Gujarat Pathik Karyalay, C/o. B. J. Institute, Ashram Road, Ahmedabad-9. For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Journey Utensils of Vishala Meseum, Ahmedabad AROం : అంతరంతర 8.దింతంది ఈ Water Jars of Vishala Meseum, Ahmedabad (See the Artical of Subhash Brahmbhatt) For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Museums of Gujarat Shri Mahavir Jain Aradhana Kendra 52803 Reyes For Private and Personal Use Only www.kobatirth.org 1. Shamlaj Vadnagar 3. Coba 4 Modhera Khambhat 6. Dharampur 7. Bhavnagar 8. Modasa 9. Vadodara 10. Ahmedabad 11. Surat 12. Anand 13. V.V. Nagar 14. Bhuj 15. Jamnagar 16. Rajkot 17. Amreli 18. Prabhas Patan 19. Saputara 20. Chhota Udaipur Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURAL & ARCHAEOLOGY Museums of Gujarat Editors Dr. Bharati Shelat Prof. Subhash Brahmbhatt Department of Archaeology, Government of Gujara. Pathik Karyalay. Clo. B.J. Institute. Ashram Road, Ahmedabad-9 For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir PATHIK min Founder editor Late Mansingji Barad સૂચના Member of the Trust પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની Dr. K. K. Shastri . Dr. Chinubhai Nayak ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. Dr. Bharati Shelat. Prof. Subhash Brahmbhatt પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. QUARTERLY JOURNAL : HISTORY, CULTURAL & ARCHAEOLOGY 25 aluutolla20419- V.S. 2058 Year 42 VOLs. 1-2-3, Oct.-Nov.-Dec. 2001| જ્ઞાનનું સામયિક છે. ઈતિહાસ, સંસ્કૃતિ, તત્ત્વદર્શન અને પુરાતત્ત્વ Dept. of Archacology Govt. of Gujarat વિષયક અભ્યાસપૂર્ણ અને શિષ્ટ A Special Issue on Museums of Gujarat મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. | પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. તેમજ કૃતિમાંના વિચારોની અને સંશોધનની અધિકૃતતાની જવાબદારી લેખકની રહેશે. પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના - III TWIDTHHATRAL વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. ટપાલ કાગળ અને પ્રિન્ટિંગના દર આસમાને પહોંચ્યા હોવાથી પથિકના 1 અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા લવાજમના દરમાં પણ વધારો કરવો જરૂરી બન્યો છે. જરૂરી ટિકિટો આવી હશે તો જ. તે પરત કરાશે. 'પથિકનું વાર્ષિક લવાજમ રૂા. 100/- છે. આજીવન સભ્યપદ રૂ. 501/- છે. મ.ઓ. ડાકૂટ-પત્રો તથા લેખ માટે સંપર્ક સરનામું. આ વિશેષાંકની કિંમત રૂ. 50-00 છે. પથિક કાર્યાલય (તા.ક.: પથિકનું વાર્ષિક લવાજમ જેઓએ નથી મોકલ્યું તેઓને હવે પછી) C/o. ભો.જે. વિદ્યાભવન, પથિકનો આગામી અંક ટપાલ કરવામાં નહીં આવે. આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o, ભો.જે.વિધાભવન, એચ. કે. કોલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ • ફોન : ૭૪૯૪૩૯૩ ન IN J D : HTF// For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Founder editor Late Mansingji Barad Member of the Trust Dr. K. K. Shastri • Dr. Chinubhai Nayak Dr. Bharati Shelat. Prof. Subhash Brahmbhatt PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURAL & ARCHAEOLOGY V.S. 2058 Year 42 VOLS. 1-2-3, Oct.-Nov.-Dec., 2001 A Special Issue on Museums of Gujarat . . 26 CONTENTS 1. Editorial 2.51 Muscums 3. Muscums of Gujarat New Direction V. H. Bcdekar 4. Muscums of Gujarat At a Glance Prof. Subhash Brahmbhatt 13 5. Lalbhai Dalpatbhai Museum, Ahmedabad Lalit Kumar 6. Muscums At B.J. Mcdical College, Ahmedabad Dr. K. K. Shelat 29 7. Utensils Muscum of Vishala, Ahmedabad Prof. Subhash Brahmbhatt 30 8. Baroda Museum and Picture Gallery T. L. Chauhan & (Introductory Website) Satish Sadasivan 9. The Raja Ravi Vernia Collection : Baroda A Palace Museum Dr. Nirmala Sharma 10. Profile and Scope of thc Muscum of Archaeology Ambika Patel 11. Maharaja Fatesingh Muscum, Vadodara Ilaben Dave 12. Jaina Art Through The Ages in The Vadodara Museum R. D. Parmar 13. The University Muscum of Sardar Patel University Nandan Shastri 14. University Museum - Problems and Prospects Sayed Rafiqa Sultana & Sayed Afroz Sultana 62 15. The Voyage of Winchester Muscum, Surat Dr. Nirmala Sharma 16. Numisinatic Muscum Dilip Rajgor 17. गुजरात के संग्रहालयों में संगृहीत प्राचीन गुजरात में प्रचलित सिक्के डॉ. रेनू लाल 18. शामलाजी संग्रहालय और गुजरात की सांस्कृतिक विरासत अतुल त्रिपाठी 19. SUMRISIRI Pruri : vols ayud ડૉ. પ્રિયબાળા શાહ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 20. સંસ્કાર દર્શન 21. ગુજરાતનાં પ્રસિદ્ધ હસ્તપ્રત સંગ્રહાલયો www.kobatirth.org 22. એન.સી. મહેતા સંગ્રહ, અમદાવાદ 23. શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ સંગ્રહાલય, અમદાવાદ 24. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, અમદાવાદ 25. અમરેલીની સંસ્કૃતિનું પ્રતિબિંબ : શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય 26. આદિવાસી સંશોધન તાલીમ કેન્દ્ર અને સંગ્રહાલય, અમદાવાદ 27. એક અનોખું સંગ્રહાલય ‘‘કર્ણાવતી અતીતની ઝાંખી', અમદાવાદ 28. ટેક્સ્ટાઈલ્સ-મ્યુઝિયમ 29. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ : કોબા 30. વડોદરાનું મુખ્ય સંગ્રહાલય 31. ધરા ગુર્જરીનાં અલભ્ય સંગ્રહાલયો 32. વડનગર સંગ્રહાલય * 33. શ્રી ર.પા.આર્ટ્સ ઍન્ડ કે.બુ.કૉમર્સ કૉલેજ મ્યુઝિયમ,ખંભાત 34. અંબાલાલ રણછોડદાસ સુરા - મ્યુઝિયમ, મોડાસા 35. જ્યાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન થાય છે ઃ ભૂજનાં મ્યુઝિયમો 36. કચ્છની લોકકલા સંસ્કૃતિનું ભાતીગળ સંગ્રહાલય : ભૂજ 37. રાજકોટના વૉટ્સન મ્યુઝિયમમાં પ્રદર્શિત લોકકલાનાં તત્ત્વો 38. વૉટ્સન મ્યુઝિયમ, રાજકોટ 39. વૉટ્સન મ્યુઝિયમમાં સંગૃહીત ગુજરાતના પ્રાચીન સિક્કાઓ 40. દરબાર હૉલ સંગ્રહાલય, જૂનાગઢ 41. ગાંધી સ્મૃતિ સંગ્રહાલય-ગ્રંથાલય ભાવનગર : અવલોકન 42. યુગદષ્ટા જ્યોતિર્ધરનું સ્મૃતિમંદિર * 43. લાખોટા પુરાતત્ત્વીય મ્યુઝિયમ, જામનગર 44. માનવસંસ્કૃતિ અને જ્ઞાનનું કેન્દ્ર ‘‘સંગ્રહાલય'' 45. પ્રાચ્યવિદ્યામન્દિર : અન્ય લાક્ષણિકતાઓ 46. પાટણનાં જૈન જ્ઞાનમંદિરો(ભંડારો)નો અભ્યાસ 47. સંશોધનક્ષેત્ર : પ્રાચ્યવિદ્યામંદિર Acharya Shri Kailassagarsuri Gyanmandir વાય. એમ. ચિતલવાલા ડૉ. ભારતી શેલત અને ડૉ. આર.ટી. સાવલિયા અમિતાભ મડિયા નયના એન. અધ્વર્યુ અશોક દેસાઈ ઇલા અંતાણી ડૉ. પંકજ દેસાઈ ઇલા અંતાણી પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ અને બી.એસ.મકવાણા ડૉ. મીનળ શેલત ડૉ. આર.ટી.સાવલિયા \ \ પ્રા. અન્નપૂર્ણા શાહ મુનીન્દ્ર જોશી, અશોક મોહિતે ડૉ. ક્રિષ્ના પંચોલી ડૉ. વિનોદ ઓ. પુરાણી નરેશ અંતાણી ભરત પ્રા. ઠાકર ડૉ, હસુતા એસ. સેદાણી ડૉ. કલ્પા એ. માણેક પ્રા. ઇન્દુમતી ગોસ્વામી પ્રા. હસમુખ વ્યાસ ડૉ. મહેબૂબ દેસાઈ સં. દુષ્યન્ત શુક્લ ડૉ. નીતા જે. પુરોહિત ડૉ. આર. ટી. સાવલિયા ડૉ. ઉષા બ્રહ્મચારી ડૉ. નરેશકુમાર પરીખ જે. કે. ઉમરેઠિયા For Private and Personal Use Only 82 - ૐ ૐ ૐ ૐ ૐ 116 118 121 123 126 127 130 137 142 145 151 155 158 161 163 167 170 172 175 Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Editorial We have great pleasure and satisfaction in bringing out the special issue of Pathik on Museums of Gujarat. It includes valuable research and informative articles on the variety of museums of Gujarat. Museums are the citadel of artifacts and the guardian of our national heritage. They are an important aid to our country's cultural regeneration. A greater integration of muscums with our educational systein helps to spread consciousness of our country's legacy and instil a sense of pride in young people. The idea of museums has changed greatly everywhere in recent years. No longer a passive place for sheltering collections, the contemporary museum has become an active instrument of society in educating, mostly directly but in broader terms it offers something for every age and category of tourists. Since museums present the saga of events from prehistoric times, through the dawn of human civilization till the present day, they collect, preserve and present the tools and artifacts of the past so that the past is not missing from the present. With this in view museums have come to occupy the place of community centres and educational institutions. They are the media for communicating the message of wisdom, national integration and heritage. The publication of this valuable special issue of Pathik on Museums of Gujarat became possible due to the publication grant sanctioned by the department of Archaeology, Gujarat State and to the enthusiatic efforts of writing articles by various scholars on museums and muscum activities in Gujarat and also to untiring services of Krishna Printery. We are heartily thankful to all of them. We acknowledge our thankfulness to Dr. Nirmala Sharma who beyond her busy schedule spared time to design the cover page of this issue. Editorial Board for this special issue Prof. Subhash Brahmabhatt Principal Shree H.K.Arts College Ashram Road, Ahmedabad-380009 Dr. Bharati Shelat Director, B.J. Institute, of Learning & Research, Ashram Road, Ahmedabad-380009 Y. S. Ravat Director, Dept. of Archaeology, Gujarat State ulus. Elulcatais - vilsel.-td.-(Sal., 2001 . ? For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 51 MUSEUMS Ahmedabad 1. The Museum of the L.D.Institute of Indology, Ahmedabad. (Estabalished in 1957) 2. Gujarat Museum Society - N.C.Mehta Collection, Ahmedabad. (1961) Muscum of Sheth B. J. Institute of Learning and research, Ahmedabad. (1961) Karnavati : Atit ni zanki, City Museum of Ahmedabad 5. Kite Museum of Ahmedabad Shreyas Muscum of Folk Art, Ambavadi Ahmedabad. (1977) 7. Calico Museum of Textiles, Ahmedabad. (1949) 8. Gujarat Vidyapith Tribal Museum, Ahmedabad. (1962) 9. Vichar Museum of Utensils, Ahmedabad. (1983-84) 10. B. J. Mcdical College Museum, Ahmedabad. 11. Natural History Muscum, Kankaria zoo, Ahmedabad. (1975) 12. Gandhi Smarak Sangrahalaya, Sabarmati, Ahmedabad. (1951) 13. Sardar Patel National Memorial, Shahibaug, Ahmedabad. (1980) 14. Samrat Samprati Museum, Shri Mahavir Jain Aradhana Kendra, Koba, Gandhinagar. (1980) Amreli 15. Shri Girdharbhai Bal Sangrahalaya, Amreli. (1955) Anand 16. Agricultural Museum, Anand Baroda 17. Baroda Museum and Picture Gallery, Vadodara.(1894) 18. Archacological Museum of the M.S.University, Vadodara. (1950) 19. Maharaja Fatcsinh Museum, Lakshmi Vilas Palace, Vadodara. (1961) 20. Health Museum, Sayaji Park, Vadodara. (1932) 21. Medical College Anatomy Muscum, Vadodara. (1949) 22. Agricultural Muscum, Vadodara. Bardoli 23. Sardar Patel Memorial Muscum, Bardoli. (1981) Bhavnagar 24. Barton Muscum, Bhavnagar. (1882) 25. Gandhi Smriti Museum, Bhavnagar. (1955) 26. Sardar Smriti Museum, Bhavnagar. 27. Crafts Museum, Bhavnagar. Bhuj 28. Kachchh Museum, Bhuj (1877) 29. Madansinghji Muscum (Ainamahel), Bhuj. (1977) 30. Bharatiya Sanskrit Darshan, Kachchh, Bhuj 31. Sharad Baug Palace, Bhuj ulas. Elurrais - Bilsel.--.-bal., 2009. ? For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Chota Udaypur 32. Chota Udaypur Tribal Muscum - Chota Udaypur, Dist. Vadodara. Dharampur 33. Lady Wilson Museum, Dharampur. (1928) Gandhinagar 34. Political History Muscum, Vidhansabha House, Gandhinagar Jamnagar 35. The Museum of Antiquties, Lakhota, Jamnagar. (1946) 36. Anatomy Muscum, Medical College, Jamnagar. Junagadh .37. Junagadh Museum, Sakkarbag, Junagadh. (1901) 38. Darbar Hall Muscum, Divan Chok Junagadh. (1947) Kapadvanj 39. Dhirajben Bal Sangrahalaya, Kapadvanj. Khambhat 40. Rajani Parekh Arts College Archacological Museum, Khambhat. (1960) Lothal 41. Lothal Museum Modasa 42. Modasa College Sura Muscum, Modasa. (1962) Modhera 43. Modhcra Muscum Morbi 44. Dramatic Art Museum, Morbi. (1965) Prabhas Patan 45. Prabhas Patan Museum, Prabhas Patan, Somnath. (1951) Rajkot 46. Watson Museun, Rajkot. (1888) Saputara 47. Saputara Museum, Saputara. (1970) Shamlaji 48. Shamiaji Museum (1992) Surat 49. Shri Sardar Vallabhai Patel Art and Industrial Muscum, (Winchester Muscum), Surat. (1891) Vadnagar 50. Vadnagar Muscum (1996) Vallabh Vidyanagar 51. University Museum, Sardar Patel University, Vallabh Vidyanagar. (1949) ulas. Elurrais - 2isel.-10.-Bal., 2001. 3 For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Museums in Gujarat - New Directions Prof Dr. V. H. Bedekar * AU states in India have their own departments of Archaeology, Archives and Muscums. Gujarat is no exception. But there is an important difference. It was the state of Gujarat which organised an independent Department of Museums in India. This revolutionized the museum development. It underlines the realization that museums are not mere collections or treasure houscs for passive enjoyment. Muscums have to play significant role as institutions for gencral, visual, interdisciplinary, visual cducation. Such cducation can be most effective as informal and lifc-long cducation. Hence muscums required special attention. A confined department saddled with work related to Archive Archacology and Museums would not casily do justice to the needs of modern muscums. This becomes obvious when we find that Archacology in itself demands vast funds to take care of monuments scattered all over Gujarat. Besides, after losing important ancient and pre-historical, protohistorical sites in Pakistan, it became urgent to investigate sites in Gujarat for discovering cvidence of links between prehistory and history. In short it was a wisc decision on the part of Icaders and administrators of Gujarat to sct up a separate Department of Muscums. Gujarat can boast of relatively large number of museums. They represent all categories of muscums. Kutch Muscum is the oldest, established in 1877. Unfortunately it became a victim of great carthquake in January, 2001. Its devastation has taught many lessons to muscologists in planning appropriate buildings for muscums. Many museums were established before Independence. They represent the cultural world views of the dominant socially powerful communities. Many of them were based on the colonial models of muscums. This is evident in their collections of ethnology. Kutch Muscum was followed by Watson museum in Rajkot and (1888) Winchestor muscum in Surat in 1890, Baroda Muscum in 1894, Bartan Muscum, Bhavnagar in 1895, Junagadh Museum in 1901, Lady Wilson Museum, Dharampur in 1928, B.J. Medical College Muscum, Ahmedabad, in 1946, Jamnagar Museum of Antiquities, in 1946, Darbar Hall Museum in Junagadh in 1947. These pre-independence muscums in Gujarat tell the story of people and their preoccupations. Museums in those days were considered as treasure houses. They succeeded on focusing on the variety of workmanship and human skills. But they remained silent about the socio-economical situation of the individuals or groups who were continuing their traditional occupations. In very few displays there was reference to the context. Visitors were not shown with visual material or with audio recordings, the living cnvironments of the workers, or the processes. Only the finished end-products were on display. There were no interviews of the actual * Ex. Professor and Head, Dept. of Museology, M.S. University of Baroda, Baroda ulos. Elulrais - elsel.-4d.-Bal., 2001.8 For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir people who created the masterpieces of arts and crafts. These people were carriers of age-old traditions. By representing them it was possible to help them in their self-esteem. It was British imperialists who succeeded in effacing peoples' pride in their creativity. By separating the craftsmen from their creations the museums unconsciously de-humanized the local traditional crafts. The specimens on display were treated as mcrc merchandise which were created for markcts. This was quite contrary to the honourablc collaborative place which craftsmen had in actual territorial- cultural situations. It is necessary to impress on the museum authorities and museum workers that after independence, museums in Gujarat ought to accept now missions. The pre-occupation with fragmentary collections of material as ends-in-themselves must be replaced with holistic view "Nature-in-relation to man" and "crafts-in-relation to the craftsmen should be now slogans. Each muscum object is capable of telling a story far beyond its material existence. If this ideal is overlooked, the museums will serve only the specialists who are knowledgable of the things. When British started muscums they were scholar-collectors of objects. They wanted indigenous material to be placed in muscums for protection so that other scholars can study them. The early museum men never found out what their visitors required or expected. There was a big gap between what the lay visitors knew or capable of knowing and what the muscums wanted to convey. In those days if the muscums had more realistic ideas, they would have helped all categories of visitors to know and enjoy the material on display. The failure of the muscums led to the common notion that museums are of history and they have hardly any relevance to the problems of visiting population today. The museums in the past never were willing to accept the responsibility of solving problems of people. Muscums were indifferent to society at large. They could not realize that success of museums lies in not only what takes place inside muscums but how they influence the society. It is ncecessary to accept new yardsticks of judging the effectiveness of museum services in Gujarat. It is better to appreciate that if museums care their collections of objects, the motivation for it is the connections between "objectsand-society", not "objects-and-museums". Collections cnter into museuns because they are required to tell the story of man. So the worth of a museum is not assessed in terms of the number of objects it possesses but how most of the visitors are provided opportunities to usc thc muscun resources. The use of the word "resourcc" implics potentiality of uses. A muscum is held to be a common man's university. An important step in putting muscum facilities to actual uses is to understand the concept of "de-massification". In simple words, it means not to trcat possible users as mcrc numbers or alike or same. Museums must study the vital differences which individuals and groups show in their motivations, expectations and fields of interest. A service to society should start from what various groups want, not what museum curators want to offer. It is a pcoplc-oricnted and active as dulciais - Altel.-d. al., 2001.4 For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir muscological approach. All media have demonstrated that the secret of popularity is found in attracting attention, then arousing curiosity and afterwards communicating meaningfully. In post-Independence Gujarat, the real progress of museums was found in those institutions which were organized on private initiative. They were not under control of inflexible bureaucracy. They remained in direct touch with the target audiences. They could innovate till they succeeded in their plans. Many examples can be cited of such enterprising muscum experiments. The Calico Museum of Textiles is a shining example of what innovative ideas can achieve. The Calico Muscum of Textiles in India was opened by Pandit Jawaharlal Nehru on 12th February, 1949. It was sponsored by the Calico Mills of Ahmedabad. It was the first muscum in Gujarat which followed the contemporary principles of design. In view of the need for conservation of its precious textile collections. Calico Muscum was the first museum in Gujarat which had installed with air-conditioning and artificial lighting. Textiles suffer when exposed to sun light and day light. The exhibitions were designed by the specialists on the staff of the textile Mill. They accepted the challenge of ideal popular education. Visitors were informed about the raw material out of which textile is manufactured. One understands how the raw material of cotton, linen, wool, silk, nylon and their combinations are processed. The processes of spinning and weaving are explained. The contemporary techniques are displayed against the backdrop of historical developments of techniques. Wonderful exhibit on differences in "weaves" is a masterpiece in muscological terms. It ought to inspire muscum educators in Gujarat to take up similar projects in which complex subjects can become both meaningful and visually interesting to lay visitors. Museums in Gujarat ought to highlight distinct traditions and excellence of local craftsmen. The Calico Muscum is busy with the historical study of texiles starting with Patolas in which designs are dyed into yarn before weaving. Also it has explained the technique of picchavais which serve as figural wall hangings in Vaishnava temples of the Vallabhacharya sect. A visit to the Calico Muscum can prove why India has been famous for her textiles. Not satisfied with showing the glory of the past textile traditions, the Calico Muscum places equal if not more emphasis on the distinct contemporary art of textiles in India. Calico muscum wants to study antique examples but does not encourage their imitations. It is rightly claimed that while reforms of Indian museums have been discussed and contemplated by many, the Calico Muscum has set a tangible example in the arca of visual education and projection of the glory of Indian traditions. The museum has a reference gallery and with the help of visual aids and selected original material, the following themes are illustrated. (1) The principal natural and artificial fibres, their sources and by-products. (2) Counts of cotton yarn and the basic weaves. (3) The evolution of the tools of textile production. (4) Indian handloom પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ * ૬ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir textiles. (5) Indian costumes through ages, (6) From cotton to cloth in a modern Textile factory (7) The economic history of India with reference to textiles. The private enterprise has another achievement to its credit in Gujarat. It is observed that Indian muscum movement is an urban phenomenon. This is so even if most of the people live in small towns or villages. Gujarat was one of the pioneers in shifting the muscological focus to the countryside. As an evidence of that one can cite thc cstablishment of the Children's Museuin in Amreli, in the year 1955 Late Padmashri Prataprai Mehta conceived this brilliant idea. Instead of running to government for support the museum was managed by a private trust. That arrangement freed the pioneering muscum from bureaucratic strangle hoid. The museum was a part of an All-India movement for Childrens' museums. Many innovative themes were selected in that museum. A small Zoo and a Planetarium are added for children's cducation. Toys from different Indian states are given pride of place in vicw of the target andicnce. Yet the cmphasis in selecting toys is to explain scientific principles. To protect the uniquc muscum from financial difficulties, some part of the land given to museum is used for building a moderate and compatible commercial complex with a view of securing rent to support museum activities which are remarkably innovative. Unfortunately, the cxample of the Amreli museum is not emulated in other places in the countryside of Gujarat. The government of Gujarat has a separate department to develop centres for propagating rural Technology and rural Technological Parks, When I was contacted in that connection, I visited the department in Gandhinagar and offered my ideas. In our opinion, such a park should have a rural childrens museum in which the children can see and operate means of modern technology relevant to agro-industries in Gujarat, besides environment and local cultural traditions. It will be appropriate here to refer to one more muscum as an example of private cntcrprisc. It is of Shreyas Folk Museum in Ahmedabad city. It was established in the year 1974 by Smt. Leona Mangaldas who was a pioneer in the field of education. Its scope is the traditional culture of Gujarat villages cspecially of Kutch and Saurashtra. The museum is well conccived in terms of presentation and educational activities, in two large halls. But Sections of farmer's house and Kathi house where holistic displays are installed about a thousand well documented original objects are presented. 300 of them are cmbroidered, 150 of woodwork, 75 silken objects, 75 of bead work, 75 of metal ware, 70 stonc, others are Brocade picccs, a leather and silver. Both ruling and pastoral communities of Gujarat are presented in their material culture contexts. The depth of the presentation is not found in other cthnological galleries of Gujarat where presentation appears superficial if not inisleading. For example Kathi population is dealt with all 19 subgroups such as Lalu, Deriya, Vaikha, Karapada, Vadada, Vikma, Kagda, Bhojak, Dhak, Vajasi, Govalia, Kadadia, Gaiya, Vajmal, Tor, Jogia, Boghra, Kasturia and Hudad. These ules cluczais - casei.--.-bal., 2001.9 For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 19 groups comprise, the Vala Kathi. The other Khuman Kathi have nine main divisions like Chandu, Chandsur, Mangari, Man, Motiar, Jamaniyar, Jogia, Lunasar, Valand. Morcover, there are five groups of Khachar Kathi such as Ramani, Rakhani, Godakha, Thebhani and Mokani. The other ruler community in Gujarat is of Rajput with its own subdivisions. The Rajputs of modern Gujarat are distinguishable on the basis of their claims of descendence from the former ruling dynasties such as Chavda, Chudasama, Chauhan, Gohil, Jadeja, Jhala, Parmar, Solanki, Rathord, Vaghela etc. In the matter of life styles and handicrafts the various groups share some commonalities yet maintain distinctions which reinforce their identities. A visit to the Shreyas Muscum is an enlightening experience. Besides the ruling communities, the museum also deals with the material culture of the pastoral communities of Gujarat like Rabari, Bharvad, Charan and Ahir in addition to the communities of Banni and Paccham are also dealt with in the museum. In addition to these groups, there is a satisfactory presentation of material belonging to farming communities like Kanbi, Sathvara, Mer, Bhansali, Koli, Ahir, Kharak, Aboti, Sagar. The main Kanbi group has subdivisions like Leva, Kadva, Anjana, Uda and Pirana. One can appreciate the unique work of the Shreyas Muscum by visiting it again and again to add to one's cultural insights into the indigenous communities of Gujarat. Its example should inspire young muscologists to explore new directions of muscum development. The Department of Museology was established in the year 1952. It was the first specialized department in Indian universities to serve the purpose of muscum development. It is an evidence of the foresight of the educational leadership in Gujarat. Muscology cannot be equated to training for muscum jobs. Muscology also deals with the philosophy of muscum work in social context. The Department of Muscology of the M.S. University of Baroda was expected to deal with the present problems of museums and to provide new concepts and ideals for the future museums. The underlying assumption of muscology is that each object in a museum tells a story far beyond its own limited existence. Museum collections provide evidence of civilizational changes and evolutionary processes. It is to the credit of the Department of Muscology that unlike in other Indian states, it experimented with new ideas. The department was not satisfied with training in muscum techniques. It wanted muscologists with vision of new kinds of museums in the service of society. One of the students who had his training in Muscology at Baroda created a unique museum in Ahmedabad devoted to the subject of Kites and Kite Flying. He collected specimens of Kites of various kinds. The Kites had wonderful colours and designs. He had a very large collection of these Kites which represented a unique heritage of Gujarat. Not only lacs of Rupees are spent every year on kites but it has become an annual festival for celebrations. Men and women of all ages revel the competitions of kite flying. Many explanations are given about the cause પથિક♦ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૮ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir for such celebration of kite flying in Gujarat including one for welcoming the Sun which moves towards the North after 14th January every year. The kitcflying is traced to the pastimes of Nawabs and noblemen. In Gujarat the kites are manufactured by very ablc craftsmen who migrate annually from the North. Not only kites but the special thread immersed in glass-powder is a highly valued product in connection with the kite-flying. The beauty of kites lies in the way colour papers are cut into different slapes and pieced together. It is a very intricate art of joining the different pieces so that the joints are invisiblc. Kites of different shapes and kinds have different names. Similarly the ways in which battles for cutting others' kites in sky require special strategies. They have also different names. Shri Bhanu Shah who collected kites is a passionate lover of kites and kite flying. He created the unique muscum of kites and it was dedicated to the people of Gujarat. The unique muscum was situated in the building of Sanskar Kendra. It represents the heritage of Gujarat. The kitcs are tangible but a lot of intangible heritage is associated with the art of creating kites and flying them enthusiastically. The Kite Muscum is a people's muscum offering opportunities for people's participation. Audio visual mcans can be used to show kites, kitc making, kitc. flying in the Kite Muscum. It is related to a very popular pastime. Hence an exhibition ought to be organized at many places in Gujarat both in urban and rural areas. A few days ago a news appeared in the Times of India Ahmedabad cdition, of 22nd Dec., 2001 under the heading "Vignettes of tribal life here evoke a feeling of humility." The text begins as follows "Verrier Elwin asked Nehru to define his tribal policy. Nehru reportedly replicd that "the whole of the Prime Minister of India's tribal policy can bc summed up in one word - lumility" ! The Tribal Museum of the Tribal Rescarch and Training Institute of Gujarat Vidyapith leaves one with this feeling of humility after secing the vignette of tribal life displayed therc. There are around 63 lakh tribals in Gujarat, belonging to 29 different tribes. The tribal belt in Gujarat starts at Khedbrahma and via the Panchmahals Bharuch and Dangs, ends at Valsad. There is scope for muscums in Gujarat to explain to the people the ccology and socio-political factors which are influencing the tribal ways. New muscological approach does not want tribals as "museum pieces" in their presentation as if thcy are not subject to changes from outside. This work requires constant update of data about the tribal groups based on round-the-year field work. The stereotypes in the minds of public should not be allowed to continue. In fact, representatives of tribals ought to be involved in the museum work related to tribals. The same can be said of many other groups identified in the "People of India" project which has dealt with 4635 communities inhabiting our country. The project has published a National List of Communities. The following communities are found in Gujarat according to the list : ulas.cluirztais - 252.-14.-Eszt., 2001.6 For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A) (1) Abdal/Dafati, (2) Agaria (3) Agri/Ager, Machoya Ahir, (5) Pancholi Ahir, Boricha Ahir, Paratharia Ahir, (8) Sorathia Ahir, (9) Anavil Brahmin (10) Ansari, (11) Arab, (12) Attarwala, (13) Audichaya Brahmin (14) Bafan, (15) Baharupi, (16) Bairagi, (17) Bajania, (18) Balochi, (19) Banjara, (20) Bansphodia, (21) Barda, (22) Baria, (23) Barodia, (24) Barujibi, (25) Barot, (26) Barthari, (27) Bavcha, (28). Bayad, (29) Khalpa, (30) Mochi, (31) Rohit, (32) Bhand, (33) Bhandari, (34) Bhanusali, (42) Bhogta, (43) Bhoi, (44) Sheikh abbasi, (45) Bohra, (46) Borpi, (47) Brahma Kshatri, (48) Chakec, (49) Chamar, (50) Champta, (51) Damor, (52) Dashami Bawa, (53) Deori, (54) Dhanka, (55) Dhed, (56) Dhobi, (57) Dhodia, (58) Dubla, (59) Dudhwala, (60) Gadhai, (61) Gamit, (62) Gancha, (63) Ganchi Pinjara, (64) Gandharv, (65) Garmatany, (66) Garo, (67) Gavri, (68) Gavli, (69) Chantia, (70) Gihara, (71) Golasinghare, (72) Gosain, (73) Jalali, (74) Kachchia, (75) Kadia, (76) Kangasia, (77) Kanphatia, (78) Kansara, (79) Kathi, (80) Katkari, (36) Bharwad, (37) Bhatia, (38) Bhavsar, (39) Bhil, (40) Dungri Garasia, (41) Billava, (82) Khatik, uas churnais - sulsel.-d. Bal., 2001.10 For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (83) Khawas, (84) Khodalo, (85) Kokna, (86) Koli, (87) Ghedia Koli, (88) Kotwalia, (89) Kunbi, (90) Lakhera, (91) Lambani, (92) Lodha, (93) Lohana, (94) Lohar. (95) Mahar, (96) Maiya, (97) Maji Rana, (98) Mali, (99) Malik, (100) Mangcla, (101) Maru Kumhar, (102) Meghwal, (103) Memba, (104) Mer, (105) Mewada, (106) Modh, (107) Momin, (108) Multani, (109) Mutwa, (110) Nadia, (111) Narsingpura (112) Nat, (113) Natada, (114) Odh, (15) Oswal, (116) Odhar, (117) Padmasali, (118) Panchal, (119) Paradhi, (120) Pasi, (121) Patni Vankar, (122) Pandara, (123) Rabari, (124) Ragar, (125) Rayidhoba, (126) Rathawa, (127) Rathodia (128) Raval Jogi, (129) Raysipotra, (130) Royma, (131) Sabar, (132) Salvi, (133) Sagara, (134) Sarania, (135) Shenva, (136) Shravan, (137) Sikligar, (138) Soni, (139) Sumra, (140) Sutar, (141) Thcba. (142) Thori, (143) Turi, (144) Wagri, (145) Warli, (146) Vayati, (147) Vagheri (148) Wancho This above long list is included because all these communities have their cultural identities. They have their own distinct traditions, dress-preferences, ornaments, songs, food-preferences, taboos, myths about the origins and migrations, favourite gous and goddesses, ceremonies, pilgrimages, rites and rituals associated with birth and death, and many distinct ways in which they differ from one another. Also they arc known for their occupations in which they have acquired collective skills or specializations. It is the duty of museums of Gujarat that these communities ulas, clunagis - Pulsz.-1a.-bal., 2009 , 99 For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir are studied in details. Both Their material culture and intangible heritage ought to be shown for a complctc understanding of their identities. Morcover, the changes which are taking place in them ought to be communicated with examples based on ficid work. Involvement of the representatives of the concerned communities in the collection of data and interpretation will ensure the appropriate, authentic presentation of the communities in Gujarat museums. The communities will feel that museums do not consider them as outsiders. The ideal is to make new muscums pcoples' institutions which they themsclvcs can use to know their own identities. The next step in this process is to link such identities to the developmental projects of the concerned communities. The old "Ivory Tower" mentality or attitude of the past museums is to involve the museums in the lives of communities and to involve the respected communities in making museums instruments for their self knowledge. One of the areas of muscum work in Gujarat is the inter museum coopcration. This will be a theme for a workshop being planned by the Museums Association of Gujarat. The saying "divided we fall, united we stand," is truc in relation to the fate of muscums in Gujarat. Muscums arc low-priority arcas for the funding agencies. The rise in the complexity of problems of conservation and documentation, identification, data-retricval, demands that all available cxpertise on muscum staff should be put to optimum use. Individual muscums cannot afford to appoint too many specialists because neither they are available in so many numbers nor they have enough work in all kinds of museums. Hence sharing the available expertise is the better option. A news item has appeared in the Times of India Ahmedabad cdition, of 25th Dec. 2001. It states that in Rajkot a historic building in the city which has links with the former years of the father of Nation, Mahatma Gandhi and which is lying in a state of utter neglect may get salvation. It is decided to convert the old building into a museum. Rs.3 crore will be available from the Prime Minister's Relief Fund for the renovation and conversion of the building into a national museum. Rajkot has good museums in the city like thc Watson Museum. The full story of the muscum is published in the Souvenir-cum-Guide Book. It has many scctions and the staff has good experience of organizing new galleries and cducational activities. It is in the fitness of things to suggest that more than hundred year old Watson Muscum should be involved in the work of the new museum in the conversion of the Mohandas Gandhi Vidyalaya building into a national museum in Rajkot. ulas. Elvirais - 24521.-.-12l., 2009.12 For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Museums of Gujarat at a Glance Prof. Subhash Brahmbhatt* The aim of our national cducation should be to develop the people's intelligence through the medium of our national culture and in this process museums can play very important role. By studying our ancestors and ancient heritages we come to know ourselves. Then, how can we think of National Education without museum ? Museums are, essential instruments for National Education. The development of museums, therefore, should not be neglected. The museums of Gujarat have been growing and developing. These days more and more emphasis is given to the creation of tribal muscums, mcmorial muscums science and technological musems, science ccntrcs, and science parks in Gujarat. Efforts are being made to introduce marine wealth section, gcological wealth section and children section in tvery important museums run by the Government of Gujarat. A time is not far when cvery district of Gujarat State will have at least onc museum to serve the people. Categorics of Muscums in Gujarat : Gujarat has carved a prominent place in the museum map of India. There are around 51 museums, big and small in Gujarat. Out of 51 muscums, some of the Museums are run by private bodies and some of the muscums are administered by the state Government, Municipal Corporations and A. S. I. The 51 muscums grouped as under : General muscums. Art and Archacological muscuns. Ethnological muscums. Mcdical muscums. Natural History muscum. Specialised museums : Textile, Utensils, Kitc. Personalia museums, Muscums in Gujarat uphold National heritage and promote international understanding, Gujarat, a tourist region, is rich in Cultural teasures housed in splendid museums of the State. There exist about fourty five muscums of different categories representing Art, Archacology, Natural History, Science and Technology, Gujarat is also rich in animal life which could be seen in its sancturics, national parks and Zoos. Gujarat is fortunate in having a good number of Museums which are very popular. The task of preserving these fine institutions has been accepted by the Department of Muscums and, it is now fully geared up to make them active centres of cducation for the community. * Principal, Shree H.K.Arts College, Ahmedabad-9 ulas.cluiratais - Pulsel.-4d.-232l., 200193 For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir GOVERNMENT MUSEUMS OF GUJARAT The following are the museums under the control of the Department of Museums. (1) Baroda Museum and Picture Gallery, Vadodara. (2) Kachchh Museum, Bhuj (3) Barton Museum, Bhavnagar (4) Lady Wilson Museum, Dharampur. (5) The Museum of Antiqutics, Jamnagar. (6) Junagadh Museum, Junagadh. (7) Darbar Hal! Muscum, Junagadh. (8) Watson Muscum, Rajkot. (9) Saputara Museum, Saputara. (10) Prabhas Patan Museum, Prabhas Patan, Somnath. (11) Sardar Patel National Museum, Bardoli (12) Chota Udaypur Tribal Museum (13) Shamlaji Museum (14) Vadnagar Museum (15) Political History Museum, Vidhansabha House, Gandhinagar There is no National Museum owned by the Central Government in Gujarat. However, there is a site museum known as "Lothal Museum" under the control of A.S.I. at Lothal which is noted for Archaeological site representing Indus valley civilization and One more site Museum is coming up at the Modhera Sun Temple Campus by A.S.I. The following museums are taken care by the Municipal Corporation, Universities, A.S.I. and Private Trust. Ahmedabad The Museum of the L.D.Institute of Indology, Ahmedabad. Gujarat Museum Society - N.C.Mehta Collection, Ahmedabad. Muscum of Sheth B. J. Institute of Learning and research, Ahmedabad. Karnavati : Atit ni zankhi, City Museum of Ahmedabad Kite Museum of Ahmedabad Shreyas Museum of Folk Art, Ahmedabad. Calico Museum of Textiles, Ahmedabad. Gujarat Vidyapith Tribal Museum, Ahmedabad. Vichar Museum of Utensils, Ahmedabad. B.J. Medical College Museum, Ahmedabad. Natural History Museum, Kankaria zoo, Ahmedabad. Gandhi Smarak Sangrahalya, Sabarmati, Ahmedabad Sardar Patel National Memorial, Shahibaug, Ahmedabad. ulas. Eluczais - Pulsel.-1a. Ba., 2009 98 For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Samrat Samprati Muscum, Shri Mahavir Jain Aradhana Kendra, Koba, Gandhinagar. Amreli Shri Girdharbhai Bal Sangrahalaya, Amreli. Anand Agricultural Museum, Anand Baroda Archaeological Muscum of the M.S.University, Vadodara. Maharaja Fatesinh Muscum, Vadodara. Health Museum, Vadodara. Medical College Museum, Vadodara. Agricultural Museum, Vadodara. Bhavnagar Barton Museum, Bhavnagar. Gandhi Smriti Muscum, Bhavnagar. Sardar Smriti Museum, Bhavnagar. Crafts Museum, Bhavnagar. Bhuj Madansinghji Muscum (Ainamol), Bhuj. Kapadvanj Dhirajben Bal Sangrahalaya, Kapadvanj. Khambhat Rajani. Parekh Arts College Archaeological Museum, Khambhat. Lothal Lothal Museum Modasa Modasa College Museum, Modasa. Modhera Modhera Museum Morbi Dramatic Art Museum, Morbi. Surat Shri Sardar Vallabhai Patel Art and Industrial Museum, Surat. Vallabh Vidyanagar The Museum of the Sardar Patel University, Vallabh Vidyanagar. A brief outline of the museums run by State Government : Museum and Picture Gallery, Vadodara : us. Eluczais - zilsel.-4d. Bal., 2001. 94 For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The museum was established in 1894. The Muscum possesses unique collections representing local, regional, National and International Cultures and Civilization. It is famous for European oil paintings, miniature paintings, sculptures, textiles crafts, wood-carvings Islamic art, Japanese art, Chinese art, Nepal and Tibetan art, Egyptain art, Indian and Foreign coins, science and natural history collections, etc. The museum is also famous for its annual bulletin, picture post cards, monographs and other popular museum publications. Technical Bulletins are also published along with Art Bulletins. Twenty eight Volumes of the Annual Bulletin have been published. Moreover, ten Monographs have been brought out. Special lecture series and other educational programmes are arranged every year for the educational benefits of students and general public. The Kachchh Museum, Bhuj : This is the oldest muscum of the State. It was established in 1877 by the rulers of Kachchh, and was run by rulers of the state before independence. There are at least twelve categories of exhibits and they include sculptures of stone and bronze, paintings, ethnological exhibits, textiles, stone incriptions, hero stones, minor arts and crafts, coins, natural history specimens, musical instruments, weapons, wood carvings, etc. Nearly 20,250 exhibits are in the possession of the museum. The Lady Wilson Museum, Dharampur : The museum was founded in 1928. The Museum is situated in the tribal belt. It is noted for tribal art and culture of Gujarat. The museum possesses unique collection of tribal art and cultural property representing Gujarat, India and Foreign countries. It also contains specimens of staffed wild animals, specimens of zoology and geology. It has a special collection of musical instruments, classical as well as folk. The collection of industrial arts from India and Foreign countries are interesting. Nearly nine different categorics of exhibits are on display. In all there are about 8,433 exhibits in the possession of this museum. Museum of Antiquities, Lakhota Talav, Jamnagar: The museum was established in 1946. There are five categories of exhibits in the muscum which include sculptures, paintings, folk art, natural history specimens and coins etc. There are nearly 490 cxhibits in the possession of the museum. Junagadh Museum, Sakkar Baug, Junagadh : The Muscum was founded in 1901. There are nearly 15 categories of exhibits in the Muscum. They include pre and protohistoric materials, stone sculptures, bronzes, miniature paintings, manuscripts, stone inscriptions, copper plate grants, silver art, glass and porcelain art, folk art, wood carvings, textiles, foreign art and natural history collections, etc. In all, are nearly 34,396 exhibits in the possession of the museum. In all, there are nearly 2,900 exhibits in the possession of the museum. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ = ૧૬ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Darbar Hall Museum, Diwan Chowk, Junagadh : The museum was founded in 1947. There are five different categories of ex hibits. They include weapons, oil paintings, miniature paintings, photographs of histori cal importance, royal palanquins and "hoddas" textile and carpets, royal furniture belonging to the Babi ruler of Sorath (the Ex-rulers of the old Junagadh State). Th museum is famous for special collections like royal furnitures, silver thrones, silve chairs, carpets with gold embroidery, various types of zummars (chandeliers), mirrors silver art objects, etc. the most important gallery of the museum is the Darbar Hal which is a period room representing the royal assembly hall of the ex-rulers of the ol Junagadh State. It has put on display the then 'Darbar' in its original settings so tha people may get an idea of the royal court and assembly hall of the pre-independenc period. The museum is also noted for its special collection of royal arms and the gallery especially created for their display is known as 'Silehkhana' presening differen categories of daggers, swords, knives, fire arms, spears, shild decorated with gold precious and semiprecious stones. The collection of historical photographs are very rar and interesting and reveal the historical background of ex-rulers of Saurashtra. Watson Museum, Jubilee Garden, Rajkot : The museum was established in 1888. There are at last 25 categories of exhibit: and they include sculptures, coins, bronzes, miniature paintings, manuscripts, textiles silver work, copper plate grants, natural history specimens, anthropohogical collection musical instruments, (Darbar Hall) wood carving, handicrafts, etc. Nearly 26,000 exhib its are in possession of the museum. Saputara Museum, Saputara, District Dang: The museum was established in 1970. This is a museum devoted to tribal ar and culture. There are four main categories of exhibits and they include tribal musica instruments, tribal costumes, tribal ornaments, prehistoric tools of the Dang area, etc There are nearly 420 exhibits in the possession of the museum. This is the Governmen museum devoted to the art and culture of the Dangi tribes of the South Gujarat. Prabhas Patan Museum, Prabhas Patan, District Junagadh : The museum was established in 1951. There are three major categories o exhibits. They include objects of art and archaeology, few specimens of natural history The muscum is famous for stone sculptures, and stone inscriptions. There are nearly 3,500 exhibits in the possession of the museum. Shamlaji Museum The museum was established 1992 at Shamlaji. There are major categories o exhibits. The museum is famous for terracotta figures, Hindu, Buddhist and Jain sculp tures. Vadnagar Museum પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The museum was cstablished 1996. There are three galeris in this building known as Vadnagar vithi. The museum is full of photographs, scultures and coperplates. NON-GOVERNMENT MUSEUM : Among the Non-Government Museums, thc following are worth mentioning. Museum of L. D. Institute of Indology, Navrangpura, Ahmedabad : The museum was established on third October, 1957. It is run by a Private Trust. The Director is the lead of the museum. The museum is having very rich collections on illustrated jain manuscripts, book covers, bronzes, paintings on cloth and paper which are very rare and valuable. The museum is very famous for valuable exhibits representing Jain art and culture. It possesses unique collection on Jain paintings, manuscripts bronzes. The Gujarat Museum Society (N.C.Mehta collection) The museum is famous for Shri N. C. Mehta collection which includes 585 miniature paintings, 12 books covers and 483 manuscript folios. The collection of miniature paintings include several schools such, as Marwar, Malwa, Bikaner, Bundikota, Bundelkhand, Mughal, Basoli and Kangra. Museum of B. J. Institute of Learning & Research, Ashram Raod, Ahmedabad. Director of the B. J. Institute is the hcad of the museum. The museum collections include coins, sculptures, manuscripts in Sanskrit, Prakrit, Hindi, Gujarati, Arabic and Persian Paintings and stone inscriptions are interesting. Karnavati : Atit ni zānkhi, City Museum, Ahmedabad . It is institution to nurture and restore the values, ethos, pride and aspirations of is conceived as a cultural node of a living heritage. Ahmedabad has been perhaps the only urban centre in the country developing on its own terms relaying entirely on its own resources. This has been possible as its people invested their time and vision in city's development affairs. The unbroken chain of individuals, industry and institutions has been fundamental to the city of Ahmedabad. As a result, economy, culture, crat art, architecture or its administration and politics has been interwined. It is consciously designed to bring out these interrelated facets of city. City museum emphasises on representative value of the artifacts. It is housed in a building designed by internationally renowned french architect Le Corbusier in 1954. Shreyas Folk Museum, Ambavadi, Ahmedabad This is the first Folk art museum of its kind in Gujarat. The museum was established in 1977 by the Shreyas Foundation, Ahmedabad. It is run by the private trust. ulas. Elurrais - mlsz.-4d.-Bal., 2009.96 For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The museum is situated on the campus of Shreyas Foundation in the charmin atmosphere of Shreyas Hill. The exhibition halls are air conditioned. Various objects c folk art and culture arc on display in the museum. The important exhibits includ colourful embroidery, bead works, wood carvings, metal images and utensils, leathe works, costumes, animal decorations, objects of household use etc. The museum ex hibits represent various aspects of ethnic cultures of Kathi, Rabari, Ahir, Charar Bharwad, Kanbi, Koli, Mer, Bhansali, Rajput, Brahmin, Bania, Meghwal, Khoja, Bohr: Meman Miana and many other tribal communities. Calico Museum of Textiles, Retreat, Shahibaug, Ahmedabad The Muscum was established in 1949. It is run by Sarabhai Foundation. Thi is the only specialised Textile Museum of India. The museum is remarkable in many respects. It is the first muscum in India t take up the study of textile history and technology of India. The visual display c representative collections of Indian textile heritage is supplemented by a library c books and magazines dealing with textiles costumes and technology. This histori textile museum is rich in collections of ancient costumes, embroidery works, cotto painting and printing etc. The museum is noted for its publications. Important publ cations are: (1) Journal of Indian Textile History (2) Monographs on selected themes. (3) Other publications Museum of the Tribal Research and Training Institute, Gujarat Vidyapith, Ahmedabad. The museum was established in 1962 as the University Museum. The muscur is noted for ethnological materials especially belonging to the Tribals of Gujarat. Fol musical instruments, agricultural implements, tribal ornaments, ritual masks, tribal hous plan, tribal art objects, tribal craft objects etc. are noteworthy. Natural History Museum near Kankaria Zoo, Ahmedabad The museum came into existence in 1975. It is a part of the Zoo run by th Municipal Corporation of the Ahmedabad City. The museum has been organised by th Zoo Superintendent who is also head of the Muscum. The museum presents fifteen skilfully prepared attractive dioramas of rare bir and mammals of Gujarat. The birds and mammals have been displayed in their life lik habitats presented in their natural surroundings. The mammals and birds are displaye in different pose and postures in order to create realistic effect on the mind of th visitors. Gandhi Smarak Sangrahalaya, Harijan Ashram, Ahmedabad. The museum was established in 1951. It is run by a public trust. The ne પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૧૯ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir muscum building came into cxistence in 1963. The muscum is noted for the manuscripts on Gandhiji's correspondence, negatives on the lives of Gandhiji, Kasturba and other national Icaders. It possesses few relics of Gandhiji including his writing desk, spinning wheel. Life size oil paintings depicting various episodes from the life of Mahatma Gandhi arc interesting. The museum has brought out picture post cards, colour reproduction and several publications including guide book. Film-shows on the life of Mahatma Gandhi is a regular featurc. Sardar Vallabhbhai Patel National Memorial, Shabibaug, Ahmedabad. This mermorial of Great son of Gujarat and national leader, first Deputy PrimMinister and first Home-Minister, Architect of India's re-construction and integration. Sardar Vallabhbhai Patel has a unique and the foremost place in the whole of the country. It is a Permanent Exhibition of "SARDAR's life and Vision" which covers the entire life and work of Shri Sardar Saheb. Samrat Samprati Museum, Shri Mahavir Jain Aradhana Kendra, Koba, Gandhinagar. Gyanmandir is the jewel in the crown of this institution. This is the soul of all activities. Considered as one of the biggest Librarics and Muscuma of Ancient Indian Heritage, this Gyanmandir has following treasure, which go on increasing every single day. Collection of over 2,50,000 Handwritten Manuscripts including 3000 Tādpatras, which arc 200 to 1000 years old, covering subjects like Jain Darshan, Art, Literature, Grammar, Yoga, Sculpture, Astrology, Ayurved, Environment, History, Philosophy, Indian Culture etc. Collection of 85,000 printed books on similar subjects. Collection of details of all Ancient Books & Tadpatras from other Jain Libraries in India, for use of Scholars. Samrat Samprati Museum having a good collection of Idols/Statues in Stone, Marblc, Sfatic, Bronze, Wood, Ivory ctc, which are 2000 to 1200 years old. The Museum has also collection of magnificent Miniature Paintings, Ancient Gattaji, Vigyapti Patra (Scrolls), Tampraptra, Bhojpatra, Tädpatra, Coins and innumerable Ancient Artifacts, displayed in a well designed Art Gallery. Shri Girdharbhai Children's Museum, Amreli The museum was established in 1955. The museum is run by a trust. There are nearly 15 different categories of exhibits. The museum is mainly devoted to natural history and science. But the collections on art are also given equal importance in the museum. It has nine well organised sections as under: 1. Philatelic Section 2. Story Section Paintings Section 4. Scientists Gallery 5. Planetorium Section 6. Dolls section showing dolls collected from all over the world, 3. ulls. Elurrais - Bilsel.--.-bal., 2001. 20 For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 7. Childrens zoo and natural history section. 8. Bird section Section showing organic evolution, Archacological section showing archacological materials collected as a result of excavations art Amreli. Nearly 5,000 exhibits are exhibited in the museum Museum of Archaeology and Ancient History, Department of Archaeology and Ancient History, M. S. University, Vadodara. The Museum was established in 1950. It is run by the M.S.University of Vadodara. The museum is famous for unique collection on Buddhist antiquities and works of art discovered from Devni-mori of North Gujarat as a result of excavation by the Department of Archaeology. The museum is also noted for its interesting collection on prehistory and protohistory of Gujarat discovered from various sites of Gujarat as a result of cxcavations. There are models of fossil-men which are very interesting for students. The interesting exhibits are: (1) Buddhist relics from the famous Devni mori stupa of Sabarkantha District, (2) Copper plate dated to 486 A.D., (3) A pot dated to 2000 B.C. Maharaja Fateshsinh Museum, Laxmi Vilas Palace Compound, Vadodara. The museum was established in 1961. The collection includes copies of Greek, Roman and later European sculptures, master pieces of European oil paintings, sculptures by Felici, French furnitures etc. The museum collection fall into many categories. However, it is noted for oil paintings by Ravi Varma, sculpturcs made of marble, Greeco-Roman arts, Chinese and Japanese art etc. The oil paintings respresenting members of the then Gaekwad princely ruling family are striking. The museum was established in 1932. It is run by the Municipal Corporation. The Museum is noted for hсalth exhibits, models of human anatony, maps and charts on the subjects of health and sanitation. Medical College Anatomy Museum, Vadodara : The museum was established in 1949. It is run by the college authorities of the department of medical education. The Museum is noted for collections on human anatomy, abnormalities seen in human body, normal and abnormal features, specimens of comparative anatomy of different animals. The maps, charts and models are very interesting Sardar Vallabhbhai Patel Memorial Museum, Bardoli : This is a museum devoted entirely to the study of achievements and contribu ulas. Elulais - Brisel.-ra. Isal., 2001, 29 For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tions of Sardar Patel, the great national leader of India. Barton Muscum, Bhavnagar : The Museum was established in 1882. There are nearly 25 categories of exhibits in the museum and they include stone and bronze sculptures, coins, palm-leaf, folk art, weapons, ancient pottery, marine specimens, geological specimens. paintings, bead work and embroidery, archaeological antiquities etc. There are nearly 16,700 exhibits in the possession of the museum including coins. Adjacent to this museum, there are three other small museums housed in the same building namely- (1) Gandhi memorial Muscum (2) Children Museum and (3) Art and Crafts Museum. Gandhi Museum, Gandhi Smriti, Bhavnagar : The muscum was established in 1955. It is run by Gandhi Smriti trust, Bhavnagar. Rare photographs, documents and personal relics of Mahatma Gandhi are displayed in the muscum. The Madan Singhji Museum, Bhuj The museum was established in January 1978. It is known as "Aina Mahel" which is a period room of 16-17th Century A.D. The muscum is run by the private trust. The museum is noted for its collection on miniature paintings, wood carvings, glassworks of art. The museum itself is a period room of 16-17 centuries A.D. reflecting the art and architecture of Kachchh of that period. The museum is very interesting. Over and above these museums enumerated above, there are museums which are noted for their special collections meant for research and reference works. The Museum of Shri Rajani Parekh Arts and Shree Keshavlal Bulakhidas Commerce College, Khambhat. The museum was established in 1960. It is run by the private trust. The museum collections include coins, sculptures, wood carvings, manuscripts etc. Lothal Museum at Lothal It is an archaeological site museum administered by the Central Government. The museum was established in 1977. Lothal is famous archacological site revealing the relics on the extension of the Indus-Valley civilization in Gujarat. The museum is situated adjacent to the Lothal archacological site. The museum has put on display cultural properties which have been unearthed as a result of archaeological excavation at Lothal. The important relics on display include earthen pots and containers of various sizes and shapes, seals and sealings with inscriptions and figures, ornaments made of terracotta, shells, stone and copper, figures and images made out of terracotta, copper and bronzes, gold articles meant for self adoration and so on. All these antiquities of the Lothal museum belong to the chalcolithic protohistoric પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧૨ ૨૨ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir period of Gujarat. The Harrappan and Mohan-Jo-Daro archaeological sites have bec included within the territorial limits of Pakistan. Lothal is the only protohistoric chalcolih site in India which can be compared to Mohan-Jo-Daro and Harrappa. This is the only Central Government Museum in Gujarat. Modasa College Museum, Modasa. The muscum was established in 1965. The museum is rich in archacologic antiquities. The Jain Tirthankara images made of white and black marble are ver interesting. Most of these images are conspicuous by the presence of inscription inscribed on them. The sand stone image of Sun-god, Shiva and Parvati, Vishņu ar Vaishnavi arc important. The museum is well organised and rich in stone sculpture inscriptions, tribal art and rarc manuscripts on stagcablc plays written during the 191 century. Over and above these, the muscum possesses folk musical instruments, wcal ons, ornaments belonging to the tribal population of Sabarkantha and Panchmahals Dramatic Art Museum, Morbi : The museum was established in 1965. It is run by a private trust. The museu is noted for collection of manuscripts on dramatic art and drama literatures from ear to modern period. Sardar Vallabhbhai Patel Art and Industrial Museum, Sonifalia, Surat. The muscum was established in 1891. It is run by the authorities of the Mi nicipal Corporation of the Surat city. It was named after the collector of Surat M Winchester The important collections are: wood carvings, metal and stone sculptures, ivoi and sandalwood objects, oil paintings, natural history objects, miniature painting terracotta, porcelain, textiles, manuscripts etc. It is a multipurposc museum. The colle tion on textiles and wooden objects are noteworth. Museum of Art and Archaeology, Sardar Vallabhbhai Patel University, Vallat Vidyanagar. The museum came into existence in 1949. It was originally known as 'Art ar Archacology Museum'. Now it has become a multipurpose type of museum and known popularly as University Muscum. The muscum is noted for its collcction on bronzes and stone sculptures. Near 2500 bronzes belonging to various countries of South-East Asia are on display. It al includes collections on rocks, minerals, fossils, inscriptions, coins, pre and p materials, etc. It is a multipurpose museum representing various activities of the un versity Departments. ulas ocluziais - wisel.-12.-1321., 2001. 23 For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir District Science Centre at Dharampur : The District Science Centre was established in 1984 at Dharampur which is a backward Tribal arca in the Valsad district of South Gujarat. This is the only Science Centre in Gujarat which has been created by the Council of Science Museums, Department of Science and Technology, Government of India in collaboration with the Department of Museums, Government of Gujarat. The State Government has provided the land monetary assistance for the establishment and development of the Science Centre. The Science Centre has put on display various kinds of Science and Natural history exhibits representing the Natural wealth of the Valsad district. The centre is noted for imparting training on Science to the Tribal children with the help of working models of Science and Technology. The purpose of this Science Centre is to motivate the Tribal children for Science learning through entertainment and Practical work. The centre has also created a Science-park for attracting tribal children towards learning of Science and Technology through sports and games. The Science centre is receiving considerable response from the local tribal communities. પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૨૪ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 603 . Krishna lifting Mt. Govardhana A folio from Gita Govinda, Basohli, c. 1730 A.D. એન. સી. મહેતા આર્ટ ગેલેરી (જુઓ અમિતાભ મડિયાનો લેખ) SARAS SR. Friends of Meseum Society, Clo Meseum & Picture Gallery, Sayajibaug, Vadodara - 390018. Ph.: 793801 • email : FOMS2002@hotmail.com ules. Eluchais - Brusel.-4d.-Bal., 2001 • 24 For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lalbhai Dalpatbhai Museum, Ahmedabad Lalit Kumar Thc Lalbhai Dalpatbhai Museum of art and archaology, Ahmedabad was established in its new building in 1983. Situated in the sylvan environment and amidst several cducational and research institutions, in western part of the city, the museum provides a rare opportunity of aesthetic experience to the students, scholars and people of the city. The museum has two major galleries. The sculpture gallery of the museum is named after the major donor of the collection smt. Madhuri D. Desai, of Bombay. She was the daughter-in-law of the famous jurist Bhulabhai Desai. It is a gallery with a difference. The collection is rich and varied. The oldest sculpture in the gallery dates back to Sunga period (c: 2nd century). The gallery has images of all the major and minor art styles of the last two millennia. Gandhar and Mathura, the two great centres of art of the Kushan period arc represented by some of the finest examples of the school. The Buddha head cast in stucco on the model of Greek god Apollo is perhaps the largest hcad (ht. 63 cm), which is dated to 4th century. The standing image of the god Vishņu from Mathura of c. 3rd century is one of the best-preserved images of this period. An architectural fragment with the river goddess Ganga relieved on it is also one of the carliest images of c. 400, a time when her representation was made for the first time. The oldest cult image of Lord Rāma attributed to the Devagarh group of temples, a well-known Vaisnava site near Jhansi, in Uttar Pradesh is housed in this gallery. The image is dated to c. 500 when the cult of Rāma might have bcen difficult to comperhend. According to our current understanding the cult of Rāma began only after the 12th century. Incidentally, this gem of sculpture remained unidentified for 14 years. This life size image of Lord Rāma welcomes the visitors from the left side of the gallery as one enters the museum. Next to it stands Vishnu in marable, a representation of the Lord popularly known as Vaikunth Vishnu but actually, represents the iconic form of his cosmic manifestation, which was revealed by Krishna to Arjuna at the time of the great battle of Kuruksetra. The vyākhyāna mudra as shown by his two hands also vouch for his identification, otherwise this mudrā is hard to explain in this form of th Kārttikeya, the warlord of the gods, is yet another rare icon from central India in the present collection. The Päla rulers of eastern India were great patrons of Indian art. They were responsible for the large production of Buddhist, Saiva and Vaisnava images. Interestingly, the Pala Rulers were Saiva and the women of the royal house were followers of the Buddhism. Religious tolerance was very much observed in this period. * In-charge, L.D.Museum, Ahmedabad. ulas. Elulais - Bilbel.- 1a. Bal., 2001. 2€ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The Visnu, Umā-Maheśvara and Buddha images along with others are put here in a group to represent the art of eastern India. An assorted group of bronzes from the famous Ghogha hoard arc on display. One of the large images of Adinātha in its 24Jina composition is a rare example of the art of the later Akota style. It bears a date 1066 inscribed on its back. The Ādinátha, from Sirpur near Nandurbar in Maharastra, is a classic cxample in itself. This rare bronze found its way in the present collection by virtue of its mistaken identity as Buddha, at the hands of Jains of the Sirpur establishment. They feared its discovery might prompt Buddhists to stall their claim over the site. The nine life size sculptures from the Chola kingdom, a rare sight in Indian muscums of North India, adorn the gallery. Siva Daksiņāmurti, an image of the goc as a grcat teacher of dance, music and sciences, is a rare image for its animated countenance. His open mouth and hands in yākhyāna mudrā, impart an impressior of a particular moment of his discourse in progress, has been very successfully frozer by the sculptor in this image. This kind of animated representation, never attempter before, makes it a rare example in the history of Indian sculpturc. The goddess Vaishnavi from a local private collection, is yet another sculpture of rare occurrence for it is al unfinished sculpture in the history of Indian sculpture. It represents a phase of carvin just before its completion. It was abandoned for some reasons. On closer, cxamination one can casily observe that the sculpture began to finish the image but soon abandone it for obvious reasons. The broken right hand or the chipped off corner of the lip mig! have prompted him to give up the commission as such images are never consecrate in a temple. Other possibilities cannot be ruled out. Curiously enough the image tha was of no value to a temple project escaped the waggerics of time and found he ultimate destination in this muscum. The portrait sculpture of Jaisimha Siddharāja dated - 1285, is a rare sculptu: from a group of other royal portrait images from Harij. These were done after h lifetime by one Thakker Vilhaņa. Other noted examples in the collection inclus Brahmanical bronzes from south India, and western India. Other cxamples of art display are not less important in the history of Indian art. In this way art from all 1 four quarters of the country give this gallery a rare and distinct status of a nation gallery of Indian sculpture (after the National Museum, New Delhi). The collection is cqually rich in the area of other forms of visual art. T museum has the finest collection of the Gujarati Painting style in the world housed the Muni Punyavijayji Gallery. Muni Punyavijayaji, an erudite Jain scholar and Sht Kasturbhai, the industrialist, were responsible for the cstablishment of the L.D. Instit of Indology, Ahmedabad in 1956. The finest examples of the illustrated Jain mar scripts in this collection come from Muniji's collection. The Kälakācāryakathā of 1430 is a precursor of the Mandu stylc of Jain painting. The famous Sangrahanisu ulso Elulais - tiszł.-td. Bal., 2001.29 For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir painted by Govinda at Matar in 1583 is a hallmark of the style in the history of manuscript painting. The illuminated wooden book-cover of a palm leaf manuscirpt of the 12th century is one of the gems of this collection. This unrivalled example shows on its inner side eight of the sixteen vidyadevis, the Jain goddesses of learning, along with its patron donor. The collection has about a dozen such rare manuscript book covers. Among the scores of cloth paintings, the Pañchtirthi pata dated 1433 is the oldest extant example. According to its colophon it was painted at Champaner. Interestingly, a part of this long scroll is in another museum in Ahmedabad. Cosmological diagrammes representing the morphology of the cosmos were famous among Jains for its didactic use and so were the game of wisdom, Jñanabāzi diagrammes, popularly known as snake and ladder. The muscum has a good collection of such paintings. The Eight Continents Astadvipa pata, formerly from the Kasturbhai Collection, Ahmedabad, is one such rare and unrivalled example. Also on display are the Jain mystic diagrammes of rare conception. The miniatures on display include a cross-section of Rajasthani paintings represented by Malwa, Mewar, Marwar, Bikaner, Jodhpur, Jaipur, Sirohi, Aurangabad and Paithani paintings. The artists retrenched from the royal workshops of the Mughals painted the Naladamayanti Rāsa paintings of this collection. One such artist also painted the famous illustrated letter of invitation from Agra. His name was Ustad Salivahan. Jains usually sent such invitation letters in the form of long scrolls to their spiritual preceptors, inviting them to their place to spend the rainy season, when they give up a wanderers' life. The Jain community of Agra sent this letter in 1610 to Acharya Vijayasenasuri who was then resident at Patan in Gujarat. The scroll is a historical document. It commemorates and documents the famous event of granting royal order, firman, to observe non-killing during the Jain festival of Paryusana in his empire, in the hall of audience (divanc-am) in Agra fort. The two foreigners, who had just arrived in Agra, Jesuit priest Francisco Corsi and physician William Howkins, are seen on the scroll. They are also seen on several other royal paintings of Jehangir's time. This gallery also highlights woodcarving for which Gujarat was justly famous. The 17th century examples of the narrative panels, from a Jain temple, relate the life scenes of the marriage of Neminath, the 22nd tirthankar. P.T.Munshaw Coin Collection, Ahmedabad, comprises of coins representing the whole history of Indian numismatics. The punch-marked Bentbar from Gandhar, the Larin of Adilshah, Zodiac series of Jehangir to Zalali and Din-e-elahi coin of Akbar find their place in the numismatic section of the gallery. પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૨૮ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Museums at the B.J.Medical College, Ahmedabad Dr. K. K. Shel At the B.J. Medical College, Ahicdabad, there are a number of museums of which Anatomy muscuin and pathology museum maintained by respective depa ments are well organised and well arranged. The Anatomy museum is near the Anator wing and the Pathology muscum is near the pathology wing. The Anatomy musel contains hundreds of specimens of various organs removed from cadaver bodies a arc mounted in bottles with preservatives. They not only contain specimens showi normal pattern of the different organs, but also they contain specimens of varig organs of the body showing abnormalities. The specimens are prepared by dissecti by various doctors working in the department from the cadavers and the specimens : mounted showing normal and abnormal anatomical structures. The museum also sho specimens representing the ambryonic development of human foetus at its varic stages of development. The muscum is spread over the various floors and conta specimens well preserved and well maintained. The credit for all these goes to vario professors, tutors and demonstrators working in the anatomy department, whose pai taking efforts have given shape to the present muscum in the Anatomy departmei The Pathology Museum is near the pathology department. It also conta hundreds of specimens showng different organs. The specimens are obtained at po mortem done in the pathology department and at operations done at civil hospitali specimens showing diseased states in various organs like tuberculosis, cancer, pneur. nia, inflammations, tumors ctc. are preserved in bottles with preservatives. The spe mens are numbered and charts bearing the numbers mention the disceased condit in the specimens. As like the Anatomy department, the museum owes its present sta due to the painstaking efforts of various doctors working as professors, lecturers demonstrators who have prepared the specimens and maintained them in proper F servatives to avoid decomposition. Almost all types of diseases occuring in the be in different organs can be visualized in the specimens those are mounted. The path ogy muscum is spread over 2-3 floors of the side wing of the pathology departmı There are also other departments like pharmecology, forensic department They contain their muscum collections in the departments. The Pharmecology dep ment has various plants, herbs, seeds ctc. which are used for medical purposes and preserved in bottles. The Forensic department has its departmental collections show various posions and charts showing their treatinent. Thus B.J.Medical college museums are some of the best organized musel among the medical college muscums of Gujarat. * Surgeon and Superintendent, C.G.General Hospital, Uttarsanda (Dist. Kheda) ulas. Eluntais - 3152.-1a.-Bal., 2001. 26 For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Utensils Museum of Vishala, Ahmedabad Acharya Shri Kailassagarsuri Gyanmandir Subhash Brahmbhatt* Utensils belong to that class of cultural objects which have for ages been an integral part of everyday life. These utensils are displayed in the utensil Museums with a remarkable degree of aesthetic awareness and tremendous sense of usability combined with practicality and beauty. Now a days steel utensils have taken place for copper utensils in household use. In very few houses we can see the old copper vessels. When Mr. Surendra Patel was small, he used to watch with great interest a small display of utensils on the shelves of his house. When he saw beautiful metal utensils being sold for their weight and melted down to be reshaped, his immediate reaction was to save these traditional forms before they were lost for ever. This is not an income generating activity. Mr. Patel has been facing several financial pressure from time to time. He has been striving to obtain support from the various public agencies but so far hardly any assistance has come forth. The Government of Gujarat has encouraged Mr. Patel's team from time to time. The museum has been included as an important part of the tourist's itinerary of Ahmedabad followed by the Gujarat Tourism Development Corporation. The museum has generated tremendous awareness among the public about the value of our cultural heritage and that an average of 40 to 60 visitors come daily. It is interesting to note that, when an ancient tradition of technology modernizes due to the advent of new material, there is a slow transitional process from the old to the new situation. The credit for this unusual museum gocs entirely to the genius of the founder Mr. Surendra Patel. It is a new muscum barely 18 years old and is exclusively concerned with Indian utensils. It is a unique museum of utensils. Mr. Patel has collected these utensils from all over India. It's main collection is from Gujarat. The utensils museum display 2500 pieces which represent metal objects. There are different shapes of pots, bowls, furniture, storage container for clothes, money and food, etc. and a wide range of cooking vesssels which is mostly used in villages. Among these are some beautiful specimens of 'Bidri' ware, where the base metal- usually bell metal has been engraved with designs and patterns filled with silver and even gold, 99% of this museum house objects have been patronized by the ruling houses of the Mauryas, Guptas, the Cholas, the Rajputs and Mughals. The use of some utensils is as follows: (1) Tambākundi This huge potsar meant for storing water or cooking. The ring handles are attached to them to facilitate carrying and shifting. They pass a * Principal, H.K.Arts College, Ashram Road, Ahmedabad. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૭ ૩૦ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (2) (3) wooden rod through rings and lift like a palanquin. Thc hemispherical broac vessel known as “Tāmbākundi” storing hath water has a frequent narration is Indian History Māņa : a water pot used as musical instrument, the word Māņa probably comes from Sanskrit Māni, meaning a large water jar. In Eastern utensils used for fermented alcoholic drinks are : Ghadiyun baddi (for drinking and for storing) (sce title page-3) Māna is a balloon shaped copper pot having a narrow neck and a small mouth. Charu or Deg: A cooking pot, this usual traditional vessel for cooking has a broad base for catching maximum head from the open fire. Degdo and Bhapko : These vessels are used for distilling perfume. Goli : This pot is for churning butter. Gujarat with its ancient cultural traditions which go back to Harappan culture has a number of shapes in mctal, which have a close affinity to the clay shapes of the Harappan period. Katodan : (A container) The object is made by joining together several sepa. rately fashioned parts of hammered brass shcct has a broad based container and a shallow domc shapped lid surmounted by a bowl (katoro). The upper half o the Katodan has embossed geometric patterns. The vessels, used for storing clothes was a part of a Kāthis' brides dowry. Pet : Jewellery box given to the daughter at the time of their wedding, Banto or Bhanto : This multi-purpose box is used as jewellery box in same part: where it is locked and kept inside the patārā or the large wooden chests and as container for sweetmeats in other regions. The basic form of this box is similar to an carly Mughal Turban box of copper belonging to Akbar's time. Loto : (Copper pot) : It is found all over western India. This pot is constructec by joining together the bowl - shaped base and the bell shapped upper part made from hammered sheets of copper. The Lotā of this shape is known all over Gujarat as Pārsi Lotā probably because of its predominant association with them This design of Lotā is ideally suited for the traditional Indian way of drinking water by pouring it into the mouth without the lips touching the vessel itself. Kalaśya : In Gujarat it is customary to use “Kalaśya-Pyälā” or a flat Lotá an a tumbler for drinking water where in the drinker poured from the Lotă, samt water into the tumbler and drink it. Bogheņu : It is made of Brass. It is a milking pot which is kept tied on the knee: or the ground while milking. In Saurashtra the same pot is carried by mendicant: who beg food, especially flour house to house, Surai : Travellers water bottle (German Silver) from Northern India. This neatly ulas. Elulais - lsel.--.-Ia., 2001.31 For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir constructed bottle having a melon shaped pot and a minaret-shaped it was traditionally used in the 'orient' as 'water-bottle with the addition of a spout becomes a bottlc for alcohol and with few holes on top a rose water sprinkler. Vidhi : A pot for use for pouring Oil or Ghce. It is made of brass from Gujarat and several small vessels like water bag mashak, travellers water jar from western India, 'Unjaniyun' a cart drivers bucket, ctc. Journey's Utensils : These utensils were mostly used by the travellers. It is a collection of water bottle, lunch box, different types of water jugs, etc. (see title page-3) Betel Leaf Containers : It is used to keep betel leaf in it. It is of different shapes of peacock, car, in squarc and round shape and in many other shapes. Südis or Nut Cutters : The size of Nut cutters starts from 1 inch to 18 inches. it is made from silver, German silver, metal ctc. Many of these small nut cutters were used to cut green nut. It is in different shapes. It's an amazing collection of sūdis. It is in a shape of Birds, animals, man, ctc. carved on it. There is a wide collection of different types of locks of ancient period. There are many small as well as big locks, all having their own speciality. Sagdi (an oven): It is used in winter on the Vaishnava temples to maintain congenial temperature for the deity. But it is mostly used in villages. The villagers make food on 'Sagdi'. There is one beautiful village house in utensils museum. It is a house with all the utensils which is used in village. It is an exact house of village. Inside the house there is one traditional Jūlā. Sagdi (chiulo) on which the food is prepared, a small hand chhaki, and all material which is used in kitchen. ulas o cluziais - sulsel.-19.-Bal., 2001. 32 For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Baroda Museum and Picture Gallery (Introductory Website) T. L. Chauhan' Satish Sadasivan Gujarat has the largest number of muscums in India as compared to any othe state. These are located at Ahmedabad, Baroda, Surat, Dharampur, Rajkot, Jamnaga Amreli, Bhavnagar, Junagadh, Prabhas-Patan, Bhuj and several other places. Of thes the muscums at Baroda, Dharampur, Rajkot, Jamnagar, Junagadh, Prabhas-Patan an Bhuj are under the administrative control of the Government, whereas those Ahmedabad, Amreli, Bhavnagar and Surat receive grant-in-aid from the Government There are, besides several other museums, which are under municipalities, trusts o Universities. Prominent among these are the Municipal Muscum, Ahmedabad, th Maharaja Fatesinh Muscum, Baroda and the Museum of Antiquities at Vallabh Vidyanagar. Taking into consideration the large number of muscums in Gujarat and thei distribution from one end of the State to the other i.c. from Bhuj to Dharampur, th Government of Gujarat has established a separate Department of Muscums directl under its own administrative care and control, with a view to reorganizing and deve oping them and popularizing through them a study of Art, Archacology and Scienc besides developing a wide aesthetic sense among students and the lay public. Th administrative centre of this unit is located at the Muscum and Picture Gallery, Barod which is the Principal State museum and the nucleus from which all activities cmanat These museums of Gujarat are silent educators in the life of the community welcoming all who choose to enter their portals and share the beauty of their ra treasures, inviting the great and the small, the young and the old, the simple and th sophisticated - a perennial source of delight and mental stimulation and largely instri mental in awakening the latent curiosity of the human mind. This small illustrated Guide introduces the internationally recognized Muscu and Picture Gallery of Baroda, famous for its rich and well-organized collections an increasingly used by research scholars and students not only of India but also fro several countries. The buildings of the Muscum and Picture Gallery, Baroda, are situated in th pastoral enviorment of Sayaji Park, an extensive and beautiful Public park of the cit and are easily accessible is one of the chief factors contributing to the popularity this museum, for even the most casual visitor to Baroda for a day's sight-seeing makes a trip to the museum on his way to or back from the city. Also, the main rou connection the railway station to the city of Baroda fringes the southern entrance of th Sayaji Park, where a bus stop is provided for the convenience of visitors to the Baro Museum. * Director, Department of Museum, Govt. of Gujarat. + Curator, Museum Art and Picture Gallery, Vadodra. પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૩૩ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir An imposing equestrian statue of the late Maharaja Sayajirao III Gaekwad of Baroda, at the entrance of the park, heralds visitors into the beautiful garden, which leads them quite unmistakably to the muscum building. The Baroda Muscum was founded in the year 1887 by Maharaja Sayajirao III Gackwad of Baroda, a great-enlightened visionary amongst the Indian princes, and the rightful pioneer of this institution. The museum is one of the many institutions, which this benevolent ruler created for the welfare and education of his subjects. His foresight and taste were responsible for its unique and varied collections. He collected these priceless finds by often making numerous trips to many distant countries. He went about it systematically-buying them himself or entrusting various scholars and art connoisseurs to do this special job. It is on account of this exclusive, choice collection that the Baroda Museum to-day possesses some very rare exhibits and enjoys an international reputation, being considered as one of the best in the East. The foundation stone of the museum building was laid in 1887 A.D and the building was completed in 1894. The construction of the Picture Gallery building began in 1908 and was completed in 1914; but the gallery could only be opened in 1921, as the transport of the collection of European paintings to India was not possible until after World War I. Later, the open galleries around both the buildings were converted into additional exhibition rooms and an Open-air Archeological Section was also constructed. The Museum and Picture Gallery, Baroda, are two separate two-storied building built in the Indo-Saracenic style of architecture. The two buildings were specially designed by the English Architects, Mr. R.F.Chisholm, F.R.I.B.A., the then consulting State Architect, and Major R.N.Mant, R.E. The general outline of the museum building is in conformity with the traditional local Maratha architecture of wooden framework filled with brick walls. But the ground floor has the pure European style, including a cornic decorated with a plaster copy of Parthenon frieze; the south porch rising on a vast flight of steps is decorated with carly and later Mughal forms. The Picture Gallery building is also a two-storied structures but somewhat smaller. It is designed in simple European brick style, but has Indian columns and open pavilions of the roof. The two buildings are connected by a covered bridge passage, beneath which the entrance to the buildings taken together is about 40,000 sq.ft. Plan of the Building & Layout of the Galleries The ground plan 8 shows the interior arrangement of the two buildings. Attempt has been made to display the collections according to a uniform plan as far, as is consistent with the character of the building, availability of space and protection of the exhibits. The basement contains some stores, workrooms, lecture theatre, and conservation laboratory and a part of the Natural History Sections. Exhibits in the central portion of the ground floor afford a survey of Indian Civilization and Art in chronological sequence, beginning with the small castern room containing Pre-historic and પથિક♦ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૩૪ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Proto-historic relics and ending in a similar small room on the west, introducing Baroda Art under the Gackwads. The galleries and rooms to the North and South are devoted to other advanc civilzations of Asia viz., Egypt and Babylon, the Muslim countries, Nepal and Tib China, Japan and Indonesia. At present, the upper floor of the muscum houses 1 natural history, Geology and Ethnology sections. The ground floor of the other building contains a survey of European Art fri early Greek times to the 20th century. It contains, besides, special Exhibition Halls & the Library. The upper floor contains the Picture Gallery, which displays Europa masterpieces of different schools. Ground Floor European Rooms 1. Michelangelo Niche. 2. Gracco-Roman Room 3. European Room: 17th-18th centurics A.D. (Pre-Industrial Period) 4. European Room : 18th-20th centuries A.D. (Industrial Period) 5-6. Special Exhibition Halls 7.9. library 8. Storc Civilizations and Arts of Asia 10. Greater Indian Room (Ceylon, Burma, Siam, Malaya, Indo-China, Indonesia) 11. Japanese Gallery 14. Tibeto-Nepalese Gallery 16. Egypto-Babylonian Gallery 18. Chinesc Gallery 19. Islamic Gallery (Persia, Iraq, Turkey, Syria, Egypt, Spain etc.) Survey of Indian Civilization and Arts 12. Baroda Room (Gujarati and Maratha Art) 13. Indian Art since ca. A.D. 1200 (mainly Paintings and Industrial Arts Central hall (Baroda State History) 17. Prehistoric and Proto-Historic Room 20. Archaсlogical Scction Upper Floor Plan Picture Gallery 1. Balcony with a Bronze Statue ulus. Eluczais - oulsel.-74.-6zł., 2009. 34 For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Natural History Section 9-14 Zoology 15. 16-17. Ethnology 18. www.kobatirth.org 2-3. European Paintings of the 15th-18th centuries A.D 4. European Paintings of the 19th century A.D. 5. Picture Restoration Room 6. Store 7-8. Modern Indian Picture Gallery Palaeontology Acharya Shri Kailassagarsuri Gyanmandir Mineralogy, Petrology, Geology Galleries Sections and 'Greater' Indian Room A massive richly carved teakwood arch made of bows of ceremonial boats, and the sandal-wood frame of a big Gong resting on the back of elephants and dissolving into a mass of leaf and scroll work are the prominent exhibits in this room. In addition, it contains sculptures and a picture roll from Bali, wood-carving, Buddha figures and Buddhist manuscripts, silver and ivory works from Burma, Siam, and Cambodia, old Ceylonese bronze statuettes of Buddha unearthed in South India and a large black curtain with applique work of gold and silver on cloth showing mythologial scenes, but imitating the costumes and traditional poses of the Burmese theatre. Of the other exhibits mention may be made of a Newari painting of the 17th century, a large silver vase and a wooden silver decorated with Jataka scenes. Here, you glimpse the culture of India, which had permeated into the neighboring countries of Southeast Asia and entered the lives of their peoples. Japanese Gallery The Japanese collections* comprise of sculptures, wood and lacquer work, paintings, decorative metalwork, textiles, ivories and ceramic wares. A painted and gilt wooden statue of Bodhisattva Kshitigarbha in a monk's costume seated on a lotus belonging to the Ashikaga period (1334-1573) and a large decorated lantern from a Buddhist temple are the important exhibits. Other interesting exhibits are a wedding gown for the bride, some wonderful gold lacquer boxes, a set of charming dolls and a set of ivory figurines very cleverly carved in naturalistic manner. There are also several original ink paintings, colour prints and woodcuts, of which the colour reproductions of old temple frescoes are vivid and arresting. Indian Art Paintings and works of applied arts i.c., textiles, wood, ivory-work, jewelry, pottery etc. from the main contents of this section. It also contains later Gujarati and પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ : ૩૬ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rajput Bronzes, Mughal and Rajput armory and a few later stone sculptures and inscriptions. The whole section is divided into four sub-divisions, following the tradition of the art on display. Art predominantly following pre-Muslim-Hindu tradition : Bengal and Orissa Saris and other textiles from Orissa, Murshidabad, Dacca etc. ivory groups representing various folk types, processions etc. from Murshidabad and Delhi, silverwork from Dacca and Cuttack and bangles pottery and leather work from various places. Southern India and Deccan Saris and dhotis from Ranipeth, Pudukottai, Karnatak and Maharashtra, bronzes house idols, trays, dishes etc. with mythological scenes (silver on embossed copper) from Tanjore, jewelry in gold and silver, ivory images of gods from Travancore, carved ivory boxes from Malabar, various ivories from Vizagapattam, sandal-wood carvings from Mysore, some Mysore relievo panels mounted in mother-of-pearl, ivory mosaic from Bilimora, gilt lacquer figures from Travancore and painted and lacquer work from Belgaum and Savantvadi. Art mainly based on Indo-Muslim tradition-pre-Mughal Architectural fragments from Mosques and tombs at Champaner, the richly carved ceiling of Sheikh Farid's tomb from Patan; several stone inscriptions from various places in Gujarat recording construction of mosques etc., wooden copies of decorative stone-work from Ahmedabad, glazed pottery fragments (14th-16th centuries) from Baroda, Champaner, Ahmedabad; tiles of the same period from Bengal, glazed and painted pottery from Multan and Hala (Sind), unglazed pottery from Lucknow, jugs, surahis etc. of engraved or tinned copper from Kashmir, Peshawar ctc., ivorywork from Sind, Punjab and Delhi, woven carpets from Persia, Afghanistan, applique leather carpet from Sind, pintados. from Masulipatam, gold brocades, gold tinsel work, etc. from Gujarat. Mughal art and art following Mughal traditions Various models of marble jalis, carved wooden doors, architectural reliefs etc. building inscriptions and their estampages, textiles like tent-walls of 16th-17th centu ries, velvet wall hangings, fragments of Mughal carpets, Jaipur and Kashmir carpets it the Mughal tradition, painted and printed razais, covers and quilts etc., embroidere with flowers, Kashmir shawls and rumals woven and embroidered, male and femal costumes, heavy gold Saris in Mughal fashion from Delhi, Benaras, Poona and Surat steel armors, helmets, shields, etc., Bidri metal-work and Koftgari work from Lahore Sialkot, Jaipur Muradabad, Lucknow and Bidar. Silver-work (embossed filigree or enam eled) from Kashmir, Lucknow Dacca, Cutack, Madras, cups, bowls, sogtas, game fig ures etc. of Jade, Agate, rock crystals etc. some studded with precious stones, marbl પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૭ ૩૭ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir trays finely carved or inlaid with semi-precious stones, leather bottles coated with clay and painted, from Bikaner, glazed and painted Jaipur pottery in mughal tasto, boxes caskets ctc. in cngraved brass, carved ebony, ivory, painted and lacquer papier-mache from U. P., Kashmir, Multan, Baroda, Bilimora and lacquer work from Kashmir and Madras. A rare Icaf of the Hamzanāmah is the carlicst Mughal painting in the collection. Also there are paintings of the schools of Akbar. Jahangir and Shahjahan, of which a set of Razmanāmah illustrations is interesting, being signed by the artists of Akbar's Court. Razmanāmah is the Persian version of the Mahābhārata translated by Akbar's order by Abdul Kadir Badouni, assisted by others. Of the later Mughal paintings, two gorgeous albums of the Oudh School of the time of Nawab Suja-ud-daula, are very interesting as they depict detailed vicws of the forts, gardens ctc., in Delhi, Lucknow and other places. There are also a few interesting paintings of the Deccani School. Art independent of Mughal tradition mainly from Rajasthan and Gujarat Primitive Rajput stone images, some stone figures and reliefs of the 16th century, small images of gods, brass lamp stands, dipalakshmis, chourie bcaring attendant hanging lamps, boxes caskets cngraved with figural scenes; horse riders, chariots etc., Patolas from Patan and Surat embroidery from Saurashtra, Kachchh and Sind-some with mirror work, quilts cmbroidered with primitive figures from Saurashtra, phulkaris, cmbroidered toranas, female costumes from Saurashtra and Kachchh, leather vessels from Bikaner and Punjab, Jain Ms. boxes of painted wood and papier-mache from North Gujarat and Jaisalmer, swords and daggers of traditional Flindu or Rajput types, marblc idols from Jaipur, glass mosaic panel from Udaipur, painted ivory chessmen from Poona, silver brocade prayer bags and coverlets, scarves, Chundaries and Bandhanis of Gujarat, embroidered fans and handkerchiefs, cmbossed and engraved silver work from Kachchh and Baroda; Kamandals engraved with religious scenes from Nasik and Benares, richly decorated copper wares from Kashmir, lacquer work from Sankheda, Agra, Ferozpur ctc. Modern ivory work from Saurashtra, Baroda, Madras, box of rhinoceros hide from Surat and other icatherwork from Shantiniketan. Sclected examples from a varicd collection of Rajasthani miniatures ranging from the end of the 16th century to the 19th century and paintings from various Hill schools are shown in this section, from our very large collection of miniature paintings. Mainly, the schools of Marwar, Jodhpur, Jaipur, Bikaner and Mewar, from Rajasthan, and of Mandi, Basboili, Kangra Kulu ctc., from hill states are represented. The subjects of these paintings include Räga-Rāginis, sets depicting Mahābhārata and Rämäyana stories, and portraits of Kings and Noblcmcn ctc. Thc sclected pages from various Jain and Hindu illustrated manuscripts are also shown. Of these, the palmleaf manuscripts of Kalpasūtra, very finely depicted in golden colour (14th century) a paper Ms. of Sangrahani Sutra (17th century), Bālagopālastuti ctc., are very interesting. About a dozen large pichhavāis and Pithakas from Nathadwara and Kisangadh deserve Mas o luidsis - 24.521.-10.-1sl., 2009. 36 For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir mention. Of them, the Pithaka depicting the fricze of six Gopis is outstanding addition, there are a few Jain cosmography charts, patas and vijñaptipatras. Old Baroda Room This room contains exhibits of local Maratha and Gujarati art that flourish especially in its golden age under Maharaja Khanderao (1856-1870). This inclu woodcarvings, painted woodwork, late idols, miniature paintings, brocades, kinkh textiles, glass paintings, arms etc. Some of the interesting exhibits are the painted door-leaves from Bhau-Tambe Wada, beautifully carved windows and brackets and a set of portraits of old citiz and political celebrities connected with Baroda. Nepalese and Tibetan Gallery This has a few large-size bronzes, a very big collection of smaller bron representing most of the prominent figures of the lamaistic and Hindu pantheons, re in gilt copper studded with semi-precious stones representing Jataka stories, vati types of mandalas, ritual lamps and vessels, manuscripts and Tibetan temple bann The big Tibetan mandala used for divination purpose made in the Dept monastery near Lahsa, the Buddhist illustrated manuscript of Prajñāpāramitā, anc Newari manuscript showing various mudras, are noteworthy. Central Hall This is a sort of hall of honor and contains souvenirs of the old Gaekw rulers. the old portraits and metal and marble busts of the Maharajas, photos of varic sanads and other documents relating to the history of Baroda State, presentation c. kets, military uniforms, royal dresses, court-turbans, textiles,arms, various minor artic of ivory, black wood etc. and copper urn from which the ashes of Mahatma Gand were immersed at Chandod. Egypto-Babylonian Gallery Most of the exhibits here, are colored plaster-casts if famous monuments, statues of kings, and various reliefs of the old as well as the new kingdom, but the is one original mummy of the late period; also several relievos and tombstones which the ex-voto to the holy bull Bukhis of Hermonthis is a unique piece. Of t smaller original finds may be mentioned various alabaster vases of the old kingdo bronzes and fierce statuettes of gods etc. arrow-heads, belonging to the new kingdo small fierce figure of the deities small scarabs etc. of the late period. There is also small collection of Coptic textiles, and an original South-Arabian inscription from. aristocratic tomb. All these taken together present a graphic visual picture of t civilzations of Ancient South Western Asia. Prehistoric Section This contains Paleolithic and Microlithic implements collected by Dr. Sankai પથિક દીપોત્સવાંક – ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૩૯ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir in Northern and Eastern Gujarat, mainly from places along the Sabarmati River and also from those along the Mahi and the Orsang rivers. Further, it contains a large collection of finds from Harappa and Mohanjodaro. In addition, there is pottery of various types, vessels, toys, scals with inscriptions, idols of mother goddesses, bangles, ornaments etc., the priest king, stray stone implements and pottery from Gujaranwala and Baroda districts. Archaeological Section The Archacological section contains a large number of important stone sculptures, bronzes, and woodwork. This section has been recently reorganized on modern lines. A large set of beautiful Gupta and post-Gupta images of schist stone from Roda, Shamalaji and other places of the old Idar State areas of the Sabarkantha district in Gujarat, forms the highlight of this section and represents a rare find of Gupta sculptures in Gujarat. Of these, mention may be made of a beautiful image of Siva, Chamunda. Ganesa, Matrikä images and interesting dwarfish figures revealing Hellenistic influence. The beautiful Siva with his big trident stands in a graceful sublime tribhanga pose against the back of his Nandi-vähana. This is one of the very fine specimens of Gupta art of carly 5th century A.D. However, the bulk of the sculptures belong to the medieval period, and is collected from various places in Gujarat, promient among these are a set of beautiful Matrikās from Banaskantha district, a Trimurti image from Rajpipla etc. There are, besides, interesting sculptures representing the Chalukya. Rāṣṭrakūta. Parmara and Pratihära styles, a number of Jain marble figures and architectural pieces; some rare picces representing the early Scythian, Kshatrapa, Gupta and Andhara styles and small sculptures from Mathura, Buddhist and Hindu images representing Pala and Sena art from Kirkihar, Balraur and relievos and stuccos from Gandhara. There are a few Stellas, warrior memorials etc. An outstanding 5th century image of Śiva-Parvati from North Gujarat, Bhairava from Ladol, Vishnu from Bengal and another from Vijaynagara together with an image of a Tirthankar from South India, make a representative collection of the stone sculptures from different parts of India. One of the exhibits, a hoard of beautiful Jain bronzes discovered at Akota, near Baroda, is particularly noteworthy as it proves the existence of a Western Indian Scuptural School in India. A large image of Rishabhadeva, and two images of Jivantswami belonging to the 5th century A.D. and a beautiful Chouric bearing attendant are some interesting examples. The Chamaradhāriņi (Chouri bearer) stands in a graceful tribhanga pose on a large lotus pedestal. The ornamentation is profuse. It is one of the best examples of Western Indian bronze sculptures. Of the other bronzes, a handle of a Roman Jug from Akota and a small plaque of the Satavahana period from Amaravati deserve special mention. A large, complete Jain wooden mandapa is a fine example of the Gujarati woodwork of 16th-19th centuries. There are richly carved pieces from Broach, and a પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૪૦ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir large number of lintels, panels, doors and friczcs from Jain shrines-some of the showing mythological scenes. Besides, there are a few plaster casts from important national mounments, su as the Sarnath, Bharhut and Amaravati Stupas. Chinese Gallery This contains a fine collection of porcclain, lacquer-work, bronzes ctc., fro China. Of special interest, are a small gilt bronze Buddha of the wei Dynasty (early 6 century A.D.), a unique Sung-tze Kuan-yin bronze of the Sui Dynasty (end of the 6 century A.D.), a funcrary terracotta sct of the Tang period from Honan-fu, (the on set of its kind in India) and a stone Bodhisattva of the carly Tang Dynasty. A ve expressive figure of Miny-Kaun-yin and an enameled inccnsc burner presented ! Emperor Chien-lung of the Mongal monastery, are other important cxhibits. Also there is an important document "Patent of Nobility" issued in 1761 A. I Emperor Chien-lung, written in Chinese and Manchu characters on silk brocade. Of ti paintings, we have several hanging pictures in black ink on silk, mainly in the Mandari: style, a fcw Buddhist and Taoist religious paintings, and a large sct of pictures repr senting ghost stories. There is a large collection of decorative picces in Jade, Steatitc ctc., bron: copies of old ritual vessels, original mctal-work, like mirrors, incense burners, dishe bowls ctc., in cloisonne enamel, small late ivory objects and silks, brocades. сmbro derics, dress borders ctc. Room of Muslim Civilization This room cxhibits textiles, bronzes, pottery, glazedtiles, ivory, lacquer wor paintings etc. from Afghanistan, Iran, Iraq, Egypt, North Africa and Spain. Some of th textiles are very beautiful. A few carly pottery fragments have been excavated at Fust in Egypt. There are cncaustic tiles and lacquer boxes of two best Safavi periods. gold embroidered Turkish tomb cover is very interesting, and so is a small size mode showing wall decoration in the Darbar Hall of the Alcazar of Sevilla. There is or bcautiful specimen of copper Juster Spanish pottery, There is besides, a fine collection of Persian and Indo-Persian illustrated mani scripts and miniature paintings of 15th-17th centuries, especially the Shah-Namal Usuf-u-Zulaikha etc. Occidental Gallery The collection of European oil paintings in the Baroda Museum is one of th best in the East and contains rare and unique originals of the old masters. It was bui up by the late Maharaja Sayajirao III Gackwad as part of his extensive scheme fo giving his subjects the opportunity to familiarize themselves with the great art of th western civilization. His purpose was specifically cducational, namely, to provide sti ulas. Eluciais - ziszł.-.-12., 2001.89 For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir dents and lovers of art in Baroda with a pictorial chart of the rise and development of painting in the chief countries of Europe for careful study, The Maharaja entrusted the task of collecting these paintings to the late Mr. Marion H. Spiclmann, a London connoisseur of art, and he performed his task admirably, as the collection gives a pictorial summary of the course of European Art almost from its beginning, down to the present time. The collection is housed in a special building provided by the latc Maharaja, as annexure to the museum building. Mr. Spiclmann completed the task of collection between 1910-1914. But it could be brought to India only in 1920, as it had to be stored in London during the period of World War 1. When in England, it was exhibited, for a brief period, in the Victoria and Albert Muscum, London. lo the collection, the Byzantine School from which European pictorial art grow, is represented by a painting belonging to the Mount Athos School of the 15th-16th centuries A.D. Amongst the other carlier paintings, a Flemish panel, “Deposition from the Cross", by the School of Rogier Van der Weyden and "Rest during Flight into Egypt", by the School of de Bles are very interesting. The Italian School at its height, is represented by an admirable copy of the painting,"an Death of Peter Martyr", by Titian. This is of special significance, as the original, onc of the rarest pictures in the world, was destorycd in Venice by fire in 1874. The copy adheres in all details to the original Titian. Other Italian masters such as Pulige, Veronesc, Schiavone, Rosa, Strozzi, Paolo de Mattcis, Piazetta, Tiepolo, Longhi and Cignaroli are also represented. The most outstanding amongst the paintings of the Spanish School, is the dignificd portrait of the third wife of Philip II by Coclo, Zurbaran, Ribera and Cano are also represented. The portrait of Catherine of Braganza, (the wife of King Charles Il of England) is the only representative painting of Portugese art in the gallery. This painting is of special historical interest to India, for her marriage with King Charles brought him a dowry of *50,000 and the Island of Bombay. The Flemish School of painting is well represented in the Baroda Gallery. There is a brilliant portrait of Frederic de Marselcar by Rubens, the greatest painter of the Flemish School, was notable also in his days for skill in diplomatic Foreign Service. A period of cight years spent in Italy in the service of the Duke of Mantua enabled him to make a thorough study of the art of the great Vanctians, which was shown at Brussels in 1910 in the cxhibition of 17th century Flemish art. There are, in addition, works by T.van Thulden, Martin Ryckacrt, David Teniers, Horemann and Jan Fyt. The Dutch School is represented by Collier, Otto van Veen, Verspronck, Strock, Weenix, Stoop, Potter and several others. The carliest examples of French art in the Baroda collection arc by Poussin. ulis. Elvirzais - zulsel.-4d.-Bal., 2001.82 For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Pierre Patel's "An Italian Landscape”, is an excellent example of the Italianate French School. Georges Michel, one of the founders of the Barbizon School, is represented by his painting, Near Montmartrc. Of the other French masters, Scheffer, Paul Delaroche, Milliet, Isabey, Boulange, Charles Jacques, Gustava Courbet and Boudin deserve special mention. The British School is well represented in the Baroda Gallery by such works as, "Judith with the head of Holoferncs", hy Sir Peter Lely. Although Van Dyck is not represented by originals, there are excellent copies of his works by Stone and others. Dobson, Reynolds, Turner, Lawrence, Boys, Varley, Firth, Henry Moore, George Henry, Freser, Linell and several other British masters are represented by original works. Paintings of the Belgain, Austrian, Russian, and other European Schools have also been displayed in the Gallery. A set of watercolour copics by Samuel West, from famous pictures and an original skctchbook by Romney, represent the modern style developments. Of the modern Western painters in India, the works of Nicholas and Svetoslav Rocrich, Magada Nachman, Elizabeth Brunner and Sass Brunner can be seen as characteristic examples. In addition to the paintings, copies of some famous sculpture from Belgium, France, Great Britain, Italy and Japan are also shown. These include the "Children of the Wolf". by Sir George Frampton, "The three Graces', by Antonio Canova and "Wrestlers and Brabo", by Jef Lambcaus. Modern Indian Gallery This comprises mainly of the works of modern Indian painters like Kanu Desai, Raval, Chavda, Raza, Fyzee Rahman, Chughtai, Bendre, Y.K. Shukla, Hebbar. Jamini Roy, Mali and other representative modern artists. Bakre, Dhanraj Bhagat and Phadke arc amongst the sculptors, represented in the galleries. European Art and Civilization Greek and Roman Art This room mainly contains a very representative set of plaster casts and metal copies of Greck and Roman sculptures; terracotta, and metalwork in bronze, gold and silver. However, there are a few noteworthy original picces viz., a collection of Greek and Pro-Greek painted vases of 7th-6th centuries B.C. and an carly Corinthian bronze jug with the head of the goddess Aphrodite. .: Special mention may be made of the plaster copy of the famous bronze statue of a charioteer at Delhi, the cast of the fricze from parthenon showing the sacrificial procession and the bronze copy of a thorn cxtractor- all belonging to the golden age of Greek art. A miniature model in plaster of the famous Altar, crected at Paragamon by the Attalid kings, bronze copies of the statues of Gods from Pompili, a Roman copy of the Hellenistic painting by Aition, showing the wedding of Alexander the great; these are las. Elurais - Alsai.-14.-Bal., 2009.83 For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir interesting examples of the Hellenistic period. The Roman Art is represented by a huge plaster cast of a statue of Emperor Augustus, a marble copy of a bust of Antoniadaughter of Marc Anthony-and a galvano copy of a silver beaker excavated at Pompeii. Pre-Industrial Period (General) This room contains a mixture of original works and copies of the arts from 7th8th centuries. The exhibits are divided into four groups viz., middle ages, southern and northern renaissance and Baroque and Rococo period. There are many plaster casts of famous Italian sculptures. Amongst the original pieces, a small Portuguese ivory Madonna, Italian painted majolica, Old Russain headdresses and the embroidered borders of the costume of Madam de Pompadour, mistress of King Louis XV of France, deserve special mention. Industrial Art (General) Exhibits represnting (i) Classic Art, (ii) Art of the Restoration and the carly liberal period, (iii) Official art of the age of Imperialism and (iv) the beginnings of modern European Art are shown in this section. Specimens of Wedgwood pottery. vases etc., copied from antique models; cameos and conches, metal plaques and small size reproductions of classicist works by Antonio Canova, and of sculptures by John Gibson, represent classicist art. Various interesting porcelain were from Dresden and other places, Vanetian glass, cut-glass bowls ctc. Italian silver filigree work etc., are amongst the specimens of the Restoration and early liberal Art. "Temptation of Eve", and other original marble sculptures by Felici and Gibbs; small size reproductions of other sculptures; pottery, tile pictures, porcelain and glass in various imitative styles; caskets, boxes, flowers vases in imitation of renaissance silver-ware from Paris, London etc, are the specimens of Imperialistic art. A copy of "Princess Trubetzkoy", by Prince Paul Trubetzkoy and the dancing girl Cureton; colour reproductions of the works of Monet, Pissarro, Van Gogh and others; pottery, porcelain and glass-ware in the new technique and of new shapes, inspired in design by Chinese, Japanese, Persian and other models, but used in a novel sense; and jome pieces of folk art style, represent the beginnings of modern Art. Prints and Coins Room This contains examples of all types of Western graphic art, wood cuts, engravngs, mezzotints etc., in original by famous masters such as Durer, Rembrandt, Callot, Della Bella, Hogarth and others. This room also contains representative specimens from the large numismatic ollection of the Baroda Muscum which includes punch-marked, Andhra, Kushana, shatrapa, tribal and Gupta coins; Ancient Greek and Roman coins, coins of Delhi, Sujarat and Malva Sultans, Mughal coins, coins of medieval Hindu Kingdoms, later lindu and Muslim Indian States and coins of the last two centuries, of various counfics. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૪૪ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Zoological Section This section contains a fairly representative collection of the Animal Kingd A habitat group case of Gir Lions and a few sinall but interesting dioramas show birds and mammals, are the outstanding exhibits in the Zoology Section. Gir Lions The Lions once common in many parts of the Indian Union are now restri to the Gir forest of Gujarat State in India. The Habitat Group Case of Gir Lic Baroda Muscum presents a rcalistic picture of their natural habitat in the Gir Forcst is perhaps thc only display of its kind in the world. The mammals are arranged in an cvolutionary order. The specimens incl monkeys, bats, molcs, hedgehogs, carnivores, rodents etc. There arc also a few r. iature dioramas showing the mammals in their natural habitat, The Bird gallery contains a fairly representative collection of Birds from Guj and Saurashtra. It includes a large varicty of colourful birds of various orders, Babblers, Woodpeckers, owls, prey birds, yamc birds and sca birds. The diorama: the weaverbirds, the jungle fowls, the serpent Eagle, the water birds as also a dioramas depicting nesting habits of birds arc of great interest to the public. The gallery also contains a good collection of lizards, snakes, frogs and fish. Of the invertebrate animals, there is presentative collection of molluscan sk mainly from Naples and beautiful specimens of various groups of animals such Crabs, Lobsters, Starfishes, Sca urchins, Corals, Sponges ctc. Ethnology Sections (Indian and Foreign) This section comprised cultural documentation on Indian and forcign primi tribes viz., agricultural cquipment, simple houschold goods, artisan's implements cluding musical instrument) ctc. It contain much valuable and even rare material An interesting habitat group case of Rabaris, which faithfully represents various aspects of their lifc, is the most outstanding cxhibit of the Indian Ethnolog section. The section also contains in addition to this, a smaller showcase depic styles and small sculptures from Mathura, Buddhist and Hindu images represen physical types, hair styles, original turbans from Gujarat, Kathiawad and Maharas! house idols, cult utensils ctc. Also on view, is a collection of jewelry, costumc pic clay horses, household utensils used by the Bhils, Chodharas, Gamits-primitive to of Vyara and Songadh districts; textiles of the Vaghers of Okhamandal and s embroideries, basket work and other implements of Nagas, Mikir and Khasa in As: a collection of shields, spcars, drums, wooden idols ctc. from the Andaman and Nic islands. Of the foreign cthnological exhibits, costumes and cult objects from Ti specially the bonc apron of an exorciser; opium pipes, hats and other utility ob MUS. ulas.cluirzais - Bulsel.-A.-Csal., 2001 . 84 For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir from China; agricultural implements of Egyptian peasants, combs, basket work, spears etc., from North Africa, and bird shaped bone necklaces of the Eskimoes, figural pottery of ancient Peru, and the bows, arrows etc., of North American Indians, are interesting. The collection from Kenya, Uganda, Zanzibar, Congo and South Africa, representing Negro culture and consisting of utcsils and ornaments of Bagandas, head dresses and ornaments of the Kikuyus, rich hcad embroidery of the Zulus, and the instruments of war and music of South African tribes, is noteworthy. Gcology Section It contains a good collection of rocks, minerals and fossils. A geological relief map of India showing mineral wealth, and two specially prepared showcases introducing Gcology, are of special interest. This section is divided into (1) Petrology (the study of rocks), (2) Mineralogy (the study of minerals) and (3) Palcontology (the study of animal and plant fossils). The petrologic gallery contains a good collection of igneous, sedimentary and metamorphic rocks. The mineral gallery represents a complete collection of minerals and contains some magnificent examples of Hallides, oxides, etc. A small but interesting collection of Indian plant fossil from the Rajmahal Hills and some examples of foreign plant fossils are also included in the palcontological gallery. This gallery contains, in addition, a fairly representativc collection of animal fossils, both genuine and casts, enormous casts from Indian Sewalik Hill fauna-Elephas ganesh, and others, and excellent plaster casts of primitive human skulls. An interesting plaster cast of a fossil bird Archacopteryx is interesting, as it represents the transition stage from reptile to birds. The Skeleton Gallery A colossal skeleton of a Blue Whale(72ft. in length) immediately arrests the attention of all visitors entering the Skelcton Gallery, which is situated in the basement of the museum building. This Blue Whalc was stranded in the river Mahi at Dabka (Gujarat) about 22 miles Southwest of Baroda in 1944. The gallery contains a comprehensive collections of exo-as well as endo-skeletal structures found in the animal kingdom. It includes the skeletons of man, chimpanzee, giraffe, moa, sphenodon and several others. The gallery was recently reorganized and set up on modern lines. An attempt has been made to show therein, the story of animal cvolution and adaptive radiation in animals through these skeletons. This gallery is unique in India and shows how dead and dry structures of bones if properly displayed can spring into life and become a source of attraction and cducation even to the lay visitors. Children's Gallery The children's gallery has been recently organized to meet the long felt need of the school children. It shows various carefully selected themes, keeping in view the school children and their particular requirements. The following are some of the important displays in the gallery; (1) Monuments of India, (2) Nesting habits of Birds, (3) Animal cvolution, (4) Prehistoric man, (5) Man landing on the moon, (6) Colourful ulas. Elucztais- ulsel.--.-bal., 2009 • XE For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tribes of Gujarat, (7) Mountaineering in the Himalayas, (8) Excavations at Lothal, (9) Life of Buddha, (10) Wild Life Sanctuary and other miniature dioramas. This gallery has proved very attractive to visitors and is largely attended by the school children. GENERAL INFORMATION Special Exhibitions The Museum organized periodical cultural and educational exhibitions on vari ous topics in its special exhibitions halls. A large number of students and intereste visitors take advantage of these exhibitions. Public Lectures Illustrated lectures on museum subjects, as also popular lectures, are arrange in the museum's lecture theatre from time to time. Scholars and experts on differer subjects are specially invited for this purpose. These lectures are popular and largel attended. Film Shows Educational films are shown regularly for the benefit of school children and th visiting public.. Guide Service The services of two Guide lecturers are provided for taking visitors round th different sections. Organized batches of school and college students are given speci guidance by previous appointment,' Gallery talks' are also arranged for school childr and illiterate adults Research and Study Facilities. Facilities of drawing and study of exhibits at close quarters are provided. Ne essary premission to take photographs of exhibits and to make use of the library f research work can be obtained by making a written application to the Director. Publication The museum publishes its research bulletin annually since 1943. The bulle enjoys an international reputation and is of great help to scholars. The museum brought out 21 volumes of its bulletin so far, in addition to several special issues a monographs. Thirty-six selected exhibits of the museum have been published in colour a black & white pictures postcards. These picture post-cards are widely used souvenirs. Laboratory and Workshops It may not be out of place if some information is given about the work activities of the various technical sections of the Baroda Muscum which contribute the proper maintenance and development of the museum and its various sections. Taxidermy Section The work of skinning and mounting of Birds and small Mammals as also t પથિક - દીપોત્સવાંક – ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૪૭ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir cleaning and repairs is donc in this section. This section prepares new specimens for display and replaces old ones in the galleries of the Natural History Sections. Modeling Section This section prepares plaster-cast models of reptiles, amphibians, fish ctc. for gallery display and also undertake repairs to various exhibits made of terracotta, stones etc. It also assists in the preparation of foreground and background for the dioramas and habits group cases. Chemical Conservation Laboratory The Chemical Conservation Laboratory is in charge of a person who is one of the foremost rescarchers in India. It carries out scientific conservation and preservation of various categories of objects such as woodwork, bronzes, sculptures, textiles, Indian paintings, Mss. etc. This laboratory has now development into a Central laboratory for the Gujarat State and is equipped with the latest device to enable the chemist to carry out conservation work of cven the most delicate objects. Research into the causes of deterioration and methods of preservation of museum antiquities, as also their publication is the primary function of this laboratory. Picture Restoration Studio The Picture Restoration Studio undertakes conservation and restoration of the rare and valuable collection of European oil paintings of the Baroda Picture Gallery. This studio is in charge of an experienced person who has received special training in the U.K. in the various techniques of picture restoration work. Photography Section This section helps in research work by preparing photographs of new acquisitions for publication in the muscum Bulletin. It also undertakes to supply photographs to rescarch scholars for study and publication. Carpentry Section There is a full-time skilled carpenter on the staff who prepares frames and pedestals, helps in arranging exhibitions and Exhibit displays, and carries out day-today repairs, additions and alteration to museum show-cases and other dead-stock material. Library The museum maintains an excellent reference library containing over 20,000 books and periodicals, of which some are very rare. It receives a large number of important Art journals and other periodicals from all over the world in exchange of the Baroda Muscum publications. The library is very popular with the students and visitors and is maintaining a high standard of service to research scholars. Small wonder that with the unique and liberal facilities, of the kind mentioned above, the Baroda Museum and Picture Gallery is playing an increasingly important role in the life of residents and the outside visitors. Like Museums the world over, it remains a sanctuary - a very precious niche-which prevents people from losing touch with the beautiful and the artistic-laying bare the ideals and living spirit of a million ages. ulas. Eluczais - isel.-4d.-Bal., 2001 • XC For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The Raja Ravi Varma Collection : Baroda Palace Museum Dr. Nirmala Shar The Maharaja Fatesinh rao Museum and the Laxmivilas Palace have a collection of paintings of the famous painter Raja Ravi Varma and the credit of collection gocs to the extraordinary visionary, a reformer and the maker of Baroda Maharaja Sayajirao Gackwad ill of Baroda. He was the great connoisseur and a p of art. He commissioned several painters to create works for him, amongst whom was Raja Ravi varma. Raja Ravi varina hailed from Travencore. He carved a niche for himself i awakening of modern and contemporary art movement, that was taking shape a dawn of the twenticth century. At the same time the movement for Indian Inde dence was gathering force. It was a difficult time for Indian history when grcats were giving impctus to the formation of a new and modern India- free from shackles of orthodox tradition and meaningless rituals. In this age of confusion Raja Ravi varma appcared with his oil paintings learnt western oil painting from European portrait painters and his works were a ciated by the ruling Britishcrs. His subjects were based on Mythological chara with excellent realistic renderings, landscaped backgrounds, European style inte architectural depictions, shade and light, hcavy drapes, all an influence of the v Ravi varma's grcatcst contribution lay in accepting the European style of in the highly activated world of Indian art. Maharaja of Baroda and the Rule Mysore began to get works created by this painter. Raja Ravi Varma and his son Rama Varma, spent ten years in Baroda, 1 Varma usually made copies of his father's works. In Baroda, Ravi Varma pa Mythological subjects and also commissioned portraits of the Baroda Royal fa They include portraits of the Maharaja himself and other members of the fa Amongst other works there is a beautiful portrait of Maharani Chimnabai; Portrai a few British officers who were attached to Sayajirao's staff, an excellent portrait T. Madhavrao, the first prime minister who was instrumental in introducing Raja Varma to Baroda court. Painting of Sitā being taken in her bosom by Mother while Rama, lava, Kusha and others watch in astonishment and anguish, the fa picture of goddess Sarasvati whose prints, today adorn the prayer rooms of thou of Indians, the charming nude painting of Vishvāmitra and beautiful Meānaeki picted in the south Indian style, a few paintings from Mahābhārata & others. Today these paintings are housed in the Maharaja Fatcsingh Muscum sit in the grounds of the palace as the Gackwad Raja Ravi Varma Collection and more are in the Laxmi Vilas palace. * Faculty, Nirma Institute of Technology, Ahmedabad ulas. Elucais - Pulsel.-.-Bal., 2001.8 For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Profile and Scope of the Museum of Archaeology Ambika Patel* The State of Gujarat is rich with muscums for their variety and number. This great varicty of museums ranges from encyclopedic ones like Baroda Museum and Picture Gallery to specialised muscums like Calico Muscum. Among them the Museum of Archacology, Department of Archacology, Faculty of Arts, M.S.University has its own place as a University departmental muscum. It is specialised for its archaeological nature with high authenticity. So far no work has been donc towards either understanding the profile of this muscum or for providing information regarding the museum. No published information is available regarding its collection, purposes, documentation, type of display, activities and communication programmes etc. Museums assume an active role among different communities in a nation. These also aspire to contributo positively in appropriate ways for the social development, education, culture and the general progress of the country. Being a university as well as departmental muscum, target audience of our museum is at a higher level. They range from school children to cminent scholars of various subjects. Unfortunately lacunas are more in the process of functioning of this departmental muscum such as dcarth of personnel, space and funding. Establishment and History : As a result of the sincere effort of Shrimati Hansa Mehta, the first Vice Chancellor of the Maharaja Sayajirao University of Baroda, Archacology was introduced as a subject to be taught in this university in 1950. It was a historic decision, taken for the scientific management of cultural and historical heritage institutionally. With the help of eminent archacologist, Shri H.D.Sankalia of Deccan College, Pune, this university was able to start the Department of Archcology. Sankalia sent one of his best students. B.Subbarao to teach Archacology in M.S.University. Thus in 1951 the Department of Archaeology started functioning with Shri Subbarao as its founder member. In the beginning the Department was associated with Archacology Departments of Central and State Government as well as with other academic institutions for its excavation and exploration projects. The various explorations and excavations conducted by the Department from its cstablishment in 1951 to 1956, led to the gathering of large number of archacological materials. In view of the preservation of cxplored and excavated materials, a small museum was set up in this Department in 1956. Increased collection of archacological materials year after year made the authorities to appoint a person to manage the museum and tcach at the postgraduate level as well. Late Prof. R.N.Mehta was appointed as the first curator cum lecturer in the Department of Archaeology * Department of Archacology and Ancient Hisotry, Faculty of Arts, M.S.University of Baroda ulas. Eluruuis - Bulsel.-da.-Cal., 2009.40 For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir keeping in view of the aforesaid objectives. With the help of the funding from Uni versity Grants Commission (Rs. 4,25,000/-) a new building was built for Departmen of Archacology and Ancient History in 1960. Two halls on the ground floor wer allotted for the museum and thus the Muscum of Archacology started functioning. Collection and Storage: The collection of the museum consists of a wide range of objects like stone tools, pottery, terracotta objects, beads, shell objects, metal objects, sculptures etc belonging to various cultural periods. Our noteworth collections are, Lower Palaeolithic material from Jogpura, Mesolithic tools from rock-shelter at Tarsang, Chalcolithic blade: and carly Harappan remains from Datarana, pre-Harappan pot burial from Nagwada Harappan shell industry from Nageshwar, Mature Harappan material remains and seals from Bagasra, Zinc distillation furnace from Zawar, relic casket containing bodily remains of Buddha and terracotta sculptures of Buddha in Dhyani mudra from Devnimor and Medieval remains from Champaner. As mentioned earlier, the main mode of collection is exploration and excava tion. As the excavated material comes from the various sites year after year, the collection of the department is increasing and hence problem in storage arises. The Department has a big undergound cellar (26 m x 8m x 2.43m) for its reserve collec tion. The store/cellar is situated in the basement of the main departmental building. I is comprised of one hall (26 m x 9m) and two small rooms. This hall is used not only for the storage of antiquities but also for the storage of various materials and equipmen used for excavations. Hence there is an urgent need for systematic documentation of the muscum collection. The artifacts are kept in such a manner that they are casily traceable. Apart from the main storage, purpose of the store should be facilitated to have one section where materials such as those photographed and drawn antiquities of various sites are kept for ready reference. Documentation: It is universally recognised that, as the role of muscum and its opportunities increases, more importance should be given to documentation. This is essential for active practical use of the collection. Documentation is the precise information classified in a manner to make it readily available and acts as a control and index of the museum resources. As archaeological museums are meant either exclusively or largely for antiquarian exhibits, emphasis should be made in registration procedures, furnishing precise permanent unchallengable evidence of authenticity. In long run this can even discourage theft, smuggling, illicit trade etc. Prof. R.N.Mehta developed a basic documentation system during his time. He exercised documentation of the unearthed antiquities in the field in antiquity register as well as in antiquity card. The antiquity register provides information regarding the date પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૫૧ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir of discovery, the description of the object, its material, its exact location in the site by providing layer, depth, trench number, and remarks. The Antiquity. card also provides more or less similar information. It is tied along with the antiquity at the site itself before packing so as to enhance accuracy in identification after it reaches the museum. Further documentation of the same had been done after it reached in the museum. Entry register, accession register and cataloguc card were used for documentation. In the entry register, the identifying number, source, date of cntry, condition of the material, remark etc. were registered. In the accession register, accession number, identification of the material description of the material, period, location, find spot etc. were recorded. In the catalogue card, museum number, locus, site, Taluka, District, Material, Publication, date of discovery, date of accession, date of acquisition in the museum and photograph of the object are recorded. Unfortunately in subsequent years, the very aspect of proper documentation of the collection is neglected may be lack of personal for the same. Permanent Display The museum is divided into two halls. The first hall is used for temporary exhibitions. The second hall is used for permanent display. The main purpose of the permanent gallery is to present the cultural progress of the country in general and the region of Gujarat in particular. At present in the permanent gallery, antiquities are distributed in 4 table show cases, 6 wall show cascs and few free standing display boards. Excavated remains from Devnimori, Nagara, Navdatoli, Vagad, Loteshwar, Nageshwar, Nagwada and Bagasra constitute a major part of the display in the permanent gallery. The cxhibits are displayed in chronological scquence right from the Palaeolithic to Historic period. The permanent display starts with a brief introduction about archacological data and its inter-disciplinary approaches in interpreting the past. In the comincncing showcases carly man's tools and the environment in which he lived are cxhibited. Man's journey from hunting gathering stage to food production is displayed in the continuing showcases. The objects displayed for portraying the aforesaid stage arc composite tools like lunates, triangles, borers, burins and polished neolithic tools namely celts and axes. Remains of Harappan and other chalcolithic cultures followed by megalithic and carly historic -i.e. Mauryan, Kshatrap and Gupta related objects are displayed in the succeeding cases. The showcase of Harappan materials display an array of dish-on-stand, bowls, goblets, parts of perforated jar, terracotta ear studs, triangular cakes, shell objects, copper objects, semiprecious stone beads and steatite scals. The chalcolithic culture is represented by display of ceramics from"Navdatoli and Jorwc. The Mcgalithic scction is an array of ceramics of black and red ware with few illustrations of burials and iron objects displayed on the wall. The case of early historic material displays shell objects, bone objects, terracotta toy carts, animal figurines, Roman amphorac, red polished warc, Kshatrap coins and miniature sculptures from Gujarat. Besides the aforesaid objects, amazing monumental evidences of Devnimori stūpa, vihāra, seated terracotta Buddha sculptures and replica of the astounding relic ulas duniais - 24 $21.-A.-G., 2001.43 For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir casket are displayed in the same section. The showcase attributed for Mauryan period is represented by few replicas collected from Mathura muscum and huge national emblem showing Ashokan capital. The showcase clucidating Gupta culture display few replicas highlighting Gupta art and sculpture. The schematic table showing the political and social history of India right from ancient to modern time drawn on the wall is 'very well informative to students and scholars. The last freestanding display board provides a bricf idea of the important excavations carried out by the Department of Archacology and Ancient history, Temporary Exhibitions Currently the temporary hall is holding an exhibition on Technology and Craft of Indus civilization. This exhibition deals with some aspects of craft production and technology in the Harappan phase of the Indus valley Tradition (2600-1900 BC). We have highlighted recent discoveries about Harappan tcclinology that serves to distinguish this society from others. Antecedent noteworthy cxhibitions organised by our museum were, 1965 - "Archacological finds of Nagara-An carly Historic Port of Gujarat" 1965 - "Archaeological finds from Devnimori'' 1967 - "Exhibition on Tripuri, Jokha and Dhatva'' 1970 - "Champaner through the Ages 1982 - "Progressive land use in Gujarat state" 1983 - "Zinc Metallurgy of Ancient India." This exhibition was later sclected for Festival of India, USA 1983. 1984 - "Shell Industry of the Indus Valley Civilzation." 1986 - "Agricultural Communities of Gujarat" 1989 - "French Photographic Exhibition on Evolution of Man" 1990 - "Stone bead Industry of Khambhat : An Ethno-Archaeological Perspective" 1996 - "Kings and Coins : Exhibition on coins of Gujarat.” 1999 - "Past and Present - Stone bcad making in India" - A temporary exhibition displayed at Prince of Wales Museuin, Bombay 2001 - "Technology and Craft of Indus Valley Civilization”, currently on display. Publication : Museum publication is playing a vital role in popularising the museum and providing information of muscum collection and activities as well. The Department of Archaeology and Ancient History had regular publications such as its various, cxcavation reports, monographs and books. The muscum had only one independent publication till date. This was a lcaflct published in 1989 to supplement the temporary cxhibition entitled, "Bead manufacturing in Khambhat". The museum is targeted a progressive plan of publishing picture post cards of masterpieces of its collection and a catalogue for the museum by the end of this academic year. as . dulriais - dalszi.--.- ., 2001. 43 displays For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Extension Activities : Muscums offer the unique opportunity in true sense of education by developing imagination and sensitivity of the learner by the display of original objects. The museum is providing regular activities such as slide shows, guide lectures, gallery talks etc. for school children. The aforesaid activities are well planned and are conducted in very efficient manner to develop the sense of appreciation of the objects. During gallery talk cimphasis is always given to correct terminology and precise expression. This museum also organises various temporary exhibitions, which are educative and informative for the school as well as university students. Activity sheets for the school children will be ready within few months. After the museum visit, the activity sheets will be distributed among the children. They will be asked to do certain exercises regarding which they have already observed inside the museum. The museum is looking forward to extend its communication to the public through guide books, leaflets, picture books, picture post cards, calendars, brochures, transparencies, catalogue, hand lists monographs, activity sheets etc. Conclusion : The museum of Archacology contains very important artifacts and great works of art of Harappan and Kshatrap period discovered from various sites of Gujarat which no student of archacology can afford to ignore. The collection of Harappan ceramics is of great importance for drawing parallels and differences between the ceramics of corresponding ages in and out of the Indian sub-continent. The display of materials like Roman Amphorac and related illustration in the carly-historic showcase magnifies the viewer's understanding of mercantile activities of this period. The Devnimori remains are amazing for the visitor for its monumental as well as sculptural art. By coming to know the articles used by the people of the past closely, the students will become better acquainted with the past cultures instead of remaining clusive of perception. The museum is in the process of providing all possible facilities such as access to the store-collection, supply of photographs and slides to students, artists, scholars etc. We are trying to "develop computer based documentation system for the collection. A visit to this museum affords a rich and useful experience to any visitor irrespective of his/her age and educational background. References: 1. Mahida, B., 1994, Reorganisation of the Museum, Department of Archaeology, M.S.University of Baroda. Unpublished MA dissertation. 2. Subbarao, B. 1960, Souvenir: Department of Archacology and Ancient History, M.S.University of Baroda. 3. Subbarao, B. 1951, Baroda through the Ages, M.S.University of Baroda, Baroda. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.ડિસે., ૨૦૦૧ - ૫૪ . For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Maharaja Fateshingh Museum, Baroda Haben Dave The Maharaja Fatesingh MUSEUM Trust's collection is housed in the scho building situated in the Laxmi Vilas Palace compound, formerly known as the Motibi School where the late Maharaja Sir Pratapsinghrao and later the Founder of this Tru: Maharaja Fatosinghrao Gaekwad and other members of the Royal Family completi their schooling. After appropriately redesigning the existing school building to house the a treasures. Dr. H. Goetz, a renowned muscum director and cxpert Art Historian wi engaged to arrange the display of this muscum in the country. Today the lush Laxr Vilas gardens add grcatly to the quiet and serene atmosphere of the muscum. The Museum was opened to the public in the month of April 1961 by the the Governor of Gujarat, the late Nawab Mehdi Nawaz Jung. The collection consists of objects d'arts collected by lato Sir Sayajirao Gaekwa Ill (1875-1939), the Maker of Baroda City. It is during his rcign that Baroda mac grcat strides in all round development and was recognised as one of the foremost most progressive States of India. This great Ruler though knowledgeable in the Fine Arts employed and cor sulted various renowned artists of india and Europe to choose art pieces to decorate th: various Palaces in Baroda and other Palaces in India. It is his cfforts and interest that inspired the late Maharaja Fatesinghrao to crcat this Trust so that it might be open to the public for its plcasure and education. Thc Versatile Venetian artist, Felici, was employed by Maharaja Sayajirao in th Court to advise in the purchase of western objects d'art and to create some for th various Palaces. Fclici created many bronzes, marbles and oils, some of which ar exhibited in this outstanding museum. Raja Ravi Varma, a prince form the Travancor State, who was the first Indian to use thc oil medium, was brought to Baroda and som of his outstanding paintings on Mythological subjccts and commissioned portraits o the Baroda Royal Family give an idea of the time spertt in Baroda, by this Artist. Othe Artists who spent time at Baroda were Fyzce Rchaman, a disciplc of the English Artis Sir John S. Scrgcant, and the Sculptor, Phanindranath Bose whose work was appre ciated by the noted sculptor Rodin. There are copies of paintings and sculptures by th greatest Masters of the Italian Renaissance (15th-16th century) one of the key period of Occidental Civilization. The collection has a very interesting section of Chinese and Japanese porcelai to which an cntire section of the gallery is given. Besides that, there are som wedgewood, Doulton and other wares of exquisite tiffany, Lalique and Orrefors glasses The two decorated rooms on the first floor are a good representation of the Roccoco period with some very finc original pieces on display. * Incharge Publication Officer, Dept. of Archaeology, Govt. of Gujarat a. lulzais - Bilsel.--.- ., 2001. 44 For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Jaina Art Through the Ages in the Vadodara Museum (Sayajibaug) R. D. Parmart The Vadodara Muscun Possesses very rich collection on Jaina Art. Akota Jain bronze-images are world famous, which arc on display in the museum. P.Banerjce writes, "The Jainas claim a high antiquity for their religion and believe in 24 Jinas or Tirthankara Rishabha is the first and Vardhmäna Mahavira is the last of these Tirthankaras. A Jaina, according to Jain belief is one who has gained omniscience, not by the help of a teacher nor by the revelation of the Vedas, but by his own power. Whatever may be the historicity of the carlier Tirtharkaras, there is no doubt that last two, i.c. Parscanatha and Vardhamana Mahavira were historical persons. Pārsvanātha flourished in the 3th century B.C.and is considered by some to be the real founder of Jainism. He cnjoyed upon his followers four vows; not to injure life, to speak the truth, not to steal and not to own property To these Mahāvira added one i.c. the vow of Chastity or Cclibacy. Pārsvanātha allowed his followers to wear clothes while Mahavira advocated completc nudity. Mahavira was born in a Kshatriya family of North Bihar in about 599 B.C. He passed away at the age of 72 in about 527 B.C. At the age of thiry he became a monk and gained omoiscience through austerities and ineditation lasting for twelve years. He spent his last thirty years in preaching his religion and organising his order of ascetics, The history of the Jaina art is long and varicd, constituting an important phase of Indian art Following 73 exhibits displayed in the Industrial Art Section and Archaeological Section of the Vadodara Museum. Are made out of bronze, brass stonc, papier, papermachc, palm-lcaf, cloth etc. The following images are on display in the Vadodara Muscum. Triurthi of Pārshvanatha 4. Yakshi C. mid 7th century AD. C. 800 A.D. Ambika Tirthankara C. 6th century A.D. C.8th century A.D. Sarasvati 6. Yakshi C. carly 7th century A.D. C. 8th century A.D. *Curator. Muscum Art Picture Gallery, Vadodara. ulas. Eluriais - 241521.-a.a., 2001. 4€ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 7. Dhupdán C.7th century A.D. Rishabhanātha. A.D. 460-500 Yakshi A.D. 460-500 10. Jain Tirtharkara C.7th century A.D. 11. Yakshi A.D. 750-800 12. Dhurdān A.D. 750-800 13. Tritirthi of Parshvanātha. A.D. 949-950 14. Jain Tirthankara C. mid 7th century. 15. Sarasvati A.D. 600-620 16. Rishabhanātha A.D. 1000 17. Mahavidhya Achchhutā A.D. 600-650. 18. Ambikā on Lion C. Mid. 8th Century A.D. Chaturvimsati patta of Rishabhanatha. A.D. 1000 with Trefoil Arch. 20. inscribed Ambikā on Lion Later half of the 9th century A.D. Sarasvati Late 7th century A.D. Jivantasvami A.D. 500 23. Chaumukha carly medieval period 24. Chaumukha 10th century A.D. Rishabhanatha Late 7th century A.D. Shravanabhūti Yaksha on Elephan Early 9th century A.D. Unidentified Jain image A.D. 700-725 Chauri-bearer 8th century A.D. Tritirthi of Pärsvanatha A.D. 650 30. Asha Tritirthi of Pārsvanātha A.D. 975-1025 31. Unidentificd Jain image A.D. 969, Unidentified Jain image A.D. 600-650 33. Jivantasyāmi mid. 6th century A.D. 34. Shattirthi of Rishabhanātha A.D. 975 35. Tritirthi of Pārsvanātha (Miniature) Early 10th century A.D. Lilvadeva (Metal Alloy) Adinātha 10th century A.D. Tritirthi of Rishabhanātha. cir. 1000 A.D. Pārsvanatha V.S. 1093 Jain Tirthankar c. 9th century A.D. ulas cluirztais - viszi.-4-154., 2001.49 For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 5. 6. 7. 1. 2. 3. 2. BRASS 1. 3. 4. Pārsvanatha or Supärśvanatha 8th century A.D. Chaturviṁshatipatt of Adinath. c. 8th century A.D. Pärśvanätha. cir. 11th century A.D. 5. Mahudi (Bronze idols) Jain Tirthankar cir. 675-700 A.D. Rishbhanatha 7th century A.D. Pārsvanatha cir. 700-725 Other exhibits Shantinatha Jain brass image with inscription, V.S. 1299-A.D. 1141 Ahmedabad. Sambhavanatha Jain brass image with Inscription. V.S. 1706 A.D. 1649-50 Ahmedabad. Jain Yakshi Brass image www.kobatirth.org 15th-16th century A.D. Gujarat. Chauri- bearer Jain brass Statuette 17th century A.D. Gujarat, Patan. Jain House Shrine (Brass) of Sarasvati 6. 7. 8. 9. 10. 11. 12. 13. Acharya Shri Kailassagarsuri Gyanmandir V.S. 1530 A.D. 1473-74 Gujarat, Patan. Jain House Shrine (Brass) V.S. 1530 A.D. 1473-74 Siddha-Chakra Yantra (For the Nandiśvaradvipa-pūja) Jain brass work. 18th century A.D. The Yakshi Padmini Jain brass Statuette 18th-19th century A.D. Ambika Jain Brass image. V.S. 1406 A.D. 1349-50 Gujarat. Marble Stone Jain Tirthankara (Marble) 11th century A.D. Gujarat Wood Wooden Mandap of a Jain Temple oldest parts A.D. 1600 Latest additions A.D. 1869 Probably from Sinor. Wooden sword painted with various scenes (Used in certain Jain ceremonics). A.D. 1800 Rajasthan, Jaisalmer. Wooden painted box for the preser vation of Jain MSS 19th century A.D. Gujarat, Patan. 14. Papier-mache Dabaḍā (Box) for the preservation of Jain MSS, Papier-mache. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૮ • For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 15. 17. 16. MSS etc Uttaradhyana Sutra Manu scripts Jain School 18. Printed and lacquered. 19th century A.D. Gujarat, Patan. Dabaḍā (Box) for Jain Manuscripts. 23. Papier-mache, painted and lacquered. 19th century A.D. Patan Anhilwad 20. c. 1591 A.D. Kalakumara Katha Jain School, Gujarat 15th century A.D. Kalpasūtra c. 1509 A.D. Western Indian school. 19. Sangrahani Sūtra. www.kobatirth.org c. 17th century A.D. Jain School Kalpasūtra c. 15th century A.D. Western Indian Jain school. c. 15th century A.D. 22. 24. 25. # 26. 10 Acharya Shri Kailassagarsuri Gyanmandir 28. Kalpasūtra Western Indian Jain school c. 15th century A.D. Kalpasūtra (Palmleaf) c. 14th century A.D. Western Indian Jain school. 27. Surimantrapata. Kalpasūtra (Palmleat) 16th century A.D. Western Indian Jain school Jain Vijñaptipatra, Desuri (Maruari). V.S. 1814 A.D. 1757-58 Cosmographical map of the Univers according to Jain Later half of the 15th century A.D Western Indian style. Gujarat. c. 1450 A.D. Gauche on Cloth. Jain Acharya preaching (Chaturvidha Sangha). 15th century A.D. Gujarati Painting. પથિક♦ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૫૯ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir he University Museum of Sardar Patel University Nandan Shastri* This Muscum was a part of the Institute of Archaeology, established by the arotar Vidya Mandal- the educational trust and was known as "Museum of Art & chacology". The late Shri Bhailalbhai Dyabhai Patel popularly known as Bhaikaka 10 founded this educational township in 1946 and the Founder Vice-Chancellor of rdar Patel University founded in 1955, brought some antiquities from his home town jitra and elsewhere. Among these antiquities, the head of a young charming maiden aring a turban belongs to the early century of the Christian era. The late Shri Amrut isant Pandya was the Founder Curator. During his tenure as the Charotar (1949 to 69), the archacological and geological collections were acquired through the fieldork carried out by him in Gujarat and Madhya Pradesh. Moreover, the Late Dr. N.A. oothi (ex- Reader in Sociology, University of Bombay) donated about 2,500 metal tiquities and other works of art, collected from various countries of S-E Asia. This llection was acquired during the very year of its inception. There is a specific ention of this collection in many directories of the museums at the international and tional levels. This museum was taken over by the Sardar Patel University on 1st July, 1960 d it has adopted multi-purpose type of the University muscum. It is a matter of pride it this Muscum is one of the outstanding University museums in our country. Among universities in Gujarat, only Sardar Patel University has a multi-purpose museum. In spite of the financial constrains, this Museum has been open for the public, thout charging any entry fee, eversince its inception. Facilities are extended to rearch workers and, therefore, even in the Reserve Collection Hall, seventy five percent llection is kept as the visual storage. Some publications by the staff, such as "Muums of India", and "Lost Sarasvati" are well known. Even in the Gazetteer of the strict, some photographs were published. The present Curator, Shri Nandan Hariprasad astri was the Vice-President of the Museums Association of India, for two successive tures. He, along with Kumari Afroz Sultana Sayed, Assistant Curator, organizes hibitions on various topics of academic interest, c.g. during March, 2001, the exhiion on "Body Odyssey" was organized and a quiz programme on this topic was xcessfully conducted. "Touch and Feel" programme is held time to time for the blind itors. There is a partial compromise between traditional and new. museology. The present collections consist of valuable illustrated manuscripts, specimens of nerals, rocks, fossils (including those of Dinosaurs from Anand District), synthetic i natural crystals, herbariums, palacoliths, microliths, shreds of pottery, old coins, the oper-plate, sculptures in stone, wood and metal (figs. 1-3), a grain of a rice on which Curator, University Muscum, Sardar Patel University, Vallabh Vidyanagar. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૬૦ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir the painting of Lord Mahavira is carved, utensils, weapons, shields, many specin of human anatomy and the relevant charts, paintings of Kaläguru Revishankar Ra the Gallery on the life and work of Sardar Patel, as well as the letters of felicitat of Vithalbhai Patel and Bhaikaka. Even in some Websites, it is stated that this museum is remarkably be developed as an adjunct to the University Education. National Acredation and Ass ment Council (N.A.A.C.), set up by the University Grants Commission has rated University as 4 Star University. All the members of N.A.A.C. Committee who eva ated our work have praised this University museum. The students of Muscology: Conservation from various Universities also receive training in this Museum. પથિક- દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૬૧ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir University Museum - Problems and Prospects Miss Sayed Rafiqa Sultana* Miss Sayed Afroz Sultana+ Muscums in modern times are expected to serve various needs. They are also centres of education and academic, cultural institutes. Museums owe their origin and growth to the love of knowledge i.c. future growth, reputation, research and educational activities. Growth of reason is a fundamental part of museum activities. Research on muscum collection is a very important activity. University muscum has a strong bias for interpretative and research oriented work and will have such a central focus on work study, like discussions, seminars and assignments, interpreting the objects for research, education and for education and appreciation by the people. Teaching in the museum is a very strong media: there is a regular link between the class room and the museum galleries and students learn quickly, steadily and accurately. University museum is normally attached to the department dealing with a specific discipline such as history and culture, geology, zoology, botany and Anthropology. It is a small museum with restricted functions acts as an aid in research, in teaching of advanced students of a particular subject and functioning well as effective teaching of the subjects at scholar level. As we are reaching the 21st century, it is clear that muscum's concept and museum developments are fast changing so that muscum faces complex problems and puzzles. Collection The Heart of Museum The main problem of university muscum is collection. Collection is the heart of the muscum. I mean to say museums are nothing without their collections, and collection are nothing without research. In university museums collections are very weak, though they are teaching aid, research and educational centres. They have no collections according to subjects and syllabus. By giving practical training, subject concepts are clear. Many times scholar has to be satisfied with charts, photographs, slides and replicas. * Curator cum Lecturer, Gujarat Vidyapith, Ahmedabad. + Asstt. Curator S.P. University Museum, Vallabh Vidyanagar. Many agencies or departments have original duplicate objects lying in their stores though they are not useful in any purpose, for example, department of archaeology, zoology, botany etc. If we maintain the policy to gift and long term loans, the objects to the teaching aid muscum, by this way university museum will be rich and fulfil the teaching purpose and national culture will be saved. On March 1995, I met પથિક♦ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૬૨ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Excavation Director, Department of Archacological Survey of India, and I discussed with him this subject. He also agreed with my request and suggestions but he was sorry that there is no provision to gift or loans for the antiques. Building & Budget - Backbone of Museum : Muscuin's first need is collection and secondary should have a separate building to run its function well and satisfy visitors, students and rescarch workers. Many university museums have prestige as cducational institution but they have no separate building. M.S. University is running museology and archacology courses but it has no university muesum, has only one big gallery. Many universitics have only vacant rooms or a big hall can be occupied as a nuseum gallery. (Gujarat has only one universty muscum i.e. Sardar Patel University Museum - ond ycar back got a separate building). It is difficult for a curator to run activities, because sometimes it is used as a class room, work room, exhibition hall, laboratory office ctc. University museum falls in the category of a small museum, attached to a department and dealing with a specific discipline. Budget problem also plays a very important role. Its budget is always slender and unlikely to support the requirements. Programmes and temporary activities in a university muscum is a challenge for any curator. It has limited space and no prospect for expansion, where he may find high density to devclop strong system. Many times the requirements of a curator are neglected like staff, materials, space, laboratory. Many times they have argued that small muscums are not in a position to house high quality. Staff-problems, Curator in Teaching Rolc University museums have combined posts/lecturer and curator posts, and in universites it is becoming more common - often in response to staff cut-backs. Time spent on tcaching commitments will detract from curatorial duties, but the arrangement will be rcconsidered if problems do arise. Many times curators have to convincc a long panel of the heads. (Vice Chancellor, Registrar, Dean, Head of the Department ctc.) If curator wants some changes in the muscum or to do some activity, he/she has to convince all these people. Prospects University muscuin creates learning activities, intelligence, subjective concept and provides the young students with a rich context in which to demonstrate. When students see the original material and personally cngage with it, and are led to think through ideas, information, collect data, test theories and apply their common sense. University Muscum as Computer Educational Center Many universities have their teaching computer centre. So the university museum has good opportunity to develop a computer education centre. It is very useful ulus o Elulzais - ulsel.-4a. Cal., 2009 F3 For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir o demonstrate effective cducational programmes. It can fced historical cultural data, or students in their study to focus cultural development, newly excavated sites and heir relevant antiqutics. This centre helps the muscum to expand the cultural educaional activities, research works, to give details of new datas. For examples they include hc details of coins, stone, tools pottery and objects which are in the museum. In my nuseum (ic. Gujarat Vidyapith Muscum) archacological collections are included like periodicals, pottery, coins, terra-cotta objccts etc. It is very beneficial to students and researchers. Visual Education : University muscum is the centre for cducation and specially the activities' cenre. In Visual education students come to a muscum where they should be taught about the details of the objects. It is possiblc to develop constructive programmes to encourage and to create interest in the object. Publications : Muscums have generated a new perspective on education. Traditionally museums have supplemented learning, cducational focused institution. Students can get maximum advantage in muscums. Muscum publications are very beneficial to write dissertation, where they can get datas from the catalogue cards, coin cards, bulletins, journals ctc. University muscums have benefit of numbers of visitors, students and researchers, professors and lectures, Universites have their own big and vast librarics so good a facility of book reference. If muscums are ncarby library, readers can also take advantage and curator can get subjective expert personality for subjective problems. University muscum is the expanded mission. It develops the understanding of the nature of teaching through rescarch, cxperimentation collaboration, use of new technology and applies the understanding to all aspects of the museums's public dimension activities. ulas. Elulozais - Bilsel.--.-Bal., 2001 €8 For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The Voyage of Winchester Museum, Surat Dr. Nirmala Sharma Near Mecca bridge in western corner of Rani Baugh or victoria Garden (nov known as Gandhi baugh) in Surat, stood this beautiful building known as Wincheste Museum. It was named after the collector of Surat Mr. Winchester. In 1890 this enthu siastic collector of Surat organised this museum. It was a single hall structure (cove picture) and housed precious collections of Jariwork, Wood work, Sandlewood and metal warc. Like each and every artifact in a museum, speaks its history, this museum i: also very old and has its own interesting history. It has faced natural calamities and ravagcs of time and still survived beyond a century. If we brouse through its journey till today, we find, that it was established in 1890. In 1952 the centenary year of Surai Borough Municipality during its celcbration, decided to develop the Museum and in 1953 the inadequacy of space led to the shifting and reorganising of the museum in a bigger building in the Lely weaving shed at chawk Bazar. In 1956, a planned and still bigger accomodation was constructed for this museum and was opened by late Shri Lal Bahadur Shastri, the then Union Minister for Railways who later became the PrimeMinister of India. In 1957 the new Museum also had a change in name from Winchester Museum to now renamed as Sardar Vallabhbhai Patel Museum after the name of Shri Vallabhbhai Patel, the Iron man of India who hailed from Gujarat. The blows of Tapti river in 1959 floods, cffected the museum. Since the Muscum was on a low lying arca of Chawkbazar it was tremendosly effected. In 1968 again when ninety percent of Surat city was Under flood water, this Muscum remained three metres immersed in water for ninety six hours drenching all the artifacts. Thanks to thc untiring efforts of the city people who helped save, many of the Art pieces. While things were being placed in order the city was hit by another flood for the third timc that is in 1976. During this flood about 1300 valuable and rare objects were damaged and was a great loss to the Museum. The period from 1959 to 1970 was a period of natural calamity for the city and this calamity effected the Museum terribly. To ensure the safety of these valuable pieces from future disaster, the Surat Municipal corporation raised one more floor above the existing building of Lely weaving shed : In the year 1987, a new Gallery of Historical objects was added, making changes in the picture Gallery below, a philatellic gallery was added. In 1990 after a long struggle for existence this museum reached its contenary year and today to say its an 112 year old history, This Museum today is the pride and possession of Surat Municipal Corporation and is presently called Sardar Vallabhbhai Patel Museum, Chawkbazar and stands proudly in the historical city of Surat. It is administered by Surat Municipal Corpora * Faculty, Nirma Institute, Ahmedabad. as cluziais - zilsel.-14.-Bal., 2001 • E4 For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tion. It is a treasure house of collections. Though in the present times it may appear small in size compared to other Muscums, it is one of the important treasure houses. The museum possesses antiquities as well as objects which represent cultures that are disappcaring fast. It has preserved evidences of past occupations, Industries, handicrafts, historical personalitics, costumes and textiles, metalware, porcelain, glass ware, furniture, wood carving, paintings, old books, stamps, stuffed specimens of animals & birds, marine specimans like couch, shells, corals, precious stones in which different phases of the moon and eclipse appcar, pottery, furniture, machinary, musical instruments, arins, papers, sculptures, coins, educational models, Ancient Manuscripts, printed books, ornaments enamelwarc ctc. The specimens are methodically classfied in Sections and alloted an alphabet in order to facilitate casy documentation. Thc philatelic gallery displays post-Independence stamps. All the postal stamps released since 1947 have been exhibited in correct sequence along with its information. The muscum collection exceeds above Eleven thousand pieces which include gifts too. This Museum serves as a valuable centre of Arts, Culture and cducation, as said it is not only a homage to the past but also an inspiration to the future. ulas. Elulais - zilsei.-10.-Gal., 2009. FE For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Numismatic Museum Dilip Rajgoi University of Mumbai is setting up "Dinesh Mody Numismatic Muscum" on a exclusive plot of land of 10,000 sq. ft. with built up area of about 15,000 sq. ft. i its Kalina Campus at Kalina, Mumbai. The building in question is almost completo and it is hoped that the Museum will throw its doors open to public sometime in th second half of 2002. On display in the Muscum will be exclusive collection of approximately 15,000 20,000 rare coins not only of India but also from all over the world from 3000 B till today. Most of the coins are of gold and silver and cach of them is different tha the other. More than 200 countries will be represented in the Muscum. Besides thc coin old currency notes, all types of medals, seals, moulds, dies, stamp papers and shar certificates will be also on display. Along with the said Muscum, an institute for numismatic and archacologici studies is also proposed to be set up leading to post graduate degree of M.A. and Ph.[ There will be facility both for domestic and overseas research scholars. Lectures b numismatists will be regularly arranged and so also the cxhibitions and scminars from time to time. There will be special programmes for new collectors as well as for colleg and school students. Special care will be taken for extending guidance in every asper of this field like promotion and development of numismatic interest, so as to preserv the rich heritage of India. Special attention will be paid to various unexplored an unknown arcas of numismatics. Similarly leading institutions from forcign countric will be invited to promote joint project in this field. Latest clcctronic media and computerized gadgets will be installed and specii care will be taken designing the display material so as to hold the absorbing interes of a common man so that it will become one of the visiting spots of the city tour Mumbai. The Museum also has a good publication plan. In the Series, the first is bein released. It is "Collector's Guide to Mughal Coins" by Dilip Rajgor. More books ar in pipeline and will soon appear for review. * University of Mumbai, Dinesh Mody Numismatic Muscuin. ulas. curtais - zilsel.-4d.-Cel., 2001. F9 For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरात के संग्रहालयों में संगृहीत प्राचीन गुजरात में प्रचलित सिक्के रेनू लाल* प्रकृति और वसाहत की प्रक्रिया का चिर- पुरातन काल से प्रगाढ़ सम्बन्ध रहा है। प्रकृति ने मानव को उसकी मूलभूत आवश्यकताओं की पूर्ति करके अपनी ओर आकर्षित किया। इसी प्रक्रिया में जनोपयोगी प्राकृतिक साधनों के निकट नगर बसे और समय के काल-चक्र में विध्वंसित होते चले गये । पुरातत्त्वविद्या के विकास के साथ | साथ जब हम उत्खनन द्वारा कालग्रसित नगरों की शोध करते हैं तो वहाँ से बहुत सी पुरातात्त्विक सामग्री उपलब्ध होती है। इसी तरह सर्वेक्षण द्वारा भी सामग्री उपलब्ध होती है और तब समस्या उत्पन्न होती है इन उपलब्ध ऐतिहासिक साक्ष्यों के संग्रह, संरक्षण और प्रदर्शन की वैश्विक संदर्भ में देखें तो हेलिनिस्टिक काल के अंत के बाद रोम के सेनापतियों ने ग्रीस का भ्रमण कर डाला और वहाँ से जो कुछ भी कलात्मक या अच्छा मिला उठा कर ले गये। बाद में उन लोगों ने उसे पब्लिक मैदानों या प्राइवेट घरों में रखा । इस प्रकार से संग्रह करने की आदत की शुरूआत हुई और शायद इसी के बाद से संग्रहालय का विचार उत्पन्न हुआ होगा जहाँ पर इन कलात्मक वस्तुओं का संग्रह किया जा सके । लेटिन शब्द Museum ग्रीक शब्द Musion से उद्भूत हुआ है जिसका अर्थ है Muses नामक देवी को अर्पित मंदिर । ग्रीक परम्परा में 'Muscs' कला और विज्ञान की नौ देवियाँ हैं। कला और विज्ञान की देवियों को अर्पित कलात्मक संग्रहों के इन मंदिरों को 'संग्रहालय' की संज्ञा प्रदान की गयी । विश्व का प्राचीनतम संग्रहालय 3rd C.B.C का Egypt के अलेक्जान्ड्रिया शहर में पाया गया, जिसमें चार लाख हस्तप्रतों का संग्रह था । आधुनिक काल का प्रथम संग्रहालय आशमोलियत म्यूज़ियम है, जिसकी स्थापना १६८२ A.D. में इंग्लैण्ड के ऑक्सफोर्ड नामक नगर में हुई थी। इसके बाद तो सम्पूर्ण विश्व में संग्रहालयों की एक लहर - सी दौड़ पड़ी। भारत भी इस दौड़ में पीछे न रहा । भारत में कलकत्ता में ई. सन् १८१४ में 'ओरियन्टल म्यूज़ियम ऑफ एशियाटिक सोसायटी' की स्थापना हुई। इसे ही भारत का प्रथम संग्रहालय माना जा सकता है । इसके बाद तो लार्ड कर्जन और सर जॉन मार्शल के समय मे तो नयी-नयी शोधो के साथ ही साथ नये-नये संग्रहालयों की स्थापना तीव्र गति से हुई। सिंधु संस्कृति के विस्तार का प्रमुख प्रदेश होने के कारण गुजरात में भी नई-नई शोधों के साथ ही साथ नये-नये संग्रहालय भी खुले । यहाँ पर स्थित सभी संग्रहालयों में 'कच्छ संग्रहालय' सर्वाधिक प्राचीन है, इसके अतिरिक्त बड़ौदा म्यूज़ियम, वाटसन म्यूज़ियम, जूनागढ़, लेडी विन संग्रहालय- धरमपुर आदि प्राचीन संग्रहालय है I पिछले कई वर्षों से मैंने भारत के प्रमुख संग्रहालयों के साथ ही साथ गुजरात के उन सभी विशिष्ट संग्रहालयों का भ्रमण किया, जहाँ पर भी प्राचीन गुजरात में प्रचलित सिक्के संगृहीत हैं । इस श्रृंखला में बडौदा म्यूज़ियम एन्ड पिक्चर गैलेरी - बडौदा, म. स. यूनिवर्सिटी संग्रहालय- बडौदा, वाटसन संग्रहालय- राजकोट, जूनागढ संग्रहालय - जूनागढ़, बार्टन संग्रहालय - भावनगर, जूनागढ, संग्रहालय, जूनागढ़, कच्छ संग्रहालय- भुज, सरदार पटेल युनिवर्सिटी संग्रहालय- आणंद, लेडी विल्सन संग्रहालय- धरमपुर, भो. जे. विद्याभवन संग्रहालय- अहमदाबाद, ला. द. संग्रहालय- अहमदाबाद आदि उल्लेखनीय है । ★ सीनियर फेलो, 1.C.H.R., नई दिल्ली पहले 'फर्ग्युसन म्यूज़ियम' के नाम से जाना जाता था । राजकोट बार्टन संग्रहालय - भावनगर, जूनागढ संग्रहालय पथि • छीपोत्सवां खोस्टो - नवे. डिसे. २००१ • ६८ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय के अनुरूप यहाँ पर कुछ विशिष्ट संग्रहालयों के संग्रह की चर्चा ही अपेक्षित है । उस क्रम में सर्व प्रथम बड़ौदा म्यूज़ियम एन्ड पिक्चर गैलेरी को रखा है। ई.सन् १९२१ में प्रारंभ किया गया यह बहुउद्देशीय संग्रहालय गुजरात के संग्रहालयों में अग्रणी है। कला और संस्कृति के संग्रहों के अतिरिक्त वनस्पति- विद्या और मानववंश -विद्या से सम्बन्धित संग्रह भी हैं। सिक्कों के संदर्भ में यहाँ का संग्रह उत्तम श्रेणी का है। लगभग २२००० सिक्के यहाँ पर संगृहीत हैं, जिसमें भारतीय तथा विदेशी सिक्कों का समावेश है। सोने, चाँदी, तांबा, सीसा और बिलन आदि सभी धातुओं के सिक्के हैं । प्राचीन गुजरात में प्रचलित सिक्कों में यहाँ पर आहत सिक्के, इण्डो ग्रीक राजाओं के सिक्के, कुषाणो के सिक्के, पश्चिमी क्षत्रपों के सिक्के, गुप्त, वलभी, गधैय्या, और सातवाहन सिक्के उल्लेखनीय हैं। आहत सिक्कों में चाँदी और ताँबा दोनों ही धातुओं के सिक्के हैं। चाँदी के आहत सिक्कों में पाँच या छः चिह्न अंकित है। सिक्के आकार में चौकोर तथा मोटे हैं। ताँबे के दो सिक्के प्रदर्शित हैं, जिनमें केवल एक-एक ही चिह्न है । इण्डो ग्रीक राजाओं के सिक्कों में 'बेसिलिओस मेगालाउ यूक्रतिदाउ' लेख वाला यूक्रेटाइडस का एक बड़ा सिक्का प्रदर्शित है । मिनेण्डर के पाँच सिक्के और अपोलोडोटस के चौकोर सिक्कों में हाथी के सिर वाला दुर्लभ सिक्का यहाँ पर संगृहीत है। गुजरात में प्रचलित सोटर मेगास का सिक्का भी यहाँ पर प्रदर्शित है। सोटर मेगास को ही अंतिम इण्डो-ग्रीक राजा माना जा सकता है, जिसका राज्य पश्चिमी क्षत्रपों के राज्य के पूर्व तक था । कुषाणों के कुल छ: सिक्के प्रदर्शित हैं, जिनमें सोना, चाँदी और ताँबा तीनो ही धातुओं के सिक्के हैं । गुप्तकालीन सिक्कों में समुद्रगुप्त, चंद्रगुप्त, कुमारगुप्त आदि राजाओं के सिक्के प्रदर्शित हैं। चंद्रगुप्त द्वितीय का अश्वारोही प्रकार का सुवर्ण सिक्का तथा कुमारगुप्त का दण्डधारी प्रकार का सिक्का विशिष्ट है। गुजरात में प्रचलित कुमारगुप्त प्रथम के गरुड़ प्रकार के चाँदी के सिक्कों में पूर्ण लेख तथा अच्छी दशा होने के कारण उल्लेखनीय हैं। | वलभी सिक्कों में त्रिशूल प्रकार तथा त्रिशूल और परशु दोनों ही प्रकार के सिक्के हैं। कई गधैय्या सिक्के भी प्रदर्शित किए गये हैं । आकार में छोटा तथा सातकणिस लेख - युक्त एक सिक्का सातवाहन वंश का भी है। इस प्रकार के कई सिक्के 'कारवाण' नामक स्थान से प्राप्त हुए हैं 1 गुजरात के इतिहास में सर्वाधिक दीर्घशासित काल क्षत्रप - काल माना जाता है। क्षत्रप-काल का इतिहास ज्ञात करने का एकमात्र साक्ष्य सिक्के ही हैं । यहाँ पर क्षत्रप- राजाओं में भूमक, नहपान, जयदामन्, रुद्रदामन्, रुद्रसिंह प्रथम, रुद्रसेन प्रथम, दामसेन, भर्तृदामन, विश्वसेन, विश्वसिंह, वीरदामा, यशोदामा द्वितीय और स्वामी रुद्रसेन के सिक्के प्रदर्शित हैं जिनमें कुछ सिक्के तिथियुक्त भी हैं। बड़ौदा में ही म. स. यूनिवर्सिटी संग्रहालय में देवनीमोरी तथा बिलोदरा के उत्खननों से प्राप्त सिक्कों का संग्रह है । देवनी मोरी से प्राप्त वलभी तथा कुमारगुप्त के चाँदी के सिक्के तथा बिलोदरा से प्राप्त 'शर्वभट्टारक' चांदी के सिक्के उल्लेखनीय हैं । राजकोट स्थित वाटसन म्यूजियम भी गुजरात के महत्त्वपूर्ण संग्रहालयों में से एक है। यहाँ पर क्षत्रपकालीन सिक्कों का दुर्लभ संग्रह है । भूमक से लेकर स्वामी रुद्रसिंह तृतीय तक के सिक्के प्रदर्शित हैं । भूमक का ताँबे का गोल सिक्का अद्भुत है, जिसके सभी चिह्न तथा लेख स्पष्ट रूप से दिखाई पड़ रहें हैं । यहाँ पर संगृहीत संघदामन् का सिक्का अद्वितीय है । बार्टन संग्रहालय - भावनगर में गणराज्यों के सिक्कों में मालव और यौधेय गणराज्यों के सिक्के विशिष्ट हैं । मालव तथा यौधेय ये दोनों ही गणराज्य रुद्रदामन् के समकालीन थे । इसके अतिरिक्त रिजर्व कलेक्शन में पथिङ • दीपोत्सवांड - खोस्टो - नवे - डिसे. २००१ • ६८ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संगृहीत गुप्तकालीन सोने के सिक्के भी ऐतिहासिक दृष्टि से विशेष महत्त्वपूर्ण हैं। I कच्छ संग्रहालय- भुज में तो गधैया और वलभी सिक्कों का विपुल भण्डार संगृहीत है । गुजरात में २७ वीं शती से लेकर ११ वीं शती तक गधैय्या सिक्को का ही प्रचलन था । सरदार पटेल यूनिवर्सिटी म्यूज़ियम वल्लभ विद्यानगर में आणंद प्राप्त सिक्कों का संग्रह है जिसमें क्षत्रप • राजाओं और कुमारगुप्त के चाँदी के गरुड़ प्रकार के सिक्के प्रमुख हैं। कुषाणों, सातवाहनो, वलभी सिक्कों के अतिरिक्त गुप् तथा इण्डो-ग्रीक राजाओं के भी सिक्के हैं । कुमारगुप्त के दुर्लभ तिथि अंकित दुर्लभ सिक्के भी यहाँ पर संगृहीत हैं । लेडी विल्सन म्यूज़ियम - धरमपुर में कलचुरि राजा कृष्णराज के १८ सिक्के हैं। ये सिक्के क्षत्रप राजाओं सिक्कों से अत्यन्त साम्य रखते हैं, जिसके कारण साधारण जन के लिए उन्हें पहचानना दुष्कर कार्य है । आजादी के पूर्व 'रसूलखानजी म्यूज़ियम' नाम से प्रसिद्ध हाल का जूनागढ संग्रहालय, १९४९ में इँटा के उत्खनन से प्राप्त पुरावस्तुओं के संग्रह का उल्लेखनीय स्थान है । अमरेली तथा आसपास के विस्तार से प्राप्त सिक्के भी यहाँ पर संगृहीत किये गये हैं, जिनमें क्षत्रप, वलभी, कुमारगुप्त और गधैय्या सिक्के विशेष हैं । क्षत्रप सिक्कों में नहपान, रुद्रदामन् प्रथम, रुद्रसिंह प्रथम, दामसेन, यशोदामा, विजयसेन, दामजदश्री तृतीय विश्वसिंह, चीरदामा, आदि विशेष हैं । कुमारगुप्त के नाम के छः सिक्के प्रदर्शित हैं किन्तु उनमें दो सिक्के शर्व भट्टारक के है क्योंकि उनमें पृष्ठभाग में त्रिशूल तथा अपभ्रंश ब्राह्मी लिपि का लेख स्पष्ट दिख रहा है । लगभग ग्यारह गधैय्या सिक्के भी यहाँ पर प्रदर्शित किए गये हैं । 9 अहमदाबाद शहर में भो.जे.विद्याभवन संग्रहालय में सिक्कों की विपुल संख्या संगृहीत है, जिनमें प्राचीन गुजरात में प्रचलित लगभग सभी प्रकार के सिक्कों का संग्रह किया गया है। आहत सिक्के, इण्डो-ग्रीक राजाओं मैं यूक्रेटाइडस, अपोलोडोटस, मिनेण्डर आदि राजाओं के सिक्के, क्षत्रप राजाओ में भूमक से लेकर स्वामी रुद्रसिंह तृतीय तक के सिक्के संगृहीत हैं । कुमारगुप्त, शर्वभट्टारक, वलभी सिक्के के अतिरिक्त गधैय्या सिक्के भी संगृहीत है जो संशोधन की दृष्टि से अत्यन्त महत्त्वपूर्ण हैं | I ला. द. संग्रहालय, अहमदाबाद का एक विशेष संग्रहालय है । यहाँ पर भी आहत सिक्के और इण्डोग्रीक - राजाओं के सिक्के प्रदर्शित किए गये हैं । इण्डो-ग्रीक - राजाओं में मिनेन्डर और अपोलोडोटस के सिक्के विशिष्ट है। यहाँ का प्रदर्शन आधुनिक होने के कारण अत्यन्त उत्तम है । गुजरात के इन संग्रहालयों में सिक्के प्रदर्शित भी किए गये हैं और रिज़र्व कलेक्शन में भी संगृहीत हैं। सिक्कों का प्रदर्शन किसी भी संग्रहालय के लिए जोखिमभरा और चुनौतीपूर्ण कार्य है। आकार में छोटे तथा संख्या में अधिक होने के कारण सभी सिक्कों का प्रदर्शन तो असंभव ही है। सिक्कों की धातु भी सोना, चाँदी और ताँबा, सीसा अथवा पोटीन होती है अतः इन कीमती धातुओं की सुरक्षा का प्रश्न भी संग्रहालय के सामने रहता ही है। सिक्के के प्रदर्शन में अग्रभाग और पृष्ठभाग दोनों ही प्रदर्शित हो सकें । प्रदर्शन - इस प्रकार से किया जाए कि एक प्रेक्षक शो-केस के अन्दर रखे सिक्कों को देख सके, उस पर लिखे लेख आदि को पढ़ सके, प्रदेशों की प्रकाश-व्यवस्था आदि कुछ महत्त्वपूर्ण तथ्य है । किसी भी संग्रहालय के लिये यह संभव नहीं है कि वह अपने संग्रह में संगृहीत सभी सिक्कों का प्रदर्शन कर सके । अतः प्रत्येक संग्रहालय अपने संग्रह के कुछ विशिष्ट सिक्कों का ही प्रदर्शन करता है । शेष पथिङ • दीपोत्सवांड खोस्टो - नवे. डिसे. २००१• ७० For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सिक्के रिज़र्व कलेक्शन में ही संगृहीत होते हैं जिनको वह संशोधकों के अनुरोध पर ही उन्हें दिखाता है। प्रशासनि और सुरक्षा की समस्याओं को मद्दे नजर रखते हुए हम कह सकते हैं कि गुजरात के ये संग्रहालय संशोध की माँग को पूरा करने में पूर्ण सहयोग देते हैं । आधुनिक काल में नये बन रहे कुछ संग्रहालयों ने इस दि में नवीन पद्धति अपनाई है । जहाँ पर संशोधकों के लिए Computerised documentation, pho archives तथा index card आदि बन रहे हैं जिसके कारण विषयानुकूल सिक्के की जानकारी, फोटो अ प्राप्त करना सुगम हो गया है। गुजरात के इतिहास में सिक्के महत्त्वपूर्ण स्रोत हैं । यहाँ के संग्रहालयों में संगृहीत इस बहुमूल्य धरो को संरक्षित करने के लिए संग्रहालय व्यवस्था अभिनन्दनीय है । संशोधकों और जन-सामान्य को पूर्ण रूप सहयोग देने के कारण UNESCO द्वारा Muscum की परिभाषा "जिसमें कहा गया है कि कोई भी Muscu मात्र प्रदर्शों को एकत्रित करने से म्यूजियम नहीं कहा जा सकता है बल्कि उसकी Activitics ही उसकी ज है ।" में खरे उतरते हैं । पथि: दीपोत्सवis - मोटो.-नवे.-डिसे., २००१ . ७१ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शामलाजी संग्रहालय और गुजरात की सांस्कृतिक विरासत अतुल त्रिपाठी * भारत के पश्चिमी भाग पर २००१ से २४" ०७' उत्तरी अक्षांश तथा ६८ ०४' से ७४" ०४' पूर्वी रेखांश के मध्य स्थित गुजरात का कुल क्षेत्रफल १,९६,०२४ वर्ग किलोमीटर है। यह २५ जिलों में विभाजित है। वर्तमान में गुजरात में कुल ३९ संग्रहालय हैं जिनमें २३ व्यक्तिगत संस्थाएँ तथा १६ सरकारी हैं । इन १६ सरकारी संग्रहालयों में ११ गुजरात सरकार व ५ म्युनिसिपल से संबंधित हैं । लोथल ही एकमात्र ऐसा स्थल - संग्रहालय है, जो केन्द्र सरकार से संबद्ध है। प्राचीन काल में गुजरात मुख्यतः तीन भागों सौराष्ट्र- प्रायद्वीप, लाट (तापी और माही के मध्य का भाग) तथा आनर्त (उत्तरी गुजरात ) में विभाजित था । आनर्त्त यानि उत्तरी गुजरात स्थित शामलाजी साबरकांठा जिला अन्तर्गत भिलोडा तालुका से २० किलोमीटर दक्षिण पूर्व तथा दिल्ली जानेवाले राष्ट्रीय राजमार्ग संख्या-८ के दायें किनारे पर स्थित है । यह स्थल आज मुख्यतः वैष्णव धार्मिक स्थल के रूप में जाना जाता है और ग्रंथों में इसकी चर्चा गदाधर क्षेत्र के रूप में हुई है ।" शामलाजी स्थित वर्तमान संग्रहालय २ मई १९९२ को उद्घाटित हुआ था, जिसमें मुख्यत: प्रागैतिहासिक पाषाण औजारों के साथ-साथ यहाँ से प्राप्त कुछ मुख्य मूर्तियों की प्रतिकृति व निकटवर्ती स्थलों से प्राप्त पूर्व मध्यकालीन एवं मध्यकालीन हिन्दू व जैन प्रतिमाएँ संग्रहित हैं। शामलाजी की तीन किलोमीटर परिधि में प्रागैतिहासिक काल से पन्द्रहवीं - सोलहवी सदी तक के अवशेष (कुछ अन्तराल को छोड़ ) प्राप्त हुए हैं । यहाँ से प्राप्त मुख्य प्रतिमाएँ हाल में प्रिन्स आफ वेल्स संग्रहालय, मुंबई व बडौदा संग्रहालय में संगृहीत हैं । कुछ अन्य मूर्तियाँ मोडासा संग्रहालय में भी संगृहीत हैं। दुर्भाग्यवश देवनी मोरी जैसा महत्त्वपूर्ण बौद्ध स्थल आज मेश्वो नदी पर श्याम सरोवर बाँध के निर्माण से पानी में डूब गया है 1 शामलाजी की भौगोलिक स्थिति, पर्याप्त संख्या में प्राप्त कलात्मक दृष्टि से श्रेष्ठ शिल्प एवं स्थापत्य अवशेषो के आधार पर वर्तमान शोध-पत्र के माध्यम से मैं यह तर्क देना चाहता हूँ कि शामलाजी में वर्तमान संग्रहालय को एक समृद्ध पुरातात्त्विक स्थल संग्रहालय के रूप में विकसित करने की पूरी संभावना है जो कि गुजरात की सांस्कृतिक विरासत को समझने में महत्त्वपूर्ण भूमिका अदा कर सकता है । विकसित पुरातात्त्विक स्थल संग्रहालय, वैष्णव धार्मिक स्थल तथा भौगोलिक स्थिति इस स्थल को पर्यटन केन्द्र के रूप में विकसित करने में सकारात्मक भूमिका निभा सकते हैं । गुजरात का वास्तविक राजनैतिक इतिहास मौर्यकाल से प्रारंभ होता है और विश्व के प्रथम संभावित संग्रहालय की प्राचीनता भी लगभग उसी समय यानि तृतीय सदी ई.पू. तक जाती है । मौर्य शासक अशोक ने अपने तेरहवें शिलालेख में सीमावर्ती राजाओं में तुरमय यानि मिस्र के यूनानी राजा द्वितीय यलेमी फिलाडेल्फस (२८५ - २४७ ई.पू.) का उल्लेख किया है जो प्रथम यलेमी (सोटर, ३२५ - २८५ ई. पू.) का उत्तराधिकारी था । प्रथम टालेमी, सिकंदर का निकट संबंधी एवं उत्तराधिकारी था, जिसने अलेक्जेंड्रिया में संभवत: विश्व के प्रथम विश्वविद्यालय अथवा संग्रहालय की स्थापना की थी। इस संस्था का उल्लेख Muscum अथवा Muses के घर ★ वरिष्ठ प्रवक्ता, इतिहास एवं संस्कृति विभाग, गूजरात विद्यापीठ, अहमदाबाद-३८००१४ पथिङ • दीपोत्सवांड खोस्टो - नये. डिसे. २००१ • ७२ - For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir के रूप में हुआ है । यहाँ पर ग्रीक विचार, दर्शन एवं काव्य-संबंधित उत्कृष्ट नमूने मृदुफलक पट्टी (terracotta tablets) में कीलाकार लिपि ( uniform script) में दासों द्वारा लिपिबद्ध किये जाते थे । इन्हें बाद में विद्वानों द्वारा अध्ययन किया जाता था और ऐसी मान्यता है कि ज्यामितीय के प्रखर विद्वान यूक्लिड व गणितज्ञ आर्किमेड्स का सबंध इसी संस्था से था । यहाँ Jaws के Old Testament का हिब्रू से ग्रीक भाषा में अनुवाद किया गया। दुर्भाग्यवश यह स्थल सातवीं सदी ई.स. में अरबो द्वारा मिस्र पर आक्रमण के दौरान नष्ट हो गया ।" सन् १८५८ में भारत में ब्रिटिश सत्ता की स्थापना के साथ अंग्रेज यहाँ की परम्पराओं व रीति-रिवाजों को नजरअंदाज नहीं कर सके। उन्हें यहां की भाषा, विविध प्रजातीय विशेषताओं, जाति, संप्रदाय, पंथ एवं उनके इतिहास के बारे में जानना पड़ा । जिज्ञासा प्रवृत्ति ( Spirit of enquiry ) व ज्ञान-पिपासा की पूर्ति हेतु आर्कियोलाजिकल सर्वे ऑफ इंडिया, बोटेनिकल सर्वे ऑफ इंडिया, जूलोजिकल सर्वे ऑफ इंडिया, व जियोलाजिकल सर्वे ऑफ इंडिया जैसी विविध संस्थाओं की स्थापना हुई। इससे पूर्व गवर्नर जनरल वारेन हेस्टिंग्स के कार्यकाल में १७८४ में विलियम जोन्स द्वारा एशियाटिक सोसायटी की स्थापना की गई । Asiatic Society of Bengal द्वारा प्रारंभिक काल (१७५७ - १८५८) में भारतीय जीवन के विविध पक्षों के अध्ययन की शुरुआत हुई । परन्तु भारत में संग्रहालय आंदोलन की वास्तविक शुरूआत १८१४ में कलकत्ता में Asiatic Society of the Oriental Museum की स्थापना के साथ हुई । इसमें विविध कलात्मक वस्तुओं, पुरातात्त्विक एव इतिहास संबंधी वस्तुओं को सोसायटी के संशोधन कियाकलापों से संबद्ध किया गया । 1 लार्ड कर्जन (१८९९-१९०५ ) ने भारत के गवर्नर जनरल के अपने कार्यकाल के दौरान यह महसूस किया कि भारत में ब्रिटिश सरकार ने देश की सांस्कृतिक विरासत के संरक्षण हेतु कोई विशेष ध्यान नहीं दिया है। अत: उन्होंने सांस्कृतिक रूप से समृद्ध इस पुरातन भूमि के शोध एवं संरक्षण हेतु पूर्ण प्रोत्साहन प्रदान किया । सर जान मार्शल को भारतीय पुरात्तत्व सर्वेक्षण का महानिदेशक नियुक्त कर उन्होंने इस दिशा में प्रथम सकारात्मक प्रयास किया। मार्शल ने विभिन्न उत्खननित अवशेषों को अपनी मूल स्थिति, स्थान एवं वातावरण में अध्ययन करने के उद्देश्य से उत्खननित स्थलों के समीप पुरातात्त्विक स्थल संग्रहालय स्थापित कर एक नई नीति की शुरूआत की । १९१० में सारनाथ में प्रथम पुरातात्त्विक स्थल संग्रहालय स्थापित हुआ, जिनकी संख्या आज २८-३० है। मरम (तत्कालीन सचिव, ब्रिटिश म्युज़ियम एसोसियेशन) व हरग्रीव्स (तत्कालीन महानिदेशक, भारतीय पुरातत्त्व सर्वेक्षण) ने १९३६ में भारत में संग्रहालय आंदोलन का अध्ययन कर खराब रखरखाव, वित्तीय समस्या तथा अप्रशिक्षित संग्रहालयाध्यक्ष आदि मुख्य खामियाँ पायीं । उन्होंने अपनी रिपोर्ट में संपूर्ण सांस्कृतिक अध्ययन हेतु पुरातात्त्विक स्थल संग्रहालय को अत्यन्त उपयोगी बताया ।" ईराक में उर (Ur) जैसे महत्त्वपूर्ण पुरातात्त्विक स्थलों का उत्खनन करने वाले सर लार्ड वूले जब १९३९ में भारतीय पुरातत्त्व सर्वेक्षण की गतिविधियों के अध्ययन हेतु भारत आये तो उन्होने विभिन्न पुरातात्त्विक स्थल संग्रहालयों को उदासीन अवस्था में पाया । उनकी टिप्पणी, सिफारिश एवं सुझावों से इन संग्रहालयों की स्थिति सुधारने में मदद मिली। उस समय कई ऐसे संग्रहालय थे जहाँ आसानी से पहुँचा नहीं जा सकता था परन्तु अब स्थिति काफी भिन्न है । आज ये संग्रहालय भारत के पर्यटन मानचित्र में हैं तथा प्रवासियों के आकर्षण का मुख्य केन्द्र हैं । किसी भी पुरातात्त्विक स्थल संग्रहालय की उपयोगिता मुख्यत: तीन बातों पर निर्भर करती हैं : पथि • दीपोत्सवांड खोटो - नवे - डिसे. २००१ • ७३ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१) पर्याप्त संख्या में छोटे पुरावशेषों की प्राप्ति ( २ ) पुरातात्त्विक स्थल के नजदीक आकर्षक पुरातात्त्विक वशेषों या संरचनात्मक स्मारकों का होना व (३) आगन्तुकों के लिए संग्रहालय या स्थल तक पहुँचने की सुविधा । तर गुजरात में साबरकांठा जिला स्थित शामलाजी उपर्युक्त तीनों विशेषताओं से युक्त है अतः यहाँ एक विकसित तात्त्विक स्थल संग्रहालय की आवश्यकता है | शामलाजी व उसके आसपास स्थित विविध पुरावशेषों की ओर सर्वप्रथम ध्यान श्री पी. ए. इनामदार त्कालीन नियामक, पब्लिक इंस्ट्रक्शन एंड आर्कियोलोजी) ने १९३६ में प्रकाशित अपनी पुस्त 'Some ·chaeological Finds in the ldar State' के माध्यम से कराया। इसके बाद १९५० में हमन गोट्ज 'Gupta Sculptures from North Gujarat'." तथा १९६० में यू.पी. शाह ने Sculputures from mlaji and Roda" में शामलाजी की समृद्ध सांस्कृतिक धरोहर को सचित्र प्रकाशित किया । पी. ए. इनामदार यू. पी. शाह ने इस विस्तार में कई और मूर्तियों, मंदिर व गुफाओं के दबे होने की भी आशंका व्यक्त की बाद में सत्य साबित हुई । सर्वेक्षण के दौरान भोज - राजा-नो-टेकरो व आसपास के विस्तार से कई टीले (चित्र - ४) व पुरावशेष हुए । अत: इस विस्तार पर ध्यान केन्द्रित कर ११ फरवरी १९६० को उत्खनन की शुरूआत हुई ।" उत्खनन भोज - राजा-नो-टेकरो के पश्चिम में स्थित उपशंक्वाकार टीले से पुराने मन्दिर व दक्षिण स्थित टीले से चर्ट, ट, चालसेडनी, क्वार्टज़ाइट के औजार प्राप्त हुए। कुछ लघु पाषाण औजार देवनी मोरी विस्तार में विहार5 दक्षिण से प्राप्त हुए। बौद्ध वसाहत संबंधी अवशेषों में एक बड़ा शारीरिक स्तूप, चार उद्देशिक स्तूप ( Votive pas), एक आयताकार संरचना, एक अर्द्धवृत्ताकार मंदिर (apsidal temple) सुरक्षा प्राचीर प्रमुख हैं। संभवत: विहार के निर्माण से वसाहत प्रारंभ हुई, जो तीन-चार सदियों तक समृद्ध रही । विहारों का विस्तरण व र्माण जनसंख्या में वृद्धि को दर्शाता है । के देवनी मोरी से प्राप्त मृद्भाण्डों में रोमन एम्फोरा ( प्रथम सदी ई.स. के प्रारंभ में रोम से आयातित ), चमकीला मृद्भाण्ड, चित्रित धूसर मृद्भाण्ड मुख्य है ।" धातुओं में सोना, चाँदी, ताम्र, सीसा, लोहा, जस्ता वगेरे के अवशेष प्राप्त हुए हैं । चाँदी, ताम्र व सीसा के कुल ६९ सिक्कों में अधिकांशतः क्षत्रपकालीन हैं । व भारतीय ससानियन सिक्कों की प्राप्ति के आधार पर वसाहत क्षत्रपकाल यानि द्वितीय सदी ई.स. से चौथी ई. स. तक रही, ऐसा कह सकते हैं ।" स्तूप कास्केट (चित्र ५) में कथिक संवत १२७ व रुद्रसेन लिखा है जिसे रुद्रसेन तृतीय ( ३४८ - ३८० ई.स.) के समय का माना जाता है ।" प्राप्त ३७२ लौह औजारों में कटार, बाण मुख्य हैं ।" सातवी-आठवी सदी ई. स. के. बाद का कोई अवशेष प्राप्त नहीं होता । अतः समय तक वसाहत थी । इसके बाद स्मारक ने धीरे धीरे गिरते हुए टीले का रूप ले लिया । स्थापत्य का पुनरुद्धार पुन: दसवीं सदी से हुआ तथा पन्द्रहवीं सदी तक यह पराकाष्ठा पर पहुंचा और निर्माण कार्य ए मुख्यतः पत्थर व ईंटों का प्रयोग किया गया । देवनी मोरी से मृण्फलक आकृतियाँ (terracotta figures) भी प्राप्त हुई है ।" सम्पूर्ण महास्तूप मृण्फलक च्छादित था । मृण्फलक के साथ मूर्तियाँ व आलंकारिक चित्रित ईंट भी प्राप्त हुई हैं । ध्यानस्थ मुद्रा में " से २' ३" माप की कुल २६ बौद्ध प्रतिमाएँ प्राप्त हुई हैं (चित्र ६) जो उच्च ताप में निर्मित तथा त्मक हैं । इनकी दाहिनी हथेली बायी के उपर है। पीठ सीधी तथा मुख, वक्ष स्थल, गर्दन, हाथ व सिवाय सम्पूर्ण शरीर पारदर्शक संघाटी से ढका है। मूर्तिकला पर कुषाणकालीन गांधार एवं मथुरा शैलियों . पथि • दीपोत्सवांड खोस्टो - नवे - डिसे. २००१ • ७४ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir का आंशिक प्रभाव स्पष्ट है । ईंटों में भी ध्यानस्थ बुद्ध का अंकन २७ (चित्र ७) । देवनी मोरी के निकट पर्वत की तरफ समकालीन शैव स्मारक की पुष्टि करते शिव-लिंग प्राप्त हुए हैं हिन्दु मंदिरों (नवमी सदी ई.स., ) में रणछोड़ मंदिर (नवमी सदी ई.स.), तोरणयुक्त हरिश्चन्द्र नी चोरी- मंदि ( नवमी सदी ई. स.), प्राचीन सूर्य मंदिर व गदाधर मंदिर मुख्य हैं। रणछोड मंदिर मूलतः शैव मंदिर था । इसक प्राचीर से लगभग छठी सदी ई.स. की कलात्मक दृष्टि से श्रेष्ठ एक नंदी, प्रतिमा प्राप्त हुई थी, जो कि आजकल प्रिन्स ऑफ वेल्स संग्रहालय, मुंबई में संगृहीत । एक अन्य समकालीन नंदी (जो अपेक्षाकृत गौण है) हाल में शामलाजी संग्रहालय में संगृहीत है । यहाँ से दो आकर्षक शैव द्वारपाल प्रतिमाएँ प्राप्त हुई हैं, जिसमें ए प्रिन्स ऑफ वेल्स संग्रहालय में व दूसरी त्रिलोकीनाथ मंदिर में है । संग्रहालय में संगृहीत उपरोक्त प्रतिमा के पी हिमालय पर्वत का अंकन है तथा वस्त्राभूषणों की कलात्मकता भी श्रेष्ठ है । यहाँ से प्राप्त सातवीं प्रतिमा सत् ई.स. की शिव-पार्वती (साथ में बालक कार्तिकेय) की प्रतिमा कलात्मक दृष्टि से श्रेष्ठ है। शिवलिंग की कु दो प्रतिमाओं में से एक काशी विश्वेश्वर मंदिर में व दूसरी जो ५' ऊँची है हिम्मतनगर संग्रहालय में संगृही है । सौर संप्रदाय संबंधी अवशेषों में एक प्राचीन सूर्य मंदिर व एक सूर्य प्रतिमा मुख्य हैं। लगभग नौवी दसवीं सदी ई.स.का सूर्यमंदिर कालांतर में पुननिर्मित हुआ । मंदिर के गर्भगृह में अब सूर्य प्रतिमा नहीं है। गर्भगृ के भद्र खत्तक की संरचना कलात्मक दृष्टि से श्रेष्ठ है। सूर्य प्रतिमा निकट स्थित गणेश मंदिर में स्थापित है वैष्णव संप्रदाय संबंधी अवशेषों में विश्वरूप विष्णु व गदाधर मंदिर प्रमुख हैं । विश्वरूप विष्णु प्र को स्थानीय लोग कलसी-छोकरांनी मां (कितने छोटे बच्चों की मां) नाम से जानते हैं। स्थानीय भील, रबा व अन्य लोग जिनमें खासकर स्त्रियाँ इसकी मातृदेवी के रूप में उपासना करते हैं । इसी प्रकार की एक अ अष्टभुजी प्रतिमा जो वीरासन मुद्रा में है हाल में बड़ौदा संग्रहालय में संगृहीत है । १५ वी सदी ई.स. में निम्ि गदाधर मंदिर में रामायण व श्रीकृष्ण के जीवन से संबंधित विभिन्न दृश्यों का सुंदर अंकन किया गया है। T उत्तर गुप्तकालीन प्रतिमाओं में गणेश की स्थानक - प्रतिमा, यशोदा (चायी तरफ गोद में बच्चा लिये र आकृति), तथा मातृकाओं में कौमारी, महेश्वरी ऐन्दरी, चामुंडा, वराही, अग्नेयी, वैष्णवी सुन्दर प्रतिमाएँ मुख्य है शामलाजी व आसपास स्थित स्मारकों के निर्माण में मुख्यतः ईंट, पत्थर, लकडी व लोहे की की का प्रयोग हुआ है । मेश्वो नदी की मिट्टी से ईंट तथा अरावली पर्वत का रेतीला पत्थर प्रयुक्त हुआ है । प्रश् सदी ई.स. में शामलाजी के लोग आभियांत्रिकी विद्या में निपुण थे तथा उन्हें लौहगलन विद्या की जानकारी ऐसा यहाँ के प्रायोगिक उत्खनन से ज्ञात हुआ । मृणफलक भी स्थानीय है क्योंकि इसके निर्माण के लिए आवश्य मिट्टी, पानी व आग के लिए टिम्बर उपलब्ध था । स्तूप के नीचे से प्राप्त अधजली बौद्ध प्रतिमाएँ तथा विि प्रकार के मेहराब इसकी पुष्टि करते हैं । एम्फोरा पात्र नागरा, वला, द्वारका, व सोमनाथ से भी प्राप्त हुए हैं जो नागरा एवं शामलाजी के ब मार्ग होने की संभावना प्रस्तुत करता है । कलावशेषों में मुख्यतः उत्तर क्षत्रपकाल के हैं तथा इनका उद् कुषाणकालीन गांधार एवं मथुरा कला से हुआ होगा । दो मूर्तियों के घुंघराले बाल व केश विन्यास तथा गां में प्रचलित अभिप्राय, जयपत्र व जैतून के अंकन से तथ्य की पुष्टि होती है कला संस्कृति का एक अंग है। संग्रहालय ही ऐसी जगह है जहाँ किसी व्यक्ति, स्थल एवं सम पथिङ • दीपोत्सवांड खोटो. नवे - डिसे. २००१ • ७५ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विस्तृत प्रवृत्तियों को प्रभावशाली ढंग से ज्यादा लोगों तक पहुँचाया जा सकता है। संस्कृति निर्माण में भौगोलिक रेवेश का काफी योगदान रहता है । संग्रहालयों को मुख्यतः छः भागों में विभाजित किया जा सकता है- कला, तत्त्व, प्रजातिशास्त्र, प्राकृतिक इतिहास, विज्ञान एवं तकनीकी संबंधी संग्रहालय । इन सभी विभागों से संबद्ध प्त अवशेषों की पृष्ठभूमि का समुचित अध्ययन स्थल- संग्रहालय के माध्यम से ही संभव है । अत: मूल पुरावशेषों युक्त शामलाजी स्थल - संग्रहालय एक महत्त्वपूर्ण भूमिका अदा कर सकता है। शामलाजी स्थल - संग्रहालय प्राचीन ल के सांप्रदायिक सौहार्द को भी प्रस्तुत करने में सहायक हो सकता है । 1 भौगोलिक, राजनीतिक एवं सांस्कृतिक स्थिति किसी भी देश की कला एवं स्थापत्य की नियामक होती | कलात्मक अभिव्यक्ति अपनी विषयवस्तु एवं निर्माण विद्या में समाज की धारणाओं एवं तकनीकों का प्रतिबिंब तुत करती है। ये धारणाएँ एव तकनीकें संस्कृति का अंग होती हैं। गुजरात की कला, स्थापत्य एवं प्रतिमाज्ञान के प्रेरक एवं पोषक तत्त्वों के रूप में इन पक्षों का महत्त्वपूर्ण स्थान रहा है । समर्थ एवं प्रतिभाशाली सकों के काल में कला एवं स्थापत्य की नयी शैलियाँ अस्तित्व में आयीं, पुरानी ने नवीन रूप ग्रहण किया, समें बाह्य प्रभाव की भी संभावना थी । क्षेत्रीय प्रवृत्तियों की प्रधानता पूर्व मध्यकालीनस्थ मध्यकालीन मूर्तिकला एक प्रमुख विशेषता थी और यह शामलाजी से प्राप्त मूर्तियों में खासकर पार्वती (जिसे स्थानीय लोग शबरकन्या से जानते हैं, द्विभंग मुद्रा में खड़ी हैं और कला की दृष्टि से अत्यन्त आकर्षक है ) में देखी जा सकती | कलाविदों के अनुसार इस पर भक्ति प्रभाव है । उपरोक्त तथ्यों से निष्कर्ष निकाला जा सकता है कि गुजरात की सांस्कृतिक विरासत के अध्ययन के थ-साथ गुजरात में पर्यटन उद्योग को बढ़ाने के लिए शामलाजी में एक विकसित पुरातात्त्विक स्थल- संग्रहालय आवश्यकता है, जिसकी पूरी संभावनायें यहाँ मौजूद हैं । संदर्भ गुजरात (श्री कस्तुर भाई लाल भाई विद्या विस्तार ग्रंथ श्रेणी -३), गुजरात विश्वकोष ट्रस्ट, अहमदाबाद, २००० पृ.४ (गुजराती) मुद्रिका जानी व एस. के. भौमिक, 'गुजरात मां म्युजियमो', डिपार्टमेंट ऑफ म्युजियम, गुजरात स्टेट, वडोदरा, १९८६, पृ. १ अतुल त्रिपाठी, 'ए काम्प्रिहेन्सिव एंड कम्पेरेटिव स्टडी ऑफ सोलर टेम्पल्स ऑफ गुजरात', यू.जी.सी. प्रोजेक्ट ( अप्रकाशित ) २००१, पृ. १५ एस.बी.राजगोर (मुख्य संपा.) 'गजेटियर ऑफ इंडिया', गुजरात स्टेट, साबरकांठा जिला, अहमदाबाद, १९७४, उपरोक्त, पृ. १८-२१ उपरोक्त, पृ. २०-२१ उपरोक्त, पृ. २१-२२ उपरोक्त, पृ. २१-२४ पृ. ७२८ एन. आर. बनर्जी, 'म्युजियम एंड कल्चरल हेरिटेज ऑफ इंडिया', दिल्ली, १९९०, पृ.१५-१८. पथि • छीपोत्सवांड - खोस्टो - नवे - डिसे. २००१• ७६ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०. हर्मन गोट्ज, 'गुप्ता स्कल्पचर्स फाम नार्थ गुजरात', "जर्नल ऑफ द गुजरात रिसर्च सोसाइटी", वाल्ट ___XIV नं. १ ११. यू.पी.शाह, 'स्कल्पचर्स फाम शामलाजी एंड रोडा', बुलेटिन ऑफ द बड़ौदा म्युज़ियम एंड पिक्चर गैल बड़ीदा, १९६०. १२. आर.एन.मेहता व एस.एन.चौधरी, 'एक्सकेवेशन एट देवनी मोरी' (ए रिपोर्ट ऑफ द एक्सकेवेशन कंड फाम १९६० टु १९६३), एम.एस. युनिवर्सिटी, बड़ौदा, १९६६, पृ. ९ १३. उपरोक्त, पृ. ८७-९३ १४. उपरोक्त, पृ. ६९-८७ १५. उपरोक्त, पृ. ९३ १६. उपरोक्त पृ. १०४-११६ १७. उपरोक्त, पृ. ११८-१२२ १८. उपरोक्त, पृ. १०३ १९. उपरोक्त, पृ. १४०-१४८ २०. उपरोक्त, पृ. १६७-१७१ २१. पी.ए.इनामदार ने 1936 में प्रकाशित ग्रंथ Some Archarological Finds in the ldar state' में : प्रतिमा के हिम्मतनगर संग्रहालय में होने की बात लिखी थी। परन्तु हिम्मतनगर संग्रहालय की प्रतिम वर्तमान में बड़ौदा आदि संग्रहालयों में संगृहीत है । २२. आर.एन.मेहता व एस.एन.चौधरी, उपरोक्त, पृ. १२३-१४० चित्र संख्या. ४-७ श्री रफिका बहेन सैय्यद, गूजरात विद्यापीठ, अहमदाबाद के सौजन्य से पथि: . दीपोत्सis - मोटो.-नवे.-डिसे., २००१ . ७७ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 42-4 R . Rishbha SERE CONSOLE ETTER R wind Sarasvati Baroda Museum & Picture Gallery - Vadodara BA Charmardharini For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only Fig. 1: Bhairava Fig.-2 Mahavira Sardar Patel University Museum - Vallabh Vidyanagar (See the artical of Nandan Shastri) Fig.-3 He Vajra પટ્ટ - ૨ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पट्ट-3 - - ... मा H AMAR . PATENIN . 1 चित्र ४ : भोज गजानो टेको अथवा महास्तृप (उत्खनन के बाद) देवनीमोरी SCHETHere AIN चित्र-५ : अस्तिपात्र, देवनीमोरी naeological Museum of M. S. University, Vadodara (अतुल त्रिपाठी का लेख देखिये) For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५-४ g ..... .. PAHITREE. .. SAF ana . चित्र-६ : महास्तूप प्राप्त बुद्ध प्रतिमायें, देवनीमोरी, शामलाजी REE HERAMINOR-LARSHAMITRA चित्र-७ : ईंट में अंकित ध्यानस्थ बुद्ध, देवनीमोरी, शामलाजी (अतुल त्रिपाठीक लेख देवि For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ્ટ - ૫ કે - કે, " ગી આ કાર રીulSTRY * વાત જોયા - FIRE ચિત્ર-૮ : વડોદરાના હંસવિજયજી સંગ્રહમાંની કલ્પસૂત્રની હસ્તપ્રતમાનું ચિત્ર કાક '' જ ચિત્ર-૯ : ઇડરના ગ્રંથભંડારમાંની કલ્પસૂત્રની હસ્તપ્રતમાનું ચિત્ર (જુઓ ડૉ. ભારતી શેલત અને ડૉ. આર. ટી. સાવલિચાનો સંયુક્ત લેખ) For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પટ્ટ - ૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ર-૧૦: રાધા અને કૃષ્ણને એકબીજાને પ્રેમકરતાં (ગીતગોવિંદ્રની હસ્તપ્રતમાનું ચિત્ર ભો.જે. વિદ્યાભવન સંગ્રહાલય ચિત્ર-૧૧ : ધ્રુવરાજ ધારાવર્ષ (૧લા)ના રાજવીનું દાનપત્ર For Private and Personal Use Only (જુઓ નયના અધર્વ્યુનો લેખ) Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ્ટ - ૭ -1 કપ, ' જી ચિત્ર-૧૪, ૧૫ : સિક્કાઓ ક આ કે ક તે સ્મિક (fકરીને એ જે 13 કાર છે , - અરજ કે : Aria , વારિક - - 1 ' STEY. - ઘન--- - D છે જ રન જ ન - ** * તે - - . કપ '. . * , ' રે બા - છે અન છે તેમાં * ન ક * * * . * ક ST. છે * * , જી . તક કે છે કે આ કામ કરી , = ક , જે. વિદ્યાભવન સંગ્રહાલય (જુઓ નરના અધર્થનો લેખ) For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક T *** દ મ ા ચિત્ર-૧૬ : હાથના કડલાં, રાઠવા આદિવાસી (વડોદરા જિલ્લો) ' :: કુકમા છે. - A હાસ , 2 + . ર ચિત્ર-૧૭ માટીનો ઘોડો, વાલોડ ગામ, (સૂરત જિલ્લો) આદિવાસી સંગ્રહાલય ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (જુઓ પંકજ દેસાઈનો લેપ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાનભંડારો અને હસ્તપ્રતો : એક ચંચુપાત પ્રિયબાળા શાહ* પાટણ, ખંભાત, જેસલમેર આદિના પુરાણી હસ્તપ્રતોના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહો જગપ્રસિદ્ધ છે. પરંતુ ગુજરાત, સૌરાષ્ટ્ર, કરછ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ આદિ દેશોનાં અનેક નગર છે નિ શ્રીસંઘ અને જૈન મુનિઓના અધિકારમાં જે જ્ઞાનભંડારો છે તેમાં કલ્પી ન શકાય તેવું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયોને લગતું સાહિત્ય પ્રાચીનહસ્તપ્રતોમાં વિદ્યમાન છે જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કરવામાં આવે છે તેમ તેમ તેમાંથી અનેક વિષયોને લગતી નવી નવી હસ્તલિખિત કૃતિઓ પ્રાપ્ત થતી જાય છે. માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનભંડારો આજે વિદ્યમાન છે તેની ગ્રંથસંખ્યા મોછામાં ઓછી સાત આઠ લાખ કે તેથી અધિક થાય. આ સંખ્યામાં પ્રાચ્યવિદ્યામંદિર વડોદરા, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ફાર્બસ સભા, મુંબઈ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ઇત્યાદિ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રંથસંગ્રહો ઉમેરીએ તો આ સંખ્યા એનાથી પણ વધી જાય'. સર્વ ગ્રંથભંડારોની પ્રામાણિક યાદી તૈયાર કરવાનું કામ ઘણું જરૂરી છે, આવી વિવિધ વિષયોને આવરી લેતી હસ્તપ્રતો લંડનની મેડિકલ કૉલેજની લાઈબ્રેરીમાં તેમજ પેરિસની નેશનલ લાઈબ્રેરીમાં વિપુલ પ્રમાણમાં છે. જેની પ્રામાણિક યાદી તૈયાર પણ નથી થઈ. આવી સંગ્રહાયેલી હસ્તપ્રતોના અનેક વિષયક ગ્રંથો, એઓની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં જે હકીકતો, વસ્તુઓ અને સામગ્રી સમાયેલી છે તેનું પૃથક્કરણ કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યનો ઉમેરો કે આપણા જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું જે જૈન-જૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. તદુપરાંત મોટી fખ્યામાં જૈન આગમો, કર્મસાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથો, કાતંત્ર-સિદ્ધહેમ-સારસ્વત આદિ જેવાં વ્યાકરણો, ઘુવંશ આદિ મહાકાવ્યો, વાભદાલંકાર, વિદગ્ધમુખમંડન આદિ ગ્રંથો, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદક, જયોતિષ, ગણિત, અનેક કથાઓ, અંગવિધા આદિ અનેક વિષયના ગ્રંથ ઉપર વિક્રમની પંદરમી સોળમી સત્તરમી શતાબ્દીમાં રચાયેલા બાલાવબોધ અને સ્તબકોની પ્રાચીન અને લગભગ એજ સમયે લખાયેલી હસ્તપ્રતો સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે. આ ગ્રંથગૃહોમાં સંગૃહીત થયેલા ગ્રંથોના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકોની પ્રશસ્તિઓમાં તેમજ જયોતિષ, ગણિત આદિ ગ્રંથોમાં સંવતુ કે સંખ્યા જણાવવા માટે શબ્દાંકો, અર્થાતુ ચંદ્ર એટલે એક, હસ્ત એટલે બે, અગ્નિ એટલે ત્રણ, ગોસ્તન એટલે ચાર, બાણ એટલે પાંચ આદિ શબ્દાંકો આપ્યા છે. આ શબ્દાંકોની પદ્ધતિ અતિ રસપ્રદ છે. આપણા જ્ઞાનભંડારોમાં ગુજરાત, રાજસ્થાની કે મિશ્રભાષાનું કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે. તેની વિવિધતા અને વિશેષતા જાણવા માટેના જે સંકેત છે તે પણ નોંધવા જેવા છે. આપણી લોકભાષાની દૃષ્ટિએ આ કૃતિઓમાં આટલી બધી વિવિધતા હોવાનો ખ્યાલ પણ બહુ ઓછાને હશે, જેમ કે (૧) સંધિ, રાસ, ચતુષ્પદીઉપઈ-ચુઈ-ચુપદી-ચોપાઈ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા (૨) પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલો, સલોકો, હમચીહિમચડી નીસાણી, ગથ્થરનીસાણી, ચંદ્રાઉલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, સુંઅરી, વેલી, ગુહલી, હાલરડું, નિશાલગરણું, જમણિયા-ભોજનિયાં, હરિઆલી-હીલી, ગરબા, (૩) ફાગ, વસંત, હેરી, ધમાલ-ધમાર, ચર્ચરો, નવરસો, રાગમાળા, બારમાસા (૪) ચૈત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિ-થઈથીય, ચોવીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મંગળદીવો (૫) સજઝાય, * ભૂતપૂર્વ આચાર્યા, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, રાજકોટ પથિક દીપોત્સવાંક - ઓકટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૭૮ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ, ઢાળિયાં ચઢાળિયાં, છઢાળિયાં, બારઢાળિયાં, ચારમાલ, ચોક, બારભાવના (૬) પદ, કવિત, સવૈયા, છપ્પય છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુહા-દોધક-દુગ્ધઘટ. આમાંના મધ્યકાલીન પદ્ય સ્વરૂપોનું નિરૂપણ, ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપો તથા મધ્યકાળના સાહિત્ય પ્રકારોમાં નિરૂપણ કરવાની જરૂર છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ઉપર અનુવાદ રૂપે ગદ્ય સાહિત્ય રચાયું છે તેને એના પ્રકારો મુજબ સ્તબક-સ્તિબુક, ટબો,બાલાવબોધ, બોધ, વાર્તિક, વચનિકા, અવચૂર આદિ નામોથી ઓળખવામાં આવે છે. લેખનની પદ્ધતિને કારણે આપણી હાથપોથીઓ અંગે જે સંકેતો છે તેમજ એની સાથે સંબંધ ધરાવતાં લેખ આદિ સાધનોનાં ઘણાં નામો, સંકેતો અને શબ્દો છે જે આપણા કોઈ કોશમાં મોટે ભાગે નહીં મળે- જેવાં કે શુઢ પંચપાઠ, ત્રિપાઠ, ક્રિપાઠ, રિક્તલિપિચિત્ર, ચિત્રકૃઠિકા, હૂંડી, હાંસિયો, ચોરઅંક, મોરપગલું કે હંસપગલું, ગ્રંથાગ્ર પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાઠાન્તર-વાચનાત્તર, ઓપિઉં-ફાંટિ૬, કાઠાં-બ, વતરણાં, જુજવળ, પ્રકાર, કંબિકા, આંકણી ગ્રંથિ, પાટી, પાઠાં, ચાબરચંગી-ચાબખીચંગી, ઝલમલ, વટામણ-રૂમાલ, કલમદાન, સાપડો-ચાપડો ઈત્યાદિ. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓનો વિકાસ કેમ થયો અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં એ જાણવા માટે આ જ્ઞાનભંડારોમાંથી જુદ જુદા પ્રદેશોના લેખકોને હાથે સૈકાવાર જુદા જુદા મરોડ અને* આકારપ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગ થાય એમ છે. પ્રાચીન જ્ઞાનભંડારોમાં બારમા સૈકાના પ્રારંભથી આજસુધીની સૈકાવાર અને દશકાવાર બખાયેલ થપ્રતો જ વિદ્યમાન છે. પાટણ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહમાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિઓ આપણી ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ માટે ઘણી ? ઉપયોગી છે. પ્રાચીન બહત્કલ્પ ગ્રંથમાં આપણા ભારતની પ્રાદેશિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક આદિ અનેક વિષયોને લગતી માહિતી છે. પ્રાચીન યુગમાં ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ આદિની રચના તેના આકારો અને તેની આસપાસ રક્ષણ માટે કરાતાં પથ્થર, ઈંટ, માટી, ધૂળ, ખપાટિયાં આદિનાં પ્રાકાર, વાડ વગેરે કેવાં હતાં તેની હકીકત પણ આ ગ્રંથમાં મળી આવે છે. પ્રાચીન યુગમાં આપણે ત્યાં કઈ કઈ જાતનાં નાણાં-મુદ્રા-સિક્કાઓનું ચલણ હતું, એન કાકિણી, કેતર, કેવડિય, નલક, દીનાર, દ્રમ્ભ સારિક આદિ નામો, એનું પ્રમાણ અને એ જ્યાં ચાલતાં તે સ્થળોને ઉલ્લેખ પણ આમાં મળે છે. તીર્થસ્થાનો, ઉત્સવો, જમણ આદિ વિશેના ઉલ્લેખો પણ નજરે પડે છે. પણિતશાલા ભાંડશાલા, કર્મશાલા, પચનશાલા, વ્યાકરણ શાલા, આદિ શાલા, કુત્રિકાપણ (વિશ્વવસ્તુ ભંડાર), આપણાં વસ્ત્રન પ્રકારો, મઘના પ્રકારો, વિષના પ્રકારો, યંત્રો આદિ અગણિત વિષયોની માહિતી આમાં છે આ ઉપરાંત મૌર્ય વંશીય અશોક-સંપ્રતિ, શાલિવાહન, મુસંડરાજ આદિ રાજાઓ, આર્યસુહસ્તિ, કાલિકાચાર્ય, લાટાચાર્ય, સિદ્ધસેનસૂરિ, પાદલિપ્ત આદિ આચાર્યોની હકીકત પણ આ ગ્રંથમાં છે. આ ઉપરાંત હસ્તલિખિત ગ્રંથોના અંતમાં રહેલી પ્રશસ્તિઓ અને પુખિકાઓનું મૂલ્ય ઘણું છે. તેમાં મોટા મોટા રાજાઓ, અમાત્ય આદિની તેમજ કેટલાક મોટાં મોટાં ગામ, નગર, દેશ આદિ વિશેની માહિતી અમુક પ્રબંધ ગ્રંથાદિમાંથી મળી રહે છે. કિત, આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયોગી વિશાળ સામગ્રી તો આપણી આ પ્રશસ્તિઓ અને પુપ્પિકાઓમાં જ ભરેલી પડી છે. નાનાં મોટાં ગામ-નગરો-દેશો તથા ત્યાંના રાજાઓ. અમાત્યો તેમની ટંકશાળો, લશ્કરી સામગ્રી, શાહુકારો, કુળો, જ્ઞાતિઓ, કુટુંબો સાથે સંબંધ રાખતી ઘણી ઘણી હકીકતો આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થાય એમ છે. જેમ પ્રશસ્તિલેખો તેમ પુસ્તક લખાવવાનું પણ એક પુણ્યકાર્ય છે તે પણ મંદિરની જેમ ચિરકાલ સ્થાયી છે તેથી તે કીર્તન સ્વરૂપ મનાય છે. જે ભાવુક ગૃહસ્થ પુસ્તકો લખાવવામાં પોતાનું દ્રવ્ય વ્યય કરે છે તે પોતાનાં સુકૃત્ય અને યશને અક્ષરબદ્ધ કરીને ચિરકાલ સ્થાયી રાખી શકે છે. આ પ્રશસ્તિ લેખોથી બે કાર્ય સિદ્ધ થાય છે. એક તો જે ગૃહસ્થ આ પુસ્તકો લખાવે છે તેઓ પુસ્તક સંરક્ષિત રહે ત્યાં સુધી પોતાનું નામ વિદ્યમાન રખાવી શકે તેથી તેને આત્મસંતોષ થાય છે. બીજું આ રીતે કોઈ ગૃહસ્થનું નામ પુસ્તકને કારણે ચિરસ્મૃત પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૭૯ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખીને બીજા ગૃહસ્થોને પણ પુસ્તક લખાવવાના કાર્યમાં ઉત્સાહ વધે છે. તેનું અનુકરણ કરીને આવી પુસ્તક લખાવવાની પ્રવૃત્તિમાં પોતાના દ્રવ્યનો વ્યય કરે છે. પોતાની પુણ્યપ્રાપ્તિ થશ ઉપરાંત પુસ્તક લખાવનાર વ્યક્તિ પોતાના પૂજય, આપ્તજન, બંધુ, આત્મીયજન અને કુટુંબીજનોના પુણ્યાર્થ માટે પુસ્તકો લખાવે છે અને જ્ઞાનનો પ્રચાર કરે છે. પુસ્તકની પ્રશસ્તિમાં જણાવેલું છે કે આ પુસ્તક અમુક વ્યક્તિએ, પોતાના સ્વર્ગગત પિતા કે બંધુની કે પુત્રની પુણ્યસ્મૃતિ માટે લખાવ્યું છે, તો કે પુત્રની પુણ્યસ્મૃતિ માટે લખાવ્યું છે, તો કોઈમાં જણાવેલું છે કે પોતાની માતા કે ભગિની કે પત્નીની પુણ્યસ્મૃતિ નિમિત્તે લખાવ્યું છે. આ રીતે જ્ઞાનનો ફેલાવો ચાલુ રહે છે, આપણા દેશ, સમાજ અને ધર્મના પ્રાચીન ઇતિહાસની સામગ્રીની દૃષ્ટિએ આ પ્રશસ્તિ મહત્ત્વની અને પ્રમાણભૂત છે જેમ મંદિરો, શિલાલેખો અને રાજાઓનાં દાનપત્ર મહવનાં અને પ્રામાણિક મનાય છે. પ્રશરિતલેખો શિલાલેખોમાં મળે છે, ઉપરાંત તાડપત્ર કે કાગળમાં પણ નોધેલા મળે છે. કોઈ ધર્મશીલ વ્યક્તિ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવાની દૃષ્ટિથી દેવમંદિર આદિ કોઈ ધર્મસ્થાન કે કીર્તન કરાવે છે તો તેના ઉપદેશક અથવા પ્રશંસક વિદ્ધજજન તેના કાર્યની સ્તુતિ રૂપે નાના મોટા પ્રશસ્તિ લેખ શિલામાં ટૂંકાવે છે અને કોઈએક જગામાં ચોડાવે છે. તે જ પ્રમાણે જ્ઞાનપ્રિય વ્યક્તિ પોતાના દ્રવ્યનો વિનિમય પુસ્તકાદિ લેખનમાં કરે છે, તેમાં તેના કાર્યની પ્રશંસા માટે ઉપદેશક વિદ્વાન નાના મોટા પ્રશસ્તિ લેખ રચીને પુસ્તકના અંતમાં લખે છે. આ રીતે પ્રશસ્તિ લેખો અને શિલાલેખોમાં તથ્યની દૃષ્ટિએ કોઈ અંતર નથી. પરિણામે બંને પ્રકારના લેખ ઈતિહાસના અંગભૂત રૂપ સમાન કોટિનાં સાધન છે. પ્રશસ્તિઓ નાની અને મોટી બંને રીતે લખાયેલી હોય છે. બે-ત્રણ શ્લોકની એક પ્રશસ્તિમાં જણાવેલું છે કે કોઈ આશાધર અને અમૃતદેવીનો પુત્ર કુલચંદ્ર નામે હતો તે સર્વજનપ્રિય હોઈને સારા જગતમાં વિખ્યાત થયો, તેને અંબિકા નામ પુત્રી હતી. તે ઘણી વિનયસંપન્ન હતી. ગુરુના ઉપદેશને કારણે તેણે આ પુસ્તક લખાવ્યું. આ પ્રકારની પ્રશસ્તિમાં પ્રારંભમાં પસ્તક લખનારનું સંક્ષેપમાં નામ આપેલું છે. ત્યારપછી પુસ્તિકાની ચિરસ્થિતિ માટેની કામનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે “જયાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહેશે ત્યાં સુધી પૃથ્વીમાં આ પુસ્તિકા વિદ્યમાન રહેશે. આ સંક્ષિપ્ત પ્રશસ્તિમાં જ ઉલ્લેખ આપલો છે. તેમાં સર્વજનપ્રિય અને સારા જગતમાં વિખ્યાત કુલચંદ્ર કયા વંશના હતા, ક્યા ગામના અને કયા સમયમાં થઈ ગયા તેની નોંધ નથી. બીજા એક પ્રશસ્તિમાં નાધેલું છે કે પલ્લીવાલ વંશમાં પુના નામનો ગૃહસ્થ થઈ ગયો. તેનો પુત્ર બોહિત્ય અને તેના પુત્ર ખૂબ ધાર્મિક હતો તે ગણદેવ. તેણે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામનો ગ્રંથનો ત્રીજો ખંડ પુસ્તકમાં લખાવીને સ્તંભનીર્થ (ખંભાત)ની પપધશાલા(ના જ્ઞાનભંડાર)માં સહર્ષ સમર્પણ કર્યો. વળી સક્લ પ્રાણીઓનું હિત કરવાવાળા સર્જનમત-ધર્મ) વિદ્યમાન છે ત્યાં સુધી ડાહ્યા પક્ષો દ્વારા શિખવાડાતું આ પુસ્તક પણ વિદ્યમાન રહેશે. આ પુસ્તકનું નામ, લખાવનારનું નામ, તેના પિતા, પ્રપિતા, વંશ વગેરે મળે છે. ઉપરાંત ખંભાતની પોષધશાલામાં પુસ્તક ભેટ કર્યું છે માટે પુસ્તક લખાવનાર, ખંભાતના રહેવાસી હોય એમ અનુમાન કરી શકાય છે. પરંતુ આ ગ્રંથમાં લખ્યા સંવતનો કોઈ ઉલ્લેખ નથી તેથી તેનો સ્પષ્ટ સમય મળી શકે નહીં, આ પ્રશસ્તિઓ બે-ત્રણ શ્લોકની છે જેને કારણે ખૂબ સંક્ષિપ્ત વર્ણન મળે છે. પરંતુ દસ-વીસ શ્લોકોવાળી મોટી પ્રશસ્તિમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે. જયારે આથી મોટી પ્રશસ્તિ હોય છે ત્યારે તેમાં ઐતિહાસિક વિગતો લખેલી પ્રાપ્ત થાય છે. આવી એક પ્રશસ્તિ આચાર્ય ડેમચન્દ્રના મહાન ગુરુ દેવચન્દ્રસૂરિએ શાન્તિનાથ ચરિત્રના અંતભાગમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. આ પુસ્તક પાટણના સંઘવીપાડાના પ્રસિદ્ધ પ્રાચીન તાડપત્રીના ભંડારમાં સુરક્ષિત છે. તેમાં સં. ૧૨૨૭માં પાટણમાં રહેવાવાળા પ્રાગ્વાટવંશના ઘેટી રાહડે લખાવ્યું છે તેવી નોંધ છે. જયારે આ પુસ્તક લખ્યું તે વખતે ત્યાં સુશ્રાવક એવા રાજા કુમારપાલ રાજય કરતા હતા અને ત્યાંના પરમાનન્દ્રાચાર્ય નામના જૈનસૂરિને આ પુસ્તક સમર્પિત કર્યું હતું. આ પ્રશસ્તિમાં પુસ્તક લખાવવાવાળા રાહડના પૂર્વજો વગેરેનો પરિચય આપેલો છે કે પૃથ્વીતલમાં જેટલાં મૂળ અને શાખાઓ ફેલાઈ છે અને ધર્મના હેતુને માટે અનેક પર્વોની પરંપરાથી સમૃદ્ધ બનીને અનેક ગુણોથી પૂર્ણ તેવો પ્રાગ્વાટે નામનો વિશાળ વંશ પૃથ્વીમાં જાણીતો છે. આ વંશમાં જન્મ લેવાવાળા અને તીર્થભૂત જેવા સત્યપુર પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૮૦ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (મારવાડનું હાલનું સાચોર)થી આવેલા સિદ્ધનાગ નામના એક વિશિષ્ટ એવા શ્રેષ્ઠી થયા. તેમને અંબિની નામની પત્ની હતી. તેને પોઢક, વીરડ, વર્ધન અને દ્રોણક નામના ચાર પુત્ર હતા. તેઓને મહાન પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેઓએ સોનાના જેવી કાંતિવાળી પિત્તળની એક સુંદર અને ઉત્તમ એવી શાંતિનાથ તીર્થકરની પ્રતિમા તૈયાર કરાવી તે આજે પણ અર્થાત્ પ્રશસ્તિ લખાયેલા સમયે દથિપદ્રના શાંતિનાથ મંદિરમાં પૂજાય છે. આ પ્રશસ્તિના વર્ણનમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે આ ગ્રંથમાં રાહડના વંશ અને કુટુંબની વિસ્તૃત પરિચય આપેલો છે. તથા તેણે કરેલાં અનેક ધર્મકૃત્યોનો નિર્દેશ કરેલો છે. તેમાં સમય અર્થાત્ સંવતુ, માસ તથા તેના સ્થાનનો પણ ઉલ્લેખ છે. વળી તેની સાથે સાથે જે રાજાના રાજયકાળ દરમ્યાન આ પુસ્તકનું આલેખન થયું તેનો પણ મહત્ત્વનો ઉલ્લેખ ઐતિહાસિક દષ્ટિએ પ્રાપ્ત થાય છે. પુરાતન ઇતિહાસની દૃષ્ટિએ તાડપત્રી પુસ્તકો અને અન્ય હસ્તપ્રતોનું મહત્ત્વ છે તે આપણે સંક્ષેપમાં જોયું. તે સિવાય સાંસ્કૃતિક ઉપાદાનની દૃષ્ટિથી પણ તેનું અધિક આકર્ષણ છે અને તે ચિત્રકલાની દૃષ્ટિ. તાડપત્રીય પુસ્તકોમાં ધાર્મિક, ધર્મોપદેશક અવસ્થામાં આચાર્યો આલેખાયેલા છે. આ લેખનમાં આચાર્ય સભાપીઠ પર બેઠા હોય અને ધર્મોપદેશ કરતા હોય અને સન્મુખ ભાવ-ભક્તિ-પૂર્વક ઉપદેશ શ્રવણ કરતો ભક્ત-સમુદાય હોય તેવી જ રીતે અન્ય પ્રસંગોચિત દૃશ્યો આલેખાયેલાં હોય છે. ગુફાઓમાં ભિત્તિચિત્રોની જેમ પરંતુ પ્રમાણમાં નાનાં ચિત્રો વિવિધ રંગોથી શોભતાં પ્રાચીન હસ્તપ્રતોમાં આપણા દેશમાં જળવાયેલાં છે તેટલાં બીજા કોઈ દેશમાં મળતાં નથી. આ રીતે ચિત્રકલાના ઇતિહાસ અને અધ્યયનની દૃષ્ટિથી તાડપત્રીય તેમજ પ્રાચીન કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલાં ચિત્રો ખૂબ મૂલ્યવાન અને આકર્ષક છે. આ રીતે આપણી સાહિત્યિક સંપત્તિ ખૂબ મૂલ્યવાન બને છે. હસ્તપ્રતોને અંતે લહિયા પણ પોતાનું લખેલું પુસ્તક ચિરકાળ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા જણાવે છે : तैलाद्रक्ष जलाद्रक्ष शिथिलबंधनात् । परहस्तगतां रक्ष एवं वदति पुस्तिका ।। તેનું કારણ એટલું જ કે भग्नपृष्टिः कटिग्रीवा एकदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ છતાં લહિયા સર્વનું માંગલ્ય ઇચ્છે છે કે मंगलं भवतु सर्वसज्जने मंगलं भवतु धर्मकर्मणि । मंगलं भवतु पाठके जने मंगलं भवतु लेखके सदा ।। પુસ્તકમાં અશુદ્ધિ હોય તો પણ દોષ લહિયાને ન દેવા માટે જણાવેલું છે. यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्ध वा मम दोषो न दीयते ॥ પાદટીપ ૧. પૃ. ૭, ‘જ્ઞાનાંજલિ', મુનિશ્રી પુણ્યવિજયજી અભિવાદન ગ્રંથ, પૃ. ૭ ૨. જ્ઞાનાંજલિ, પૃ. ૧૧ ૩. જ્ઞાનાંજલિ, પૃ. ૫૧ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨00૧૮૧ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કાર દર્શન* વાય. એમ. ચીતલવાલા* વિદ્યાર્થીકાળ કલકત્તામાં વિતાવ્યાના કેટલાક ચોક્કસ ફાયદાઓ હતા, તે પ્રતીતિ મને રાજકોટમાં રહી થઈ છે. કલકત્તા એક સમયનું ભારતનું પાટનગર, પશ્ચિમ બંગાળનું મહાનગર અને પ્રમુખ શૈક્ષણિક કેન્દ્ર હોવા ઉપરાંત સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ અનેકવિધ વિશિષ્ટતા અને મૌલિકતાથી સભર છે. સ્કૂલ, કૉલેજનાં વર્ષો દરમિયાન મારો એક નિત્યક્રમ અને તે હતો અઠવાડિયામાં એકબે દિવસ મેટિની શોની ટિકિટ ખરીદી શો પહેલાના એકાદ કલાક માટે કલકત્તા મ્યુઝિયમમાં લટાર મારવી કે પછી લાઈટહાઉસ સિનેમા સામેની બુક શોપ્સની બહાર ઊભા રહી ચોપડીઓ ઉથલાવવી. મને લાગે છે કે પુસ્તકો ખરીદ કરવા કરતાં પુસ્તકોનું વિહંગાવલોકન કરવાની ટેવ મારા જેવા ઘણાને છે. લાઇટહાઉસ સિનેમા સામેની બુકશોપ્સ પાસે ઊભા રહી વાંચનાર ‘સ્ટેડિગ બુક બ્રાઉજર્સની સંખ્યા સારી એવી રહેતી અને નવાઈની વાત તો એ છે કે ચોપડી ખરીદ્યા વિના વાંચવા સામે બુકસ્ટોરવાળા કોઈ વાંધો લેતા નહીં. આવી જ એક બુક ઉથલાવતાં મને જાણવા મળ્યું કે “પુસ્તક' શબ્દ ભારતીય કુળનો નહીં, પણ ગ્રીક છે. કલમ પણ મૂળ ગ્રીક “કલીમુ” પરથી અરબી-ફારસીના માધ્યમથી ભારત આવેલો શબ્દ છે. એ જ રીતે ગુજરાત, મહારાષ્ટ્રમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતો શબ્દ નાણાં મૂળ ગ્રીક-પર્શિયન ધનની દેવી “નાનાપરથી પ્રચલિત થયેલો છે. લાઈટહાઉસ સિનેમાથી ચાલતાં ચોરંગી પર આવેલું કલકત્તા મ્યુઝિયમ બહુ આવું નથી, બંગાળીમાં મ્યુઝિયમને જાદુઘર” કહે છે અને મારે પ્રથમ આઠ-નવ વર્ષની ઉમરે જાદુઘર જોવાનું થયું, ત્યારે ભયમિશ્રિત લાગણી સાથે હેરતભર્યો દેશ્યો જોવાની તૈયારી રાખી હું કલકત્તા મ્યુઝિયમમાં દાખલ થયો. હજારો વર્ષ પહેલાના બાદશાહના મૃતદેહો અકબંધ રીતે સાચવી જાદુઘરમાં રાખવામાં આવ્યા છે તે સાંભળેલું. બાદશાહ એટલે પત્તાન બાદશાહ જેવાને કબાટોમાં સુવડાવી રાખવામાં આવ્યા હશે તેવી કલ્પનાઓએ મારા માનસ પર ઊંડી પકડ જમાવી હતી, પણ પોર્ચમાં દાખલ થતાંની સાથે જ અશોક સ્તંભના ત્રણ સિંહવાળા શિલ્પને જોઈ પ્રાચીનતા સાથે મસ્તિષ્કનો નાતો જોડાઈ ગયાની લાગણી અનુભવી, પછી ભારહતનાં શિલ્પો, ગ્લિટોડોન્ટ (કાચબા જેવું પ્રાણી)ના અશ્મિભૂત અવશેષો, હાથીનું હાડપિંજર અને આખરે જેની ઇંતજારી હતી તે ઇજિપ્તનું મમી જોયું. આશરે ૪૫૦૦ વર્ષ પહેલાંના આ મમીના મુખ પરનું માંસચામડીનું આવરણ યોગ્ય સંભાળને અભાવે નાશ પામ્યું હોઈ નિસ્તેજ ખોપડીએ મારી બાદશાહવાળી કલ્પનાને અપ્રસ્તુત બનાવી દીધી. તે પછી જયારે મારે એ બાજુ જવાનું થતું, ત્યારે મ્યુઝિયમમાં જઈ વસ્તુઓ જોવાની એક આદત પડી ગઈ. મ્યુઝિયમને “જાદુઘર” કે સંગ્રહસ્થાન કહેવું તે કેટલે અંશે યોગ્ય છે, તે વિચાર માગતો પ્રશ્ન છે. આ અંગે ભુજના સ્વ. શ્રી રામસિંહ રાઠોડ જોડે મારે ચર્ચા થયેલી અને તેમણે એકત્રિત કરેલા અનેક પ્રાચીન, અર્વાચીન, સાંસ્કૃતિક નમૂનાઓનું મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરેલું. સંગ્રહસ્થાન સંગ્રહ કરાયેલી વસ્તુઓનો અર્થાત ગોદામનો પર્યાય છે. શ્રી રાઠોડે તેમના મ્યુઝિયમને “સંસ્કાર દર્શન”નું વહેવારુ નામાભિધાન કર્યું, પણ મ્યુઝિયમને ય તેમાં ખોટું શું ? અર્થનો અનર્થ થાય તેના કરતાં મૂળ અંગ્રેજી નામને વળગી રહેવામાં ડહાપણ રહેલું છે, પણ સંગ્રહસ્થાનની જગ્યાએ “સંસ્કાર દર્શન” વધુ યોગ્ય છે, તે પણ સ્વીકારવું રહ્યું. મ્યુઝિયમની મુલાકાતોએ મને પુરાતત્ત્વવિદ બનવાની પ્રેરણા આપી હશે અને હું લકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ આકર્યોલૉજીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાયો. આકલોજી નામ આર્યો - લાગોસ એમ બે શબ્દોનો બનેલો છે, જેનો અર્થ અંગ્રેજીમાં સાયન્સ ઓફ ધી ઓલ્ડ અથવા પ્રાચીન વસ્તુઓને લગતું વિજ્ઞાન થાય છે. આર્યોલોજી કે પુરાતત્ત્વ શબ્દ બહુ પ્રચલિત ન હોઈ વ્યવસાય અંગેના પ્રશ્નનો જવાબ આપવો કઠિન બને છે, પણ આ અંગે એક અનુભવ સુખદ રહ્યા અંગેની યાદ હજુ પણ તાજી છે. ડિપાર્ટમેન્ટ ઓફ આકર્યોલૉજીમાં જોડાયા પછી * માર્ચ, ૧૯૯૮ના “નવનીત સમર્પણ' સામયિકમાંથી સાદર. પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ • ૮૨ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારે વાળ કપાવવા અમારા ઘર પાસે આવેલી હેરકટિંગ સલુનમાં જવાનું થયું. યુ.પી. બાજુના એ પરિચિત હજામ પાસે અમે વર્ષોથી હેરકટિંગ કરાવતા. ઉર્દુભાષી હજામે વાળ કાપતાં મને પૂછયું, “આજકલ ક્યા પઢાઈ હો રહી હૈ ?” મેં જવાબ આપ્યો કે હું આકર્યોલૉજીમાં એમ.એ. કરી રહ્યો છું. “યેહ કર્યોલૉજી કૌનસી બલા હૈ ?” હવે સમજાવવા માટે ફીફાં ખાંડવાનો વારો આવ્યો. છેવટે મોહેં જો ડેરો અને હરપ્પાનો ઉલ્લેખ કરી મેં એને ગંભીર મુખમુદ્રા રાખી વ્યર્થ કસરતની લાગણી સાથે, સમજાવવાનો પ્રયત્ન કર્યો. તરત જ જાણે ઝબકારો થયો હોય તેમ 1 હજામસાહેબે કહ્યું. “અરે ભઈ યુ કહીએ ન આપ આસારે કદીમા કી પઢાઈ રહે છે “આસારે કદીમાં આ ઉર્દૂ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો હતો. અકર્યોલૉજી માટે આનાથી વધારે સુંદર શબ્દ બીજો કયો હોઈ શકે ? “આસાર” એટલે ચિહ્ન કે અવશેષો. “કદીમ” એટલે પ્રાચીન. કલકત્તાના ઈંડિયન મ્યુઝિમયમાં પડેલું મમી ભલે કોઈ મિસરના રાજા કે “ફેરો”નું નથી, પણ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે. આપણી સામાન્ય માન્યતા એવી રહી છે કે ફક્ત રાજાઓનાં શરીરને જ મિસરમાં પિરામિડમાં સાચવીને રાખતાં. હકીકત કોઈ પણ આર્થિક કે સામાજિક મોભો ધરાવતી વ્યક્તિના મૃતદેહોને સાચવીને દાટવાની પ્રથા મિસરમાં હતી. આવાં હજારો “મમી”ને અત્યાર સુધી ખોદી કઢાયાં છે, જેમાંનાં અનેકનો ૧૯મી સદીમાં લૂંટારાઓ દ્વારા નાશ કરાયો હતો. મમી સાથે કીમતી ઝવેરાત દાટવાની પ્રથા મમીના નાશ માટેનું નિમિત્ત બની. બેલઝોની નામનો એક કહેવાતો વિદ્વાન લૂંટારો તો હાથમાં કોશ અને હથોડો લઈ મમીઓનો ભુક્કો બોલાવી તેમાંથી કીમતી વસ્તુઓ લઈ લેતો. મમી ભાંગતાં ઊડતી ધૂળ અને રજકણોનો સ્વાદ કેવો હોય તેનું તેણે વર્ણન કર્યું છે. તદુપરાંત મમીના શારીરિક ભાગોનો પણ મધ્યપૂર્વમાં એક સમય ધીકતો વેપાર ચાલતો. તેનું વૈદક મૂલ્ય ચું હોવાથી છેક ભારત સુધી તેની નિકાસ થતી. આ અંગેનો પ્રત્યક્ષ અનુભવ મને થયેલો છે. મારી ઉંમર આશરે દસેક વર્ષની હતી. થોડા સમય માટે અમારું કુટુંબ કલક્તાથી ધોરાજી રહેવા આવેલું. જે મકાનમાં નોંયતળિયે અમે રહેતા તેનો ઉપલો માળ ખખડી ગયેલો. એક દિવસે મકાનના ડેલા પાસે કોઈ મિત્ર જોડે હું વાત કરી રહ્યો હતો, ત્યાં અચાનક ઉપલા માળે કોઈએ બારી ખોલી અને બારીનું એક બારણું મારા માથા પર આવી પડ્યું. લોહીલુહાણ હાલતમાં મને દવાખાને લઈ જવાયો. પાંચ ટાંકા અને મમી જેવા બેજ થયેલા માથા સાથે હું પરત ઘેર આવ્યો. માંડ બચ્યાની લાગણી સાથે સૌ કોઈએ રાહત અનુભવી પણ માથામાં પીડા અસહ્ય હતી. બાજુમાં રહેતાં એક ગરીબ કુટુંબના બહેને સલાહ આપી- “છોકરાને મેમાઈ આપો ઠીક થઈ જશે." આનો તત્કાળ અમલ થયો અને કેટલાક ઝાડની છાલ જેવા નાના ટુકડા શીરામાં ભેળવી મને ખવડાવવામાં આવ્યા. મેમાઈ એ મૃત માનવીના શરીરના અંશો હોય છે તેવી છાની ગપસપ ઘરમાં થતી સાંભળી હું ભયભીત થયો, પણ પછી આ વાત પર પડદો પડી ગયો અને બધું ભુલાઈ ગયું. પણ કલકત્તા યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમ દરમિયાન ઇજિપ્ત વિશે મેં ખાસું વાચન કર્યું. આરબો મમીને મેમાઈ કહે છે તે વાંચી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. તપાસ કરતાં જણાયું, મને ખરેખર મમીના આંશિક ભાગો શીરા સાથે ખવડાવવામાં આવ્યા હતા અને આજની તારીખે પણ મમાઈ ધોરાજીમાં ઉપલબ્ધ છે. કદાચ આ સપ્લાયમાં ઓટ આવે તેમ નથી, કારણ કે મિસરની ધરતીમાં લગભગ 30,000 જેટલાં મમી હજુ ધરબાયેલા પડ્યાં છે ! પૂનાની ડેક્કન કૉલેજ જોડે મારે અતૂટ નાતો રહ્યો છે. તેના ભૂતપૂર્વ ડિરેકટરો ડૉ. એચ.ડી. સાંકળિયા અને ડૉ. ધવળીકર જોડે રહી કામ કરવાની અમૂલ્ય તકો મને મળી છે. ડૉ. ધવનીકર જોડે રાજકોટ જિલ્લાના કુંતાસી ગામે અમે ખોદકામ કરેલું. આ કેમ્પ દરમિયાન ડૉ. ધવળી કરે કરેલી કેટલીક વાતોમાં ભાગલા પહેલાંના પુનાસ્થિત પુરાતત્ત્વવિદ એમ.મુનિર વિશેની વાત અત્યંત રમુજી છે. તે સમયે પૂના કર્યોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પશ્ચિમ વર્તુળનું વડું મથક હતું. જેમાં આજનાં મહારાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત સિંધનો પણ સમાવેશ કરવામાં આવતો. મોહેં જો ડેરીનું ખોદકામ પણ પૂના ખાતેથી કરવામાં આવ્યું હતું. તે સાથે પૂના ઑફિસમાં વડા હતા મોહમ્મદ મુનિર જેમણે મોહેં જો ડેરોના એક ભાગ પર ખોદકામ કર્યું પથિક • દીપોત્સવાંક - ઓકટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૩ For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોવાથી તે ભાગને મુનિરનો વિસ્તાર કહેવાય છે અને જેને લઈને મુનિરને થોડી ખ્યાતિ મળી છે. મુનિરસાહેબને એક વખત રજાની જરૂર પડી. બ્રિટિશ શાસનકાળમાં સામાન્ય સંજોગોમાં સરકારી કર્મચારીને ૨જા મળવી મુશ્કેલ હતી, જેથી એમણે રજા મેળવવા તેમની પત્નીની તબિયતનું ખોટું કારણ આપ્યું. દિલ્હીસ્થિત હેડ ઑફિસમાંથી તાકીદ થઈ કે મુનિરે સરકારી હૉસ્પિટલમાંથી સિવિલ સર્જનને પત્નીની તબિયત રૂબરૂમાં બતાવી સર્ટિફિકેટ રજૂ કરવું, મુનિરસાહેબ બરાબર ફસાયા, કારણ કે તેમના બેગમને કોઈ બીમારી હતી જ નહીં. હવે કરવું શું ? ખૂબ માથું ખંજવાળ્યું, પણ કોઈ રસ્તો સૂઝયો નહીં. એટલામાં તેમને જાણવા મળ્યું કે તેમના એક મિત્રના સંબંધી હકીમસાહેબની પુત્ર હાલમાં બીમાર છે અને હકીમસાહેબની કોઈ કારી ફાવતી નથી. તરત જ મુનિર તેમને ત્યાં પહોંચી ગયા અને પોતે અંગ્રેજ સિવિલ સર્જન જેવા ઊંચા ડૉકટરને ઓળખતા હોઈ તેમની પુત્રીને પોતે સાથે રહી ડૉકટરને બતાવી ખપવાની ઓફર કરી. હકીમસાહેબ માની ગયા. મુનિર પરદાનશીન બાનુને લઈ સિવિલ સર્જન પાસે પહોંચ્યા. કહેવાની જરૂરત નથી કે તેમને જોઈતું સર્ટિફિકેટ તો મળી ગયું સાથે એ બાનુની સારી ટ્રીટમેન્ટ પણ થઈ અને ન તો મુનિરની બેગમની હકીકતની ખબર પડી કે ન તો હકીમસાહેબને. અને પેલા અંગ્રેજ સર્જનને તો આ વાતની બંધ ક્યાંથી આવે ? બિચારી બાનુને પણ ક્યાંથી ખબર હોય કે થોડા સમય માટે તેણે મુનિરસાહેબની બીબીનો રોલ મદા કર્યો હતો ! આમ પુરાતત્ત્વને ક્ષેત્રે બધું ધૂળ, પથ્થર અને ઢેફાં જ છે- તે માન્યતા અહીં ખોટી ઠરે છે. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૮૪ For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતનાં પ્રસિદ્ધ હસ્તપ્રતસંગ્રહાલયો* ડૉ. ભારતી શેલત, ડૉ. આર. ટી. સાવલિયા ગુજરાતની ભૂમિ ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક અને વિદ્યાકીય વારસો ધરાવે છે. એની વિદ્યા-પ્રવૃત્તિને ઘડતરમાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથસંગ્રહાલયોનું બહુમૂલ્ય પ્રદાન છે. આ હસ્તલિખિત ગ્રંથસંગ્રહાલયો એટલે પ્રાચીન કાળનાં પુસ્તકાલયો. એમાં તાડપત્ર, કાપડ અને કાગળ પ લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્રગ્રંથોનો સંગ્રહ કરેલો હોય છે. | ગુજરાતમાં આવાં સંગ્રહાલયોની સંસ્થા ઘણી પ્રાચીન છે. ઈ.સ.ની પમી સદીની આસપાસ સૌરાષ્ટ્રનું વલભ એક વિદ્યાધામ તરીકે આખા ભારતમાં વિખ્યાત હતું. તમામ જૈન આગમગ્રંથો, જે અગાઉના કાળમાં મુખપાઠથી ચાલતા હતા, તે આચાર્ય શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપણા હેઠળ પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. ભારતીય વિદ્યાપ્રવૃત્તિના ઈતિહાસમાં આ ઘણો મહત્ત્વનો બનાવ છે. આ રીતે લખાયેલાં પુસ્તકોની અનેક નકલો થઈ હશે અને તે જુદા જુદા ગ્રંથભંડારોમાં રાખવામાં આવી હશે. પ્રાચીન કાલમાં ગુજરાતમાં બૌદ્ધો, જૈનો અને બ્રાહ્મણોની સાહિત્યપ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી હતી. આથી કોઈ પ્રકારનાં પુસ્તકાલયોનું અસ્તિત્વ તો ત્યાં હોવું જ જોઈએ પરંતુ ચૌલુક્યવંશ ના બે ગુર્જર રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમય પહેલાના ગુજરાતના જ્ઞાનભંડાર્ચ વિશે કોઈ વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી. રાજા સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે ગુજરાતનું પ્રધાન વ્યાકરણ રચ્યું અને ત્યારથી ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. વિજેતા સિદ્ધરાજે ત્રણસો લક્ષિાઓ પાસે સતત ત્રણ વર્ષ સુધી વિવિધ લેખનકાર્ય કરાવી રાજકીય પુસ્તકાલયો સ્થાપ્યાં અને સિદ્ધહેમવ્યાકરણની સેંકડો પ્રત્યે લખાવી વિદેશનાં પુસ્તકાલયોમાં ભેટ મોકલી. સિદ્ધરાજ પછી રાજા કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા અને રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથો તથા આચાર્ય હેમચંદ્રના ગ્રંથોની સુવર્ણાક્ષરવાળી ૨૧ પ્રતિ લખાવી હતી. ધોળકાના રાજા વીરધવલના સુપ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ જ્ઞાનભંડારો સ્થાપ્યાની હકીકત પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. આ પ્રાચીન જ્ઞાનભંડારોમાંની એક માત્ર તાડપત્રીય હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે અને તે ઉદયપ્રભસૂરિએ રચેલ “ધર્માલ્યુદય” કાવ્યની. માંડવગઢના મંત્રી પેથડ શાહે ભરૂચ વગેરે સાત નગરોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત કેટલાક ધનાઢ્ય ગૃહસ્થોએ પણ જ્ઞાન-સંગ્રહો લખાવ્યા હતા. જાહેર માલિકોના આવા હસ્તલિખિત ગ્રંથભંડારી રાખવાની પ્રથા જૈનસમાજમાં વિશેષ અંશે પ્રચલિત હતી. ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો વિશેષ પ્રસાર હોઈ ગ્રંથભંડારોની સંસ્થા અહીં ખાસ ધ્યાન ખેંચે છે. આ ગ્રંથભંડારોમાં માત્ર જૈન ધર્મને લગતા જ ગ્રંથો નથી, શાસ્ત્ર અને વિજ્ઞાનના જે વિષયોનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં અધ્યયન-અધ્યાપન થતું એ તમામ વિષયોને આવરી લેતા ગ્રંથભંડારો છે. આવા વિષયમાં કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જયોતિષ, નાટક,શિલ્પ,દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો સહુથી વધારે ખ્યાતિ પામેલા છે. આ ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, હરાપરા, સિનોર, ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાનામોટા ગ્રંથભંડારો છે. * “સ્વાધ્યાય', પૃ. ૨૮, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, મે-ગસ્ટ, ૧૯૯૧. + નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ x અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ - પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૫ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ.સ.ના અગિયારમા, બારમા અને તેરમા શતકમાં પાટણનું રાજકીય મહત્ત્વ ચરમ સીમાએ પહોંચ્યું હતું અને આચાર્ય હેમચંદ્રસૂરિના પ્રભાવથી વિદ્યાપ્રવૃત્તિને રાજયાશ્રય તથા ઉત્તેજન મળતાં હતાં ત્યારે ઇતિહાસ, ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય વગેરે વિષયોના ગ્રંથોની રચનાને ઘણો જ વેગ મળ્યો હતો. આ સમયે રચાયેલા ગ્રંથો ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ખૂબ મહત્ત્વના નીવડ્યા. વળી જૈન ધર્મને જે રાજયાશ્રય મળ્યો, તેથી જૈન સાધુઓ અને બાચાર્યોએ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિકસાવવામાં ખૂબ જ રસ લીધો. આવી સાહિત્યિક પ્રવૃત્તિથી મોટા મોટા જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા અને એમાં પ્રાચીન, સમકાલીન અને નવા ગ્રંથોનો સંગ્રહ થતો રહ્યો. પાટણના હસ્તલિખિત ગ્રંથભંડાર : પાટણના લગભગ વીસ જેટલા હસ્તપ્રતભંડારોનો એક રસપ્રદ ઇતિહાસ છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં રચાયેલા લગભગ બધા જ વિષયોના ગ્રંથો સચવાયા છે, જેમાં જૈન અને બીજા ધર્મોની રચનાઓનો સમાવેશ થાય છે. આને લીધે પાટણના ભંડારો દેશ-વિદેશમાં વિદ્વાનોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આજે પાટણના બે સિવાયના બધા જ ભંડારોની તાડપત્ર ઉપરની તેમજ કાગળ પરની હસ્તપ્રતોનો સંગ્રહ એકત્રિત થઈને પાટણના જૈન સંઘના તાબાના “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર”માં સચવાઈ રહ્યો છે. આશરે વીસ હજાર પ્રતો કાગળ પર લખાયેલી સચવાઈ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપના સને ૧૯૩૯માં થઈ હતી. પાટણના વિખ્યાત ગ્રંથભંડારો કાયમને માટે સચવાઈ રહે અને પ્રાચીન વિદ્યા તથા સાહિત્યના ક્ષેત્રે કામ કરતા વિદ્વાનો એ હસ્તપ્રતોનો સરળતાથી લાભ લઈ શકે એ હેતુથી આ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ છે. પાટણના નામાંકિત ભંડારોમાં સંઘવીના પાડાનો તાડપત્રીય ગ્રંથભંડાર વિદ્વાનોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બનેલો. આ ભંડારની મુલાકાતે પાશ્ચાત્ય, વિદ્વાનો અને સંશોધકો આવતા હતા. ભંડારમાં કુલ ૪૩૪ તાડપત્ર ઉપરની હસ્તપ્રતો છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સચિત્ર છે. એમાંનાં ચિત્રો મધ્યકાલીન પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુ-ચિત્ર સ્વરૂપે મળે છે. પશ્ચિમ ભારતની ચિત્રકલાનું જન્મસ્થાન અને પોષણસ્થાન ગુજરાત છે. એમાં ગુજરાતનાં ધર્મ અને સમાજજીવનનું પ્રતિબિંબ પડે છે. આ લધુચિત્રોની શૈલીના નમૂના મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનના જૈનભંડારોમાંથી અને ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોનાં લઘુ ચિત્રોરૂપે મળે છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જર શૈલી પણ કહે છે. પાટણના સંઘવીપાડાના ભંડારમાં કેટલીક તાડપત્ર પરની સચિત્ર હસ્તપ્રતો સુરક્ષિત છે. એવા શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ “નિશીથચૂર્ણિ”ની ૨મી સદીની પ્રત ગુજરાતી સચિત્ર તાડપત્રનો સહુથી જૂનો નમૂનો છે. આ પ્રત મૃગુકચ્છ(ભરૂચ)માં લખાયેલી છે. એમાં એક પત્ર ઉપર વર્તુળાકારમાં હાથીસવારનું ચિત્ર આલેખાયેલું છે. ચિત્રમાં માળા ધારા સ્ત્રીઓનાં આલેખન છે, જે ઘણું કરીને અપ્સરાઓ હોવાનું જણાય છે. આ સંગ્રહમાંની ‘કલ્પસૂત્ર'ની એક ૧૩મી સદીની હસ્તપ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખેલાં છે. ૧૩મી સદીની “કથારત્નસાગર”ની હસ્તપ્રતમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાનાં સુંદર ચિત્રો મળે છે. આવી જ એક બીજી આ જ સમયની “કલ્પસૂત્ર'ની હસ્તપ્રતમાં જૈનપરંપરામાં વત્તેઓછે અંશે પુજાતા બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મીદેવીનાં આકર્ષક ચિત્રો મળે છે. આ ઉપરાંત ‘ઋષભદેવચરિત'ની આશરે ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચકેશ્વરીનાં સુંદર ચિત્રો દોરેલાં છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત”ની પ્રતનાં છેલ્લાં ત્રણ પત્રો ઉપર હેમચન્દ્રસૂરિ, રાજા કુમારપાલ અને શ્રાવિકા શ્રીદેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. પાટણના વખતજીની શેરીના ભંડારમાંની એક પ્રતમાં ચાર સુંદર ચિત્રો અંકિત કરેલાં છે, જેમાં હેમચન્દ્રાચાર્યને વ્યાકરણના ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણગ્રંથને અંબાડી પર મૂકીને હું પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયને વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોનાં આબેહુબ ચિત્રો આલેખેલાં છે. આ ચિત્રોમાં કલાકારનાં પ્રતિભા તથા કૌશલ્યનાં દર્શન થાય છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૬ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની બે હસ્તપ્રતો છે, એમાંની એક પ્રતમાં લક્ષ્મીદેવી અને ચંદ્રદેવનાં ચિત્રો મળે છે. કાપડ પર ચિત્રાંકનો કરવાની જૈનપરંપરા ઈ.સ.ની ૧૪મી સદી જેટલી પુરાણી છે. એમાં યંત્રો, વિશ્વરચના (Cosmology), યાત્રાસ્થળો અને માંગલિક ચિહ્નો જેવા વિષયોને રજૂ કરતાં કાપડ પરનાં ચિત્રો ભારત અને વિદેશોનાં સંગ્રહાલયોમાં સચવાયેલાં છે. વૈષ્ણવોની જેમ જૈનોમાં પણ કાપડ ઉપર ધાર્મિક ચિત્રો આલેખવાની પ્રથા છે. એને ‘પટ્ટ’ કહેવામાં આવે છે, વીંટો વાળીને આવા પદ્મ મંદિરમાં કે ખાનગી ગૃહોમાં સાચવી રાખવામાં આવતા. આ પ્રકારના સહુથી પ્રાચીન ચિત્રનો નમૂનો પાટણના સંધના ભંડારમાં સચવાયેલી ‘ધર્મવિધિપ્રકરણ'ની ૧૪મી સદીની હસ્તપ્રતમાં મળે છે. એમાં સરસ્વતીની સાદી આકૃતિ ચિત્રિત કરેલી છે. સંઘવીપાડાના ભંડારમાંનો ૧૫મી સદીનો કાપડ પર ચીતરેલો પંચતીર્થી પટ્ટ ખૂબ પ્રસિદ્ધ છે. આ પટ્ટ ચાંપાનેરમાં તૈયાર થયેલો છે. એમાં સાત ચિત્રોનું આલેખન કરેલું છે. મંદિરના ગર્ભગૃહમાં સર્પછત્ર ધારણ કરતા તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિમા, ગિરનાર પર્વતનું દૃશ્ય, સમ્મેતશિખર અને પાવાગઢ ઉપરનાં મહાવીર સ્વામીનાં મંદિરોનાં ચિત્રો મનોહર લાગે છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં ‘સૂરિમંત્ર પટ’”નું ૧૪મી સદીનું ચિત્ર સંગૃહીત છે. એમાં પૂર્ણ વિકસિત પદ્મ પર બેઠેલા મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વાર્મીનું ચિત્ર આલેખેલું છે. સારાભાઈ નવાબના સંગ્રહમાંનો ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુદ્રીપનો ૧૬મી સદીનો એક પટ્ટ નોંધપાત્ર છે. કાપડ પર ચિત્રો આલેખવાની પ્રથા ૧૭મી સદી સુધી નામાં જળવાઈ રહી. હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી લાકડાની પાટલીઓ ઉપર પણ લધુચિત્રો જોવા મળે છે. આવાં લાકડાની પાટલી પરનાં લઘુચિત્રોના સહુથી જૂના નમૂના રાજસ્થાનના જૈનભંડારોમાં મળે છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં સુરક્ષિત લાકડાની પાટલી પર ભરત અને બાહુબલ વચ્ચેના યુદ્ધપ્રસંગનું આલેખન છે. એક પાટલી ૫૨ તીર્થંકર પાર્શ્વનાથના પૂર્વના દસ ભવો આલેખેલા છે. મુનિ પુણ્યવિજયજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીર ભગવાનના ૨૭ ભવો પૈકીના કેટલાક ભવોનું ચિત્રાંકન કરેલું જોવા મળે છે. પાટણના બીજા ભંડારોમાં તપાગચ્છ ભંડાર, ભાભાના પાડાનો ભંડાર, વસ્તા માણેકનો ભંડાર, શ્રી હિંમતવિજયજીનો સંગ્રહ વગેરે અત્યંત મહત્ત્વના છે. જો કે આ બધા ભંડારો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારને સોંપાઈ ગયા છે. ખંભાતના હસ્તપ્રતભંડારો પાટણની જેમ ખંભાતે પણ સંશોધક વિદ્વાનોને આકર્ષ્યા છે. તેરમા સૈકામાં થઈ ગયેલા ગુજરાતના વિખ્યાત મંત્રી વસ્તુપાલે મોટી ૨કમ ખર્ચીને પાટણ, ભરૂચ અને ખંભાતમાં ગ્રંથભંડારો સ્થાપ્યા હતા.પ હાલમાં ખંભાતમાં મુખ્ય ચાર ગ્રંથભંડારો છે. પાયચંદ ગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિજીનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથનો ભંડાર સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. એમાં ગ્રંથસંખ્યા બહુ મોટી નથી. પરંતુ એની વિશિષ્ટતા એમાંની પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. એમાં તાડપત્ર ઉપર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલી આશરે દોઢસો જેટલી હસ્તપ્રતો છે. આ ભંડારની હસ્તપ્રતો ઈ.સ.ની ૧૨મી, ૧૩મી અને ૧૪મી સદી જેટલી પ્રાચીન છે. ગુજરાતની ગ્રંથસ્થ લધુચિત્રકલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય હસ્તપ્રતોમાંથી મળે છે. આચાર્ય હેમચન્દ્ર, તેમના શિષ્ય અને રાજા કુમારપાલનું વિખ્યાત ચિત્ર બારમા સૈકાની “દશવૈકાલિકસૂત્ર ની લઘુવૃત્તિ'ની હસ્તપ્રતના છેલ્લા પત્ર પર છે. એમાં આસન પર બિરાજમાન હેમચંદ્રાચાર્ય, જમણા હાથમાં તાડપત્ર રાખીને સામે બેઠેલા પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને જાણે પાઠ આપતા હોય એમ લાગે છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલા દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાલની જણાય છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાલ બંનેના જીવનકાળ દરમ્યાન દોરાયેલું હોઈ બે સમકાલીન પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૮૭ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપુરુષોના ચિત્ર તરીકે પણ તેનું વિશિષ્ટ મૂલ્ય છે. આ ઉપરાંત સં૧૧૮૪ (ઈ.સ. ૧૧૨૭-૨૮)માં લખાયેલી “જ્ઞાતાધર્મકથા સુત્રવૃત્તિની પ્રતમાં, ૧૩મા સૈકામાં લખાયેલ “ઉત્તરાધ્યયન સુત્ર'ની પ્રતમાં સં. ૧૩૦૮ (ઈ.સ. ૧૨૫૧-૫૨)અને સં. ૧૩૫૨ (ઈ.સ. ૧૨૯૫-૯૬)માં લખાયેલી “ઉત્તરાધ્યયનસૂત્ર”ની વૃત્તિની બે પ્રતોમાં ચૌદમા સૈકામાં લખાયેલી ‘યોગપ્રકાશ’ અને ‘શતપદીવૃત્તિ'ની પ્રતમાં તથા સં. ૧૩૦૮માં લખાયેલ પાર્શ્વનાથસ્તોત્રની તાડપત્રીય હસ્તપ્રતોમાં સુંદર ચિત્રો જોવા મળે છે. • આ ભંડારનું એક અમૂલ્ય રત્ન તે “ધર્માભ્યદાયકાથની ૧૩મી સદીમાં લખાયેલી તાડપત્રીય મત છે. મંત્રી વસ્તુપાલે પોતાના ગુરુ વિજયસેનસૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાર્યો હતો, એનો ઐતિહાસિક વૃત્તાંત આપવા સાથે કેટલીક ધર્મકથાઓ વર્ણવતું એ સંસ્કૃત કાવ્ય છે. એ કાવ્ય વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ રચેલું છે. આખાયે કાવ્યની વસ્તુપાલના સ્વહસ્તાક્ષરે ખંભાતમાં જ થયેલી નકલ ત્યાં સચવાયેલી છે. તપાગચ્છ ભંડારમાં શ્રીચરિકત જીવકલ્પર્ણિ” વ્યાખ્યાની સં. ૧૨૮૪(ઈ.સ. ૧૦૨૭-૨૮)માં લખાયેલ એક તાડપત્રીય પ્રત છે તે વસ્તુપાલ સ્થાપલા ગ્રંથભંડારની જણાય છે. આ ઉપરાંત બૌદ્ધ વિદ્વાન ધર્મોત્તરની “ન્યાયબિંદુ ટીકા” શૈવ વિદ્વાન મૂર્તિદેવકૃત “સુભાષિતરત્નકોશ"અને લક્ષ્મણકૃત “સૂતાવલિ”, કૃષ્ણદાસકૃત “પારસીપ્રકાશ', જયમંગલાચાર્યની “કવિશિક્ષા મેઘાલ્યુદય કાવ્ય'', દેવભદ્રસૂરિકૃત “કથરત્નકોશ” જેવા ગ્રંથોની અનેક હસ્તપ્રતો આ ભંડારમાં સચવાયેલી છે. બૌદ્ધ વિદ્વાનોના ગ્રંથો, સુભાષિતસંગ્રહો, ફારસી શબ્દોનો સંસ્કૃતમાં અર્થ આપતો શબ્દકોશ જેવા સંસ્કૃત-પ્રાકૃત અને ઇતર સાહિત્યની વિવિધ શાખાઓના કેટલાયે ગ્રંથોની પ્રાર્થોન પ્રતો ઉપલબ્ધ છે. એમાંની કેટલીય હસ્તપ્રતો ગુજરાતના ચૌલુકય અને વાઘેલા રાજાઓના સમયમાં લખાયેલી છે. આ ગ્રંથોમાંથી ગુજરાતના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમજ પ્રાચીન મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્યપ્રવૃત્તિઓ વિશે ઉપયોગી માહિતી મળે છે. ખંભાતના આ પ્રાચીન ગ્રંથભંડારો માત્ર ગુજરાતની જ નહિ, પરંતુ સમસ્ત ભારતની મોંઘી વિદ્યાસંપત્તિ છે. | આ મંડારમાં સંગહીન “નેમિનાથરચિત”ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો આલેખેલાં છે. બીજી એક ૧રમી સદીની સચિત્ર પ્રતમાં બે ચિત્રો દોરેલાં છે, જેમાંના એકમાં પદ્માસન પર બેઠેલા મહાવીર સ્વામીનું અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલાં ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર આલેખન છે. ખંભાતના પાયચંદ ગચ્છના ભંડારમાં ૧૫૦ જેટલી હસ્તપ્રતો જળવાયેલી છે, જેમાંની કેટલીક તાડપત્ર ઉપર લખાયેલી છે. જ્ઞાનવિમલસૂરિના ભંડારમાં આ જ સુરિની લખેલી સંસ્કૃત અને ગુજરાતી ભાષાની કેટલીક રચનાઓ પણ જોવા મળે છે. આચાર્ય નેમિસૂરિજીનો ગ્રંથભંડારમાં આશરે વીસ હજાર જેટલી પ્રાચીન પ્રતો છે. નેમિસૂરિજીએ જૈનદષ્ટિએ વિશ્વવિદ્યા((Cosmology)નું નિરૂપણ કરતો ‘લોકપ્રકાશ' નામનો ગ્રંથ જૂનાગઢમાં રચેલો. એમના પોતાના હરતાક્ષરોવાળી પ્રત અહીં સચવાયેલી છે ? અમદાવાદના હસ્તપ્રતસંગ્રહો : ભો.જે.અધ્યયન સંશોધન વિદ્યાભવન હસ્તપ્રતસંગ્રહ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નામે ઓળખાતી ગુજરાત વિદ્યાસભાએ એના મૂળ સ્થાપક એલેકઝાંડર ફોર્બ્સના સમયથી હતપ્રતોનો સંગ્રહ કરવાનું કાર્ય શરૂ કરેલું. સંસ્થાના ઉત્તરોત્તર વિકાસના પરિણામે ભેટરૂપે પ્રાપ્ત થયેલી અથવા ખરીદેલી હસ્તપ્રતોની સંખ્યા લગભગ ૨000 જેટલી થયેલી છે. ૧૯૪૬માં ગુજરાત વિદ્યાસભાનો ઉચ્ચ અભ્યાસ અને સંશોધનનો વિભાગ ભો.જે.વિદ્યાભવનના નામે વિકસ્યો. ત્યારથી આ સંસ્થાના મ્યુઝિયમમાં આ હસ્તલિખિત સંગ્રહ સુરક્ષિત છે. હાલ આ મ્યુઝિયમમાં સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, હિંદી, વ્રજ, મરાઠી, બંગાળી, અરબી-ફારસી જેવી ભાષાઓમાં લખાયેલી લગભગ ૧૦,000 જેટલી હસ્તપ્રતો સંગૃહીત છે. મોટા ભાગની હસ્તપ્રતો પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૮ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાગળ ઉપર લખાયેલી છે. કેટલીક કાપડ અને તાડપત્ર ઉપર પણ લખાયેલી મળે છે. તાડપત્રીય પ્રતો કન્નડતે મલયાલમ જેવી દક્ષિણ ભારતની લિપિમાં લખાયેલી છે અને ઈ.સ.ની ૧૫ થી ૧૯મી સદી સુધીની છે. આ હસ્તપ્રતો વેદ-વેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધસાહિત્ય, જૈનસાહિત્ય, ભક્તિ, તંત્ર, કાવ્ય, વ્યા કોશ, નાટ્ય, શિલ્પ, અલંકાર, કામશાસ્ત્ર, આયુર્વેદ, જયોતિષ જેવા વિવિધ વિષયોને લગતી છે. આ સંગ્રહમાં ૧૮ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં દુર્ગાસપ્તશતી, શ્રીમદ્ ભાગવત, કલ્પસૂત્ર, મધુમાલતી. જેવી, સુંદર ચિત્રોવાળી હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. ૧૮મી સદીની ગીત-ગોવિંદની સચિત્ર પ્રતમાં વિષ્ણુના દશાવતારોનાં ચિત્ર અને રાધાકૃષ્ણના મિલ વિરહના પ્રસંગો ભાવપૂર્ણ રીતે આલેખાયેલા છે. ફારસી લિપિમાં લખાયેલી સચિત્ર હસ્તપ્રતો પણ અહીં જળવાયે છે. જ્યોતિષને લગતા સળંગ સચિત્ર ઓળિયા (વીંટા-Scroll અને જૈન સરિઓ અને સાધુઓને તેમજ તેમના સ યાત્રા દરમ્યાન આમંત્રણ આપતું એક સચિત્ર વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદીનું) ઉપલબ્ધ છે. બાબીવિલાસ” જેવી ઐતિહાસિક કૃતિઓ, મેદપાટપુરાણ, કાયસ્થપદ્ધતિ જેવી જ્ઞાતિવિષયક હસ્તપ્રતો તે મંડપદુર્ગ જેવી સ્થાપત્યની હસ્તપ્રતો પણ અહીં છે. આમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી લાલ, કાળી શાહીના લખાણવાળી છે. આ મ્યુઝિયમમાં ખેતરો, મકાન કે હાટના ખરીદ-વેચાણ કે ગીરો અંગેના, પલ્લાની ફારગતી અંગેની મિલકતની વહેંચણીને લગતા ૧૫૦ જેટલા ખતપત્રો (દસ્તાવેજો) ઈ.સ.ની ૧૪મી સદીથી ૧૯મી સદી સુધીના છે આ દસ્તાવેજો સાંકડા કાગળ કે કાપડની પટ્ટી પર સળંગ લખેલા છે. લાંબા હોવાથી વીંટો વાળીને સાચવવા પડે છે આવા ખતપત્રોમાંથી તત્કાલીન રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક માહિતી મળે છે. આ ખતો સંસ્કૃત તેમ અરબી-ફારસીમાં લખેલા છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં રમતનાં ચિત્રિત પાનાં ખાસ નોંધપાત્ર છે. આવાં પાનાંઓની સંખ્યા ૧૫ના છે. ગોળાકાર પાનાંઓ ઉપર પશુંપનીની આકૃતિઓ છે. પાનાંઓ પરની સંખ્યા કલાત્મક રીતે આલેખવામાં આ છે. એકની સંખ્યા દર્શાવવા ઘોડા ઉપર સવાર થયેલી રાજાની આકૃતિ અંકિત કરેલી છે. ઘોડાનું આલેખન જીવ અને ગતિમય લાગે છે. રાજાની વેશભૂષા રાજપૂત છે. એણે ધારણ કરેલ આયુધો અને અલંકારો ચિત્રની સમૃદ્ધિમાં વધારો કરે છે કેટલાંક પાનાના સંખ્યાંક દર્શાવવા છત્રી, લીલાં પાદડાં કે પર્વતનું આલેખન કરેલું છે. કલાત્મકતા લાવવા લીલ પીળાં અને કાળા ટપકાંનો ઉપયોગ કરાયો છે. પશુપક્ષીઓમાં ઘોડો, મયૂર, પોપટ વગેરેનું આલેખન સુંદર, આબેહૂ અને સહજ છે. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તપ્રતસંગ્રહ : આ સંસ્થામાં લગભગ પંચાવન હજાર જેટલી હસ્તપ્રતોનો અમૂલ્ય ખજાનો સંગૃહીત છે. મુનિશ્ર પુણ્યવિજયજીનો પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સમગ્ર ખજાનો આ ભંડારને ભેટ મળેલો છે. એ પછી હસ્તલિખિત ગ્રંથોના અનેક નાના મોટા ગ્રંથભંડારો આ જ્ઞાનમંદિરને ભેટ મળતા રહ્યા છે. આ સંસ્થાનો આટલો મોટો સંગ્રહ માટે એક જ વ્યક્તિનો પરિપાક નથી. પરંતુ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, તેમના ગુરુ ચતુર્વિજયજી તથા પ્રવર્તી કાંતિવિજયજીના પરિશ્રમને આભારી છે. આ હસ્તપ્રતસંગ્રહમાં જૈન અને જૈનતર સાહિત્યના અમૂલ્ય ગ્રંથો છે. જે બધા ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં લખાયેલા છે. હસ્તપ્રતો ઈ.સ.ની ૧૨મી થી ૧૯મી સદી સુધીની મળે છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૮૯ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તપ્રતોનાં સૂચિપત્રો પણ પ્રકાશિત થયાં છે. લા.દ. વિદ્યામંદિરના સંગ્રહમાં ૫૫૩ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં તાડપત્રની અને કાગળની હસ્તપ્રત ઉપરાંત ગુટકા અને છૂટા પટ્ટ રૂપે પણ મળે છે. અહીંની ૧૮મી સદીની ક્પસૂત્રની એક હસ્તપ્રતમાં રાજસવારીનાં દૃશ્યો જોવા મળે છે. કેટલીક કાગળની હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરના જીવનપ્રસંગો આલેખાયેલા છે. ઈ.સ.ની ૧૮મી સદીની કલ્પસૂત્રની કાગળ પરની સચિત્ર હસ્તપ્રતો ગુજરાત-સૌરાષ્ટ્રના જૈનભંડારોમાં સૂચવાયેલી છે. આ હસ્તપ્રતોમાં તીર્થંકર ભગવાનના જીવનપ્રસંગો, ખાસ કરીને જન્મ, વિવાહ, કેશલોચ, દીક્ષા, ધર્મોપદેશના પ્રસંગો આલેખાયેલા હોય છે. લા.દ. વિદ્યામંદિરમાં સંગૃહીત ૧૮મી સદીની કલ્પસૂત્રની એક પ્રતમાં રાજસવારીનાં દશ્યોમાં પુરુષ અને સ્ત્રીપાત્રોની વેશભૂષા મરાઠી જોવા મળે છે. અહીં “સંગ્રહણીસૂત્ર”ની બાર સચિત્ર વ્રતો મળે છે. સંગ્રહણીસૂત્ર એ જૈનપરંપરા પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો ગ્રંથ છે. એમાં તીર્થંકરો, દેવ-દેવીઓ, સંધર્વો, યક્ષ-યક્ષીઓ, સૂર્ય, પર્વતો, નદીઓ અને વૃક્ષોનું આલેખન કરવામાં આવ્યું છે. “અઢાર શીલાંગ રથ'ની ૧૮મી સદીની અઢાર ચિત્રોવાળી પ્રત છે. લાકડાના લાંબા રથમાં સાધુએ પાળવાના આચારનાં નામોવાળાં પાનાં પાડેલાં છે. રથની ઉપર મધ્યમાં જે તે તીર્થંકર ભગવાનનું ચિત્ર છે. રથને હાંકનાર સારથીએ ઘોડાની લગામ પોતાના ભણા હાથમાં પકડી છે. આખું ચિત્ર જાણે ગતિમાં હોય તેમ લાગે છે. મારા ગામો માં જ વાસીઓ ૧૭મી-૧૮મી સદીની કાગળ પરની “ધન્ના શાલિભદ્ર રાસ'ની પ્રતોમાં ચિત્રાલેખન જોવા મળે છે. એમાં રાલેખાયેલાં ચિત્રોમાં શાલિભદ્રની માતા ધન્ના, શાલિભદ્રના જીવન-પ્રસંગો, શાલિભદ્ર અને મગધરાજ શ્રેણિકની લાકાતનો પ્રસંગ ઇત્યાદિ નોંધપાત્ર છે. “લોકપ્રકાશ' નામની એક પ્રતમાંના એક ચિત્રમાં ચક્રવર્તી રાજાના જ્યાભિષેકનું ચિત્ર છે. રાજ્યાભિષેક વખતે રાજાનો પૃથ્વીનાં જુદાં જુદાં પવિત્ર જળથી કેવી રીતે અભિષેક થતો તેનું આલેખન છે. ‘‘શ્રીપાલરાસ”ની એક ૧૯મી સદીની હસ્તપ્રતમાં રાસના કથાપ્રસંગ આલેખતાં સુંદર ચિત્રો છે, માંનું એક ચિત્ર ધવલ શેઠની કથાને લગતું છે. વહાણનાં ચિત્રોમાં બ્રિટિશરોનો યુનિયન જેક ધ્વજ સ્પષ્ટ દેખાય છે. વિ.સં. ૧૮૮૫ (ઈ.સ. ૧૮૨૮-૨૯)માં સૌરાષ્ટ્રના પડધરી ગામે ચિત્રિત કરવામાં આવેલી ‘શ્રીપાલ પ્રેસ”ની એક હસ્તપ્રત અહીં સંગૃહીત છે, જેના પ્રથમ પૃષ્ઠ પર ચિત્રો છે. આ ઉપરાંત સારાભાઈ નવાબના અંગત ગૃહમાં વિ.સં. ૧૮૯૫(ઈ.સ. ૧૮૩૮-૩૯)માં ચિત્રિત એક હસ્તપ્રત છે. એમાં વહાણનાં સુંદર આલેખનો મળે " સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસની બે કૃતિઓ મેઘદૂત અને કુમારસંભવની કાગળ પર લખાયેલી ચિત્ર પ્રતો અહીં સચવાયેલી છે. ઈ.સ. ની ૧૭મી સદીમાં ખરતરગચ્છના સાધુ ઉદયહર્ષે લખેલી મેઘદૂતની પ્રતમાં “ પાંચ ચિત્રો છે. એમાં સરસ્વતીનું ચિત્ર, રામગિરિ આશ્રમ પર વિરહી યક્ષનું ચિત્ર, અલકાપુરી નગરીનું ચિત્ર, રહિણી યક્ષિણીનું ચિત્ર અને પ્રેમીઓના મિલનનું દશ્ય રેખાંકિત કરાયું છે. કુમારસંભવની ૧૭મી સદીના પૂર્વાર્ધની પ્રતમાં પશ્ચિમ ભારતીય ચિત્ર-શૈલીમાં સરસ્વતી અને અર્ધનારીશ્વર, ર્વતી-પરમેશ્વરનાં મનોરમ આલેખનો મળે છે. જૈનપરંપરા અનુસાર જૈન આચાર્યો અને મુનિઓને જુદાં જુદાં શહેરો કે નગરોના જૈનસંઘ પોતાને ત્યાં ષણ કરવા અને ચાતુર્માસ ગાળવા નિમંત્રણ આપતા. આ નિમંત્રણપત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતા ને એમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. ચિત્રોમાં ધાર્મિક અને નગરનો મહિમા બતાવતાં ચિત્રો આલેખાતાં. ગરજનો જૈન સાધુઓનાં દર્શન કરવા અને એમનાં વ્યાખ્યાનો સાંભળવા કેટલા ઉત્સુક છે એનું વર્ણન કરવામાં વતું. નગરની ભૌતિક અને કુદરતી સમૃદ્ધિનું સચિત્ર વર્ણન કરાતું.' આ પ્રકારના નિયંત્રણને જૈન પરિભાષામાં બેશષિપત્ર' કહે છે. એમાં સાલ અને તિથિ આપેલી હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્ત્વ ઘણું છે. અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસ'ની સુરતમાં વિ.સં. ૧૮૮૬ (ઈ.સ. ૧૮૨૯)માં પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૯૦ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણનાં ચિત્રાંકન આબેહૂબ છે. કેટલાં ચિત્રોમાં વૃક્ષો વનરાજિઓનાં દૃશ્ય અંકિત કરેલાં છે, જેમાં ચિત્રકારના પ્રકૃતિપ્રેમનું દર્શન થાય છે. કેટલાંક ચિત્રો ગીત-સંગીત અને નૃત્યનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ વિશિષ્ટ અને નોંધપાત્ર છે. છે મોતીચંદ્ર અને ઉમાકાંત શાહના મતે આ ચિત્રો શિરોહી શૈલીનાં છે.' ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં ચિત્રિત “શ્રીપાલરાસ'ની એક હસ્તપ્રત (વિ.સં. ૧૮૭૮ - ઈ.સ ૧૮૨૧-૨૨)અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં છે. આ પ્રતનાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ પ્રામીણ શૈલીમ આલેખાયેલાં છે. પેથાપુરના લોકોનાં મકાનોની દીવાલો પર જે ચિત્રો જોવા મળે છે, તેવી જ શૈલીનાં ચિત્ર આ પ્રતમ ચીતરેલાં છે. પુરુષ પાત્રોનાં પાઘડી, લાંબી બાયનાં અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે સ્ત્રી પાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુપક્ષી અને વનરાજિનું આલેખન મનોહર છે.'' હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચોપાટ તૈયાર કરાતી, તેમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. એમાં દેવલોકનું, સર્પોની સીડીઓનું, નવગ્રહોનું તેમજ જીવયોનિઓનું આલેખન કરાતું. આવી એક ૧૯મી સદીની ચિત્રિત જૈન જ્ઞાનચોપાટ આ સંસ્થામાં સુરક્ષિત છે. જુદી જુદી જીવયોનિઓ, વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમજ મૌક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચોપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી. જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ કોઠાઓ ૮૪ લાખ યોનિનું પ્રતીક મનાતા. ૫ | ગુજરાત અને રાજસ્થાનના લોકસાહિત્યમાં ગોપીચંદની કથા ઘણી લોકપ્રિય છે. આ ગોપીચંદની કથા વર્ણવતો “ગોપીચંદકી શાબ્દી” નામનો હિંદુપટ આ સંસ્થામાં સચવાયેલો છે. એમાં આ રાજાના જીવનને લગતાં ચિત્રોનું આલેખન કરેલું છે. આ ચિત્રોનો સમય આશરે ૧૮મી સદીનો છે. ચિત્રોની શૈલી પશ્ચિમ ભારતીય છે. પાત્રોની વેશભૂષા રાજસ્થાની છે. બીજા એક હિંદુપટમાં કોઈ હિંદુ ધર્મગુરુના ગાદીવારસા વખતના પ્રસંગોનું જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરાયું છે. ૧૯મી સદીના પૂર્વાર્ધના આ કપડાના પટ્ટમાં જુદા જુદા ખંડ પાડી પ્રસંગની ઉજવણીનાં દૃશ્યો ચીતરેલાં છે. એના એક દૃશ્યમાં નટનર્તકી ઊંધા માથે નૃત્ય કરતાં કરતાં પગની મદદથી સ્તર છોડતી બતાવાઈ છે. એની બાજુમાં એને મદદ કરનાર બીજી નટનર્તકી ઊભી છે. અંગકસરતના દાવ સાથે નૃત્ય દર્શાવતું આ ચિત્ર એ સમયની નૃત્યકલાની ઝાંખી કરાવે છે. બીજા એક ચિત્રમાં નૃત્યકાર સ્ત્રી એક હાથમાં કપડાનું બનાવેલું કમળનું ફૂલ રાખી નૃત્ય કરતી જોવા મળે છે. એના માથા પર પાંચ ગાગરનું બેડું છે. એની પાછળ હાથમાં ઘૂઘરાની પટ્ટી લઈ બે વાદક સ્ત્રી નૃત્ય કરી રહી છે. પુરુષપાત્ર બે હાથમાં મંજીરા વગાડે છે. ત્રીપાત્ર મૃદંગ વગાડે છે. એક પુરુષ સારંગી જેવું વાઘ વગાડે છે. આ સમગ્ર ચિત્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં હાલના લોકપ્રિય બેડાનૃત્યનો ખ્યાલ આપે છે. તે આખ્યાનો અને ચિત્ર : ગુજરાતી ભાષામાં લખાયેલ મધ્યકાલના કવિ પ્રેમાનંદના આખ્યાનોની હસ્તપ્રતો આ સંગ્રહમાં ઉપલબ્ધ છે. “કુંવરબાઈના મામેરા'ની ૧૯મા સૈકાની હસ્તપ્રતમાંના એક ચિત્રમાં વહેલમાં બેસીને જતાં શેઠશેઠાણીનું આલેખન ભાવવાહી છે પણ વેશભૂષા સૌરાષ્ટ્રની છે. વહેલ લાકડાની બનાવેલી છે. એનાં કોતરકામ અને ચિત્રકામ આકર્ષક છે. શણગારેલા બળદથી હંકારાતી આ વહેલનાં પૈડાં જાણે ગતિમાન દર્શાવાયાં છે. ૧૩ જૈનેતર ચિત્રકલાનો વિકાસ વૈષ્ણવ, શૈવ અને શક્તિ સંપ્રદાયો દ્વારા થયો. વૈષ્ણવ સંપ્રદાયની અસર નીચે લિપિબદ્ધ થયેલી હસ્તપ્રતોમાં જયદેવ કવિનું ગીતગોવિંદ, બાલગોપાલ સ્તુતિ અને નારાયણકવચ મુખ્ય છે. શિવસંપ્રદાયની અસર નીચે લખાયેલ, કાગળની હસ્તપ્રતોમાં “શિવકવચ' અને “છાયાપુરુષજ્ઞાન” મહત્ત્વની છે. એમાં ભગવાન શિવનાં ચિત્રોનું આલેખન કરેલું છે. “છાયાપુરુષજ્ઞાન”ની ૧૮માં સૈકાની એક હસતત આ સંગ્રહમાં છે. એમાં વાઘ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૯૧ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર બેઠેલા શિવનું ચિત્ર અત્યંત આબેહૂબ, મોહક અને આકર્ષક છે. શિવે કંઠમાં ખોપરીની માળા પહેરી છે. જટામાં સર્પ, બે હાથમાં ડમરુ અને ત્રિશૂળ ધારણ કરેલ છે. શાક્ત સંપ્રદાયની હસ્તપ્રતોમાં દેવીભાગવત, ચંડીપાઠમાહાત્મ્ય જેવા ગ્રંથો મળે છે. આ સંસ્થામાં ૧૮મી સદીની એક દેવીભાગવતની હસ્તપ્રતમાં દેવીનાં જુદાં જુદાં સ્વરૂપોનાં ચિત્ર આલેખાયેલાં છે. એમાં મહિષાસુરમર્દિનીનું જીવંત ચિત્ર નોંધપાત્ર છે. સૂર્યના ઉપાસકોનો સૌરસંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયની “સૂર્યસહસ્રનામસ્તોત્ર”ની ૧૮મા સૈકાની કાગળ પરની હસ્તપ્રત સચવાયેલી છે. એમાં ભગવાન સૂર્યના માનુષસ્વરૂપનું ચિત્ર આલેખેલું છે. સૂર્યનો રથ સાત ઘોડાઓથી હંકારાય છે. રથ હાંકનાર સારથિની પાઘડી મરાઠી ઢબની છે. સારથિએ એક હાથમાં ઘોડાઓની લગામ પકડી છે, તો બીજા હાથમાં પાતળો દંડ ધારણ કરેલ છે. રથની મધ્યમાં સૂર્યનું મસ્તક પ્રભામંડળની સાથે દર્શાવેલું છે. આખું ચિત્ર લયયુક્ત ગતિમાં હોય એમ જણાય છે. ગુજરાત રાજ્યના દફતર ભંડારમાં પ્રેમાનંદની ભાગવત દશમસ્કંધની એક ગુજરાતી ભાષાની સચિત્ર કસ્તપ્રત સંગૃહીત છે. વડોદરા પાસેના માંડવીમાં લખાયેલી આ હસ્તપ્રતમાં કુલ ૩૬૫ ચિત્રો છે. ચિત્રોનો સમય ૧૮મી સદીનો ઉત્તરાર્ધ અને ૧૯મી સદીનો પૂર્વાર્ધ જણાય છે. એમાં બકાસુરવધ, પૂતનાવધ, અંધકાસુરવધ, કૃષ્ણની ખાળલીલા, નાગદમન વગેરે પ્રસંગોનાં ભાવવાહી આલેખનો છે. વેશભૂષા પરંપરાગત ગુજરાતી છે. એક ચિત્રમાં ાળકને સૂવાના પારણાનું આલેખન કરેલું છે, જે સંખેડાની કાષ્ઠકલાની યાદ તાજી કરાવે છે. ચિત્રોને ઉઠાવ આપવા ધ્રાંસિયામાં વેલબુટ્ટાની કલાત્મક ભાત ઉપસાવેલી છે. કવિ પ્રેમાનંદે જે ભાવ કવિતામાં વ્યક્ત કર્યો છે, તેને જ યંત્રકારે રંગ અને રેખામાં અભિવ્યક્ત કર્યો છે. અમદાવાદમાં દેવશાના પાડાના દયાવિમલજી ભંડારમાં આશરે ૧૫ મી સદીની ‘કલ્પસૂત્ર'ની સચિત્ર વર્ણાક્ષરી હસ્તપ્રત સંગૃહીત છે, જેમાં રાગ-રાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ગૌમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપો ચીતરેલા છે. પાંજરાપોળના વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં શાંતિનાથચરિતની ચિત્રિત લાકડાની પટ્ટી છે. અમદાવાદમાંના જમફોઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાંથી એક ૧૪ મી સદીની પ્રતમાં મહાવીરનું ચ્યવન, જન્મ, નિર્વાણ, સમવસરણ ગેરે પ્રસંગો ચીતરેલા છે. વિ.સં. ૧૯૧૧(ઈ.સ. ૧૮૫૪-૫૫)ની સંગ્રહણીસૂત્રની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ મદાવાદની હાજા પટેલની પોળના એક મકાનમાં કરવામાં આવી હતી. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરુ પર્વત ને દ્વીપોનું આલેખન કરેલું છે. ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ૪૩૭ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ થયેલો છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી ને ગુજરાતી, ઇતિહાસ-પુરાણ, છંદ, જ્યોતિષ, કર્મકાંડ, વ્યાકરણ જેવા વિષયોને લગતી હસ્તપ્રતો છે. વડોદરાનો પ્રાચ્યવિદ્યામંદિર હસ્તપ્રતસંગ્રહ : મહારાજા સયાજીરાવ ત્રીજાના અપૂર્વ પ્રયાસ અને ભારતીય સાહિત્ય તેમ જ સંસ્કૃતિ પ્રત્યેની એમની અપાર ભક્તિને પરિણામે વડોદરામાં હસ્તપ્રતોનો વિશાળ ભંડાર અસ્તિત્વમાં આવી શક્યો છે. વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંની સંસ્કૃત હસ્તપ્રતોને જુદી તારવી તેનો સ્વતંત્ર વિભાગ પ્રાચ્યવિદ્યામંદિર મે અસ્તિત્વમાં આવ્યો. આ સંસ્થામાં ૨૭,૦૦૦ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ સુરક્ષિત છે. હસ્તપ્રતોનાં સૂચિપત્રો શિત થયેલાં છે. આ સંગ્રહમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વેદાંત, વ્યાકરણ વગેરે વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. લીક હસ્તપ્રતો દક્ષિણ ભારતની તેલુગુ, કન્નડ, ગ્રંથ, મલયાલમ અને ઉત્તર ભારતની બંગાળી, શારદા, નેવારી, યા જેવી લિપિઓમાં લખાયેલી છે. કેટલીક જૈનેતર હસ્તપ્રતો અહીં સચવાયેલી છે, જેમાંની હરિલીલાષોડશકલા નના સંસ્કૃત ગ્રંથમાંથી ગુજરાતી રૂપાંતર કરેલ ગ્રંથની સચિત્ર પ્રત મળે છે. એમાં ગોવર્ધનધારણ અને પાર્વતી-દક્ષ પથિક૰ દીપોત્સવાંક – ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૯૨ - For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજાપતિનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રસંગોનાં ચિત્રો અત્યંત મોહક છે. ભાગવતપુરાણની સચિત્ર હસ્તપ્રતો અ ઓળિયાં પણ અહીં સંગૃહીત છે. “પંચરત્ન ગીતાનો સચિત્ર ગુટકો પણ અહીં છે. એમાં ભગવદ્ગીતાનાં ચિત્રો નોંધપાત્ર છે. એના દસમ અધ્યાય વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ અર્જુનને સૃષ્ટિનાં સર્વ સર્જનામાં જે શ્રેષ્ઠતાનો અંશ છે, તે પરમાત્માનો છે, એ પ્રકા સમજાવતાં ચિત્રો આલેખ્યાં છે. વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં “કલ્પસૂત્ર'ની ૧૫મી સદીની સોનેરી શાહીથી લખાયેલી હસ્તપ્રતમાં ચિત્રો અને અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો છે. (ચિત્ર ૮) છાણીના જૈન ગ્રંથભંડારો : વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા ભંડારો છે. કાંતિવિજયજી સંગ્રહમાં કુલ ૧૧૨૦ કાગળની એ ૩ તાડપત્રીય હસ્તપ્રતો સંગૃહીત છે. એમાં ચાંદીની શાહીથી લખેલ ૧૭મી સદીની કલ્પસૂત્રની હસ્તપ્રત નોંધપાત્ર છે અહીંના વીરવિજયજી શાસ્ત્રસંગ્રહમાં “ઔઘનિયુક્તિ” ગ્રંથની ઈ.સ. ૧૨મી સદી(૧૧૬ ૧)ની પ્રત છે, જેમાં ૧ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, બ્રહ્મશાંતિપક્ષનાં મળી કુલ ૨૧ ચિત્રો જૈનમૂર્તિવિધાનની દૃષ્ટિએ મહત્ત્વ . ૨ ૩ આ ઉપરાંત અભયસાગરજી મહારાજના ભંડારમાં પણ હસ્તપ્રતો સંગાહીત છે. શ્રીમદ ભાગવતની સંપૂર્ણ હસ્તમ પણ અહીં ઉપલબ્ધ છે. ઇડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના ગ્રંથભંડારમાં “કલ્પસૂત્ર' અને 'કાલકકથા'ની ૧૪મી-૧૫ સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો આલેખેલાં છે એ આ પ્રતની વિશેષતા છે ‘કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે. અષ્ટ માંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન નિર્વાણ; એમનાં યક્ષ-યક્ષિી, ઋષભદેવનું નિર્માણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને નોંધપાત્ર છે. ૧૧ (ચિત્ર ૯) આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ હસ્તપ્રતો સંગૃહીત છે. સુરતના સરદાર પટે મ્યુઝિયમ, રાધનપુર, જૂનાગઢ, ભાવનગર, મહુવા, ગોંડલ, પાલિતાણા, લીમડી, બોટાદ જેવાં સ્થળોએ જ્ઞાનભંડા. છે, જેમાં હજારોની સંખ્યામાં આપણો પુરાણ હસ્તલિખિત વારસો સચવાયેલો છે. લીંબડીના જૈન જ્ઞાનભંડાર (વિ.સં. ૧૪૭૨ - ઈ.સ. ૧૪૧૫-૧૬) કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. ૨૫ જામનગરમાં કલ્પસૂત્ર-કાલક (ઈ.સ.૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. ૧૮૮૬માં સ્થપાયેલી નડિયાદની ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં અપ્રગટ હસ્તપ્રતોનો ભંડાર સચવાયેલો છે. એ સંસ્કૃત, ગુજરાતી ભાષાની હસ્તપ્રતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બધી કાવ્ય, જયોતિષશાસ્ત્ર, યોગ, સંગી વિજ્ઞાન, આયુર્વેદ વગેરે વિષયને લગતી જોવા મળે છે. અમદાવાદ નજીક કોબામાં પણ જૈન જ્ઞાનભંડાર અસ્તિત્વમાં આવ્યો છે. એમાં જૈન અને જૈનેતર સાહિત્ય હસ્તપ્રતો વિપુલ સંખ્યામાં છે. અહીંની ઈ.સ.ની ૧૬મી સદીની કલ્પસૂત્ર “બાલાવબોધ”ની સચિત્ર હસ્તપ્રત નોંધપાત્ર આમ ગુજરાતના જ્ઞાનભંડારો એ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમ યુગના અને ભાવિ પેઢીના ભારતીય વિદ્યાના ઉપાસકો અને વિદ્વાનોની મોટી મૂડી સમાન છે. જેમને આ ભંડાર સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે, તેને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાના. છે. ભારતીય લિપિઓના અધ્યયન માટે દુર્લભ ગ્રંથોની હસ્તપ્રતોના તુલનાત્મક અભ્યાસ અને સંશોધન માટે તેમ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની સાહિત્યિક અને સાંસ્કૃતિક માહિતી મેળવવા માટે આવા જ્ઞાનભંડારો છે ઉપયોગી નીવડે તેમ છે. પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૯૩ For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદટીપ ૧. સાંડેસરા, ભોગીલાલ જ, “પાટણના ગ્રંથભંડારો', “ઇતિહાસની કેડી”, પ્રથમ આવૃત્તિ, પધજા પ્રકાશન, વડોદરા, ૧૯૪૫, પૃ. ૧૬-૧૭, ૨. એજન, પૃ. ૧૭ ૩. નવાબ સારાભાઈ (સંપા.પ્રકા.), “જૈન ચિત્રકલ્પદ્રુમ', અમદાવાદ, ૧૯૩૫, પૃ. ૪૦ એજન, પૃ. ૪૧ ૫. સાંડેસરા, ભોગીલાલ જ. ખંભાતના ગ્રંથભંડારો', “ઇતિહાસ અને સાહિત્ય”, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૬, પૃ. ૧૬૬થી. ૬. સાંડેસરા, ભો.જ, ‘ઇતિહાસ અને સાહિત્ય', પ્ર.શંભુલાલ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૬, આ.૧, પૃ. ૧૭૧ ૭. સાંડેસરા, ‘ઇતિહાસ અને સાહિત્ય', પૃ.૧૬૮ ૮. એજન, પૃ.૧૭૨ ૯. “બુદ્ધિપ્રકાશ', પૃ. ૧૧૦, અંક ૧, પૃ. ૧૬૩-૬૫, મે, ૧૯૬૩, અમદાવાદ. ૧૦. શાસ્ત્રી, હરિપ્રસાદ અને પરીખ, પ્રવીણચંદ્ર (સંપા.) “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (ગુરાસાંઈ)', ગ્રંથ ૮, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ-૧૯૮૪, પૃ. ૫૩૨. ૧૧. એજન, પૃ. ૫૩૨ ૧૨. એજન, પૃ. ૫૩૪ 43. Shah U.P. 'Treasures of Jaina Bhandaras', L.D.Institute series-7 Ahmedabad, 1978 p. 40. ૧૪. ગુ.રા.સાં.ઇ. ગ્રંથ ૮, પૃ. પ૩૧ ૧૫. એજન, પૃ.૫૩૪ ૧૬. એજન, પૃ. ૫૩૫ ૧૭. એજન, પૃ. ૫૩૬ ૧૮. પરીખ, રસિકલાલ છો. અને શાસ્ત્રી, હ.ગં., ગુ.રા.સા.ઈ., ગ્રંથ-૭, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૮૧, પૃ. ૩૮૧ ૧૯. ગુ.રા.સાં.ઇ., ગ્રંથ ૮, પૃ.૫૩૬ ૨૦. “જૈન ચિત્રકલ્પદ્રુમ', પૃ.૫૪ ૨૧. ગુ.રા.સાં.ઇ. ગ્રંથ ૮, પૃ. ૫૫૩ ૨૨. “જૈન ચિત્રકલ્પદ્રુમ', પૃ.૫૪ ૨૩. એજન, પૃ. ૪૦ ૨૪. એજન, પૃ.૪૧ ૨૫. એજન, પૃ. ૫૩ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦૯૪ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એન. સી. મહેતા સંગ્રહ, અમદાવાદ Acharya Shri Kailassagarsuri Gyanmandir અમિતાભ મડિયા* ગુજરાત મ્યુઝિયમ સોસાયટીની એન.સી.મહેતા ગૅલરી ખાતે સંગૃહીત એન.સી.મહેતા સંગ્રહ ભવ્ય અને અનન્ય હોવાને કારણે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. આ સંગ્રહના સંગ્રહકર્તા સ્વ.નાનાલાલ ચિમનલાલ મહેતાનો જન્મ ૧૮૯૪ના નવેમ્બરની ૧૭મીએ ગુજરાતમાં જરમઠા ગામે થયો હતો. રાજકોટમાં અને પછી મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કૅમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ‘ટ્રાઈપૉસ’ મેળવ્યો. ૧૯૧૫માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીં ૧૯૪૪માં તે નિવૃત્ત થયા ત્યાં સુધી (હાલમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે ઓળખાતા)ત્યારના યુનાઈટેડ પ્રોવિન્સિસમાં તેમણે જુદા જુદા હોદ્દા સંભાળ્યા. ૧૯૫૦માં હિમાચલ પ્રદેશના રાજયપાલ તરીકે નિવૃત્ત થતાં તેમની લાંબી અને યશસ્વી કારકિર્દીનો અંત આવ્યો. પ્રથમ હોદ્દો મથુરામાં સંભાળ્યો, ત્યારથી જ મથુરા શિલ્પ પ્રત્યે જાગેલા આકર્ષણથી મહેતાની રસજ્ઞ કલારુચિ ઘડાતી ગઈ. તે જાણીતા વિદ્વાન રાય કૃષ્ણદાસના સંપર્કમાં આવ્યા. રાય કૃષ્ણદાસ બનારસના પ્રતિષ્ઠિત ભારત કલાભવનના તે સમયે નિયામક હતા. પ્રણાલિગત ભારતીય કલાની કદર કરવાની દૃષ્ટિ અને રુચિનો વિકાસ મહેતામાં થયો તે પાછળ કૃષ્ણદાસનો ફાળો ખરો જ. લઘુચિત્રો એકઠાં કરવાના મહેતાને લાગેલા નાદને કારણે વરસો વીતી જતાં આ સંગ્રહ ઘણો જ સમૃદ્ધ થયો; કુલ ચિત્રોની સંખ્યા ૧૦૮૮ થઈ. લઘુચિત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે થઈને તેમણે સંસ્કૃત અને મધ્યકાલીન હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો. ભારતીય લઘુચિત્રકલાના ઇતિહાસ અને આસ્વાદની આધુનિક સમજ વિકસાવવામાં તેમણે લખેલા ગ્રંથો અને લેખોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. ૧૯૨૬માં તેમનું પુસ્તક ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેઇન્ટિગ્સ' તારાપોરવાલા પ્રકાશને મુંબઈથી પ્રકટ કર્યું. ૧૯૩૧માં તેમનું પુસ્તક “ગુજરાતી પેઇન્ટિગ્સ ઇન ફિફટીન્થ સેન્ચ્યુરી'' ઇન્ડિયન સોસાયટીએ પ્રકટ કર્યું. ૧૯૪૫માં ‘જર્નલ ઑફ ધ ગુજરાત રિસર્ચ સોસાયટી’ એ તેમનો લેખ ‘અ ન્યૂ ડૉક્યુમેન્ટ ઑફ ગુજરાતી પેઈન્ટિગ્સ - ગુજરાતી વર્ઝન ઑફ ગીતગોવિંદ’ પ્રકટ કર્યો. ૬૪ વરસની ઉંમરે ૧૯૫૮ના મેની ૧૮મીના રોજ કાશ્મીરમાં હ્રદયરોગના હુમલાને કારણે અચાનક તેમનું અવસાન થયું. શ્રી મહેતાના અવસાન પછી તેમનાં પત્ની શાન્તાબહેન મહેતાએ સમગ્ર સમાજના લાભાર્થે અમદાવાદની ગુજરાત મ્યુઝિયમ સોસાયટીને આ સંગ્રહનું ઉદારતાપૂર્વક દાન કર્યું. તે સમયે અમદાવાદના પાલડી વિસ્તારમાં નવા તૈયાર થયેલા મકાન ‘સંસ્કાર કેન્દ્ર’માં આ સંગ્રહના કાયમી મ્યુઝિયમનું ઉદ્ઘાટન ૧૯૬૩માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું, પરંતુ પ્રદૂષિત વાતાવરણને કારણે અહીં કલાકૃતિઓમાં બગાડ થતો હોવાથી આ મ્યુઝિયમને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નવરંગપુરા, અમદાવાદ સ્થિત પરિસરમાં ૧૯૯૩માં ખસેડવામાં આવ્યું. એન.સી.મહેતા સંગ્રહમાં સમાવેશ પામેલી કલાકૃતિઓમાં અરબી, પર્શિયન, જૈન, સલ્તનત, રાજપૂત, કાશ્મીરી, મુઘલ, પહાડી, નેપાળી અને કમ્પની શૈલીનાં ચિત્રો તથા પોથીઓ છે. સંગ્રહની સૌથી જૂની કલાકૃતિ કૂફી શૈલીમાં લખાયેલી ૧૧મી સદીની અરબી ધર્મપુસ્તિકા છે. કાલકાચાર્યકથા અને કલ્પસૂત્ર જેવા જૈન પોથીચિત્રોના નમૂના તથા જૈન-પશ્ચિમ ભારતીય શૈલીએ આલેખાયેલ વૈષ્ણવ કથાઓ ‘બાલગોપાલ સ્મ્રુતિ’ અને ‘ગીતગોવિંદ’ વડે મ્યુઝિયમના પ્રદર્શનની શરૂઆત થાય છે. સલ્તનત શૈલીનાં ચિત્રોમાં ‘હમ્ઝાનામા', ‘સિંકદરનામા’ અને ‘ચૌરપંચાશિકા' ચિત્રશ્રેણીનો સમાવેશ થાય છે. ‘ચૌરપંચાશિકા’ ચિત્રશ્રેણી એન.સી.મહેતા સંગ્રહનું મહામૂલું આભૂષણ છે. આ ચિત્રશ્રેણી ૧૬મી સદીમાં જૌનપુર * ક્યુરેટર, એન.સી.મહેતા ગૅલરી, ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૯ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૯૫ + For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર પ્રદેશ આસપાસના વિસ્તારમાં ચિત્રિત થઈ હોવી જોઈએ. “ચૌરપંચાશિકા'નો શબ્દશ: અર્થ છે “ (પ્રેમના)ચોરની પચાસ કંડિકા'. સંસ્કૃત ભાષામાં આ પચાસ કંડિકાની રચના ૧૧મી સદીમાં કાશમીરી કવિ બિલ્ડરે કરેલીઆ કંડિકા પર ૧૬મી સદીમાં જે ચિત્રો સર્જાયાં તેમાંથી આજે બચેલાં ચિત્રોનો મોટો ભાગ આ સંગ્રહમાં છે. સલ્તનત શૈલીની - આ પ્રાગમુઘલ દુર્લભ ચિત્રશ્રેણી ભારતીય લઘુચિત્રકલામાં એક સીમાસ્તંભ છે અને સમગ્ર વિશ્વમાં અતિપ્રખ્યાત છે. સંસ્કૃત કંડિકામાં રહેલી ભૂતકાળની સુખી દિવસની ઝંખના (nostalgia)ચિત્રોમાં પણ ફુટ થઈ છે. આ ઝંખના ઉત્કટ કામાવેગ અને પ્રેમાસક્તિ પ્રકટ કરે છે. ઇસ્લામ પ્રભાવિત વેશભૂષા અને ગૃહ સજા પણ જોવા મળે છે. ચિત્રોમાં મૂળ રંગોની પૂરણી બળકટ અભિવ્યક્તિ કરે છે. સંગ્રહના રાજપૂત ચિત્રોમાં મેવાડ, બિકાનેર, રાધોગઢ, જયપુર, બુંદી, કોટા, માળવા, બુંદેલખંડ ઇત્યાદિ પેટાશૈલીઓનું વૈવિધ્ય છે. તેમાંનાં મેવાડ પેટાશૈલીના કેટલાક ચુનંદા નમૂના ચિત્રકાર જગન્નાથ દ્વારા ચિત્રિત છે. વિષયની દષ્ટિએ જોતાં આ રાજપૂત ચિત્રોમાં બિહારી રચિત “સતસાઈ', વરસના બાર માસનું નિરૂપણ કરતા બારમાસા', વિવિધ રાગોનું આલેખન કરતી “રાગમાળા’ અને સૂરદાસ રચિત “સૂરસાગર'ના આલેખનનું વૈવિધ્ય જોવા મળે છે. સંગ્રહનાં મુઘલ ચિત્રો શાહજહાં તથા ઔરંગઝેબના જમાનામાં છે અને તે મુખ્યત્વે વ્યક્તિચિત્રો છે. આ વ્યક્તિચિત્રોમાં બાદશાહી દમામનાં દર્શન થાય છે. પહાડી ચિત્રશૈલીનાં ચિત્રો માટે થઈને પણ આ સંગ્રહ સમગ્ર વિશ્વમાં મોખરે છે, કારણ કે ઊંચી ગુણવત્તા ધરાવતાં સંખ્યાબંધ પહાડી ચિત્રો આ સંગ્રહમાં છે. આ ચિત્રોમાં શૈવ અને વૈષ્ણવ વિષયો કેન્દ્રસ્થાને છે. જેમાં શિવનાં કૌટુંબિક ચિત્રો અને જયદેવ રચિત “ગીતગોવિંદ'ને આલેખતાં ચિત્રો તરત જ ધ્યાન ખેંચે છે. આ ચિત્રોમાં રાત્રીનું નિરૂપણ અનોખું છે. પહાડી ચિત્રોમાં આ ઉપરાંત નાયિકા-ભેદ, કામ ઉપરનાં ભાનુદત્તનાં ભાષ્ય “રાસમંજરી', કોકશાસ્ત્ર તથા કાલી અને છિન્નમસ્ત દેવીનાં બિહામણાં નિરૂપણ છે. પહાડી રાજાઓના રોજિંદા જીવનનાં વ્યક્તિચિત્રો પણ છે. પહાડી શૈલીની બધી જ પેટાશૈલીઓ - જમ્મુ, બોલી, જસરોટા, માણકોટ, કાંગડા, ગુલેર, ચમ્બા, મંડી, તુપુર, કુલુ, બિલાસપુર, ટેહરી, ગઢવાલ વગેરે અહીં જોવા મળે છે. સંગ્રહમાંનાં કાશ્મીરી લઘુચિત્રોમાં પર્શિયન પોથીનાં ભાગવતનાં દશ્યો તથા મહાદેવનાં તાંત્રિક આલેખન છે. સંગ્રહમાંનાં પર્શિયન લધુચિત્રોમાં લાક્ષણિક પર્શિયન મૂદુ રંગઆયોજન અને નમણી રેખાઓ જોવા મળે છે. સંગ્રહમાંની નેપાળી બૌદ્ધ હસ્તપ્રતમાંનાં ચિત્રોમાં બૌદ્ધ તાંત્રિક દેવીઓનું નિરૂપણ છે. સંગ્રહમાંનાં કંપની શૈલીનાં બે ચિત્રોમાં ભારતીય પરંપરા સાથે યુરોપિયન વાસ્તવવાદનો મેળ જોવા મળે છે. સંગ્રહનું પ્રદર્શન સમયક્રમ અનુસાર ગોઠવ્યું છે. ઓછામાં ઓછી ૨૫૦ કલાકૃતિઓ હંમેશાં પ્રદર્શિત હોય છે. પ્રસિદ્ધ કલામર્મજ્ઞ કાલે ખંડાલાવાલા લિખિત અને ગુજરાત મ્યુઝિયમ સોસાયટી દ્વારા પ્રકાશિત સંશોધનગ્રંથ ‘પહારી મિનિચર્સ ઈન એન.સી.મહેતા કલેકશન’ વેચાણ માટે ઉપલબ્ધ છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૯૬ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ ભોળાભાઈ જેશીંગભાઈ સંગ્રહાલય, અમદાવાદ નયના એન. અધ્વર્યુ ભો. જે. વિદ્યાભવન પુરાતન અવશેષો ધરાવતું સમૃદ્ધ સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં ૧૬,૦૦૦ જેટલી પુરાતન ચીજવસ્તુઓ સંગૃહીત છે. તેમાં ૧૦,૦૦૦ થી વધુ સંસ્કૃત, ગુજરાતી, ફારસી, હિંદી, મરાઠી અને બંગાળી ભાષામાં હસ્તલિખિત હસ્તપ્રતો સંગૃહીત છે, જેમાંની કેટલીક સચિત્ર છે, જેવી કે કલ્પસૂત્ર, દુર્ગા સપ્તશતી, ગીતગોવિંદ, મધુમાલતી તથા શાલિભદ્ર રાસોની હસ્તપ્રત મુખ્ય છે. તાડપત્ર પર લખાયેલી તેલુગુ લિપિની હસ્તપ્રત સંગૃહીત છે. આ ઉપરાંત ૪૦૦૦ જેટલા પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન સિક્કાઓ, ૫૦૦ જેટલાં પ્રાચીન ચિત્રો, ૩૦૦ પાષાણ અને ધાતુનાં શિલ્પો, પાષાણયુગ તેમજ તામ્રપાષાણયુગનાં ઓજારો તથા બીજી ચીજોનો સમાવેશ થાય છે. આમાંનાં શિલ્પો મુખ્યત્વે બૃદ્ અમદાવાદ વિસ્તારનાં આશાપલ્લી અને કર્ણાવતી જેવાં પ્રાચીન સ્થળોએથી મળી આવેલાં છે. આ શિલ્પો મુખ્યત્વે ૭મીથી ૧૫મી સદીનાં છે. પાષાણયુગના અવશેષો : પ્રાચીન, લઘુ અને નૂતન પાષાણયુગના તથા તામ્રપાષાણયુગના કુલ ૮૪ જેટલા પુરાતન અવશેષો સંગૃહીત છે, જેમાં હજારો વર્ષ જૂના માછલી, સાપ તથા કરચલાના અશ્મિભૂત અવશેષો, પથ્થરની કુહાડી, પાનાથી માંડી અકીક પથ્થરની ધારદાર ચીપોના નમૂનાઓનો સમાવેશ થાય છે. મોહે-જો-દડો અને લોથલમાંથી પ્રાપ્ત થયેલ મુદ્દાઓ અને મુદ્રાંકોની પ્રતિકૃતિઓ, લોથલમાંથી પ્રાપ્ત થયેલ માટીનાં વજનિયાં, ત્રિકોણાકાર ટીકડીઓ, ગોફણ-ગાળાઓ તથા ચિત્રાંકિત વાસણોના અવશેષો વગેરે દર્શનીય સામગ્રી છે. હસ્તલિખિત ગ્રંથો : સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, અરબી, ફારસી, ઉર્દૂ, હિંદી, મરાઠી વગેરે... ભાષામાં લખાયેલી લગભગ ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતોની જાળવણી ક૨વામાં આવી છે, જેમાંની કેટલીક સચિત્ર છે.* સચિત્ર હસ્તપ્રતોમાં દુર્ગા સપ્તશતી, કલ્પસૂત્ર, શાલીભદ્ર રાસો, ગીત ગોવિંદ, મધુ માલતી કથા વગેરે..... હસ્તપ્રતોનો સમાવેશ કરી શકાય. ગીત ગોવિંદની હસ્તપ્રતમાંના ચિત્રમાં (ચિત્ર નં. ૧૦) રાધા અને કૃષ્ણને એકબીજાને પ્રેમ કરતાં દર્શાવ્યાં છે, જ્યારે આજુબાજુ નાયિકાઓ તેમને નિહાળી રહી છે. પ્રસ્તુત હસ્તપ્રત ઘણી જ પ્રાચીન હોવા છતાં તેમાંનો રંગ હજી ઝાંખો થયો નથી. વૃક્ષોની ડાળીઓ તથા ફૂલ પણ તેમના વિશુદ્ધ પ્રેમને નીરખવા માટે ઝૂકી રહ્યાં હોય તેમ લાગે છે. દુર્ગા સપ્તશતીની સચિત્ર હસ્તપ્રતમાં કુલ ૭૮ જેટલાં ચિત્રો છે, જેના રંગો ખૂબ જ આકર્ષક છે. આ હસ્તપ્રતમાં નવદુર્ગા, શંકર-પાર્વતી વગેરેને લગતાં ચિત્રો દોરેલાં છે. મધુમાલતીની હસ્તપ્રત ઉર્દૂ લિપિ અને વ્રજભાષામાં લખાયેલી છે. તેનાં ચિત્રો પણ ખૂબ જ સુંદર રીતે આલેખાયેલાં જોવા મળે છે. હસ્તપ્રતનાં પત્રોમાં પાછળ જમણી તરફ ક્રમાંક, ચારે બાજુ હાંસિયો તથા હાંસિયાને આલંકારિક ફૂલવેલની ભાતથી અલંકૃત કરવામાં આવે છે, જ્યારે તાડપત્રની જે હસ્તલિખિત પ્રતો છે તેમાં વચ્ચે કાણું પાડીને પત્ર એક દોરામાં પરોવવામાં આવે છે. આ પરોવવાની જગ્યાને કુંડસ્થાન કહેવામાં આવે છે, જેમાં અલગ અલગ આકૃતિઓ કરેલી જોવા મળે છે. પ્રાચીનકાળમાં ભૂર્જપત્ર અને તાડપત્ર પર લખાણું કરવામાં આવતું હતું, જ્યારે મધ્યકાલથી કાગળની હસ્તપ્રતો પ૨ લખાણકાર્ય શરૂ થયું. ભૂર્જપત્ર પર અને તાડપત્ર પર અણીદાર શલાકા વડે અક્ષરો કોતરીને * સંશોધન-સહાયક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૯૭ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લખાણ કાર્ય કરવામાં આવતું અને ત્યારબાદ તેમાં મેશ કે કોલસાનો ભૂકો ઘસવામાં આવતો જેથી અક્ષરો ઊપસી આવતા હતા. આ હસ્તપ્રતોમાં ત્રિપાઠ, પંચપાઠ વગેરે પ્રકાર જોવા મળે છે. સિક્કા સંગ્રહ : ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં આશરે ૪,000 જેટલા સિક્કાઓ સંગૃહીત છે, જેમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન તથા પ્રજાસત્તાક ભારતના ચાંદી, તાંબાના તથા બિલનના સિક્કા સંગૃહીત છે. સમુદ્રગુપ્તનો એક સોનાનો સિક્કો પણ સંગૃહીત છે, જે વીણાવાદન પ્રકારનો છે. સિક્કાઓમાં બિંબટંક આહત સિક્કા, ક્ષત્રપકાલીન, ગુપ્તકાલીન, કુષાણકાલીન, ઇન્ડો-સાસાનીયન, ગધેયા, ચાલુક્યો, પાંડ્યો તથા દેશી રજવાડાંઓ જેવાં કે કચ્છ, સૌરાષ્ટ્ર, વડોદરા, નવાનગર, જૂનાગઢ, ખંભાત, ભાવનગર, રાધનપુર, લુણાવાડા તથા રાજસ્થાનનાં ઉદેપુર, જેસલમેલ, જયપુર, જોધપુર વગેરેના સિક્કા પણ સંગૃહીત છે. આ ઉપરાંત સલ્તનતકાલીન, મુઘલકાલીન તથા બ્રિટિશકાળના તથા પ્રજાસત્તાક ભારતના અને અન્ય વિદેશી સિક્કાઓ પણ આ સંગ્રહાલયમાં સંગૃહીત છે. આ સિક્કાઓને આધારે રાજાઓની વંશાવળી, સાલ, આર્થિક તથા ધાર્મિક સ્થિતિ તથા ઇતિહાસને લગતી વિગતો જાણવા મળે છે. બિબટંકુ ચિકિત સિક્કાઓમાં જુદાં જુદાં ચિહ્નો જોવા મળે છે. પારચક્ર, સૂર્યબિંબ, ઉજ્જન ચિહ્ન, પશુ, હાથી, કૂતરું કે હરણ તથા વેદિકા આવૃત્ત વૃક્ષની ડાળી વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે. ક્ષત્રપોના સિક્કામાં અગ્રભાગમાં રાજાનું ઉત્તરાંગ તથા ગ્રીક લિપિમાં લખાણ, જયારે મુખના પાછળના ભાગમાં શક-સંવત બ્રાહ્મી અંકોમાં લખેલો જોવા મળે છે, જ્યારે પૃઇ ભાગમાં ત્રિકૂટ પર્વત, સર્પાકાર રેખા, સૂર્ય તથા બીજના ચંદ્રનું આલેખન જોવા મળે છે, જયારે સિક્કામાં વર્તુળાકારે બ્રાહ્મીલિપિ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જે તે રાજાનું નામ તથા તેના પિતાનું નામ તેના ઉપનામ સાથે લખેલું જોવા મળે છે. જેમકે રાજ્ઞી મદક્ષત્રપણ તેમના પુત્ર राज्ञो महक्षत्रपस विजयसनस, ગુપ્ત રાજાઓના સિક્કામાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. ગુપ્તકાળ એ તે સમયનો સુવર્ણકાળ મનાય છે. ગુમ રાજાઓએ સુવર્ણના અને ચાંદીના સિક્કા પડાવ્યા હતા. તેમણે સિક્કાઓમાં ઉત્પતાક, વીણાવાદન, ધનુર્ધર, પરશુ, અશ્વમેધ તથા વ્યાઘનિહન્તા પ્રકારના સિક્કા જેવા અનેક પ્રકારના સિક્કા પડાવ્યા હતા. ગુતોના ચાંદીના સિક્કામાં પણ અગ્રભાગમાં રાજાનું ઉત્તરાંગ અને ગ્રીક લિપિમાં લખાણ તથા પૃષ્ઠ ભાગમાં મધ્યમાં ગરુડ કે મોરનું ચિલ તથા રાજાના બિરુદ સાથે બ્રાહ્મી લિપિમાં નામ લખેલું જોવા મળે છે. મુઘલકાલીન સિક્કાઓમાં અકબરના સિક્કાઓમાં વિવિધતા જોવા મળે છે. જહાંગીર પણ પોતાના સિક્કાઓમાં વિવિધતા લાવ્યો હતો. જહાંગીરે અકબરની છબી ધરાવતી સોનામહોર પડાવી હતી. જહાંગીરના પ્રત્યેક સિક્કા પર ટંકશાળનું નામ અંકિત થયેલ છે. જહાંગીર રાશિ ચિહ્નવાળા સિક્કા પડાવ્યા હતા. જહાંગીરે સિક્કાઓ પરથી, મહિનાઓનાં નામ રદ કરીને એ પ્રકારના સિક્કાઓ પર જે તે મહિના-સૂચક રાશિનું ચિહ્ન અંકિત કરાવ્યું હતું. ભો. છે. વિદ્યાભવનમાં સિંહ રાશિ અંકિત સિક્કો સંગૃહીત છે, જેમાં સિક્કાના અગ્રભાગમાં સિહની આકૃતિ છે, જયારે પૃષ્ઠભાગમાં અરબી ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે (ચિત્ર ૧૪). દેશી રજવાડાંઓના સિક્કાઓમાં કચ્છના રાજાઓએ જે ચલણી નાણું છાપ્યું હતું તે જુદા જુદા મૂલ્યનું હતું અને તે જુદા જુદા નામથી ઓળખાતું હતું. જેમકે ઢીંગલા, દોકડા, ત્રાંબિયા કોરી વગેરે. મુખ્ય ચલણ કોરી' હતું. એમાં વિનિમયનો દર ૪૮ ત્રાબિયા =૨૪ દોકડા =૧૬ ઢીંગલા =૧ કોરી ગણાતો. કચ્છના રાજાઓએ ૧ર કોરી, ૧ કોરી, ર-૧૨ કોરી, ૫ કોરી, ૧૦ કોરી, ૨૫ કોરી, ૫૦ કોરી અને ૧૦ કોરીના સિક્કા પડાવેલા. આ સિક્કાઓનો અગ્રભાગ મુઘલશૈલી ધરાવે છે. એના પૃષ્ઠભાગમાં મહારાવનું નામ, બિરુદ, સિક્કાનું મૂલ્ય, ટંકશાળનું નામ અને વિ.સં. નું વર્ષ બધું લખાણ નાગરી લિપિમાં લખેલું છે. ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં કચ્છના જે સિક્કા સંગૃહીત છે તેમાં પ્રાગમલજી બીજાની ૫ કોરી છે. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૯૮ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિક્કામાં અગ્રભાગમાં ફૂલવેલની ભાત તથા અંદરના વર્તુળમાં અરબી ફારસી લિપિમાં લખાણ તથા અરબી અંકોમાં ઈ.સ.નું વર્ષ તથા ટંકશાળનું નામ આપેલું જણાય છે, જ્યારે પૃષ્ઠ ભાગમાં બહારના વર્તુળમાં દેવનાગરી લિપિમાં મદારીનાથજીન ઉમરના મહાઈડ શ્રી મનની વહા જી જુન, અંદરના વર્તુળમાં દેવનાગરીમાં વોરી પર ઉપરની લાઇનમાં સિક્કામાં જમણી તરફ કટાર, મધ્યમાં ચંદ્ર તથા ડાબી બાજુ ત્રિશુળનાં ચિહ્નો અંકિત કરેલાં છે. તથા સૌથી નીચે વિ.સં. નું વર્ષ ૧૯૩૧ આપેલું જણાય છે ચિત્ર ૧૫). તામ્રપત્રો : ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ સોલંકી, શિલાદિત્ય ૩ જાનું, ઈડર રાજયનાં તામ્રપત્રો, રાષ્ટ્રકૂટ વંશના રાજાઓનાં તામ્રપત્રો નોંધપાત્ર છે. ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં રાષ્ટ્રકૂટ વંશના યુવરાજ ધારાવર્ષ (૧ લા) રાજવીનું દાનપત્ર છે. જે ૧,૧૭૭ વર્ષ જૂનું છે. આ દાનપત્રનાં કુલ ૩ પતરાં છે અને તે પતરાંને એક મજબૂત તાંબાની કડીથી જોડવામાં આવેલ છે તથા કડીમાં ગરુડની આકૃતિ અંજલિ મુદ્રામાં દર્શાવવામાં આવી છે (ચિત્ર ૧૧). શિલ્પો : ઉપરોક્ત સંગ્રહાલયમાં અનેક વિવિધ પાષાણ અને આરસનાં શિલ્પો સંગૃહીત છે. આ ઉપરાંત મોહેં-જોદડો અને હરપ્પાથી માંડી દ. ભારતનાં પલ્લવકાલીન શિલ્પોનો ખ્યાલ આપે તેવી લગભગ ૪૪ પ્રતિકૃતિઓ સંગૃહીત છે. પાષાણનાં વિવિધ શિલ્પો મુખ્યત્વે અમદાવાદ-વિસ્તારનાં આશાપલ્લી અને કર્ણાવતી જેવાં પ્રાચીન સ્થળોએથી મળી આવેલાં છે. આ શિલ્પો મુખ્યત્વે ૭મી થી ૧૫મી સદી દરમ્યાનનાં છે, જેમાં મુખ્યત્વે ચામરધારિણી, ક્ષેમકરી, નાગબલ્પ, છત, બ્રહ્મશાંતિ યક્ષ, નૃત્ય કરતા ગણપતિ, ચતુર્ભુજ વિષ્ણુ વગેરે નોંધપાત્ર છે. અહીં એમાંનાં કેટલાંક વિશિષ્ટ શિલ્પોની ચર્ચા રજૂ કરવામાં આવી છે. (૧) ચામરધારિણી : આ શિલ્પ રેતિયા પથ્થરમાંથી અધમૂર્ત સ્વરૂપે કંડારવામાં આવ્યું છે. આ શિલ્પ ૫૯ X ૩૭ x ર૬ સે.મી. માપનું છે. ડૉ. મજમુદારે પાલડી-કર્ણાવતીની પ્રાચીન વસાહતના ખોદકામમાંથી પ્રાપ્ત થયેલ આ શિલ્પને પ્રાફસોલંકીકાલનું, પ્રતિહાર સમયનું, સંભવતઃ ઇસુની દસમી સદી પહેલાનું હોવાનું સૂચવ્યું છે. પરંતુ તે આઠમી સદી પહેલાનું શિલ્પ હોવાનું અનુમાન છે. આ શિલ્પ ત્રિભંગમાં ઊભેલ નાયિકાના ધમિલ મુકુટને મોઢેરાની ચામરધારિણીની ધમ્મિલ કેશરચના સાથે સરખાવી શકાય છે. લંબગોળ મુખ ઘસાયેલ છતાં તે લાવણ્યથી ભરપૂર લાગે છે. ચામરધારિણીએ કાનમાં રત્નમંડિત કુંડલ અને કંઠમાં બે સરવાળો નિષ્કતાર ધારણ કર્યો છે. અન્ય અલંકારોમાં ભુજાઓ પર કેયૂર અને પગમાં પાદજાલક દૃષ્ટિગોચર થાય છે. ચુસ્ત કટિવસને મેખલા વડે બાંધેલું છે અને તેના પર ઊરુદામના છેડાઓ આકર્ષકપણે ઝૂલતા દર્શાવ્યા છે. | દ્વિભુજા પૈકી નાયિકાના જમણા હાથમાં ચામર ધારણ કરેલ છે, જે ડોકની પાછળ થઈને ડાબા ખભા તરફ ઢળેલો છે. જ્યારે ડાબો હાથ એની જંઘા પર આકર્ષક રીતે ટેકવેલો છે. સુડોળ દેહયષ્ટિ અને આછા અલંકારો ધારણ કરેલી આ નાયિકાને રોડાનાં અપ્સરા, દેવાંગના કે સુર સુંદરીઓનાં શિલ્પો સાથે સરખાવી શકાય. ૨. ક્ષેમકરી : ક્ષેમકરી એટલે સુખ-સમૃદ્ધિની દેવી. આગમો અનુસાર એ નવદુર્ગાના સ્વરૂપો પૈકીનું બીજું સ્વરૂપ છે. આ શિલ્પ ૬૭ x ૨૯ સેં.મી.ના માપનું સ્વતંત્ર સ્વરૂપનું છે, જેમાં ચતુર્ભુજ દેવી સમપાદ સ્થિતિમાં ઊભેલ છે. દેવીના શીર્ષ પરની કેશરચનામાં ચૂડામણિનો બંધ શોભે છે. ક્ષેમકરીએ કાનમાં ગોળ કુંડલ, કંઠે નિષ્કાર, તેમજ વનમાળા ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી નીચલો જમણો હાથ વરદ મુદ્રામાં, ઉપરના જમણા હાથમાં ત્રિશુલ ધારણ કરેલ છે, પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ ૯૯૯ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ખંડિત છે, જ્યારે ડાબા હાથનાં આયુધો દર્શાવતો ભાગ ખંડિત છે. કટિવસને અલંકૃત મેખલા વડે ચુસ્તપણે બાંધેલું જોવામાં આવે છે. મેખલાને સંલગ્ન ઝૂલતા મુક્તાદામ સુરેખ છે. દેવીના પગ પાસે બે બાજુએ એક એક બેઠેલા સિંહની આકૃતિ કંડારી છે, જે ખંડિત થયેલી છે. આ પ્રતિમાની શિલ્પ-શૈલી જોતાં તે આઠમી સદીના અંતભાગની કે નવમી સદીના પ્રારંભની હોવાનું અનુમાન કરી શકાય. નાગબન્ધ છત : ભો.જે.વિદ્યાભવનમાં સંગૃહીત આ શિલ્પ વિશિષ્ટ શિલ્પનો નમૂનો કહી શકાય, જે નાગદમન નહિ પરંતુ નાગબન્ધનું આલેખન ધરાવતી છત રૂપે જોઈ શકાય છે. તેનું માન ૮૯ ૪ ૭૪ x ૨૦ સે.મી. છે. દેવ મસ્તકે કિરીટ મુકુટ શોભે છે. અલંકારોમાં કાનમાં કુંડલ, કંઠે ગ્રેવેયક અને એક હાર, ભુજાઓ ૫૨ બાજુબંધ, કાંડે વલય તથા પગમાં પાદજાલક શોભે છે. ચાર હાથ પૈકી જમણો નીચેનો હાથ ખંડિત છે, જ્યારે જમણા ઉપરના હાથમાં ધારણ કરેલું આયુધ ખંડિત છે. ઉપરના ડાબા હાથમાં ધારણ કરેલ આયુધ અસ્પષ્ટ છે, જ્યારે નીચલા ડાબા હાથ વડે કાલીનાગને નાથતા દર્શાવ્યા છે. કાલીનાગની અર્ધકાય મનુષ્યાકૃતિ અંજલિમુદ્રામાં છે. એનો ટિથી નીચેનો સર્પદેહવાળો ભાગ અસ્પષ્ટ દેખાઈ આવે છે. નાગના માનુષી મસ્તક પર સાત ફણાનું છત્ર છે. ચારે તરફ વૃત્તાકારે વીંટળાયેલા સર્પદેહનાં ગૂંચળાં યોગ્ય અંતરે એકબીજાને ગાંઠ પાડતા નાગબન્ધ રચાયા છે. વચ્ચે કેટલીક જગ્યાએ અર્ધ સ્રીદેહવાળી અંજલિ મુદ્રામાં બે-બેની જોડમાં નાગણીઓ દર્શાવી છે. નાગબન્ધની આ છત બારમા-તેરમા સૈકાની હોવાનું પ્રતીત થાય છે. આ શિલ્પમાં દેવ ચતુર્ભુજ હોઈ તેઓ વિષ્ણુ સ્વરૂપે આલેખાયાનું સ્પષ્ટ થાય છે. ચિત્રો : ભો.જે.વિદ્યાભવનમાં સંગૃહીત કુલ પ્રાચીન ચિત્રોની સંખ્યા ૫૦૦ જેટલી છે, જેમાં ઘણાંખરાં રાજપૂત, કાંગડા અને મુઘલશૈલીનાં સુંદર ચિત્રો છે. એમાં રાગરાગિણીને લગતાં ચિત્રો, વિષ્ણુના દશાવતારોનાં ચિત્રો તથા પ્રાચીન સમયમાં રમવાના ઉપયોગમાં લેવાતાં રંગીન ગોળાકાર ગંજીફાની (પત્તાં) સંખ્યા આશરે ૨૮૦ જેટલી છે. જે ખૂબ જ સુંદર છે. અહીં પ્રસ્તુત ચિત્ર હિંડોલ રાગનું છે, જેમાં કૃષ્ણને ઝૂલા પર ઝૂલતા દર્શાવ્યા છે તથા ત્યાં ઊભેલ ચાર નાયિકા તેમને ઝૂલા નાખે છે. આકાશમાં ઘનઘોર વાદળાં છવાયેલાં નજરે પડે છે તથા ઝૂલા પર મોર કળા કરતો દર્શાવ્યો છે. તથા ઉપર દેવનાગરી લિપિમાં લખાણ લખેલું જોવા મળે છે. ચિત્ર પ્રકૃતિના નયનરમ્ય રંગોથી ખૂબ જ આકર્ષક લાગે છે. આ સિવાય પણ ઉત્તમ વિલાસનાં ચિત્રો ખૂબ જ આકર્ષક છે. આ ચિત્રોમાં અરબી ફારસી ભાષામાં લખાણ અને સુંદર રંગો વડે ચિત્રોને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન ખૂબ જ સુંદર છે. ફોટોગ્રાફ : ભારતીય શિલ્પ સ્થાપત્યનો સુરેખ ખ્યાલ આપે તેવા નાના-મોટા કદના લગભગ ૪૦૦ જેટલા ફોટા સંગૃહીત છે, જેમાં મંદિરની ઇમારતનો સ્થાપત્યકીય વિશિષ્ટ ખ્યાલ આપે તેવા અભ્યાસીઓને ઉપયોગી ફોટાઓ છે. આ ઉપરાંત સંગ્રહાલયમાં ભારતીય લિપિઓના ઉદ્ભવ અને વિકાસ દર્શાવતા ૭, ભારતીય મૂર્તિશાસ્ત્રનો વિકાસ દર્શાવતો ૧ અને ભારતીય સિક્કાઓનો ખ્યાલ આપતો ૧ એમ કુલ ૯ આલેખોનો સમાવેશ થાય છે. આમ ભો.જે.વિદ્યાભવનનું સંગ્રહાલય એ એક વિશિષ્ટ અને અલભ્ય હસ્તપ્રતો, સિક્કાઓ, શિલ્પો અને ચિત્રોનો સંગ્રહ ધરાવતનું સમૃદ્ધ સંગ્રહાલય છે, જેને જોવાનો લાભ સર્વેએ લેવા જેવો છે. પાદટીપ સોમપુરા, કાન્તિલાલ, ‘બુદ્ધિપ્રકાશ’ ૧૧૨, અંક ૧ લો, પૃ. ૩૦-૩૧ (૧૯૬૫) પરીખ, ડૉ. પ્રવીણચંદ્ર, ‘સામીપ્ય’ સુવર્ણ જયંતી મહોત્સવ વિશિષ્ટ અંક, પૃ. ૬૫-૭૧ પશ્ચિક દીપોત્સવાંક - ઓકટો.-નવે.-ડિસે., ૨૦૦૧ – ૧૦૦ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, અમદાવાદ અશોક દેસાઈ ગુજરાતના સપૂત અને રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક આખા દેશમાં પ્રથમ અનોખું સ્થાન ધરાવે છે. . આ સ્મારકના સરદાર જીવનદર્શન પ્રદર્શનમાં સરદાર સાહેબનું કિંમતી સાહિત્ય સંઘરાયેલું છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓ સાથેનો પત્રવ્યવહાર, નાયબ વડાપ્રધાન તરીકે તેમજ ગૃહમંત્રી તરીકે જે ઐતિહાસિક નિર્ણયો લીધા તે અંગેની મહત્ત્વની ફાઈલો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે તેમજ કોંગ્રેસના મહાન આગેવાન નેતા તરીકે અનેક પત્રો, સાથીઓ, મિત્રો અને સંસ્થાને માર્ગદર્શન, હિંમત, પ્રેરણા આપતા પત્રોની ફાઇલો વગેરે અહીંના દફતર ભંડારમાં સચવાયેલું છે. સરદાર જીવન દર્શન પ્રદર્શન’ એ સરદાર સાહેબના જીવન અને કાર્યને આવરી લેતું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં નીચે દર્શાવ્યા મુજબ ક્રમવાર તસ્વીરો તેમજ હકીકતો-વિગતો ગોઠવવામાં આવી છે. બાળપણ, વિદ્યાભ્યાસ, વકીલાત, જાહેરજીવનનો પ્રારંભ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, ૨૦-૨૧ની અસહકારની ચળવળ, ૧૯૨૨નું કોંગ્રેસનું અધિવેશન, નાગપુર ધ્વજ સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, ગુજરાતનું રેલસંકટ, બારડોલી સત્યાગ્રહ, ૩૦-૩રની લડત, બોરસદ પ્લેગ નિવારણ, પ્રાંતિક સ્વરાજય, હિરાપુરા અધિવેશન, રાજકોટ સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, ૪૨ની લોકક્રાંતિ, સીમલા કોન્ફરન્સ, કેબિનેટ મિશન, વચગાળાની સરકાર, રાષ્ટ્રનું સંગઠિત નિર્માણ, દેશી રાજયોનું વિલીનીકરણ, જવાનોની સાથે, જુદા જુદા કાર્યકર્તાઓ સાથે, રાષ્ટ્ર સન્માન, પ્રજાસત્તાક ભારત, અમદાવાદની અંતિમ મુલાકાત અને ચિર વિદાઈ. સંગ્રહાલયમાં માનપત્રો, ભેટસોગાદો, ફોટાઓ, કાસ્કેટ, સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી બીજી જૂની ચીજ વસ્તુઓ જેવી કે ફાઉન્ટન પેન, ભગવદ્ગીતા, અનાસકિતયોગ, ચરખો, પેટી લોટો, ગરમ બંડી, ઝભ્ભા, મણિબહેન દ્વારા કતલ ખાદી સૂતરના તાકા, ચપ્પલ, કુકર, રજાઈ વગેરે આપ જોઈ શકશો. સ્મારકનો ઐતિહાસિક પરિચય અમદાવાદ શહેરમાં ઈ.સ. ૧૯૧૬માં જહાંગીર બાદશાહનું શાસન હતું. તે દરમ્યાન જહાંગીર બાદશાહ અમદાવાદમાં નવ માસ રહ્યા હતા. તે પછી શાહજાદા (મુઈમ) શાહજહાંની ઈ.સ. ૧૬૧૮માં અમદાવાદના સુબા તરીકે નિમણૂંક કરવામાં આવી. શાહજહાંએ ઈ.સ. ૧૬૧૮ થી ૧૬૨૨ સુધી સૂબેદારી કરી એ દરમ્યાન આ “મોતીશાહી મહેલ બાંધવામાં આવ્યો હતો. શાહજહાંની સુબાગીરી દરમ્યાન એક વર્ષ દુકાળ પડ્યો. દુષ્કાળથી પીડાતા લોકોની પીડા દૂર કરવાના શુભ હેતથી શાહજહાંએ બગીચાઓ અને મકાનો બનાવડાવ્યા. જે સંદર બગીચો બન્યો તેનું નામ “બાયે શાહી' પાડ્યું. ભવિષ્યમાં એ બાગ શાહીબાગ તરીકે ઓળખાયો. આ ઇમારતમાં ઈ.સ. ૧૮૭૮માં આપણા રાષ્ટ્રીય કવિ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ સાથે રહ્યા હતા. તેઓ મેજિસ્ટ્રેટ હતા. ત્યારબાદ સરકારી ઓફિસો પણ આ મકાનમાં રાખવામાં આવી * નિયામક, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ, અમદાવાદ-૪ પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૦૧ For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. ગુજરાત રાજયના રાજયપાલો શરૂઆતનાં વર્ષોમાં અહીં રહ્યા હતા. તેથી રાજભવન તરીકે આ ઇમારત લોકોમાં ઓળખાતી થઈ. - ૧૯૭૫માં ગુજરાત સરકારે સરદાર સાહેબની જન્મશતાબ્દીની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી સમિતિ શ્રી ઢેબરભાઈના પ્રમુખપણા હેઠળ નીમવામાં આવી. આ સમિતિએ ગુજરાતમાં સરદાર સાહેબના સ્મારકો રચવાનું નક્કી કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિય સોસાયટી દ્વારા ૧૯૮૦માં ૭મી માર્ચના રોજ આ ઐતિહાસિક ઇમારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની શરૂઆત કરવામાં આવી. સોળ વર્ષથી આ સોસાયટી સરદાર સાહેબના જીવન અને કાર્યથી આમજનતાને પરિચિત કરાવવા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૦૨ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરેલીની સંસ્કૃતિનું પ્રતિબિંબ : શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય ઈલા નરેશ અંતાણી * સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મુખ્ય શહેર અમરેલી ખાતે આવેલું ‘ગિરધરભાઈ સંગ્રહાલય' અમરેલી જિલ્લાની સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. તો અમરેલી શહેરની અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું એ કેંદ્રસ્થાન છે. અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ ‘રંગમહેલમાં આ સંગ્રહાલય આવેલું છે, જેની સ્થાપના ૧૯૫૫માં કરવામાં આવેલી. ભૂતપૂર્વ વડોદરા રાજયનો વિસ્તાર એવા આ અમરેલી શહેરથી એક કિ.મી. દૂર આવેલ ‘વડી’ અને ‘ઠેબી' નદીઓના સંગમસ્થાને “ગોહિલવાડના ટીંબા” નું ખોદકામ તેમ સંશોધન અમરેલી શહેરના સેવાભાવી “મહેતા પરિવારના સ્વ. પ્રતાપરાયભાઈ ગિરધરલાલભાઈ મહેતાએ ૧૯૩૪માં હાથ ધરેલ, જેમાં સરકાર તથા પુરાતત્ત્વખાતાનો સહકાર મળેલો. આ ઉખનન બાદ પ્રાપ્ત થયેલ અમૂલ્ય અવશેષોની જાળવણી માટે સ્વ. પ્રતાપરાય મહેતાએ ૧૯૫૫માં પોતાના સદૂગત પિતાશ્રી ગિરધરલાલ મહેતાની સ્મૃતિમાં આ સંગ્રહાલયની સ્થાપના કરી ત્યારથી “શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય' તરીકે આ જાણીતું બન્યું છે, ૨૦૮૦ ચોરસ વાર વિસ્તાર ધરાવતા આ સંગ્રહાલયમાં ૧૯૫૭માં બાલભવનનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં નાના-મોટા પંદર વિભાગોમાં ૯૪00 થી વધુ નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં રહેલ સંગ્રહના કેટલાક મહત્ત્વના વિભાગોનો સંક્ષિપ્ત પરિચય અહીં રજૂ કરું છું. ૧. ખગોળ વિભાગ અને માતુશ્રી ઇચ્છાલક્ષ્મી પ્રતાપરાય પ્લેનેટોરિયમ : આ વિભાગમાં ખગોળને લગતાં વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણોના માધ્યમથી ગ્રહો તેમ એની ભ્રમણની અસરો વગેરેની સમજ અપાય છે. અહીં રૂ. ૬૭000/-ના ખર્ચે પ્લેનેટોરિયમ ઊભું કરાયું છે, આ નમૂનેદાર પ્લેનેટોરિયમ દ્વારા રાત્રિ આકાશ સૂર્ય ચંદ્રદર્શન પૃથ્વી અન્ય-ગ્રહો તારામંડળ વગેરે આશ્ચર્યજનક આભાને ઘરઆંગણે લાવી અંધકારમય ઓરડામાં પરફોરેટેડ ફરતાં પ્લાસ્ટિક ગોળ નાનાં કાણાંઓ દ્વારા પ્રતિબિંબ થાય છે. સાથે સાથે ગુજરાતી કેસેટ-પ્લેયર દ્વારા એનું વર્ણન આપવામાં આવે છે, જેથી મુલાકાતીઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે છે. અહીં વિદ્યાર્થીઓ માટે એમના અભ્યાસક્રમ અનુરૂપ ખગોળજ્ઞાન પ્રત્યક્ષ દર્શન દ્વારા અપાય છે. આ વિષયને લગતા ફિલ્મ-શો પણ અવારનવાર યોજાતા રહે છે. રાષ્ટ્રિય કક્ષાની ઍસ્ટ્રોનોમી વર્કશોપ પણ અહીં યોજાઈ ગયેલ છે તેમ અમરેલી શહેરમાં ખગોળવિદ્યામાં રસ ધરાવતા લોકો માટે એસ્ટ્રોનોમી ક્લબ પણ આ સંગ્રહાલય દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ૨૦૦ જેટલા સભ્યો રસ લઈ રહેલ છે. ૨. પ્રાકૃતિક વિભાગ : વિવિધ પશુ-પક્ષી જળચર તથા અન્ય વન્ય પ્રાણીઓના રદ્દ કરેલ નમૂના આ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગીર નજીક હોઈ ગીરના સિંહ, ચિત્તા વગેરે પણ સ્ટફડ કરી અત્રે મૂકવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓ વન્ય જીવોને પ્રત્યક્ષ નિહાળી શકે, સાથે સાથે વન્ય જીવોની રક્ષા કરવાની પોતાની ફરજથી પ્રેરણા પણ મેળવી શકે. વળી અહીં અવારનવાર વન્ય જીવને લગતાં ચિત્રો-તસવીરોનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે તેમ પર્યાવરણ અને વન્ય સૃષ્ટિને લગતી પરિસંવાદ-શિબિર પણ યોજાઈ ચૂકી છે. * નાગરવંડી, છઠ્ઠી બારી, ભૂજ-૩૭૦૦૦૧ (કચ્છ) પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૦૩ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. પુરાતત્ત્વ વિભાગ : પુરાતત્ત્વ વિભાગને અહીં બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે : પ્રથમ વિભાગમાં અમરેલી સ્થાનિકના ‘ગોહિલવાડ ટીંબા’ તથા વેણીવદરના પ્રાચીન અવશેષો, જેમાં ખરગ્રહ પહેલા તથા ધ્રુવસેન બીજાના સમયનાં તામ્રપત્રો, ક્ષત્રપ, ગુપ્ત તથા મૌર્ય વંશના સિક્કાઓ, રોમન પૉટરી, ટેરેકોટા, ઘંટો, રમકડાં, કાચની કલાત્મક વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરાયાં છે. ઉપરાંત ખોદકામ સમયની તસવીરો પણ અહીં મૂકવામાં આવી છે. બીજા વિભાગમાં ભારતીય ભાતીગળ શિલ્પ-સ્થાપત્યના વારસાને પ્રદર્શનીમાં મૂકવામાં આવેલ છે, જેમાં ભગવાન વિષ્ણુ, ગરુડેશ્વર, બ્રહ્માજી, ચતુર્ભુજ વિષ્ણુ, નવદુર્ગા વગેરેની કલાત્મક મૂર્તિઓ રખાઈ છે. વધારામાં દ્વારકા તથા નજીકના વસઈના જૈન તીર્થના સ્થાપત્યનાં કલાશિલ્પો અને મૂર્તિઓ પ્રદર્શિત કરાયાં છે. ગુજરાતનાં પુરાતત્ત્વ સંશોધન-સ્થળો, ભારતીય ઉમદા સ્થાપત્ય કૃતિઓની તસવીરો તથા મોહેં-જો-દડોના સમયના સિક્કાઓની પ્લાસ્ટરપ્રતિકૃતિઓ આ વિભાગનું આકર્ષણ છે. ૪. કાઠીઘર : સૌરાષ્ટ્રનાં નાનાં મોટાં કેટલાંક રજવાડાંઓના રાજવીઓ અને દરબારો મૂળ કાઠી કોમના એટલે એની અસ્મિતાને રજૂ કરતા આ વિભાગમાં કાઠી પુરુષનું એના અસલ પહેરવેશ સાથેનું માનવકદનું પૂતળું, કાઠી કોમના ભરતકામના નમૂના, હીર-કામના નમૂના, ચાકળા, ઘરવખરી, હથિયારો વગેરે રજૂ કરાયાં છે. ઉપરાંત કાઠિયાવાડના ભૂતપૂર્વ રાજવીઓના વિસ્તાર તેમ નકશા વગેરે પણ દર્શાવવામાં આવેલ છે. ૫. સ્વાતંત્ર્યસેનાની ગૅલેરી તથા ડૉ. જીવરાજ મહેતા ગૅલેરી : પ્રજામાં સ્વાતંત્ર્યના નૈતિક મૂલ્યો, દેશપ્રેમ તથા નાગરિક ફરજની ભાવનાના સંસ્કારોનું સિંચન થાય એ ઉદ્દેશ્યથી આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા વગેરે પ્રદર્શિત કરાયા છે. આ વિભાગ સાથે જ ડૉ. જીવરાજ મહેતા ગૅલેરી આવેલી છે. ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી અને અમરેલીના સપૂત એવા ડૉ. જીવરાજ મહેતાને લગતાં પત્રો ને સાહિત્ય વસ્તુઓ, તસવીરો વગેરેને એમની અવિરત સેવાનાં જીવિત સ્મારક તરીકે જાળવી એમના સેવાશ્રમથી ઊભી કરેલી અસ્મિતા તેમ કર્મયોગ અને એમના વિરલ યોગદાનને વાચા આપવામાં આવી છે. ૬. બાલભવન : સંગ્રહાલયની સાથે સાથે ૧૯૫૭માં અહીં બાલભવનની સ્થાપના પણ કરવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી બાલભવને ક્રમશઃ ખૂબ જ સુંદર પ્રગતિ કરી છે અને આ એક નમૂનેદાર બાલભવન તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધ છે. આ બાલભવન નવી દિલ્હીની ‘બાલભવન સોસાયટી ઑફ ઇન્ડિયા' સાથે સંકળાયેલ છે. અહીં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. બાળકો માટે મેદાનની તથા ખંડની રમતોનું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેનો લાભ ૨૦૦ થી વધુ બાળકો લઈ રહેલ છે. સંગીતના વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેમાં હારમોનિયમ, તબલાં વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. રાજ્યના કે રાષ્ટ્રીય કાર્યક્રમો કે સ્પર્ધાઓમાં અહીંના બાળ કલાકારો નિયમિત ભાગ લે છે. કલાવર્ગમાં ચિત્રકામ, મિડિયા-પ્રોજેક્ટ, વેશભૂષા, ઓરેંગામી, પેપર-પેસ્ટિંગ-મોડેલ-મેઇકિંગ વગેરેનું શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. ૫૦૦ થી વધુ બાળકોએ અત્યાર સુધી આ શિક્ષણ મેળવેલ છે. સાયન્સ કૉર્નર દ્વારા જ્ઞાન સાથે ગમ્મત પમાડે તેવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાબિત કરતાં સાધનોનો બાળકો સ્વયંસંચાલનથી લાભ લઈ રહેલ છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૪ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૃત્યના વર્ગોનું સંચાલન પણ બાલભવન દ્વારા કરવામાં આવે છે. વર્ષમાં બે વાર પ્રવાસ-શિબિર, ઐતિહાસિક સ્થળો તથા પ્રાકૃતિક સ્થળોનું દર્શન અને જંગલ વિસ્તારોનું પ્રમણ વગેરે યોજવામાં આવે છે, તો બાળકોને અતિ પ્રિય એવી બાલ પુસ્તકાલયની પ્રવૃત્તિ પણ અહીં સુંદર વિકસેલ છે. ટી.વી. અને વિ.સી.આર. દ્વારા અવારનવાર બૌદ્ધિક જ્ઞાનગમ્મતના કાર્યક્રમનો વીડિયો શૉ, ૧૬ એમ.એમ.ના પ્રોજેક્ટર પર ફિલ્મ-શૉ વગેરેનું આયોજન આ સંસ્થા તરફથી કરવામાં આવતું હોય છે. સંગ્રહાલયના પટાંગણમાં અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં બાળભવનના બાળ કલાકારો હોંશે હોંશે ભાગ લે છે, તો બાલભવન-સોસાયટી, નવી દિલ્હી' તરફથી યોજાતાં સ્પર્ધા વર્કશોપ સેમિનાર વગેરેમાં પણ અત્રેનાં બાળકો સફળ રીતે ભાગ લે છે. અહીં બાળકો માટે અદ્યતન રમકડાં-ઘર પણ છે, જેનું નિયમને બાળકો જાતે જ કરે છે. આ સિવાય અન્ય વિભાગોમાં સૌરાષ્ટ્રનું ભરતકામ તેમ મોતીકામના સંગ્રહાલયના નમૂનાઓ, અસ્ત્ર-શસ્ત્ર, પોસ્ટલ ટિકિટો, રામાયણનાં ચિત્રો, મહાત્મા ગાંધીના જીવનના પ્રસંગોની તસવીરો અને વિવિધ ઢીંગલીઓ અહીં દેશપરદેશના પહેરવેશ સાથે રજૂ કરાયેલ છે. ઉપરાંત ભારતવર્ષના જોવા લાયક સ્થળો અને શહેરોના ચાર્ટ્સ પણ પ્રદર્શિત કરાયા છે. સંગ્રહાલયની મુલાકાતે વર્ષે દહાડે અંદાજે બે લાખ જેટલા મુલાકાતીઓ આવે છે, જેમાં સ્થાનિક તથા દેશ વિદેશના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. રાજયના નમૂનારૂપ સંગ્રહાલયોમાં ગણના થાય છે એવા આ સંગ્રહાલયનો વહીવટ શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય સમિતિ' સ્વતંત્ર રીતે સંભાળે છે. સમિતિ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષે રૂ. ૪૦,૦૦૦/- જેટલું અનુદાન આપવામાં આવે છે, બાકીનું ભંડોળ લોકફાળો, દાન વગેરેમાંથી એકત્ર કરવામાં આવે છે. એ સામે લગભગ વાર્ષિક ૩ લાખ જેટલો ખર્ચ સંગ્રહાલયના વહીવટ પાછળ કરવામાં આવે છે. પ્રો. હીરાલાલભાઈ શાહ આ સંગ્રહાલય સમિતિના માનાર્હ નિયામક પદે છે. આમ, શૈક્ષણિક, ઈતિહાસ, પુરાતત્ત્વ, બાળવિકાસ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા શ્રી ગિરધરભાઈ સંગ્રહાલયે ગુજરાત રાજય અને દેશ-પરદેશમાં એક આગવી પ્રતિભા ઊભી કરી છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૫ For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદિવાસી સંશોધન તાલીમ કેન્દ્ર અને સંગ્રહાલય ડૉ. પંકજ દેસાઈ* આ સંગ્રહાલય આદિવાસી જાતિઓના વૈવિધ્યપૂર્ણ સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ, આભૂષણો અને તેમના જીવન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ચીજવસ્તુઓની સમજ આપતાં સંગ્રહાલયો ભારતમાં અનેક જગ્યાએ વિકસ્યાં છે. આધુનિક પ્રવાહમાં અનેક જાતિઓની સંસ્કૃતિમાંથી મૌલિકતા નાશ થતી નજરે પડે છે. કઠાણો, પહેરવેશ, આભૂષણો, બોલી તથા કલામાં આધુનિકતા પ્રવેશી ચૂકી છે. તેનું પરંપરાગત સ્વરૂપ જીવતું રાખવા અને અભ્યાસીઓ માટે સંગ્રહાલયો વિકસાવવામાં આવ્યાં છે. આ બધાં સંગ્રહાલયોમાં આદિવાસી જીવનની સાથે સંકળાયેલાં જુદાં જુદાં પાસાનાં સંશોધનો અને તેમને સંલગ્ન પ્રવૃત્તિઓ પણ થાય છે. ગુજરાતમાં ગૂજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ, છોટાઉદેપુર અને સાપુતારા એમ ત્રણ આદિવાસી સંગ્રહાલયો આવેલાં છે. આ સિવાય બીજા સંગ્રહાલયોમાં આદિવાસી અને નૃવંશવિષયક વિભાગો આવેલા છે. ભારતમાં દરેક રાજયમાં તે રાજ્યની આદિવાસી જાતિના સંશોધનને લગતું સંગ્રહાલય છે, જેમાં આદિવાસી સંગ્રહાલય દિલ્હી તથા ઠક્કરબાપા સ્મારક સદન ક્રાફર્સ મ્યુઝિયમ છે. મધ્યપ્રદેશમાં છીંદવાડામાં, દાદરાનગર હવેલીમાં, ભોપાલમાં માનવસંગ્રહમાં તેમજ ચેન્નાઈ, પૂના અને વારાણસીમાં આદિવાસી સંશોધન કેન્દ્ર અને સંગ્રહાલય છે. વિશ્વના બીજા દેશો જેમ કે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે સ્થળે પણ આદિવાસી જાતિને લગતાં સંશોધન કેન્દ્રો અને સંગ્રહાલયો વિકસ્યાં છે. આદિવાસી અને નૃવંશવિષયક મ્યુઝિયમ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૬૨માં વિશ્વવિદ્યાલય યુઝિયમ તરીકે અસ્તિત્વમાં આવ્યું. અહીં આદિવાસીઓની ચીજવસ્તુઓ, વાજિંત્રો, ખેતીવાડીનાં ઓજારો, આભૂષણો, રમકડાં અને હસ્તકલાના નમૂના પ્રદર્શિત છે. ગુજરાતની મુખ્ય આદિવાસી જાતિઓનાં આંતરિક રચના સહિતનાં રહેઠાણો અને તેમાં પ્રદર્શિત તેમની જીવનશૈલી, પહેરવેશ, આભૂષણો દર્શાવતાં માટીનાં ઘરોમાં પૂર્ણ કદનાં પૂતળાંઓની સાથે અહીં ગોઠવેલાં છે. આ સાથે જે તે જાતિના વિશિષ્ટ વ્યવસાય પણ પ્રદર્શિત છે. સુરત જિલ્લાની ચૌધરી, કોટવાળિયા, કોંકણા, ગામિત, ઘોડિયા, પટેલ જાતિઓ; વલસાડ જિલ્લાની કોચલા, વારલી, કથોડી, નાયક-નાયકડા જાતિઓ, ઉત્તર ગુજરાતની ગરાસિયા જાતિ, વડોદરાની રાઠવા જાતિ, જૂનાગઢ (સાસણ)ની સીદી જાતિ, પંચમહાલ જિલ્લાની ભીલ અને વસાવા જાતિઓ અને નળકાંઠાની પઢાર જાતિ જે આદિમાનવ પ્રકારની ગણાય છે. તે બધી જતિઓની વિગત અહીં આપણને જોવા મળે છે. કે બીજા વિભાગમાં આદિવાસી જાતિની ધાર્મિક પ્રણાલિકાઓ દર્શાવાઈ છે. આદિવાસીઓ માને છે કે તેનો વ્યવહાર અદશ્ય અતિકુદરતી શક્તિઓ સાથે છે. આના કારણે કુદરતી આપત્તિ, રોગ, મૃત્યુ વગેરેને તે અસર કરે છે અને એ માટે તેમણે કેટલીક આકૃતિઓ બનાવી, ધાર્મિક પ્રણાલિકાઓ અને કલા બંને એક બીજા પર આધારિત છે. દેવ પ્રત્યેની ભક્તિનો કલા પર પ્રભાવ છે. રાઠવાઓનાં પિઠોરા ભીંતચિત્રો, ચૌધરીઓનાં નવા દહાંડનાં ચિત્રો, કણીઓના પચવી, ભીલ ગરાસિયાનાં ગોત્રજનાં ચિત્રો, વારલી જાતિનાં વારલી ભીંતચિત્રો પણ આ સંગ્રહાલયમાં દર્શાવવામાં આવ્યાં છે. આદિવાસીઓના જીવનમાં સંગીત અને નૃત્ય વિવિધ તહેવારોમાં અનિવાર્ય છે. આ સંગ્રહાલયમાં માદિવાસીઓ દ્વારા બનેલાં જુદાં જુદાં પ્રકારનાં ઢોલ, નગારા, વાંસળી, તેમ, મોરલી, ડોબરું અને તડયું (સેક્સીફોન વુિં વાજિંત્ર) વગેરે સંગીતનાં સાધનો પણ પ્રદર્શિત છે. ઘરવખરીનાં વાસણો મોટા ભાગે માટીનાં બનેલાં હોય છે. શાકડાની થાળી અને વાંસની કલાત્મક ગૂંથણીવાળી છાબડીઓ પણ પ્રદર્શિત છે. » ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ ૧૦૬ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રહાલયમાં મૂકવામાં આવેલી વસ્તુઓનો અહીં ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે : ૧. ધર્મ આદિવાસી જીવનમાં ધર્મ એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે એને જીવનમાં બીજા ક્ષેત્રોથી જુદો પાર શકાય તેમ નથી. તેની એક પણ ક્રિયા એવી નથી કે જે ધાર્મિક વિધિ વિના થતી હોય. આદિવાસી જીવનનું તે મુખ પ્રેરકબળ છે, એમ કહીએ તો પણ ચાલે. પરંપરાગત સમાજનું જ આ મુખ્ય લક્ષણ છે. જીવનની નાની મોટી અનેક ક્રિયાઓ પૂરી કરવા અનેક દેવોને રાજી રાખવા પડે છે. કેટલાક દેવો એક છે કે જેમને રાજી કરવામાં આવે તો તે ધાર્યું કામ કરવામાં મદદરૂપ થાય. કેટલાક દેવ એવા છે કે જેમને રાજી રાખવામાં આવે તો જ તે નાનીમોટી અનેક આફતો સામે રક્ષણ આપે. આ બંન્ને પ્રકારના દેવોને રાજી રાખવે આદિવાસી સતત મથતો હોય છે પરંતુ એના દેવો પણ એના જેવા અલ્પસંતોષી છે. થોડામાં જ એ રાજી થાય છે મોટો પ્રસંગ હોય તો નાના કે મોટા પશુનો ભોગ ધરાવીને અને નાનો પ્રસંગ હોય તો જુદા જુદા પશુઓની માટીન આકૃતિઓ ધરાવીને દેવને રાજી કરવામાં આવે છે. આવી આકૃતિઓ મુખ્યત્વે ઘોડા, બળદ, ગાય, હાથી વગેરેની હોય છે. જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી ભાતવાલી પ્રચલિત આકૃતિઓ બિનઆદિવાસી કુંભારો બનાવતા હોય છે, પણ તે આદિવાસીઓએ આપેલી કલ્પના મુજબની હોય છે. સંગ્રહાલયમાં ઉત્તર ગુજરાતના પોશીના વિસ્તારની, વડોદરા જિલ્લાના છોટાઉદેપુર વિસ્તારની તથા સુરત જિલ્લાના માંડવી-વાલોડ વિભાગની માટીની આકૃતિઓ છે. સુરત જિલ્લામાં મગરની આકૃતિવાળા લાકડાના મગરદેવ ધરાવવાનો પણ રિવાજ છે, આ આકૃતિ પર લોકજીવન બતાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત કુટુંબમાં કોઈનું મરણ થાય તો તેના પ્રેતાત્માના નિવાસસ્થાન માટે ઘુમટ મૂકવાનો અને મા પામેલ વ્યક્તિની યાદમાં ખતરું મૂકવાનો રિવાજ છે. આવા ખતરાં કે પાળિયા લાકડાનાં કે પથ્થરનાં હોય છે. માંદગી કોઈ દેવ કે પ્રેતના કોપને કારણે આવે છે, એવું આદિવાસી માને છે. તેથી તેમની નારાજગી કારણ શોધી કાઢવા માટે તે ભૂવાની મદદ લે છે અને ભૂવાની મારફતે તેને ખુશ કરવાની ખાતરી છે. ભૂવો આ કામ કરતી વખતે પ્રેતને બોલાવવા માટે તથા પોતાના રક્ષણ માટે કેટલાંક સાધનો પોતાની પાસે રાખે છે. જેવાં : સાટકો, ચીપિયો, ગોરજ વગેરે. ૨, ઘરેણાં આદિવાસી જીવનમાં ઘરેણાનું મહત્ત્વ વસ કરતાં વિશેષ છે. ઘરેણાનો આ શોખ અનાદિકાળથી ચાલ્યો આ છે અને આજે પણ એટલો જ છે. ઘરેણાં અનેક ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. જેમ કે ઘાસ, કીડિયારું કોડીઓ, સિક્કા, પથ્થર, કલાઈ, પિત્તળ, ચાંદી વગેરે. ગરીબાઈને કારણે સોનાના ઘરેણાંનો રિવાજ નથી. ઘરેણ બિનઆદિવાસી સોનીઓ આદિવાસીએ બતાવેલ ઘાટ મુજબના બનાવે છે. ધરેણાંનો શોખ સ્ત્રીઓ તેમ જ પુરુષો બંને હોય છે. ૩. વાઘો - સંગીત અને નૃત્ય આદિવાસી જીવનમાં કેન્દ્રસ્થાને છે. એનો એકેએક પ્રસંગ કે તહેવાર ગાઈ-નાચીને ? ઉજવાય છે. એને ગાતો-નાચતો જોઈએ, ત્યારે એની ગરીબીને એ પોતે તો સાવ જ ભૂલી જાય છે. પોતાની આજુબાજુના વાતાવરણમાંથી મળતી સામગ્રીમાંથી પોતાને જરૂરી વાદ્યો એ જાતે બનાવી લે છે. આ વાદ્યો અર્વાચી વાઘોના પ્રમાણમાં ઘણાં સરળ છે, છતાં એની લાગણીઓને વ્યક્ત કરવા માટે પૂરતાં સમર્થ છે. ઢોલ, ધાંધલી, પીઠો ડોબરુ વગેરે મૂકવામાં આવેલ વાંજિત્રોને આપ સાંભળવા ઇચ્છો તો વ્યવસ્થાપકને જણાવી શકો છો. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૭ For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪. દૂર : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદિવાસીની ગૃહરચના તથા ગ્રામરચના વિશિષ્ટ છે. ખેતરમાં જ ઊંચાણવાળી જગ્યાએ કે ટેકરી પર બનાવેલાં અલગ અલગ ઘરોવાળી તેની ગ્રામરચના અને વાંસ કે કોઠીઓનો ઉપયોગ કરી ઘરમાં બનાવેલા અલગ અલગ ઓરડાઓવાળી તેની ગૃહરચના પર સમયની અસર થતી પણ જોઈ શકાય છે. તેમની ઘરવખરી પણ જોવા જેવી છે. લાકડાનો, વાંસનો અને તુંબડાનો ઉપયોગ કરી બનાવેલ ઘરવખરીનાં અનેક સાધનો ઉપલબ્ધ સામગ્રીનો સારામાં સારો ઉપયોગ કરવાની તેમની સૂઝશક્તિનાં દર્શન કરાવે છે. જીવનથી કળાને વિખૂટી પાડીને નહીં, પણ તેના જ એક ભાગરૂપે તેને અપનાવીને તેણે કળાનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેનાં ભીંતચિત્રો, તેનો સેવ પાડવાનો સંચો, રોટલા પર છાપ છાપવાના થાપડા, છાપરાની ધાર ઉપરનું નળિયું, તેનો લંગોટ, તેનાં ઘરેણાં, દેવને ધરાવવાની માટીની આકૃતિઓ-આ સૌ તેની કળાદિષ્ટના નમૂનાઓ છે. ૫. ધંધાકીય સાધનો માછલાં પકડવાની જાળો, પશુપંખી પકડવાનાં છટકાં, ઝાડ કાપવાનાં કે ઝાડ પર ચડવાનાં સાધન, ખેતીમાં પાણી મેળવવા માટેની સારણો- આ સૌ તેનામાં બુદ્ધિશક્તિ હોવાના પુરાવાઓ છે. આમ, આ સંગ્રહાલય આદિવાસી જાતિની વિશિષ્ટ જીવનશૈલી, કલાની લાક્ષણિકતા તથા સાહિત્યની સમૃદ્ધિને સાચવી તેનું સંવર્ધન કરે છે. (ચિત્ર ૨૦-૨૩). સંદર્ભસૂચિ ૧. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં સંગૃહીત અહેવાલોને આધારે, ૨. ‘ગુજરાતના સંગ્રહાલયો', રમાબહેન ચૌહાણ, ક્યુરેટર, સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદ. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ = ૧૦૮ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અનોખું સંગ્રહાલય “કર્ણાવતી અતીતની ઝાંખી', અમદાવાદ ઈલા અંતાણી* આપણા સમૃદ્ધ કલા વારસાથી આજની પેઢી વિમુખ થતી જતી હોય એવું લાગે છે, ત્યારે બીજી તરફ આપણા સમૃદ્ધ કલાવારસાના તથા સંસ્કૃતિના જતન માટે સંગ્રહાલયો પ્રયત્નશીલ છે અને નવાં નવાં સંગ્રહાલયો તૈયાર થતાં જાય છે, તેમ જૂના સંગ્રહાલયોની પુનઃ રચના કે પ્રદર્શનમાં વિવિધતા લાવવા પ્રયત્નો થઈ રહેલ છે. સંગ્રહાલય કે મ્યુઝિયમ તરફ નવી પેઢીને સૂગ છે, એવું અનુભવે લાગ્યું છે. મ્યુઝિયમ એટલે માત્ર પથ્થરોનો સંગ્રહ કે કબાટખાનું હોય એવું નવી પેઢી માને છે. મ્યુઝિયમની મુલાકાત લેવાનું પણ આ પેઢી ટાળે છે. આ હકીકત આપણી ભાવિ પેઢી માટે દુઃખદ છે, પરંતુ હવે નવી પેઢીને આ સમજાવવાનો વખત આવી ગયો છે, કે મ્યુઝિયમો હવે માત્ર અજાયબઘર કે સંગ્રહસ્થાન નથી રહ્યાં. ભાવિ પેઢીના ઉજજવળ વિકાસ માટે કેળવણીના ક્ષેત્રમાં સંગ્રહાલયોનું પ્રદાન વધતું રહ્યું છે, સંગ્રહાલયો વધુને વધુ લોકાભિમુખ બને, લોકો અને સંગ્રહાલયો વચ્ચેનું તાદાત્મ વધુ ગાઢ બને એ માટે પ્રયત્નો કરવાની હવે ખૂબ જ જરૂર છે. જો કે, એ દિશામાં કાર્ય થવાં શરૂ થઈ ગયેલ છે. સંગ્રહાલયોની રચના હવે એ પ્રકારની થવાની શરૂઆત થઈ ચૂકી છે કે મ્યુઝિયમમાં માત્ર કલાવારસાનો પ્રાચીન સંગ્રહ જ નહીં, પરંતુ પ્રાચીન કાળથી વર્તમાનકાળ સુધી એ કળામાં કેવો ઉતાર-ચડાવ આવ્યો, એનું આજની પેઢીને પ્રત્યક્ષ દર્શન થાય એ રીતે મ્યુઝિયમમાં સંગ્રહનું પ્રદર્શન તેમ રજૂઆત કરવામાં આવી રહેલ છે. આમ થવાથી મ્યુઝિયમને નિહાળવાની રુચિ જળવાઈ રહે છે અને મ્યુઝિયમ વધુ લોકપ્રિય બને છે. ગુજરાતમાં સૌથી વધુ મ્યુઝિયમ હોવાનું ગૌરવ ધરાવતા અમદાવાદમાં આવું એક વધુ સુંદર મ્યુઝિયમ તૈયાર થયું છે. કર્ણાવતી અતીતની ઝાંખી-શહેર સંગ્રહાલય” નામક સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચમી એપ્રિલ, ર000થી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણીના શુભ હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ છે. અમદાવાદ શહેરનાં અમિતા, સંસ્કારિતા, સંસ્કૃતિ અને ગૌરવને રજૂ કરતું આ સંગ્રહાલય માત્ર દુર્લભ અને કળામય વસ્તુઓનું સંગ્રહસ્થાન ન બની રહેતાં શહેરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, રીતરિવાજો સાથે ગાઢ રીતે જોડાયેલ અમદાવાદના નગરજનોના ઇતિહાસ અને વર્તમાનની તાસીર રજૂ કરતું આ શહેર-સંગ્રહાલય પ્રાચીન અને અર્વાચીન મૂલ્યોનું અનેરું મિલનસ્થાન છે. વળી,અમદાવાદ શહેરની એ વિશેષતા રહેલી છે કે, અહીં વ્યક્તિ, સંસ્થા અને વેપાર એકબીજા પર અવલંબિત છે, જેને પરિણામે શહેરનાં અર્થવ્યવસ્થા, સ્થાપત્ય, લલિતકળા અને વહીવટ વગેરે એકબીજામાં વણાઈને શહેરની આગવી ઓળખ ઊભી કરે છે. નવતર એવા આ સંગ્રહાલયમાં અમદાવાદ શહેરનાં પુરાતત્ત્વ, ઈતિહાસ, સંસ્કૃતિ, રીત-રિવાજો, ધર્મ, તહેવાર, કલા, કારીગરી, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વ્યક્તિગત અને સંસ્થાકીય પ્રદાન વગેરેનું અનોખી શૈલીમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. સંગ્રહાલય જે ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે તે પાલડી વિસ્તારનું સંસ્કારકેન્દ્રનું ભવન ઈ.સ.૧૯૫૪માં વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ લી કાબુદિયરે તૈયાર કરેલું છે. આ ભવને આધુનિક સ્થાપત્યશૈલીનો એક ઉત્તમ નમૂનો છે. સંગ્રહાલયના પ્રદર્શિત સંગ્રહને વિવિધ બાર વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનો ઇતિહાસ તપાસતાં એની પ્રાચીનતાનો આજથી પાંચ હજાર વર્ષ સુધીનો જૂનો એનો ઇતિહાસ મળે છે. શહેરની ભૂમિનો સમય દધીચિ ઋષિના સમયનો મનાય છે. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં * માનદ્ સંપાદક : “વલોકરછડો”, ૩. નાગરની વંડી, છઠ્ઠી બારી, ભૂજ-કચ્છ. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૯ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ્રવતી (સાબરમતી)ના કિનારે ઋષિ દધીચિ વસતા હોવાનું મનાય છે. આમ શહેરની ભૂમિની પ્રાચીનતા પાંચ હજાર વર્ષ સુધીની મનાય છે. અમદાવાદ એ આ શહેરનું નામ છે. આ પહેલાં આ શહેરનાં કેટલાંય નામ બદલાઈ ગયાં છે. સમય સમયે અલગ અલગ નામથી આ શહેરને ઓળખવામાં આવતું, અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આશાભીલની વસાહતને કા૨ણે “આશાપલ્લી” કે “આશાવલ”નામથી ઓળખાતું, અગિયારમી સદીના ઉત્તરાર્ધથી તેરમી સદી દરમ્યાન સોલંકી યુગના રાજા કર્ણદેવના રાજયાભિષેક પછી “કર્ણાવતી” કહેવાયું તો ઈ.સ. ૧૪૧૧માં મુસ્લિમ સુલતાન અહમદશાહે શહેર વસાવ્યું. એને ફરતો કોટ બંધાવ્યો ત્યારથી આજ સુધી ‘અહમદાબાદ” કે “અમદાવાદ” તરીકે ઓળખાય છે. એનું સાંપ્રદાયિક નામ “રાજનગર” પણ જાણીતું છે. અમદાવાદ શહેરે અનેક ચડતીપડતી જોઈ છે. અનેક શાસકોનાં શાસન આ શહેરે જોયાં છે. ઈ.સ. ૧૫૭૫ સુધી સ્વતંત્ર સુલતાનોના તાબામાં રહેલું આ નગર એ પછી મુઘલ સમ્રાટની હકૂમત નીચે આવ્યું. ઈ.સ. ૧૭૦૭ થી ૧૮૧૮ સુધી પેશવાઈ તથા ગાયકવાડ રાજાઓ આ શહેર પર સત્તા ભોગવતા હતા. આ પછી અંગ્રેજ શાસકોએ આ શહેરને તાબામાં લીધું. ભારતમાંથી અંગ્રેજોને હટાવવાની ચળવળનાં બીજ પણ આ શહેરના કોચરબ આશ્રમમાં રોપાયાં. આવો ભવ્ય ભૂતકાળ ધરાવતા અમદાવાદ શહેરના આઝાદીની ચળવળ સુધીના ઇતિહાસને આ સંગ્રહાલયના ઇતિહાસ વિભાગમાં વિવિધ શાહી ફરમાનો, સિક્કાઓ, દસ્તાવેજો, નકશા અને તસવીરો સહિત પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અમદાવાદ એ ભારતનું માંચેસ્ટર કહેવાતું. કાપડની મિલોની ચીમનીઓ આ શહેરની આગવી ઓળખ છે. આજે બંધ કાપડની મિલો અને એના બેરોજગાર કામદારો અમદાવાદને મૂંઝવતો પ્રશ્ન છે, પરંતુ એક સમયે અમદાવાદના સક્ષમ વેપારીઓ અને મહાજનો વહીવટી સૂઝ માટે જાણીતા હતા. ઈ.સ. ૧૮૬૧માં રણછોડલાલ છોટાલાલે શહેરમાં પ્રથમ કાપડ મિલની શરૂઆત કરી, ત્યારથી શહેરના ઔદ્યોગિક વિકાસનો પારો ઊંચે ને ઊંચે ચડતો ગયો. કાપડ મિલના સફળ અને સાહસિક ઉદ્યોગપતિઓએ વેપારધંધાના વિકાસની સાથે શહેરના વિકાસ અને વહીવટમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું, જેની સાક્ષી બની રહેલ કેટલીય વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ શહેરમાં આજે મોજૂદ છે. આ સંસ્થાઓમાંથી અનેક મહાનુભાવોનું ઘડતર થયું છે અને આ વ્યક્તિઓ થકી આજે અમદાવાદ શહેર ઊજળું છે. આ તમામ હકીકતોને સંગ્રહાલયના ઉદ્યોગ અને વાણિજય વિભાગમાં રજૂ કરવામાં આવી છે. જૂની પાવર-લૂમ, કાપડિમલો, કાપડમલના ઉદ્યોગપતિઓની તસવીરો અને કાપડ ઉદ્યોગ સંબંધી કેટલાંય સ્મૃતિ ચિહ્નો આ વિભાગને જીવંત બનાવે છે. ભારતની આઝાદી માટેના સ્વાધીનતા સંગ્રામમાં દેશમાં સૌથી વધુ બલિદાન અમદાવાદ શહેરના લડવૈયાઓએ આપેલ છે. ભારતમાં આઝાદી માટેની લડતનું મંગળાચરણ અહીં થયું. ઈ.સ. ૧૮૭૬માં “સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળ'ની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૯૦૩ માં સ્વદેશી વસ્તુના પ્રચાર માટે “સ્વદેશી વસ્તુ સહકારી મંડળી”ની સ્થાપના દ્વારા લોકોમાં આઝાદી માટેની જાગૃતિ લાવવા પ્રયાસો થયા. ઈ.સ. ૧૯૧૫માં મહાત્મા ગાંધીજીના અમદાવાદ આગમને અને ઈ.સ. ૧૯૧૭માં કોચરબ આશ્રમની સ્થાપના પછી અમદાવાદ આઝાદીની લડતનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયેલું. ઈ.સ. ૧૯૨૧માં અમદાવાદ કૉંગ્રેસનું ૩૬મું અધિવેશન ભરાયું, ત્યારે ગાંધીજીએ વ્યક્તિગત અને સામૂહિક સત્યાગ્રહનો ઠરાવ મૂકેલો. ૧૨મી માર્ચ, ૧૯૩૦ થી સત્યાગ્રહ આશ્રમથી શરૂ થયેલ ઐતિહાસિક “દાંડીકૂચ' એ માત્ર અમદાવાદ શહેર જ નહીં, સમગ્ર ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનું ઐતિહાસિક પ્રકરણ બની ગયું, તો ઈ.સ. ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ગાંધીજીએ આપેલ “કરો યા મરો”ના એલાનના આરંભથી જ ઉમાકાંત કડિયા અને વિનોદ કિનારીવાલાની શહીદીએ અમદાવાદની જનતામાં અદમ્ય ઉત્સાહ જગાવ્યો હતો. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૧૦ For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રીતે ભારતની આઝાદીની લડતમાં અમદાવાદનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ, નવજીવન પ્રેસ, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ જેવાં કેટલાંય મહત્ત્વનાં કેન્દ્રો એના સાક્ષીરૂપ છે. ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૮ સુધીની અમદાવાદ શહેરની આઝાદીની લડતનો ઘટનાક્રમ નકશાઓ અને તસવીરો સાથે આ સંગ્રહાલયના સ્વાતંત્ર્ય સંગ્રામ વિભાગમાં તાદેશ થાય છે. સંગ્રહાલયના “કલાનું વૃક્ષ” વિભાગમાં ચિત્રકલા સંબંધી વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત કલા જાગૃતિનાં મંડાણ ‘ગુજરાત ચિત્રકલા સંઘ” ની રચના સાથે થયાં. આ સંઘની રચના રવિશંકર રાવળ દ્વારા કરવામાં આવી હતી. પાછળથી ગુજરાત લલિતકલા અકાદમીની રચના થતાં એના દ્વારા ઘણા ઉત્તમ કલાકારો ગુજરાતને મળ્યા. રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, છગનલાલ જાદવ વગેરે ઉત્કૃષ્ટ કલાકારની હરોળમાં આવે છે. આરસનું કોતરકામ અને તાંબાના ઢાળવાની કલામાં શિલ્પી કાન્તિ પટેલ ખૂબ જ કુશળ હતા. પીરાજી સાગરાનું કામ છ છ દાયકાથી જાણીતું છે. કુ શાહ અને અમિત અંબાલાલ પણ કુશળ કળાસર્જકો છે. આ અને આવા અનેક કુશળ કલાકારોની કળાને એક સ્થળે માણવા આ સંગ્રહાલયની મુલાકાત લેવી જ રહી. સલ્તનત કાળથી પશ્ચિમ ભારત ખાસ કરીને અમદાવાદ સુતરાઉ કાપડની નિકાસ માટે જાણીતું છે. મુઘલ સમય દરમ્યાન કિનખાબ, જરીભરત કાપડ, સૂતર તથા રેશમ મિશ્રિત મશરુ કાપડનો ઉદ્યોગ અમદાવાદમાં વિકાસ પામ્યો હતો, બ્લોક પ્રિન્ટિંગ અને ચિત્રકારીવાળા કાપડનું મહત્ત્વ પણ વધ્યું હતું. જરીભરતનું વણાટ કામ “આશાવલી”ના નામથી જાણીતું હતું, જેમાં સૂતરની સાથે સોનાના તારની પણ ગૂંથણી કરવામાં આવતી હતી. સુતરાઉ કાપડ ઉપર દેવી-આરાધનાનાં ચિત્રો બ્લોક પ્રિન્ટિંગથી છાપી કરવામાં આવે છે, જેને “માતાની પછેડી' તરીકે ઓળખવામાં આવે છે. આવા કિનખાબ, જરી ભરત, મશરુ કાપડ, બ્લોક પ્રિન્ટિંગના કાપડના નમૂના, લાકડાના બ્લોક વગેરે કલાવિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સંગ્રહાલયનો તસવીર કલાવિભાગ પણ સમૃદ્ધ છે. જૂના અને વર્તમાન તસવીરકારોની વિવિધ શ્વેત શ્યામ અને રંગીન તસવીરો, જૂના કૅમેરાઓ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અમદાવાદની સર્વપ્રથમ તસવીરકારની દુકાન ઈ.સ. ૧૯૧૭માં સ્થપાયેલી, જેનું નામ “કાનેટકર એન્ડ કું.” હતું. ઈ.સ. ૧૯૩૮માં “નિહારિકા ફોટો કલબ”ની સ્થાપના થઈ, અમદાવાદનું સર્વ પ્રથમ તસવીર પ્રદર્શન ૧૯૫૫માં “એ ફેમિલી મેન”ના શીર્ષકથી હતું. દત્તા ખોપકર, બળવંત ભટ્ટ, જગન મહેતા જેવા તસવીરકારોએ અમદાવાદ શહેરના ભૂતકાળ, આઝાદીની ચળવળ, દાંડીકૂચ જેવા કેટલાય વિરલ, અવિસ્મરણીય પ્રસંગોને કચકડામાં કેદ કરી આપણી ભાવી પેઢી માટે સાચવી રાખ્યા છે. જ્યારે શુકદેવ ભચેચ, પ્રાણલાલ પટેલ અને પરમાનંદ દલવાડી વગેરેએ પણ ફોટોગ્રાફી ક્ષેત્રે નવી નવી કેડીઓ કંડારી છે. અહીંનો તસવીર કલાવિભાગ યાદગાર તસવીરોથી સમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે અમદાવાદનું યોગદાન તો પુષ્કળ પ્રમાણમાં છે. જે વર્તમાન કાળમાં પણ છે જ. ઈ.સ. ૧૩૦૪ થી ૧૭૫૩ના મુસ્લિમ શાસનકાલમાં સ્થિરતાના સમયગાળાનો સદ્ ઉપયોગ ગુજરાતી સાહિત્યકારોએ કર્યો. આ સમયગાળો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમય. એ વખતે અખો, વલ્લભ અને શામળ જેવા કવિઓ થઈ ગયા. વચ્ચે મરાઠાકાળ દરમ્યાન ગુજરાતી સાહિત્યમાં શૂન્યાવકાશ સર્જાયો. પાછળથી બ્રિટિશ કાળમાં તેમાં ભારે ઉછાળો આવ્યો. આધુનિક સાહિત્યકારો એ સમયે અમદાવાદમાં થયા અથવા તો અમદાવાદમાં આવીને વસ્યા. કવિ દલપતરામ આધુનિક સાહિત્ય જગતના જનક છે. નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ, કવિ ન્હાનાલાલ વગેરે જન્મે અમદાવાદી છે, તો ગાંધીજી, રણજીતરામ, ધૂમકેતુ, સુંદરમ્, ઉમાશંકર જોશી જેવા કર્મે અમદાવાદી સાહિત્યકારોએ અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતને ધબકતું રાખેલ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા)સન ૧૮૪૮ થી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરી રહી છે, તો ગુજરાત સાહિત્યસભા’સન ૧૯૦૪ થી. સંગ્રહાલયના સાહિત્ય વિભાગમાં આવા કેટલાય જન્મે અને કર્મે અમદાવાદી સાહિત્યકારોનો પરિચય, તસવીર અને એમના સાહિત્યની હસ્તપ્રતો પ્રદર્શિત કરવામાં આવી છે. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૧૧ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રહાલયના કોમ અને સંસ્કૃતિ વિભાગમાં શૈવ, વૈષ્ણવ, સ્વામિનારાયણ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ સંપ્રદાયોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે, જે નિહાળવાથી આ સંપ્રદાયોના રીતરિવાજો તેમ રહેણીકરણીથી સહજ વાકેફ થવાય છે. અમદાવાદમાં ૮૫% હિન્દુઓની વસ્તી છે. ૩% જૈન અને ૧૧૪ મુસલમાનોની વસ્તી છે. ખ્રિસ્તી, પારસી, યહુદી અને શીખ પરિવારો પણ અમદાવાદમાં હળીમળીને રહે છે, એટલું જ નહીં પણ વિવિધ રીતે શહેરના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે. શહેરમાં ઉજવાતા વિવિધ તહેવારોમાં મકર સંક્રાંતિ (ઉતરાણ), રથયાત્રા, મહોરમ, નવરાત્ર, દિવાળી મુખ્ય છે. રથયાત્રા એ શહેરનો શિરમોર તહેવાર છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીના રથની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નીકળે છે. આ જ રીતે મહોરમના દિવસે ઇમામ હુસેનની શહાદતની યાદમાં કલાત્મક તાજિયાઓનું જુલુસ શહેરના માર્ગો પરથી પસાર થાય છે. અહીંના “તહેવાર' ના વિભાગમાં ઉતરાણ, રથયાત્રા, મહોરમ, નવરાત્ર તથા દિવાળીના તહેવારની ઉજવણીની ઝાંખી દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને રથયાત્રાનો શણગારેલો રથ તથા કલાત્મક તાજિયો ધ્યાન ખેંચે છે. પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી સ્થાપત્યકલાક્ષેત્રે અમદાવાદ વિશ્વખ્યાતિ મેળવેલ છે. ભદ્રનો કિલ્લો. ત્રણ દરવાજા અને જુમા મસ્જિદની ધરી પર રચાયેલું કિલ્લાથી સુરક્ષિત અમદાવાદ આડા અવળા રસ્તાઓ અને રહેણાંક માટે બનેલી “પોળો" થી જાણીતું છે. દાદા હરીરની વાવ એની સ્થાપત્યકલાથી જગપ્રસિદ્ધ છે, તો ૧૯મી સદીના હઠીસિંગનાં જૈન મંદિરોની કલા અપ્રતિમ છે. સલ્તનતકાળમાં બનેલી મસ્જિદો, દરગાહ શહેરમાં ઠેર ઠેર જોવા મળે છે. સરખેજનો રોજો, રાણી, સિપ્રીની મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી વગેરે સ્થાપત્ય અને શિલ્પકળાનું લાલિત્ય દર્શાવે છે. “સ્થાપત્ય” વિભાગમાં શિલ્પ સ્થાપત્ય, સ્મારકોની ઝાંખી, તસવીરો તથા આધુનિક સ્મારકોની પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. સ્થાપત્યની જેમ લોકકળાના ક્ષેત્રે પણ અમદાવાદ શહેરની ઉદ્યમશીલ પ્રજાએ નામ કમાવી આપ્યું છે. અમદાવાદનું સોના-ચાંદીનું નકશીકામ, તાંબા-પિત્તળનાં વાસણ પરનું નકશીકામ, શુકનનાં તાંબાનાં યંત્રો, કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ, કિનખાબ, મશરુ, મોજડી, કઠપૂતળી તથા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓની કળા જાણીતી છે. આ કલાના નમૂનાઓ લોકકલા વિભાગમાં નિહાળવા મળે છે. - અમદાવાદ શહેર કેટલીય વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, સેવાભાવી, સાંસ્કૃતિક, મજૂરકલ્યાણ, કલ્યાણની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓથી સંપન્ન છે. આ સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપતી વિગતો, તસવીરો વગેરે પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. આવું સમૃદ્ધ અને નવતર શૈલીથી તૈયાર થયેલ સંગ્રહાલય યતિન પંડયા અને જાણીતા સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ તૈયાર કરેલું છે. આ સંગ્રહાલય તૈયાર કરવામાં શ્રીધર અંધારે, અમિત અંબાલાલ, હકુ શાહ, ઈસ્વર ડેવિડ, પીરાજી સાગરા, નિરંજન ભગત, સુરેન્દ્ર પટેલ, પરમાનંદ દલવાડી, ઉર્દૂ સાહિત્યકાર બોમ્બેવાલા, વિકાસ સતવાલકર, મલ્લિકા સારાભાઈ, હસમુખ બારાડી જેવા વિવિધ વિષયોના નિષ્ણાતોની સલાહ અને મદદ લેવામાં આવી છે, તો આશા રાવલ, અશોક ઠાકોર, આશુતોષ ભટ્ટ, ભારતીબહેન શેલત, છગન ભૈયા, ચીનુભાઈ નાયક, માર્કડ ભટ્ટ, રમા ચૌહાણ, રમેશ દવે, રવિ હરનીશ, સુબ્રતો ભૌમિક, તૃપ્તિ રાવલ અને વારીસ અલ્વી જેવા નિષ્ણાતોની સેવાઓ પણ સંગ્રહાલયને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી થઈ છે. સંગ્રહાલય દરરોજ સવારના ૧૧ થી રાત્રિના ૮ કલાક સુધી વિનામૂલ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે. દર સોમવારે તથા જાહેર રજાના દિવસે બંધ રહે છે. અમદાવાદ શહેરનું સમૃદ્ધ એવું આ સંગ્રહાલય માત્ર કલાત્મક અને દુર્લભ વસ્તુઓનો સંગ્રહ જ નથી, પરંતુ શહેરની અસ્મિતા, સંસ્કાર, સંસ્કૃતિ અને ગૌરવને રજૂ કરતું સાચું ૮ “અમદાવાદ દર્શન” બની રહે છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ ૧૧૨ For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેક્સ્ટાઈલ્સ-મ્યુઝિયમ પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ બી.એસ. મકવાણા આ છે દુનિયાભરમાં પંકાયેલું અને વિશ્વમાં જેનો જોટો નથી એવું મ્યુઝિયમ ઓફ ટેસ્ટાઈલ્સ, એટલે કે કેલિકો મિલનું વસ્ત્રાગાર, અનુપમ વસ્ત્રો બનાવવાની ભારતની સૈકા જૂની પરંપરાનો બે સદી ઉપરનો સજીવન ઇતિહાસ, ગીરાબેન સારાભાઈ કહેતા કે, “ત્રણ દાયકા પહેલાની વાત છે. હું અમેરિકા ગયેલી ત્યારે ત્યાં મ્યુઝિયમોમાં ભારતનાં વસ્ત્રો વગેરેના વિવિધ ફોટો જોયા. મને થયું કે, આપણા દેશમાં આવું કેમ નહિ ? કાપડ અને વસ્ત્રો માટે તો ભારત સદીઓથી મશહૂર છે, આવી ભવ્ય પ્રણાલિકાને જાળવી રાખવા ભારતમાં કાંઈ જ નહિ ?' આમાંથી કેલિકો મ્યુઝિયમ બનાવવાની યોજના આકાર ધરવા લાગી. ભારતની વસ્ત્ર પરંપરાના પ્રતીક રૂપે જૂના જમાનામાં વસ્ત્રો વગેરે મેળવવા અને કેલિકો મ્યુઝિયમને અનોખું બનાવવા ગિરાબેને બે વરસ આખા દેશમાં રઝળપાટ કરી, વોશિંગ્ટનમાં મ્યુઝિયમ છે તેમાં ટેક્સટાઈલ સિવાય પણ ઘણી ચીજો છે. લંડનનું વિક્ટોરીઆ અને આલ્બર્ટ મ્યુઝિયમ અનેક અનુપમ ચીજોનો સંગ્રહ ધરાવે છે, પણ ફક્ત વસ્ત્રો અંગેનું જ મ્યુઝિયમ હોય તો વિશ્વમાં એક જ કેલિકો મ્યુઝિયમ છે. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૯૪૯માં તેનું ઉદ્દઘાટન કર્યા બાદ કુવૈતના શેખ સહિત ઘણા રાજયોના વડા, ઘણાખરા દેશના એલચીઓ, આનંદ કુમારસ્વામી અને જહોન અરવીન જેવા કલાનિષ્ણાતો આ મ્યુઝિયમની મુલાકાતે આવી ગયા છે. ટેક્સટાઈલ્સ ડીઝાઈનીંગમાં રસ લેતા અભ્યાસીઓનો પ્રવાહ તો લગભગ અવિરત ચાલુ જ રહ્યો છે. ડેન્માર્ક, જર્મની અને જાપાન સહિત પશ્ચિમના દેશોમાંથી લગભગ દરરોજ અહીં મુલાકાતીઓ આવે છે. વધારે આનંદની વાત એ છે કે સામાન્ય જનતાને ભલે તેની ખબર ન હોય, પણ આપણા દેશના કાપડની જૂની ડિઝાઈનોનો અભ્યાસ કરી નવી ડિઝાઈનો બનાવવા માટે ઘણા કારીગરો અહીં કલાકો ગળી જાય છે. મુંબઈ વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમના આશિક છે. કેલિકો મ્યુઝિયમની વિદેશોમાં લોકપ્રિયતા એ જ વાત પરથી સાબિત થાય છે કે તેના આશ્રયે લગભગ ૧૮ પુસ્તકો અંગ્રેજીમાં બહાર પડી ચૂક્યાં છે. રૂા. ૨૫ થી માંડી રૂ. ૭00ની કિંમત હોવા છતાં તેની માંગ સારી રહે છે. હવે તો ટેક્સટાઈલ જગતમાં મુંબઈ એક ડગલું આગળ વધી ગયું હોવા છતાં એક આવું સુંદર મ્યુઝિયમ અમદાવાદમાં શા માટે ? એટલા માટે કે ભારતમાં કાપડ ઉદ્યોગોનો પાયો અમદાવાદમાં નંખાયો, જે ધીમે ધીમે દેશનું “માન્ચેસ્ટર કહેવાયું અને બીજું કારણ ત્યાં હવામાં ભીનાશ ઓછી હોવાથી સદીઓ જૂનાં વસ્ત્રો જળવાઈ રહેવાની શક્યતા વધારે છે. ભેજવાળી હવામાં વસ્ત્રો તેની મૂળ પરિસ્થિતિમાં સાચવવા મુશ્કેલ પડે છે. જૂના જમાનાના દરબારગઢ જેવું મોટી ડેલીવાળું સ્વચ્છ અને સુઘડ મકાન, એ જ આ વસમ્યુઝિયમ. * પ્રિન્સીપાલ, શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ + સહાયક પુરાતત્ત્વ નિયામક, પુરાતત્ત્વ ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૧૩ For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખા મ્યુઝિયમની રચના અને તેનાં આકર્ષણની ગોઠવણી એ રીતે કરી છે કે તમે સૌંદર્યના પૂજારી હો તો મ્યુઝિયમની મુલાકાત પછી બહાર નીકળો ત્યારે તમારા મનમાં સંતોષ અને સુખની લાગણી ઉભરાતી હોય.' ૧૯મી સદીના મધ્યકાળના અમદાવાદની શૈલીનું સુશોભન અને ખાસ કરીને ઈંટની દીવાલો પર છાણનાં લીંપણનો ખાસ ફાયદો એ છે કે અહીં માંકડનો ઉપદ્રવ થતો નથી. મ્યુઝિયમને બદલે કોઈ ઘરમાં આવ્યા હોય એવો ભાસ થાય અને જલદીથી બહાર નીકળી જવાનું મન પણ થતું નથી. આધુનિક જમાનાની પદ્ધતિ મુજબ મ્યુઝિયમ એર-કન્ડીશન્ડ નથી. તેનાથી ટેક્સટાઈલને નુકસાન થાય છે.' વસો બનાવવાની કળામાં ભારતે વિશ્વભરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. કહેવાય છે કે, ૧૭મી સદીમાં અંગ્રેજો ભારતીય કાપડની આયાત સામે સોનું આપતા. ભારતના બદલાતા ઇતિહાસનું પ્રતિબિંબ પાડતાં વસ્ત્રોનું આ સંગ્રહ સ્થાન અભ્યાસીઓ ઉપરાંત કુશળ કારીગરો માટે પણ ભારે ઉપયોગી બની ગયું છે. ત્યારે કેટલીક મિલોની આધુનિક ડિઝાઈનો આજની અને ૨૦૦ વર્ષ પહેલાંની અમુક ડિઝાઈન સાથે સરખાવીએ તો તરત ખ્યાલ આવી જાય છે કે બન્નેમાં કેટલું બધું સામ્ય છે. આ મ્યુઝિયમમાં રાખેલા ઘણા નમૂનાઓમાં નાથદ્વારના વલ્લભાચાર્યના સમયની પણ પ્રતિકૃતિઓ છે. સુતરાઉ કાપડ પર સીલ્વર અને ગોલ્ડ પીગમેન્ટ પ્રિન્ટિગ ધરાવતા “પિછવાઈ” નમૂનાઓમાં નંદમહોત્સવ, ગોવર્ધન ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ વગેરે કલાત્મક પણે રજૂ કરવામાં આવ્યા છે. અહીં તો ૧૭મી સદીની ૩૨૪૧૨ની સાઈઝની જયપુરની જાજમ પણ છે અને ૧૬૪૦ની સાલમાં જયપુરના અંબર પેલેસ માટે મદ્રાસમાં બનેલું વોલ હેન્ગીંગ પણ છે, એ જ સદીની ગુજરાતમાં બનેલી ‘સમર કારપેટ અને ૧૮મી સદીના મુઘલ દરબારમાં બેગમોના રૂમ પરનો ઝનાના પરદો પણ જોવા મળે છે. એક બાજુ જૂના જમાનાની પાલખી અને રથ, તો બીજી બાજુ કાઠિયાવાડી કોડિયાથી માંડી રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં ભાતીગળ વસ્ત્રો પણ નજરને જકડી રાખે છે. જેના માટે પાટણ પ્રખ્યાત છે એ પટોળાં આમ તો ૧૨મી સદીથી પ્રચલિત થયાં, પણ ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં “પટોળિકા” શબ્દ વપરાશમાં હતો. ૭મી સદીમાં પટોળાની કિંમત રૂ. ૮ અને સૌથી મોઘું હોય તો રૂા. ૪૦ હતી. ત્રણસો વર્ષ પહેલાં ભારતમાં ડચ અને અંગ્રેજો આ પટોળાં ખરીદ કરી ફિલીપાઈન્સ જાવા, બોર્મીઓ અને સુમાત્રા ખાતે નિકાસ કરતા. જ્યાં લગ્નની સાડી તરીકે પટોળાં વપરાતાં હતાં. કદાચ બહુ જ નિષ્ણાત વેપારીને જ ખબર હશે કે પટોળામાં પણ ગુજરાતે ત્રણ વિવિધ સ્ટાઈલ આપી હતી. ખંભાતના પટોળામાં મરૂન કલરના બેકગ્રાઉન્ડમાં સફેદ જાળી, પાટણના પટોળામાં હાથી-ફૂલ વગેરે આ કૃતિઓ વાળી બોર્ડર અને સુરતના પટોળામાં લીલીબૉર્ડર તથા લાલ જાળી ખાસ પ્રસિદ્ધિ પામ્યા હતા. ગુજરાતમાં બનેલું ૧૭મી સદીનું વોલ હેન્ગીંગ અંગ્રેજોને ભેટ અપાયું હતું જે ઇંગ્લેન્ડના સસેક્સમાંથી આ મ્યુઝિયમ માટે પાછું મેળવાયું. એક બાજુ કચ્છ-કાઠિયાવાડ વિભાગ તો બીજી બાજુ ગુજરાત-રાજસ્થાની રંગબેરંગી બાંધણીઓ, ઓરિસ્સાના વિશાળ કાયાવાળા કપડાના ધોડા અને કાઠિયાવાડનો રથ, ગઈ સદીની સ્ત્રીઓના આભલાવાળા કમખા, તેમજ રંગાબાદ ત્રિચિનાપલ્લીના પુરુષોના ઝભા જેવા હિમરૂ... જાણે કે વસ્ત્રો દ્વારા ઇતિહાસ સજીવન થઈ રહ્યો હોય. મંગધ્રાના મહારાજા શ્રીરાજ મેઘરાજે તેમના ખાનગી સંગ્રહની સામગ્રીઓ આ મ્યુઝિયમને ભેટ આપી છે. જે એક રૂમમાં સાચવી રાખવામાં આવી છે. ગુજરાતમાં જેને બાંધણી કહેવાઈ, રાજસ્થાનમાં જે ચૂંદડી કહેવાઈ અને નેશિયામાં જે પ્લાંગી કહેવાઈ તેનો વિભાગ અલગ છે. કહેવાય છે કે લુંગી શબ્દ આ ઇન્ડોનેશિયાના પ્લગીનો અપભ્રંશ છે. આ મ્યુઝિયમમાં નાનકડા રૂમની સાઈઝ જેવી સીલ્વર કલરની માછલી જેવા આકારનું એક વિશાળ કાપડ Iseટકતું જોઈ મને વિચાર થયો કે આ માછલીનું અહીં શું સ્થાન ? તે માછલી ન હતી, પણ પ્રેગનના મોઢાવાળું, માછલી જેવા આકારનું મહિમરાત' હતું. મહિમરાત એટલે પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૧૪ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકન રૂપે ગણાતું ઈનામ. ટોન્કના નવાબે લડાઈમાં જીત કરી તેથી ખુશ થઈ મુઘલ બાદશાહે આ મહિમરાત ભે આપેલું. ત્યારપછી જયારે પણ ટોન્કના નવાબ લડાઈમાં જતા ત્યારે એને સાથે લઈ જતા. જાણે કે એક જાતનો મોભો મને અહીંથી જ ખબર પડી કે મુસ્લિમ બાદશાહોને અપાતાં આવાં શુકનવંતા ઈનામો મહિમરાત કહેવાતાં અને હિ રાજાઓને અપાતાં તે “સવાઈ” કહેવાતાં. સામાન્ય ધ્વજની સાઈઝ ફરતાં સવાગણું એટલે સવાઈ. આપણા ઇતિહાસ સવાઈ માધવરાવ વગેરેનો ઉલ્લેખ છે તે દર્શાવે છે કે આ રાજાઓએ લડાઈમાં જીત કર્યા પછી મુઘલ બાદશાહોર તેમને આવા મોભાથી નવાજ્યા હશે અને માધવરાવ લડાઈમાં ‘સવાઈ લઈને નીકળતા એટલે સવાઈ માધવરા કહેવાયા. આ મ્યુઝિયમમાં ક્યાં પ્રકાશ સીધો કલાકૃતિઓ પર પડવા દેવામાં આવ્યો નથી. બધા બલ્બ છુપાવી રખાયા છે. ફોટોગ્રાફીની તો સખત મનાઈ કરવામાં આવી છે. ફોટાઓ સામે વાંધો નથી, પણ વરસોની મહેનત બા આ સંગ્રહ એકઠો થયો છે. ફ્લેશગનનો ઝબકારો થાય તો નાજુક ચિત્રોને અસર પહોંચે. આ વારસો સંભાળ રાખવાનો છે.' અગર મને કોઈ પૂછે કે તમને આ મ્યુઝિયમમાં સૌથી વધુ શું પસંદ આવ્યું? તો હું તો જવાબ આપું તેના આગળના ભાગમાં લગાડેલાં બારી બારણાં અને દરવાજા. હસવાની વાત નથી. આ મ્યુઝિયમની આગળને આખી દીવાલ બારી બારણાં અને દરવાજા સહિત અંગ્રેજો અહીંથી લઈ ગયા હતા અને લંડનના આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખ્યાં હતાં. અમદાવાદની આ કલાકૃતિ પાછી મેળવવા માટે કેલિકોવાળાઓએ વિનંતી પણ કરી હતી અને સ્વરાજ આવ્યા પછી અંગ્રેજોએ આ કૃતિ પાછી આપી હતી. મહામહેનતે આ આખો ભાગ હેમખેમ અમદાવાદ પહોંચ્યો. મ્યુઝિયમના સાત વિભાગ ભારતનાં ઐતિહાસિક વસ્ત્રોનો સંગ્રહ, સાચવણી અને પ્રદર્શન માટે સ્થપાયેલા આ મ્યુઝિયમનો વહીવ કેલિકો મ્યુઝિયમ સોસાયટી કરે છે. આ પ્રદર્શનમાં વણેલી, છાપેલી, રંગેલી અને એઈડર કરેલી કૃતિઓનું અનુપમ સંગ્રહ છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિઝાઈનનો પરસ્પર સંબંધ દર્શાવવાનો આ મ્યુઝિયમનો હેતુ છે. હો બનાવટનાં વસ્ત્રો પર અહીં વધારે ભાર મુકાયો છે. જે કલાકૃતિ મળી શકે તેમ ન હોય તેના ફોટોગ્રાફ પણ આ મ્યુઝિયમ એકઠા કરે છે તેને કારણે ફોટાનો સંગ્રહ વધતો જ જાય છે. વિદેશી સહેલાણીઓને સરળ રીતે ભારતીય શૈલી સમજાઈ જાય એવું વર્ણન પણ અહીં આપવામાં આવી છે. દાખલા તરીકે બ્લોક પ્રિન્ટીંગ એટલે લાકડાનો કલાત્મક બ્લોક બનાવી કાપડ પર છપાઈ કરવી. રે પકડાનો કલાત્મક બ્લોક બનાવી કાપડ પર છપાઈ કરવી. રેસીસ્ટ પ્રિન્ટીંગ એટલે કાપડના અમુક ભાગમાં એવી જાતનો પદાર્થ લગાડવાનો કે ત્યાં રંગ બિલકુલ ન લાગે. મોરડન્ટ ડાઇંગ એટલે કાપડ પર અમુક કેમિકલોથી ડિઝાઈન કરીને બીજા કેમિકલોમાં બોળવાનું જેથી ડિઝાઈનો ઊઠી આવે, ટાઈ-ડાઈ એટલે કાપડનો અમુક ભાગ દોરાથી બાંધી લેવાનો અને પછી તેને રંગમાં ઝબોળવાનું જેથી દોરા ખોલ્યા પછી અનોખી ભાત મળે. ઇકર-ટાઈ-ડાઈટમાં અમુક દોરા પહેલેથી જ રંગેલા હોય છે. મ્યુઝિયમ સાત વિભાગોમાં વહેંચાયેલું છે. (૧) ચિતરેલાં અને છાપેલાં ભારતીય વસ્ત્રો (૨) ભારતીય અબ્રોઈડરી (૩) ભારતીય પીગમેન્ટ પ્રીન્ટીંગ (૪) ટાઈ-ડાઈ વસ્ત્રો (૫) કોમ્યુમ (૬) બ્રોકેડ (૭) ભારતીય વેલ્વેટ અને જાજમો. નોંધ : કેલિકો મિલના કેમ્પસમાં આવેલું ટેકસટાઈલ્સ મ્યુઝિયમ હાલમાં અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં અંડરબ્રિજ પાસે ખસેડવામાં આવેલું છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૧૫ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા ડો. મીનળ શેલત સમ્રાટ સમ્પતિ મ્યુઝીયમ : અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ પર સાબરમતી નદીના તીરે સુરમ્ય વૃક્ષોથી દોરાયેલ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર- કોબા જ્ઞાનતીર્થ પ્રાકૃતિક શાન્તિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. આ કેન્દ્રની સ્થાપના ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના પ્રશિષ્ય યુગદેખા આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદથી ૨૬ ડિસેમ્બર ૧૯૮૦માં થઈ હતી. અહીં ધર્મ, આરાધના અને જ્ઞાન સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહી પરંતુ જ્ઞાન અને ધર્મની અનેક પ્રવૃત્તિઓ થાય છે. જેના ઉત્તમ નમૂના ત્યાંનું સમ્રાટ સંમ્પતિ સંગ્રહાલય, હસ્તપ્રત ભાંડાગાર, (મ્યુઝિયમ) અને કમ્યુટરરાઈઝ શોધ કેન્દ્ર છે. આ જ્ઞાનમંદિરના પ્રથમ મજલા પર સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય આવેલું છે. પુરાતત્ત્વવિદો અને જિજ્ઞાસુ માટે પ્રાચીન ભારતીય શિલ્પ તથા કલા પરંપરાનાં ગૌરવમય દર્શન આ સ્થળ પર થાય છે. પાષાણ (પથ્થર) તથા ધાતુ મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પટ લખેલ પાંડુલિપિ, લઘુચિત્ર, વિજ્ઞપ્તિપત્ર, લાકડા તથા હાથીદાંતથી બનેલ પ્રાચીન તથા અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તથા અન્ય પુરાવસ્તુકીય વસ્તુઓને બહુ જ પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરાઈ છે. આ સંગ્રહાલયનું વિશિષ્ટ આકર્ષણ પરમહંત કુમારપાળ ખંડ છે. જ્યાં વિશેષ રૂપે જૈન શ્રતની શ્રવણ પરંપરાથી શરૂ કરી શિલા, તામ્રપત્ર ભૂપત્ર, તાડપત્ર તથા હાથથી બનેલ કાગળ પર લેખન કલાના વિકાસ પ્રક્રિયા (યાત્રા) દર્શાવી છે. જેને જોઈને આપણને આપણા પૂર્વજો દ્વારા મેળવેલ આધ્યાત્મિક ઉત્કર્ષ, સાંસ્કૃતિક ગૌરવ તથા કલાની શ્રેષ્ઠતાના દર્શન થાય છે. સંગ્રહાલયને વધુ સમૃદ્ધ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. તથા સમય-સમય પર વિશિષ્ટ પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવે છે. શ્રત સરિતા ' શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવતા દર્શનાર્થીઓ તથા જ્ઞાન-વિપાસુઓને અહીં યોગ્ય કિંમતે જૈન સાહિત્ય તથા આરાધના સામગ્રી ઉપલબ્ધ થઈ શકે છે. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર : અહીં લગભગ બે લાખથી વધુ પ્રાચીન દુર્લભ હસ્તલિખિત શાસ્ત્રગ્રંથ (પ્રતો) સંગ્રહાયેલ છે. જેમાં આગમ, ન્યાય, દર્શન, યોગ, વ્યાકરણ, ઇતિહાસ આદિ વિષયો સંબંધિત જ્ઞાનનો ભંડાર છે. આ ભાંડાગારમાં 300 થી વધુ પ્રાચીન તથા અમૂલ્ય તાડપત્રીય ગ્રંથ સંગૃહીત છે. આટલો વિશાળ સંગ્રહ કોઈ પણ જ્ઞાનભંડાર માટે ગૌરવનો વિષય છે. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી એ પોતાની સમગ્ર ભારતની પદયાત્રા દરમ્યાન નાનાં-નાનાં ગામોમાં અસુરદ્ધિત, ઉપેક્ષિત તથા નષ્ટ થઈ રહેલ ભારતીય સંસ્કૃતિની આ અમૂલ્ય (નિધિ) લોકોને પ્રેરિત કરી સંગૃહીત કરાવી છે. જેમાં અનેક હસ્તલિખિત ગ્રંથ સુવર્ણ તથા રજતથી આલેખિત છે તથા સેંકડો સચિત્ર છે. અહીં આ બહુમૂલ્ય કૃતિઓને વિશેષ રૂપથી બનેલ ઋતુજન્ય દીપોથી મુક્ત ઓરડાઓમાં પારંપરિક ઢંગ (પરંપરાગત રીત)થી વિશિષ્ટ પ્રકારની લાકડાની પેટીમાં સંરક્ષિત કરવામાં આવી છે. ક્ષતિ પામેલ પ્રતોને રાસાયણિક પ્રક્રિયાથી સુરક્ષિત કરવાની વિશાળ યોજના છે. મહત્ત્વપૂર્ણ ગ્રંથોની માઈક્રોફિલ્મ, કમ્યુટર સ્કેનિંગ (કમ્યુટર પ્રિન્ટ) કરવાની પણ યોજના છે. * પ્રાધ્યાપક, ઇતિહાસ વિભાગ, શ્રી એચ.કે.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ-૯ પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૧૬ For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્યસુધર્માસ્વામી શ્રુતાગાર : જ્ઞાનમંદિરના ભોંયરામાં વિદ્વાનો અને અભ્યાસીઓ માટે અધ્યયનની સુંદર વ્યવસ્થા સહિત ગ્રંથાલય છે. જયાં કુલ એક લાખ મુદ્રિત પ્રતો અને પુસ્તકો છે. ગ્રંથાલયમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ અને દર્શન ઉપરાંત વિશેષ રૂપથી જૈનધર્મ સંબંધિત સામગ્રી અધિક છે. આ સામગ્રીને એટલી અધિક સમૃદ્ધ કરાઈ રહી છે કે જૈન ધર્મ સંબંધી કોઈ પણ જીજ્ઞાસુ અહીં આવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકે. આર્યરક્ષિતસૂરિ શોધસાગર : જ્ઞાનમંદિરમાં સંગ્રહિત હસ્તલિખિત ગ્રંથો તથા મુદ્રિત પુસ્તકોની વ્યવસ્થા કરવી એ જટિલ કાર્ય છે. પરંતુ ગ્રંથ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે બહુહેત કોમ્યુટર કેન્દ્ર જ્ઞાનમંદિરના દ્વિતીય મજલે કાર્યરત છે. ગ્રંથાલય સેવામાં કમ્યુટરનું મહત્ત્વ વર્તમાન સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે. હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથો, તેમાં સમાવિષ્ટ કૃતિઓ તથા પત્ર પત્રિકાઓનું વિશદ સૂચિપત્ર તથા વિસ્તૃત સૂચનાઓ અનોખી પદ્ધતિથી વિશ્વમાં પ્રથમ વાર કમ્યુટરરાઇઝ કરવામાં આવી રહી છે. તેના પરિણામ સ્વરૂપ કોઈ પણ પ્રકાશન, કૃતિ, કર્તા, સંપાદક, પ્રકાશક, પ્રકાશન વર્ષ, ગ્રંથમાલા, કૃતિના પ્રથમ તથા અંતિમ વાક્યો, રચના સ્થળ, રચના વર્ષ વગેરે સંબંધિત કોઈની પણ ઓછામાં ઓછા બે અક્ષરોની જાણકારીથી પરસ્પર સંબંધિત અન્ય વિવરણોની વિસ્તૃત સૂચનાઓ બહુ જ સરળતાથી ઉપલબ્ધ થતી જોઈ વિદ્વદ્ વર્ગ આશ્ચર્યચકિત થઈ જાય છે. દર્શકો તથા વિદ્વાનોએ અહીંની વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી છે. તથા તથા લાંબા સમય સુધી હસ્તપ્રતોને રક્ષિત કરવાની વ્યવસ્થાથી પ્રભાવિત થઈ અનેક જૈન સંઘોએ બંધ પડેલ જ્ઞાનભંડાર તથા લોકોએ સ્વયં પોતાના વ્યક્તિગત સંગ્રહો ને અહીં ભેટ આપ્યા છે. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧• ૧૧૭ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરાનું મુખ્ય સંગ્રહાલય : (બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્સર ગેલરી) ડૉ. આર.ટી. સાવલિયા* આ સંગ્રહાલયનો શિલારોપણ વિધિ મહારાજા સયાજીરાવ ત્રીજાના હસ્તે ઈ.સ. ૧૮૮૭માં થયો હતો. પ્રજાના કલ્યાણ અને કેળવણી માટે એમણે આ સંગ્રહાલયની સ્થાપના કરી હતી. મહારાજાએ પોતાના દેશ-વિદેશના પ્રવાસ દરમિયાન ઘણા દેશોમાંથી કલા અને સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવતી દુwાપ્ય ચીજ-વસ્તુઓ-નમૂનાઓનો સંગ્રહ કરેલો. આ બધા અમૂલ્ય નમૂનાઓ એમણે આ સંગ્રહાલયને ભેટ આપ્યા. જેથી પ્રજાજનો આ નમૂનાઓ નિહાળી વિવિધ સાંસ્કૃતિક વૈભવ-વારસાની જાણકારી મેળવી શકે અને પોતાની સંસ્કૃતિની જાળવણી માટે જાગૃત બને. આને લીધે આજે વડોદરાના આ મુખ્ય સંગ્રહાલય પાસે ઘણા દુર્લભ નમૂનાઓ છે અને તેને કારણે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ સંગ્રહાલયની ઇમારતનું બાંધકામ ૧૮૪૯ માં પૂરું થયું હતું. આ સંગ્રહાલય સાથે જોડાયેલી પિકચર ગેલરી-ચિત્રવીથિકા)નું બાંધકામ ૧૯૦૮માં શરૂ થયું અને ૧૯૧૪માં પૂર્ણ થયું. ૧૯૨૧માં તેને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી, ઇન્ડો-સેરસેનિક શૈલીમાં બાંધવામાં આવેલા આ સંગ્રહાલય અને પિશ્ચર ગેલરીમાં બે અલગ મકાનો છે, છતાં બન્ને એક આંતરમાર્ગ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. ઈ.સ. ૧૯૪૩માં પ્રદર્શિત નમૂનાઓને વધુ રસપ્રદ અને માહિતી સભર બનાવવા માટે સંગ્રહાલયને ફરીથી વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા. ૧૯૪૯માં મુંબઈ રાજયની સ્થાપના થતાં આ સંગ્રહાલયનો વહીવટ મુંબઈ સરકારના કેળવણી ખાતાના હાથમાં ગયો. જેના પ્રથમ નિયામક જે.એફ બ્લેક હતા. આ સંગ્રહાલયને લોકભોગ્ય બનાવવા માટે ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, માનવવિઘા, પુરાવસ્તુવિદ્યા, સંસ્કૃતિ કલા, લોકકલા જેવા વિવિધ વિષયોને લગતા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલયના ભોયતળિયે યુરોપીય ખંડો' તરીકે ઓળખાતા ચાર ખંડો છે. જેમાં ઈ.સ. ૭મી સદીથી, લઈને ૨૦મી સદી સુધીના ગ્રીકો-રોમન તથા યુરોપીયન કલાના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એક ખંડમાં લધુચિત્રો રાખવામાં આવ્યાં છે. મુખ્ય મકાનની છ ગૈલરીઓમાં એશિયાઈ દેશોની સંસ્કૃતિ-કલાને પ્રદર્શિત કરેલી છે. એમાં એક ગૅલરી બર્મા, સિયામ, મલાયા, ઇન્ડો-ચાયના અને ઇન્ડોનેશિયાના નમૂનાઓ છે. આ નમૂનાઓમાં ૧૭મી સદીમાં તૈયાર થયેલ નેવારી ચિત્ર, એક મોટો ચાંદીનો વાઝ તથા જાતક કથાનાં દશ્યો કંડારેલ લાકડાની એક તાસક નોંધપાત્ર છે. બીજી ગેલરી “જાપાનીઝ ખંડ' તરીકે ઓળખાય છે. જેમાં જાપાનના ધર્મ, સંસ્કૃતિ અને કલાને લગતા નમૂનાઓ ગોઠવ્યા છે. ત્રીજી ગેલરી તિબેટી-નેપાલીઝ કલા-સંસ્કૃતિને વ્યક્ત કરતાં નમૂનાઓથી સુશોભિત કરેલી છે. ચોથી ગેલરીમાં ઈજિમ બેલિબાનની પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા અને કલાના નમૂનાઓ અને અન્ય ગેલરીઓમાં ચાઈનીઝ અને ઇસ્લામ ધર્મ પાળતા દેશોના નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે. પાંચ ગેલરીઓમાં સિક્કાઓનો સંગ્રહ, ભારતીય કલા અને સંસ્કૃતિને લગતા નમૂનાઓ કાળક્રમે વર્ગીકૃત કરી દર્શાવેલ છે. છેડાની ગેલરીમાં પ્રાગૈતિહાસિક અને આઘ-ઐતિહાસિક સંસ્કૃતિ-કલાના અવશેષો ગોઠવેલ છે. બીજા છેડાની ગેલરીમાં મૌર્યકાલથી આરંભીને ઈ.સ. ૧૫મી સદી સુધીના નમૂનાઓ તથા ત્રીજી ગેલરીમાં વડોદરા રાજયના ઈતિહાસને લગતા નમૂનાઓ, ચોથી ગેલરીના આદ્ય ઐતિહાસિક કાલના અવશેષો તથા ચિત્રો અને પાંચમી ગેલરી કે જે “વડોદરા ખંડ' તરીકે જાણીતી છે, તેમાં ગુજરાતી અને મરાઠી કલાના નમૂનાઓ ભારતીય લધુચિત્રો તથા આધુનિક કલાનાં ચિત્રોનો સંગ્રહ છે. ૧૫ મી થી ૧૮મી સદી સુધીનાં યુરોપિયન ચિત્રોને બે ખંડોમાં ગોઠવવામાં આવ્યાં છે અને ૧૯મી સદીનાં + અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ.કે. કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૧૧૮ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્રોને બીજા ખંડમાં ગોઠવવામાં આવ્યાં છે. ભારતના આધુનિક કલાના નમૂનાઓને અન્ય બે ગૅલરીઓમાં પ્રદર્શિ કરેલા છે. બીજી ગેલરી બુનર ગૈલરી અને રોરી ગૈલરી તરીકે જાણીતી છે. ઉપરના મજલે ગેલરીમાં પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ ગોઠવવામાં આવ્યા છે. તેમાં પશ્ચિ તરફની ગૈલરી પ્રાણીશાસ્ત્રવિષયક નમૂનાઓ ધરાવે છે અને પૂર્વ તરફના ભાગની ગેલરી ભૂસ્તરશાસ્ત્ર તથા પ્રારી પ્રાણીવિદ્યાના નમૂનાઓ ધરાવે છે. અન્ય બે ગેલરીમાં માનવજાતિશાસ્ત્રને અનુલક્ષીને વલ્લો, વાઘો ખેતીને લગતાં સાધનો, હોડી, સ્ટીમર તા. વરાળથી ચાલતા એન્જિન મૂકવામાં આવ્યાં છે. પ્રાગૈતિહાસિક વિભાગમાં મોહેં-જો -દડો અને હરપ્પાની પ્રાચીન પાષાણયુગ તથા નૂતન પાષાણયુગની સંસ્કૃ તથા પ્રાગૈતિહાસિક કાળનો વિકાસનો તબક્કો વગેરે ઉદાહરણ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યાં છે. તદૂઉપરાં આ વિભાગમાં ઉત્તર તથા પૂર્વ ગુજરાતમાંથી એકઠા કરેલા પ્રાચીન પાષાણયુગ અને લઘુપાષાણયુગના અવશેષો પા પ્રદર્શિત કરેલા છે. પુરાતત્ત્વવસ્તુ વિદ્યાને લગતા વિશાળ વિભાગમાં મોટી સંખ્યામાં મહત્ત્વનાં પાષાણશિલ્પો, કાંસા અ માટીની મૂર્તિઓ તથા લાકડાના ફોતરણીયુક્ત નમૂનાઓ છે. શિલ્પોમાં, ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રોડા શામળાજી વગેરેમાંથી મળી આવેલાં ગુપ્ત સમયનાં તથા તે પછીના સમયનાં શિલ્પો, મધ્યયુગીન જૈન તીર્થકરો મૂર્તિઓનો સમાવેશ થાય છે. આમાં, ખાસ કરીને ગુપ્ત સમયની ગુજરાતમાંથી મળી આવેલી શિવ, ચામુંડા, ગણે અને માતૃકાઓની મૂર્તિઓ, ગુજરાતના બનાસકાંઠામાંથી મળી આવેલો સુંદર માતૃકાના શિલ્પોને સમૂહ ઉત્ત, ગજરાતમાંથી મળી આવેલી પાંચમી સદીની શિવ-પાર્વતીની મૂર્તિ, બંગાળમાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ, દક્ષિા ભારતમાંથી મળેલી તીર્થકરની મૂર્તિ વગેરે ઉલ્લેખનીય શિલ્પો છે. ધાતુ પ્રતિમાઓમાં વડોદરાની નજીક આવેલા અકોટામાંથી મળી આવેલી જૈન તીર્થકરોની અને દેવદેવીઓની પ્રતિમાઓની પ્રતિમાઓ ઉલ્લેખનીય છે. આ વિભાગમાં પ્રવેશતા મૂકવામાં આવેલ જૈનમંડપ એમાં જીવંત-સ્વામી ઋષભ દેવ અંબિકા વગેરેની કાંસાની લેખયુક્ત પ્રતિમાઓ ઉલ્લેખનીય છે. ૧૬મીથી ૧૯મી સદી દરમ્યાન ગુજરાતમાં વિકસેલ કાષ્ઠકલા કોતરણીનો ઉત્કૃષ્ઠ નમૂનો છે. તે સિવાય પણ ભરૂચમાંથી મળી આવેલા સંદર કોતરકામ કરેલા કાષ્ઠના નમૂનાઓ અહીં પ્રદર્શિત કરેલા છે. કલા વિભાગમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી એકત્ર કરેલા કાપડ ઉપરની કામગીરીના, હાથીદાંત ઉપર કરેલા કોતરકામને માટીકામના, ધાતુકામના, સ્થાપત્યના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કર્યા છે. તદૂઉપરાંત ચિત્રોના સંગ્રહમાં ગુજરાતના જૈન અને હિન્દુ લઘુચિત્રો ઉપરાંત રાજસ્થાની, મુઘલ ચિત્રો, પહાડી શૈલી જેવી કે મંડી, બોલી, કાંગારા, કુલ વગેરેના વિષય પ્રમાણેના ચિત્રોનું પ્રદર્શન આકર્ષણ ઊભું કરે છે. વળી, ગાયકવાડ રાજાઓના સમયમાં વડોદરા રાજયમાં કલાનો જે વિકાસ થયો, તે દર્શાવતો એક ખાસ વિભાગ રાખવામાં આવ્યો છે, જે વડોદરા ખંડ' તરીકે ઓળખાય છે. તેમાં લાકડા ઉપરના કોતરકામના નમૂનાઓ, લઘુચિત્રો....કિનખાબ, કાચ ઉપરના ચિત્રકામના નમૂનાઓ, હથિયારો વગેરેના ઉત્તમ નમૂના દર્શાવવામાં આવ્યા છે. ચીની સંસ્કૃતિનું નિરૂપણ કરતી ગૅલરીમાં કેટલાંક સુંદર ચિત્રો તથા શિલ્પો, દસ્તાવેજો, કાંસાની મૂર્તિઓ હાથીદાંત, કાઠ, કાપડ, માટી, વગેરેમાં કરેલી સુંદર કારીગરીના નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે. તિબેટો-નેપાલિઝ ગેલરીમાં, મોટા ભાગના મુખ્ય લામાઓની આકૃતિઓ તથા હિન્દુ દેવગણોને નિરૂપતી કાંસાની મતિઓનો ઘણો મોટો સંગ્રહ દર્શાવવામાં આવ્યો છે. વળી, તેમાં કર્મકાંડમાં વપરાતાં પાત્રો અને હસ્તપ્રતો તિબેટના મંદિરોની ધજાઓ વગેરે પણ જોઈ શકાય છે. વળી, બૌદ્ધ દેવોનું નિરૂપણ કરતાં લઘુચિત્રો સાથેની તાડપત્ર ઉપર લખેલી પ્રજ્ઞા પારમિતાની હસ્તપત્ર તથા વિભિન્ન મુદ્રાઓ દર્શાવતી બુદ્ધની આકૃતિઓવાળી નેવારી હસ્તપત્ર અહીં ખાસ નોંધનીય છે. જાપાનીઝ ગેલરીમાં શિલ્પો, કાષ્ઠકામ તથા લેકર કામ, ચિત્રો, સુશોભિત ધાતુકામ, કાપડ ઉપરની કામગીરી, પથિક- દીપોત્રાવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૧૯ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથીદાંત ઉપરનું કોતરકામ અને સિનેમીક-આ બધાના નમૂનાઓને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં કમળ ઉપર બેઠેલા સાધુનો વેશ ધારણ કરેલા બોધિસત્વ ક્ષિતિગર્ભની પ્રતિમા તથા બૌદ્ધ મંદિરમાંથી મળેલું એક મોટું સુશોભિત ફાનસ- એ બન્ને ધ્યાનાકર્ષક નમૂનાઓ છે. ઇજીપો-બેબીલોનિયન ગેલરીમાં મમી વગેરે ઇજિપના સાંસ્કૃતિક નમૂનાઓ તથા બેબીલોનિયાની સંસ્કૃતિના નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે. ઇસ્લામિક ગેલરીમાં, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, ઇજીપ્ત, ઉત્તર આફ્રિકા અને સ્પેનમાંથી મળેલા કાપડ ઉપરની કામગીરીના નમૂનાઓ, કાંસાની મૂર્તિઓ, માટીકામના નમૂનાઓ, હાથીદાંતની વસ્તુઓ, લેકર-કામના નમૂનાઓ, ચિત્રો વગેરેને ગોઠવવામાં આવ્યા છે. વળી પશિયામાંથી મળી આવેલા ૧૫ મી થી ૧૭મી સદી સુ શાહનામાં, સુસુફ-સુલેખા વગેરેનાં લઘુચિત્રો અને પર્શિયન તથા ઇન્ડો-પર્શિયન સચિત્ર હસ્તપત્રોનો સંગ્રહ અહીં દર્શાવવામાં આવ્યો છે. પાશ્ચાત્ય (યુરલેપિયન)ગેલરીમાં, જે યુરોપિયન તૈલી ચિત્રોનો સંગ્રહ પ્રદર્શિત કરેલો છે, તે પૌર્વાત્ય દેશોનાં શ્રેષ્ઠ સંગ્રહોમાંનો એક છે. અને તેમાં પહેલાંના પાશ્ચાત્ય રાજાઓનાં દુર્લભ તથા અજોડ મૌલિક તૈલચિત્રો ગોઠવાયેલાં છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ ગૅલરી તૈયાર કરેલી. આ ચિત્રો એકઠાં કરવાનું કામ મહારાજાએ લંડનના કલા-પ્રેમી મિસ્ટર મેરીઓન એચ.સ્પાઈલમેનને સોપ્યું હતું. ચિત્રોનો આ સંગ્રહ શરૂઆતથી તે અત્યાર સુધીના સમયની યુરોપિયન કલાનો ચિત્રાત્મક સારાંશ આપણી સમક્ષ રજૂ કરેલ છે. તેમાં મુખ્યત્વે બાયઝેન્ટાઇન શૈલી (જયારથી યુરોપિયન ચિત્રાત્મક કલા શરૂ થઈ) ઇટાલિયન શૈલી, સ્પેનિશ, ફલેમિશ શૈલી અને બ્રિટિશ શૈલીનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે. તદ્ઉપરાંત બેલ્જિયમ ઓસ્ટ્રિયન, રશિયન અને અન્ય યુરોપિયન શૈલીના ચિત્રો પણ અહીં પ્રદર્શિત કર્યા છે. ચિત્રો સિવાય આ ગેલરીમાં ફ્રાન્સ, ગ્રેટબ્રિટન, ઇટાલી અને જાપાનના કેટલાંક પ્રખ્યાત શિલ્પોની પ્રકૃતિઓ પણ મૂકવામાં આવી છે. આધુનિક ભારતીય ગૅલરીમાં કનુ દેસાઈ, રવિશંકર રાવળ, શ્યાવક્ષ ચાવડા, રાઝા, ચુઘતાઈ-બેન્દ્ર, યજ્ઞેશ્વર શુક્લ, જૈમિનિરાય વગેરે આધુનિક કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરેલી છે. યુરોપિયન કલા તથા સંસ્કૃતિ દર્શાવતા વિભાગમાં ગ્રીક અને રોમન શિલ્પોની પ્લાસ્ટરની તથા ધાતુની પ્રતિકૃતિઓ, પાકી માટીના નમૂનાઓ કાંસુ, સોનું તથા ચાંદી ઉપર કરેલા ધાતુકામના નમૂનાઓ વગેરેને દર્શાવવામાં આવ્યા છે. સ્કેલેટન ગેલરી મ્યુઝિયમના ભોંયરામાં આવેલી છે. આ ગેલરીમાં પ્રવેશતાંની સાથે જ બ્લ વહેલ માછલીનું હાડપિંજર મુલાકાતીઓનું ધ્યાન જકડી લે છે. આ હેલને ઈ.સ.૧૯૪૪માં પકડવામાં આવેલી વહેલની લંબાઈ ૭૨ ફટ છે. તદઉપરાંત આ ગેલરીમાં માણસ, ચિમ્પાન્ઝી, જીરાફ, વગેરેનાં હાડપિંજરો પણ રાખવામાં આવ્યાં છે. ભારતમાં આ ગેલરી અજોડ છે. હમણાં થોડા સમયથી આ મ્યુઝિયમમાં બાળકો માટેની ગૈલરીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શાળાના બાળકોની જરૂરિયાતોને અનુલક્ષીને આ વિભાગમાં અમુક જ પસંદ કરેલી વસ્તુઓને પ્રદર્શિત કરેલી છે. તેમાં ભારતનાં સ્મારકો, પક્ષીઓના માળા, પશુઓની ઉત્ક્રાંતિ દર્શાવતા નમૂનાઓ પ્રાગૈતિહાસિક માનવ, ચંદ્ર ઉપર ઊતરતો માનવ, ગુજરાતની વિવિધ જાતિઓ, હિમાલય ઉપર પર્વતારોહણ, લોથલમાં થયેલું ખોદકામ, બુદ્ધનું જીવન, અને અન્ય નાના નાના ડાયરામાં પ્રદર્શિત કરેલા છે. આ ગેલરી મુલાકાતીઓ માટે ખુબ જ આકર્ષક બની રહે છે. અને શાળાના વિદ્યાર્થીઓને તે ખૂબ ઉપયોગી થઈ પડી છે. બરોડા મ્યુઝિયમ એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટું અને ખૂબ અગત્યનું મ્યુઝિયમ છે. તે સ્ટેટ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે અને ગુજરાતના મ્યુઝિયમ વહીવટી ખાતાના નિયામકની મુખ્ય કચેરી પણ આ મ્યુઝિયમમાં આવેલી છે. મ્યુઝિયમના નમૂનાઓની વિસ્તૃત વિગતો અને ચિત્રો સહિત તૈયાર કરેલ પુસ્તકો અને કાર્ડનું વેચાણ પણ અહીં થાય છે. પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૨૦ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરા ગુર્જરીનાં અલભ્ય સંગ્રહાલયો પ્રા. અન્નપૂર્ણા શાહ* સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ગુજરાતે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમાં સંગ્રહાલય (મ્યુઝિયમ) ક્ષેત્રે સંખ્યા તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ સારો વિકાસ સાધ્યો છે. જો કે સંગ્રહાલય અંગેની વિભાવના પશ્ચિમમાંથી આવેલી છે. પ્રાચીન ગ્રીસમાં Mouseion અર્થાત્ મ્યુસિસ યાને વિદ્યાદેવીનું મંદિર, વિદ્યાધામ ગણાતું. તેમાંથી ‘મ્યુઝિયમ' શબ્દ ૧૫મી સદી પછી ખાનગી સંગ્રહોને લાગુ પડ્યો. ઇંગ્લેન્ડમાં બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના પછી ચાલીસેક વર્ષમાં ઈ.સ. ૧૭૮૬માં ભારતમાં સંગ્રહાલયનો પ્રારંભ થયો. ગુજરાતમાં સૌ પ્રથમ મ્યુઝિયમ ભુજમાં ‘કચ્છ મ્યુઝિયમ' નામે અસ્તિત્વમાં આવ્યું. આ મ્યુઝિયમ કે સંગ્રહસ્થાન અજાયબીઓના ભંડાર તરીકે ગણાતું. જો કે સંગ્રહસ્થાનનાં ધ્યેય અને ક્ષેત્ર ઘણાં વિશાળ છે. અધ્યયન, સંશોધન તેમજ આનંદપ્રમોદના સાધન તરીકે માનવ અને પર્યાવરણના પદાર્થના પુરાવાઓનું સંપાદન, સંશોધન અને સંરક્ષણ કરી પ્રદર્શન દ્વારા સમાજસેવા કરવાનો એની પાછળ આશય છે. જૂનાગઢ સંગ્રહાલય, જૂનાગઢ જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય ‘સક્કરબાગ’માં ‘રસૂલખાનજી મ્યુઝિયમ' શરૂ થયેલું. તે આઝાદી પછી ‘જૂનાગઢ મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. ઈ.સ. ૧૮૯૭માં શહેરના મધ્યભાગમાં બહાદુરખાનજી પુસ્તકાલય અને રસૂલખાનજી મ્યુઝિયમનાં મકાન બાંધવાનો નિર્ણય ત્યારના જૂનાગઢ રાજ્યે લીધેલો ને તે પ્રમાણે ૨જી ડિસેમ્બર, ૧૮૯૭માં મુંબઈના ગવર્નર લૉર્ડ સેન્ટ હર્ડે એનું શિલારોપણ કર્યું. ઈ.સ. ૧૯૦૧ની પમી ડિસેમ્બર એ બંને મકાનોનું ઉદ્ઘાટન થયું અને નવાબને મળેલી વિભિન્ન કલાકૃતિઓને સંગ્રહાલયમાં રાખવામાં આવી. નવાબ સાહેબના નામ ઉપરથી ‘રસુલખાનજી મ્યુઝિયમ’ એવું નામકરણ થયું. પાછળથી તેને ઉપર્યુક્ત ‘સક્કરબાગ' ખાતે ખસેડવામાં આવ્યું. આ મ્યુઝિયમમાં સ્થાનિક કલાકૃતિઓ, ઐતિહાસિક ઉત્ખનનો દ્વારા પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી. ઈ.સ. ૧૯૪૯માં ઇંટવા ટેકરીમાંથી મળેલા પ્રાચીન અવશેષો પણ એમાં રાખવામાં આવ્યા છે. પુરાતત્ત્વીય નમૂનાઓ ઉપરાંત કલા અને હુન્નર તથા ભૂસ્તરવિદ્યા અને પ્રાણીવિદ્યાના વિભાગો ધ્યાનાકર્ષક છે. વિન્ચેસ્ટર મ્યુઝિયમ, સુરત સુરત જિલ્લાના કલેક્ટર અને સુરત બરો નગરપાલિકાના પ્રમુખ શ્રી વિન્ચેસ્ટરના નામ ઉપરથી આ સંગ્રહાલય તેમના નામે ઓળખાતું હતું. આઝાદી પછી તે ‘સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત' એવા નામે સંબોધાવા લાગ્યું. અત્યારનો ‘ગાંધીબાગ’ ત્યારે ‘રાણી વિક્ટોરિયા બાગ' તરીકે ઓળખાતો હતો. તેના એક ખૂણામાં આ સંગ્રહાલય હતું. ઈ.સ. ૧૯૫૨માં સુરત બરો મ્યુનિસિપાલિટીએ શતાબ્દી ઉત્સવ ઉજવ્યો ત્યારે આ સંગ્રહાલયને પ્રોત્સાહન મળ્યું. ૧૯૫૬માં એના માટે ખાસ મકાન બંધાયું. ૧૯૫૯માં પ્રકાશિત થયેલી ડિરેક્ટરીમાં આ મ્યુઝિયમનું સ્થાપના વર્ષ ૧૮૯૦ બતાવ્યું છે. ત્યાર પછીની ડિરેક્ટરીમાં સ્થાપના વર્ષ ઈ.સ. ૧૮૯૧ બતાવવામાં આવેલ છે. આ મ્યુઝિયમના કેટલાક નવા વિભાગો ઉમેરી તેને અદ્યતન બનાવવા પ્રયત્ન કર્યો છે. એમાં રાજપૂત, મુઘલ, કાંગરા અને ગુજરાતી શૈલીનાં ચિત્રો, સચિત્ર હસ્તપ્રતો, શિલ્પકૃતિઓ, ધાતુ પ્રતિમાઓ, હસ્તકલાના વૈવિધ્યપૂર્ણ નમૂનાઓ પોશાકો, હસ્તપ્રતો, તામ્રપત્રો, આયુધો, વાઘો, પ્રાણીવિદ્યા વગેરેના બહુમૂલ્ય નમૂનાઓ સંઘરાયેલા છે. પ્રભાસ પાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ ઈ.સ. ૧૯૫૧માં આ સંગ્રહાલયની સ્થાપના થયેલી. જૂના સોમનાથ મંદિરના અવશેષો નવું મંદિર બંધાતાં ત્યાં મુકાયા છે. ઉપરાંત જૂના મંદિરના પાયામાંથી ઉત્ખનન સમયે મળેલા અવશેષો, પ્રાચીન શાવના ટીંબામાંથી * વ્યાખ્યાતા, માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજ, રાજકોટ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૧ • For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળેલા અવશેષો તથા નગરના ટીંબામાંથી મળેલા અવશેષો એમ વિવિધ સ્થળોએથી મળેલા અવશેષો અહીં સંગ્રહાયેલા છે. ઉપરાંત શિલ્પકૃતિઓ, અભિલેખો, સિક્કાઓ તથા મૃભાંડોનો વિભાગ પણ તેમાં છે. હાલ આ મ્યુઝિયમ નવા મકાનમાં ખસેડાયેલું છે. લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર સુરત એજન્સીમાં વાંસદા, ધરમપુર અને સચીન એ ત્રણ બીજા વર્ગની રિયાસત હતી. તેમાં વહીવટ ઉપર પોલિટિકલ એજન્ટ તરીકે સુરતના કલેક્ટર સંભાળ રાખતા હતા. ધરમપુર સિસોદિયા કુળના રાજવીઓના અધિકાર નીચે હતું. વિદેશોની કલાકારીગરીની હરીફાઈ કરી સ્થાનિક પ્રજા પોતાની કલા વિકસાવી શકે એ દૃષ્ટિએ ત્યાંના મહારાજાએ ઈ.સ. ૧૯૨૮માં મ્યુઝિયમની સ્થાપના કરી. એમાં ભારતીય કરતાં વિદેશી વસ્તુસંગ્રહ પ્રમાણમાં ઉપર્યુક્ત કારણે વધુ થયો છે. ૧૯૩૮માં એનો વહીવટ મુંબઈ રાજય ઉદ્યોગ વિભાગ કરતું હતું. આ સંગ્રહાલયના નમુનાઓ બે મકાનમાં ગોઠવવામાં આવ્યા છે. ઉપરની ગૈલરી સાથેના મુખ્ય મકાનમાં કાચ કલા કારીગરીના નમૂનાઓ, હાથીદાંત ઉપરના કોતરકામના નમૂનાઓ, પથ્થર તથા કાઇ ઉપર કરેલી કોતરણીઓ, ધાતુકામ અને ચીનાઈમાટી પરનું કોતરકામ, રંગકામ ઉપરાંત કાપડ, ઘાસ, લેકર, જડતરકામના ઉત્તમ નમૂનાઓ અદ્ભુત રીતે દેશી-વિદેશી કલા-સૌંદર્યને વ્યક્ત કરે છે તે સાથે સિક્કાઓ, ટપાલ ટિકિટનો સંગ્રહ તથા જંગલ અને ખેતીવાડીની ઉત્પન્ન વસ્તુઓ, ભૂસ્તરશાસ્ત્ર તેમ જ પ્રાણીશાસને લગતા નમૂનાઓ, ચિત્ર ગૅલરી, શરીરને શણગારવા માટેનાં વસ્ત્રાભૂષણો, માટીકામના અને ઇંટોના નમૂનાઓ વગેરેનું માહિતી સભર પ્રદર્શન ગોઠવેલું છે. બીજા મકાનમાં સંગીતનાં વાજિંત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. જેમાં લોકસંગીતના સાધનોમાં આદિવાસી પ્રજાનાં મૂળ વાજિંત્રો રાખવામાં આવ્યા છે. તે સાથે આદિવાસી સંસ્કૃતિ અને સંસ્કારની જાણકારી આપતું પ્રદર્શન પણ ગોઠવેલું છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૨ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “વડનગર સંગ્રહાલય” મુનીન્દ્ર જોષી અશોક મોહિતે વડનગર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ૨૦”-૪૬' ઉત્તર અક્ષાંશ અને ૭૦”-૩૭’ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું પ્રાચીન નગર છે. ખેરાલુ તાલુકાના ૧૫૮ ગામો પૈકી વડનગર મોખરાનું સ્થાન ધરાવે છે. જે હાલ તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. વડનગરની ઉત્તરે પૂર્વ દિશાએ તારંગા અને અરવલ્લીના ડુંગરોની હારમાળા છે. પૂર્વના ૨૦ કિ.મી. દૂર સાબરમતી નદી છે અને ઉત્તરમાં પાંચ કિમી. રૂપેણ નદી વહે છે. આ દિશામાં ૩૦ કિ.મી.ના અંતરે સરસ્વતી વહે છે. તેના કિનારે માતૃગયા શ્રાદ્ધ તીર્થ સિદ્ધપુર નગર આવેલ છે અને પૂર્વમાં અડધા કિ.મી.ના અંતરે કપીલા નદી વહે છે. તેથી પૂર્વથી દક્ષિણ તરફ વહે છે. ત્યાં પાતાળ ગંગા તેમજ ગંગાજીનો અહીં પ્રાદુર્ભાવ હોવાની આખ્યાયિકા નાગર ખંડમાં આવેલ છે. વડનગર એક હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ નગરનાં અન્ય નામો જેવાં કે ચમત્કારપુર, સ્કંદપુર, માનપુર, મદનપુર, અર્કસ્થલી, આનર્તપુર, આનંદપુર, વૃદ્ધનગર અને વડનગર તરીકેનું ઈતિહાસમાં વર્ણન છે. આ નગરને છ પ્રવેશદ્વારો આવેલા છે. પૂર્વ તરફ અમરથોળ, અરજુનબારી, દક્ષિણે પીઠોરી, ગાંસકોળ અને પશ્ચિમે અમતોલ તેમજ નદીઓળ એવા નામના છે. પ્રવેશદ્વારથી સુરક્ષિત એવું આ નગર છે. આ જ પ્રવેશ દ્વારો સાથે ફરતો કોટ (દીવાલ) સંવત ૧૨૦૮માં પાટણના રાજા કુમારપાળે બંધાવેલ હતો. તે અંગેની કવિ શ્રીપાલની પ્રશસ્તિ આજે અરજુનબારી દરવાજે જડેલી થયેલ છે. તેમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. વડનગરની મધ્યમાં વડનગર સંગ્રહાલય આવેલ છે. જે ગુજરાત સરકારના સંગ્રહાલય ખાતાના નિયંત્રણ હેઠળ છે. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન તા. ૧૬-૧-૧૯૯૬ ના રોજ માનનીય શ્રી ઈન્દ્રવિજયસિંહજી જાડેજા મંત્રીશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વરદ હસ્તે થયેલ છે. વડનગર સંગ્રહાલયના ભવનમાં ત્રણ માળ આવેલા છે. મકાનના દરેક માળ ઉપર એક એક પેસેજ આવેલ છે. પ્રથમ માળ ઉપર વડનગર વીથિ, દ્વિતીય માળ ઉપર સારસ્વત મંડળ વીથિ તેમજ તૃતીય માળ ઉપર હસ્તકલા વીથિ આવેલ છે. વડનગર વીથિ : વડનગર સંગ્રહાલયના આ વિભાગમાં વડનગરમાંથી પ્રાપ્ત થયેલ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેમાં શિલ્પ-સ્થાપત્યના નમુનાઓ વિશેષ આકર્ષણ ધરાવે છે. તેમજ તામ્રપત્ર તથા વડનગરનાં ઐતિહાસિક સ્થળોના ફોટોગ્રાફ્સ તેમાં પ્રદર્શિત કરેલ છે. સારસ્વત મંડળ વિથિ : સરસ્વતી નદીનો તટ જેની ઉત્તરે બનાસ નદી, દક્ષિણે રૂપેણ નદી અને પૂર્વએ સાબરમતી નદીનો તટ. આ ત્રણેય નદીઓના વિસ્તારોને એકત્ર કરતા પ્રદેશને સારસ્વત મંડળ તરીકે ઓળખવામાં આવે છે. જે હાલ મહેસાણા જિલ્લા તરીકે ઓળખાય છે. આ વિભાગમાં પાટણની રાણીની વાવના ફોટોગ્રાફસ, મોઢેરા સૂર્ય મંદિરના ફોટોગ્રાફ્સ, સિદ્ધપુરના રૂદ્રમાળના ફોટૉગ્રાફસ તેમજ મહેસાણા જિલ્લામાંથી મળેલા શિલ્પ સ્થાપત્ય તથા તામ્રપત્રોના નમૂનાઓ + અધિક્ષક પુરાતત્ત્વવિદ્ર, ઉત્તર વર્તુળ પુરાતત્વ ખાતું, ગુજરાત રાજય. * વડનગર સંગ્રહાલય, વડનગર, (ઉ.ગુ.) પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૨૩ For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રદર્શિત કરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાત હસ્તકલા વીથિ : આ વિભાગમાં પાટણના ઓટીવા કુંભારોએ બનાવેલા પશુ પક્ષીઓના તેમજ સુશોભન માટે વપરાતા માટીના નમૂનાઓ. ચંદન કાષ્ટનો દાબડો (પેટી), સાગના લાકડાનો વાઘના પંજાના આકારનો બાજોઠ જે ત્રાંબાના પત્રાથી મઢેલ છે. તેમજ પાટણનું પટોળું અને તેના જુદા જુદા ડીઝાઈનના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ પ્રમાણે વિવિધ વિષયોને આવરી લેતા નમૂનાઓ ઉપર દર્શાવેલા ત્રણેય વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. તેથી વડનગર સંગ્રહાલય મલ્ટી પરપઝ મ્યુઝિયમ કહેવાય. જે ગુજરાતીમાં વિવિધ વિષયદર્શી સંગ્રહાલય કહેવાય છે. વિશિષ્ટ નમૂનો ઃ સારસ્વત મંડળ વીથિમાં પ્રદર્શિત કરવામાં આવેલ એક સફેદ પથ્થરની મૂર્તિ વિશિષ્ટ નમૂનો કહેવાય છે. આ શિલ્પના નમૂનામાં આગળની બાજુ બ્રહ્મા છે તેમજ પાછળના ભાગે વિષ્ણુ કંડારાયેલ છે. આ મૂર્તિ બારમી સદીની છે. વડનગર સંગ્રહાલયમાં મોટા ભાગના નમૂનાઓ અપ્રકાશિત છે. જેના પર સંશોધનાત્મક અભ્યાસ કાર્ય થવું જરૂરી છે. સંગ્રહાલયમાં પધારતાં મુલાકાતીઓને સંગ્રહાલયમાં પ્રદર્શિત સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નમૂનાઓ જોઈને ઉત્તમ પ્રકારનું જ્ઞાન મળતું હોવાથી વિશ્વભરમાં સંગ્રહાલયો ચલુગમ્ય અવૈધિક શિક્ષણના બેનમૂન કેન્દ્ર છે. આનર્ત દેશના આનતપુર, ચમત્કારપુર અને હાલમાં વડનગર નામે જાણીતા આ સ્થળો ઇતિહાસ અને તેની પૌરાણિક કથાઓ ચિત્તાકર્ષક છે. ઉત્ખનનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ ક્ષેત્રમાં માનવ વસ્તી આશરે ૨૦૦૦ વર્ષો કરતાં કંઈક જૂના સમયથી શરૂ થતી લાગે છે. આ શરૂઆતથી વડનગરનો ક્રમિક ઇતિહાસ દેખાય છે. તેમાં વડનગરના હાટકેશ્વરક્ષેત્ર અને તેનાં તીર્થો આગવું સ્થાન ધરાવે છે. સારસ્વત મંડળની પૂર્વ સીમા પર આવેલાં કિલ્લેબંધ વડનગરની આજુબાજુ ઘણો મોટો પરાં વિસ્તાર હતો તેના આશરે પાંચ કોશ પરિમંડળની સારી નોંધ ઈ.સ.ની ૭મી સદીમાં ભારતમાં આવેલાં યુઅન શ્વાંગ ચીની યાત્રીએ તેમના ‘સિચુકી’ નામના ગ્રંથમાં લીધી છે. આજનું વડનગર પ્રાચીન કાળમાં ગુજરાતને માળવા સૌરાષ્ટ્ર અને રાજપૂતાના પ્રદેશોને સાંકળતું એક અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. આ વિસ્તારમાં બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ આદિ વિવિધ સંપ્રદાયોમાં માન્યતાઓ ધરાવનાર લોકોની સાથે વેદ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિતો પણ વસતા હતા. આવા આ સાંસ્કૃતિક ક્ષેત્રમાં વડનગરમાં સંગ્રહાલય શરૂ કરી એ સંસ્કૃતિના કેટલાંક અંગો દર્શાવવાનો પ્રારંભ કર્યો છે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે શરૂ કરવામાં આવેલા આ સંગ્રહાલયમાં પ્રારંભિક ધોરણે મુખ્યત્વે નીચેની ત્રણ વીથિઓ (ગેલેરીઓ) શરૂ કરવામાં આવી છે. ૧. વડનગરની સંસ્કૃતિ દર્શાવતી વીથિ. ૨. મહેસાણા, જિલ્લા (સારસ્વત મંડળ)ની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી વીથિ. ૩. મહેસાણા જિલ્લાની ઔદ્યોગિક કલા કારીગરીનું નિદર્શન કરાવતી વીથિ. સંગ્રહાલયની ત્રણ વીથિઓની કેટલીક માહિતી નીચે મુજબ છે. 1. વડનગરની સંસ્કૃતિ દર્શાવતી વિથિ વડનગર સંગ્રહાલય મુખ્યત્વે વડનગરની અને તેની સાથે ઉત્તર ગુજરાતની કલાકારી અને સંસ્કૃતિ દર્શાવતું પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ = ૧૨૪ For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રહાલય છે. પુરાણાન્તર્ગત નાગર ખંડમાં વર્ણવેલા મુખ્યતીર્થોનું સ્થાન દર્શાવી હાટકેશ્વર ક્ષેત્રનો નકશો, તથા ક્ષેત્રનાં ઐતિહાસિક સ્મારકોના ફોટાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ૨. મહેસાણા જિલ્લા (સારસ્વત મંડળ)ની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી વીથિ વડનગર એ ઉત્તર ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક અને વિદ્યાકીય કેન્દ્ર રહ્યું છે. તેથી આ સંગ્રહાલયની બીક વિથિમાં વડનગરની આજુબાજુના ક્ષેત્રના અને મુખ્યત્વે મહેસાણા જિલ્લાની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરાવત નમૂનાઓ જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વીથિને વિકસાવવા માટે મહેસાણા જિલ્લાની પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થતી પ્રાચીન પાષાણયુગન પથ્થરની વસ્તુઓથી શરૂ કરીને જુદા જુદા યુગની સંસ્કૃતિનું દર્શન થઈ શકે તેવા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. ૩. મહેસાણા જિલ્લાની ઔદ્યોગિક, કલા અને કારીગરીનું નિદર્શન કરાવતી વીથિ આ સંગ્રહાલયની ત્રીજી વીથિમાં ઉત્તર ગુજરાતની કલા કારીગરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દર્શાવવા માં મહેસાણા જિલ્લાના વિસનગરના ધાતુકામના કલાત્મક નમૂનાઓ, પાટણના પટોળાં, કાષ્ટ કલાકૃતિઓ તથા મા કામના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉપર્યુક્ત ત્રણ વીથિઓમાં પ્રદર્શિત નમૂનાઓ પૈકી કેટલાક મહત્ત્વના નમૂનાઓની વિગત નીચે મુજબ છે ૧. વલભીના મૈત્રક શાસકનું તામ્રપત્ર, ઈ.સ.ની ૭ મી -૮મી સદી, મૈત્રક સમય, વડનગર (જિ. મહેસાણા ૨. વરદમુદ્રામાં બૌદ્ધ પ્રતિમાનો ખંડિત હાથ, ધારિણી મંત્ર સાથે ઈ.સ.ની આશરે ૯મી સદી, તારંગા (તા. ખેરાઇ જિ. મહેસાણા) ૩. ચૌલુક્ય રાજા મૂળરાજ પહેલાએ અણહિલવાડ પાટણમાંથી આપેલ તામ્રપત્ર, ઈ.સ. ૯૮૭, કડી. હરિ મહેસાણા) ૪. નૃત્ય કરતી અપ્સરાની પથ્થરની મૂર્તિ, ઈ.સ. ની આશરે ૧૧મી સદી, લાડોલ, તા. વિજાપુર, જિ. મહેસાણા પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧૧૨૫ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ૨.પા.આર્ટ્સ એન્ડ કે.બુ.કૉમર્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત ડૉ. ક્રિષ્ના પંચોલી* આ સંગ્રહાલયની સ્થાપના ૧૯૬૦માં આ કૉલેજના ભારતીય સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ ડૉ. જે.પી. અમીને કરી હતી. અનેક પુરાતન ચીજવસ્તુઓ ખંભાત નગર તેમ જ તેની નજીકના નગરા, વડવા, કાણિસા, કોટેશ્વર, નેજા વગેરે સ્થળોએ પ્રવાસ કરીને પુરાવશેષો એકત્રિત કરી આ સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. આ સંગ્રહાલયમાં સચવાયેલ મોટા ભાગની મહત્ત્વની તમામ પ્રતિમાઓ, શિલ્પો, સિક્કાઓ, અભિલેખો વગેરેની નોંધ ચિત્રો સાથે માર્ગદર્શિકા નામક લઘુગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવામાં આવી છે. અહીં વિશેષતા એ છે કે વિષયને કેવળ માહિતીપ્રદ ન બનાવતાં તેને રસિક તેમ જ જ્ઞાનપ્રદ બનાવવાના ઉદ્દેશથી તેમાં ભૂમિકારૂપે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ નિરૂપ્યું છે. આ સંગ્રહાલયમાં ગણેશ-કાર્તિકેય, શૈવ દેવ-દેવીની મૂર્તિઓ, વૈષ્ણવ પ્રતિમાઓ, બ્રહ્મા તેમ જ શાક્ત દેવી પ્રતિમાઓ, જૈન શિલ્પો તથા અન્ય દિવ્ય સ્વરૂપોની પ્રતિમાઓ, તેમ જ પ્રકીર્ણ મૂર્તિ-શિલ્પોનું સુંદર પ્રદર્શન ગોઠવેલું છે. અહીં નોંધપાત્ર કેટલાક નમૂનાઓમાં શિવ-પાર્વતીની ૧૧મી સદીની આરસની યુગલ પ્રતિમાઓ, પાર્વતી, ચામુંડા, મહિષાસુરમર્દિની, વિષ્ણુનાં વિવિધ સ્વરૂપો, લક્ષ્મી, બ્રહ્માનાં વિવિધ સ્વરૂપો, સરસ્વતી સૂર્યાણી, ક્ષેમંકરી વગેરેનાં મનોહર શિલ્પો જોઈ શકાય છે. જૈન પ્રતિમાઓમાં તીર્થંકરની મૂર્તિ, પબાસન અને પરિકર, જૈન શાસન દેવી અંબિકા, ચક્રેશ્વરી વગેરેનાં વિશિષ્ટ શિલ્પો આરસમાં કંડારેલાં છે. તે ઉપરાંત અન્ય દિવ્ય સ્વરૂપોમાં અશ્વિનીકુમાર, યક્ષ, અપ્સરા, નંદી, ગરુડ, દિવ્યહરણ, સ્વર્ગારોહણ, મિથુન શિલ્પો સહિત કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે. અભિલેખો અને સિક્કા વિભાગમાં ત્રણ ફારસી અભિલેખો, પ્રતિમાલેખોનો સમાવેશ થાય છે. સિક્કાઓમાં ક્ષત્રપ, નવાબી સિક્કા અને વિદેશી સિક્કાઓનો સંગ્રહ છે. * પ્રાધ્યાપક, ભારતીય સંસ્કૃતિ, અમદાવાદ આમ, ખંભાતનું આ કૉલેજ મ્યુઝિયમ વિદ્યાર્થીઓ, સંશોધકો અને મુલાકાતીઓ માટે માહિતી અને જ્ઞાનવર્ધક કેન્દ્ર સમાન બની રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને કલા-સંસ્કૃતિની જાળવણીના માર્ગદર્શક સમાન બની રહે છે. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૬ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંબાલાલ રણછોડદાસ સુરા - મ્યુઝિયમ (આર્ટ્સ કૉલેજ- મોડાસા સંચાલિત) ડૉ. વિનોદ ઓ. પુરાણી * માનવીય પ્રગતિનાં બે સોપાન સભ્યતા અને સંસ્કૃતિ, સભ્યતા માનવીય વ્યવહારની પરમોચ્ચ સ્થિતિ બતાવે છે. સંસ્કૃતિ માનવીય વિકાસનું ઉદ્િભજ તત્ત્વ છે. સંસ્કૃતિ સંસ્કાર છે, સભ્યતા વ્યવહાર છે. મ્યુઝિયમો સંસ્કૃતિમંદિરો છે. સંસ્કૃતિનાં અભ્યાસ-કેન્દ્રો છે. આવું જ એક મ્યુઝિયમ મોડાસાના વિદ્યાસંકુલમાં, મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ દ્વારા સંસ્થાપિત આર્ટ્સ કૉલેજ- મોડાસા દ્વારા સંચાલિત છે. જેનું નામ અંબાલાલ રણછોડદાસ સુરામ્યુઝિયમ છે. જેની સ્થાપના સને ૧૯૬૫ના વર્ષમાં થઈ, એનું ઉદ્દઘાટન તે સમયના નિયોજન પ્રધાન શ્રી ગુલજારીલાલ નંદાજીના હાથે થયેલું. આ મ્યુઝિયમની સ્થાપનામાં તે સમયના આચાર્યશ્રી ડો. ધીરુભાઈ ઠાકર સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહન મહત્ત્વનાં હતાં. . ના મહાવિદ્યાલયો સાથે સંકળાયેલા હોય તેવાં મ્યુઝિયમો આંગળીના વેઢે ગણાય તેટલાં છે. તેમાંય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયની સાથે સંકળાયેલું « આ એક માત્ર મ્યુઝિયમ છે. એ વિદ્યાર્થીઓની ઇતિહાસ, પરંપરા, વારસો-વાતાવરણ અને અભ્યાસની જિજ્ઞાસાને પોષે છે. સંસ્કૃતિ અને ઇતિહાસના ગૌરવ વગરની પ્રજા વિકાસની પરમોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકતી નથી. આ મ્યુઝિયમ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ છે. એમાં ૪થી સદીથી ૧૭મી સદી સુધીના શિલ્પાવશેષો સંગ્રહાયેલા છે. આ શિલ્પો મોડાસાનગર અને મોડાસા પ્રદેશની ધરોહર છે. અમઓજારો : અહીં માઝુમ નદીની ખીણમાં આદિમાનવ નિવાસ કરતો હતો. લાખ વર્ષ પહેલાં માનવી સંસ્કૃતિના ઉદયનું પહેલું કિરણ અહીંયાં પ્રકટ થયું હતું. તે દર્શાવતાં પાષાણયુગનાં અશ્મઓજારો પુરાતત્ત્વવિદ્ સ્વ. શ્રી હસમુખ સાંકળિયા સાહેબ દ્વારા સ્વહસ્તે પ્રાપ્ત થયેલ- તે અહીં સંગ્રહાયેલ છે. સૂર્ય શિલ્પો : પછીથી વિકાસની પરિપાટીની વાત કરીએ તો, પ્રકૃતિનાં તત્ત્વોની ઉપાસના કરનાર માનવીઓને સર્વ પ્રથમ સૂર્ય દેખાયો, જગતનું ચક્ષુ સૂર્ય- લોકોએ તેને સર્વ પ્રથમ દેવ તરીકે સ્વીકાર્યો, તેને સાત અશ્વોના રથ ઉપર બેસાડી હૃદયારૂઢ કર્યો. અહીં સાત અશ્વોના સ્થ ઉપર બેઠેલા સૂર્યનારાયણની રેતિયા પથ્થરની ભગ્નમૂર્તિ છે, તો સફેદ આરસ પહાણમાંથી નિર્મિત સૂર્યનારાયણની હોલબુટ સાથેની મૂર્તિ પણ સંગ્રહાયેલી છે, મંડોવરના ભાગમાં રહેલ રેતિયા પથ્થરનું સૂર્યશિલ્પ પણ અહીં પ્રાપ્ત છે. કાળા અડદિયા પથ્થરમાંથી નિર્મિત સૂર્ય શિલ્પાવશેષ પણ અહીં જોવા મળે છે. માટીનાં પાત્રો : વિકાસની આ યાત્રાને કહી જતાં, અને માનવી ઘર બાંધીને કુટુંબ સાથે રહેવા લાગ્યો, તેના સાક્ષીરૂપ માટીનાં પાત્રો છે, માટીની ઈંટો છે. એના દ્વારા દેવળો અને સ્તૂપો બંધાતા, મોડાસાના ભૂતળમાંથી લગભગ ૩૦ ફૂટ નીચેથી મળી આવેલ આ પાત્રો મોડાસાના ઇતિહાસની, પટ્ટણ સો દટ્ટણની ગવાહી આપે છે, દેવની મોરીમાંથી મળી આવેલ સુપની ઈંટો ઈ.સ. ૪ સદીની પણ અહીં સંગ્રહાયેલી છે, મોડાસામાંથી મળી આવેલી આવી જ પાટલા ઈંટો અહીં જોવા મળે છે. * આર્ટ્સ કૉલેજ, મોડાસા પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૭ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણેશ શિલ્પો : માનવી પોતાનાં કાર્યો સુપેરે પાર પાડી શકે તેવી ઇચ્છા રાખતો રહ્યો છે. આ દૃષ્ટિથી વિઘ્નોના નાશક અને વિન-વિનાયક ગણેશની ઉપાસના આવી. સત તત્ત્વોનાં કાર્યોમાં આવતાં વિનોને તે વિધારે છે. ૦ તત્ત્વોનાં કાર્યોમાં તે વિઘ્નો ઊભાં કરે છે. અહીંયાં દુંદાળા ગણેશનું પાર્ષદોની સાથે બેઠેલું વિશાળકાય શિલ્પ છે. એ રેતિયા પથ્થરમાંથી નિર્મિત છે. તેના ભાલે ચંદ્ર છે તેથી ભાલચંદ્ર કે બાલચંદ્ર ગણેશ તરીકે તેમને ઓળખી શકાય. વિશાળ ખંડપીઠ ઉપર પીઠિકા સાથે, ઝીણી આંખોથી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિને વ્યક્ત કરતો ચતુર્ભુજ હાથમાંના બે ખંડિત હાથવાળો આ ગણેશનો શિલ્પાવશેષ નિહાળવા જેવો છે. તેમના મસ્તકની બન્ને બાજુના છેડેથી લટકતી, મધ્યકાળે શોભતી દામણી, રત્નવલયની પત્રરચના, હારપાંદડી, ગૂંથણી વગેરે કલાકારની અલંકારપ્રિયતા બતાવે છે. ગણપતિની સૂંઢ ડાબી બાજુએ અંકોડાવાળી શોભે છે. ગણેશની આ મૂર્તિનો શિલ્પાવશેષ શ્રેષ્ઠ કલાવિધાનનો નમૂનો છે. અહીં પ્રસન્નગણપતિનો શિલ્પાવશેષ આપણું ધ્યાન ખેંચે છે. સહજ રીતે ત્રિભંગે ઊભેલા પ્રસન્ન ગણપતિ, કમરના ભાગથી ખંડિત છે. આ અવશેષના ઉપરના ભાગથી સ્વાભાવિક રીતે ઊભા ગણપતિનો ખ્યાલ આવે છે. અહીંનાં સર્વ શિલ્પોમાં આ ગણેશશિલ્પ પ્રાચીન છે. લાંબા કાનવાળું આ શિલ્પ લંબોદર ગણેશનું છે. સહજ રીતે ચોથી પાંચમી શતાબ્દીનું આ શિલ્પ લાગે છે. બીજાં પણ ગણેશશિલ્પો અહીં છે, જે સતત મોદકપ્રિયતા ગણેશની વ્યક્ત કરે છે, તો તેમની કુંભોદરતા પણ દેખાઈ આવે છે. શિવપાર્વતીના વિવાહનું કલ્યાણ સુંદરકશિલ્પ: ઝરૂખાની પાટમાં નિમિત થયેલું પ્રકૃતિ અને પુરુષના વિવાહનું કલ્યાણ સુંદરક શિલ્પ અહીં છે. એમાં શિવપાર્વતીનો વિવાહ દર્શાવવામાં આવ્યો છે અને તે નિમિત્તે આનંદ વ્યક્ત કરતા નર્તકો નૃત્ય કરી રહ્યા છે. આ | શિલ્પ લગભગ ૧રમી શતાબ્દીનું છે. શામળાજીમાંથી મળેલું પાર્વતીનું શિલ્પ સઆયુધ અહીં સંગ્રહાયેલું છે. આ શિલ્પાવશેષ ઈ.સ.ની ૪ થી 'શતાબ્દીનો છે. સશક્તિકરણના આજના અભિયાન પહેલાં, આ અભિયાન શતાબ્દીઓ પહેલાં અહીં આરંભાઈ ચૂક્યું હતું તેમ આથી ન કહી શકાય ? મંડોવરમાં આરૂઢ શિવ-ભૈરવનાં શિલ્પો અહીં સંગ્રહાયેલાં જોવા મળ્યાં છે. એમાં કેટલાંકના હાથમાં રૂંડમંડ છે, મંડોવરમાં આરૂઢ ચંદ્રશેખર શિવનું કિરીટયુક્ત શિલ્પ કદાચ બૃહદ્ ગુજરાતમાં અન્ય જગ્યાએ જોવા ન પણ બ્રહ્માનાં શિલ્પ : પોતાના પાર્ષદની સાથે, હંસવાહનયુક્ત બ્રહ્માની સલેખ પ્રતિમા ઘણી જ પ્રાચીન છે. કાળા પથ્થરમાંથી નિર્મિત આ પ્રતિમા પણ ચોથી શતાબ્દી આસપાસની કહી શકાય. આ ઉપરાંત પ્રસન્નદાંપત્યને વ્યક્ત કરતું આકાશમાં ઊડવાની તૈયારી કરતું કિન્નર યુગલ, આભૂષણોની દારપંક્તિથી લદાયેલી ભગ્ન વિષ્ણમૂર્તિ, જૈન તીર્થકરોના શિલ્પાવશેષો, વરાહનારાયણનો ૧૩મી શતાબ્દીનો શિલ્પાવશેષ, સંસ્કૃત, અરબી, ફારસી અને દેવનાગરી શિલાલેખો, દીવાલના કોણના સર્વાલંકારથી સુશોભિત સુંદરીઓવાળાં ૧૨મી eતાબ્દીનાં શિલ્પો, માણસની સહેજ કામાવસ્થાને સૂચવતાં ઇરેટિક શિલ્પો, વગેરે પણ અહીં જોવા મળશે. મોડાસા અને મોડાસા પ્રદેશ ભગ્નમંદિરોનો દેશ છે. તે સૂચવતાં નાનાં-મોટાં અલાતચકો, શિખરના ભાગો અને તેમની ભિન્ન Dલીઓ અભ્યાસકોને આમંત્રે છે. અહીં પાળિયાઓ પણ સંગ્રહાયેલ છે. એમાં કાલંડદે પ્રબંધમાં ઉલ્લેખાયેલ બત્તડનો ળિયો છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૮ For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાષ્ટકલાના નમૂના આ સંગ્રહાલયમાં આજના નવા સ્થાપત્ય પ્રકારને કારણે નાશના આરે ઊભેલા કાષ્ટકલાના નમૂનાઓ પણ સંગ્રહવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં નગરમાંથી મળી આવેલ કાષ્ટકોતરકામવાળી-વેલબટ્ટાની ભાતવાળી, બારી ટોડલા સાથેની તેમજ લાત્મક વેલ-બુટ્ટાવાળી દરવાજા ઉપરની દ્વારશાખ પણ પ્રદર્શિત કરીને મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત લાકડાનો કલાત્મક પટારો, તેમજ લોખંડની ભાતયુક્ત પેટી, માટીના ભૌમિતિક આકારો પણ સંગ્રહવામાં આવ્યાં છે. છેલ્લે મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડતને કારણે ૧૯૪૨-૪૩માં મોડાસા નગરમાં લગભગ ૨૫૦ જેટલાં યરવડા ચક્રો, તે વખતની મોડાસાની સાત હજારથી દશ હજાર જેટલી વસ્તીમાં ફરતાં થયાં હતાં એક યરવડાચક્ર- રેંટિયો-પણ આજની પેઢીને સ્વાતંત્ર્ય સંગ્રામનો પરિચય આપતો અહીં મુકાયેલ છે. આ મ્યુઝિયમ જાહેર રજા, રવિવાર અને વેકેશનના સમય સિવાય દરરોજ બપોરના ૨ કલાકથી સાંજના પ-00 ક્લાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહે છે. તેને માટે માણસની વ્યવસ્થા છે. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળે કરી છે; તેમજ શનિવારના દિવસે સવારે ૮ થી ૧૧ તે ખૂલે છે. ગુજરાતના સંસ્કૃતિરસિકોને આ મ્યુઝિયમની મુલાકાતે આવવાનું નિમંત્રણ છે. એમની મુલાકાત અમારો આનંદ હશે ! • વિશેષમાં આ મ્યુઝિયમમાં ૧૫૦ જેટલા શિલ્પાવશેપ સંગ્રહાયેલા છે. જેમાંના ઘણાખરાનું ડોક્યુમેન્ટેશન યોગ્ય રીતે મ.સા. યુનિ.ના મ્યુઝિયોલોજીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના સહ્યોગથી થયેલું છે, આ મ્યુઝિયમ ઉત્તર ગુજરાત વર્તુળમાં સરકારમાં નોંધાયેલ છે. અહીંના શિલ્પાવશેષો આ પ્રદેશના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની જાગૃતિને કારણે સચવાયેલા છે તે નોંધવું જોઈએ. હાલમાં ગુજરાત રાજય મ્યુઝિયમ એસો.નો સહયોગ પણ મળે છે. ગુજરાત સરકારની ક્વચિત્ ક્વચિત્ અલ્પ ગ્રાંટ પણ મળે છે, ડો. વિનોદ પુરાણી પોતાની અધ્યાપકીય જવાબદારી ઉપરાંત રસ અને શોખથી આ મ્યુઝિયમની સાર-સંભાળની જવાબદારી સ્વીકારી તેના ડાયરેક્ટર તરીકે મહદ્ સેવાઓ આપે છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૨૯ For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન થાય છેઃ ભૂજનાં મ્યુઝિયમો નરેશ અંતાણી* આપણા પ્રાચીન સાંસ્કૃતિક કલાવારસાથી આજની પેઢી વિમુખ થતી હોય એવું લાગે છે, ત્યારે બીજી બાજુ આપણા આ સમૃદ્ધ વારસાનાં જતન અને રક્ષણ માટે મ્યુઝિયમમાં એનું કાળજીપૂર્વકનું જતન કરવામાં આવી રહેલ છે. મ્યુઝિયમો હવે અજાયબઘર કે માત્ર સંગ્રહસ્થાન નથી રહ્યાં. કેળવણીના ક્ષેત્રમાં મ્યુઝિયમોનું પ્રદાન પ્રતિદિન વધી રહેલ છે. મ્યુઝિયમ એ શાળાકીય, ઉચ્ચ શિક્ષણ અને લોકશિક્ષણનું અસરકારક માધ્યમ બન્યું છે એટલે જ મ્યુઝિયમો વધુ લોકાભિમુખ બને, લોકો અને મ્યુઝિયમ વચ્ચેનું તાદાત્મય વધુ ગાઢ બને એવા ઉદેશથી સારાય ભારતવર્ષમાં દર વર્ષે “જાન્યુઆરીની ૮મી તારીખથી ૧૪મી તારીખ સુધી” અખિલ ભારતીય મ્યુઝિયમ સપ્તાહ" ઊજવવામાં આવે છે. આ દરમ્યાન અનેક લોકસચિકર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ભારતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિનું મંગલાચરણ ઈ.સ. ૧૮૧૪માં થયું. પ્રથમ કલકત્તાનું ઇન્ડિયન મ્યુઝિયમ સ્થપાયું અને ત્યારથી આજ પર્યત ભારતમાં મ્યુઝિયમની સ્થાપના થતી રહી છે. મ્યુઝિયમ એ શિક્ષણ અને સંસ્કારનું નીક મનાય છેઅને એટલે જ વિશ્વમાં સૌથી વધુ મ્યુઝિયમ ધરાવતો દેશ ફ્રાંસ એ સૌથી વધુ સમૃદ્ધ અને સંસ્કારી દેશ છે, એ જ રીતે ભારતમાં પશ્ચિમ બંગાળ સૌથી વધુ મ્યુઝિયમો ધરાવે છે અને બીજે નંબરે આપણું ગુજરાત આવે છે, જે આપણા માટે ગૌરવપ્રદ હકીકત છે. એનાથી વધુ ગૌરવજનક હકીકત એ છે કે આપણા રાજયમાં એકથી વધુ મ્યુઝિયમો અમદાવાદ, એ પછી વડોદરા અને પાંચ મ્યુઝિયમો ધરાવતું ભૂજ શહેર એ ત્રીજા ક્રમે આવે છે. વળી રાજયનું સૌથી જૂનું મ્યુઝિયમ પણ ભૂજ શહેરમાં છે. મ્યુઝિયમ એ પ્રવર્તમાન સમાજમાં લોકશિક્ષણનું એક અસરકારક માધ્યમ બની રહે છે. રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ અને યુગોની ઉત્તરોત્તર પ્રગતિનું જ્ઞાન પુસ્તકોમાં મળે એ કરતાં મ્યુઝિયમમાં જીવંત રીતે મળે છે. ત્યારે કચ્છના ઇતિહાસ અને વિકાસની યાત્રાનો ખ્યાલ આપતાં અનેક મ્યુઝિયમો ભૂજમાં આવેલાં છે, જેનો પૂર્ણ પરિચય ઉપયોગી થઈ રહેશે. ભૂજમાં ખાસ કરીને નૃવંશશાસ્ત્ર તથા બહુહેતુક મ્યુઝિયમો આવેલાં છે. અહીં રાજ્ય સરકાર સંચાલિત એક મ્યુઝિયમ છે. જયારે અન્ય ચાર મ્યુઝિયમ ટ્રસ્ટ સંચાલિત છે. કચ્છ મ્યુઝિયમ કચ્છના ઐતિહાસિક પાટનગર ભૂજેમાં ગુજરાતનું તથા પશ્ચિમ ભારતનું સૌથી જૂનું, ભારતનાં સદી વટાવી ચૂકેલાં પ્રથમ દશ મ્યુઝિયમો પૈકીનું કચ્છ મ્યુઝિયમ” આવેલું છે. કચ્છ મ્યુઝિયમનું સંચાલન રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ સંગ્રહાલય ખાતા દ્વારા કરવામાં આવે છે, જેની વડી કચેરી વડોદરા ખાતે આવેલી છે. આ ખાતાના સંચાલન હેઠળ રાજ્ય ભરમાં કુલ તેર મ્યુઝિયમો આવેલાં છે. કચ્છ મ્યુઝિયમ કચ્છનું એકમાત્ર સરકારી મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમનું નામ મુંબઈના તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનના નામ પરથી “ફર્ગ્યુસન મ્યુઝિયમ” પડ્યું, ૧૯૪૮માં ભારતના કેટલાંક રજવાડાઓનાં વિલીનીકરણ વખતે કચ્છનું પણ વિલીનીકરણ થતાં ત્યારથી લોકોમાં આ મ્યુઝિયમ “કચ્છ મ્યુઝિયમ” તરીકે ઓળખાયું, જે નામ આજ પર્યત ચાલુ રહ્યું છે. કરછ એ ચારે બાજુ સમુદ્ર અને રણથી ઘેરાયેલા ટાપુ જેવો વિસ્તાર છે. કાચબા જેવો આકાર ધરાવતો આ * માનદ સંપાદક, ‘વલો કચ્છડો", ૩, નાગરની વંડી, છઠ્ઠી બારી, ભૂજ-કચ્છ, ૩૭૦ ૦૦૧ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૩૦ For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસ્તાર “કચ્છ” તરીકે ઓળખાય છે. અહીંની પ્રજા ખડતલ, સહનશીલ અને મહેનતુ છે. અહીંની ભોમકા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી વિવિધતાવાળી છે. આ સંસ્કૃતિને “કચ્છ મ્યુઝિયમ"ના જુદા જુદા પંદર વિભાગોમાં સુંદર રીતે રજુ કરવામાં આવી છે. મ્યુઝિયમને કચ્છનો “ભોમિયો” ગાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે પુરાતન કાળનાં અનેક સંભારણાંઓને જાળવી રાખતા આ મ્યુઝિયમમાં શિલાલેખો, સિંધુ સંસ્કૃતિના અવશેષો, શિલ્પ સ્થાપત્ય, વિશાળ કરછ પ્રદેશની વિવિધ માનવ જાતિઓ, ચિત્રકલા, ધાતુ-શિલ્પ, સિક્કા, વસકલા, કચ્છી આભૂષણો, કચ્છની બેનમૂન ચાંદીકલા, કછી હથિયારો, કચ્છનું વહાણવટું ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાનને લગતા અનેક નમૂનાને સુંદર રીતે જાળવી રાખવામાં આવ્યા છે. ગુજરાતના આ પ્રાચીન મ્યુઝિયમના દરેક વિભાગની આછેરી ઝલક અહીં પ્રસ્તુત છે. પ્રાચીન કાળમું જયારે ધાતુની શોધ નહેતી થઈ, ત્યારે માનવી પોતાની જરૂરિયાત માટે હથિયાર તરીકે પથ્થરનાં ઓજારોનો બનાવીને ઉપયોગ કરતા, દોઢ લાખથી દશ હજાર વર્ષ જૂના મનાતા આ સમયને પ્રાચીનાશ્મ, મધ્યાશ્મ તથા અંત્યાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સમયનાં પથ્થરનાં ઓજારો કચ્છમાંથી મળે છે, જેને આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ સિંધુ સંસ્કૃતિનાં છિદ્રોવાળાં ઠીકરાં, શંખની બંગડીઓ. માટીનાં પાત્રો પણ પ્રાપ્ત થયેલ છે, જે અહીં મોજૂદ છે. ઉપરાંત કચ્છના ખીરસરા નેત્રા અને ખડીર બેટનાં ધોળાવીરા ગામેથી સિંધુ સંસ્કૃતિનું મુદ્રાંક ૧૯૭૪માં મળેલ છે. ગુજરાતમાં આ પ્રકારનું મુદ્રાંક માત્ર લોથલમાંથી જ મળેલ છે. ભારતમાં પણ આ પ્રકારનું શીલ દુર્લભ છે. મુદ્રાંકમાં એક શૃંગી પશુ અને સિંધુ લિપિના અક્ષરો જોઈ શકાય છે. શિલાલેખોના વિભાગની અંદર ઈ.સ. ૪ થી સદીથી ૧૮મી સદી સુધીના શિલાલેખો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જે ક્ષત્રપ શિલાલેખો પ્રાપ્ત થયેલ છે તેના સૌથી વધારે કચ્છમાંથી ભૂજથી ૮૮ કિ.મી. દૂર આવેલા અંધૌ ગામેથી પ્રાપ્ત થયેલ છે, જે કચ્છમાં ક્ષત્રપોની મોટી વસાહત હોવાનાં પર્યાપ્ત કારણો રજૂ કરે છે. ગુજરાતમાં આભીરોનો એકમાત્ર લેખ ભૂજથી ૧૦૦ કિ.મી. દૂર પશ્ચિમે આવેલા દોલતપુર ગામેથી શક સંવત ૨૫૪, ઈ.સ. ૩૩રનો આભીર રાજા ઈશ્વરદેવનો છે. પાળિયા લેખમાં અણહિલવાડ પાટણના વાઘેલા રાજા સારંગદેવનો સંવત ૧૩૩૨, માગસર સુદ ૧૧ શનિવાર, તા. ૧-૧૨-૧૨૭૫નો છે. આ ઉપરાંત બીજા અભિલેખો સંવત ૧૭૦૬, સંવત ૧૬૭૪ અને સંવત ૧૮૦૦ વગેરેના છે. શિલ્પવિભાગમાં ઈ.સ. ૧૦મી સદી દરમ્યાન કચ્છમાં કેરા, કોટાય, પુંઅરો અને કંથકોટ ગામે સુંદર શિલ્પમય સુંદર મંદિરનું નિર્માણ થયેલ છે, જેના અવશેષો તથા જૈન અને વૈષ્ણવ સંપ્રદાયોનાં સ્થાપત્ય નજરે પડે છે. લખપતના દોલતપુર ગામેથી પ્રાપ્ત થયેલ ત્રીજી સદીનું સૂર્યમસ્તક બેનમૂન છે. પ્રસ્તશિલ્પની સાથે ધાતુશિલ્પના મનમોહક નમૂનાઓ અહીં પેશ કરેલ છે, જેમાં સમભંગમાં ઊભેલા અભય મુદ્રાવાળા ભગવાન બુદ્ધની કાંસ્ય પ્રતિમાના કમલાસન પર બ્રાહ્મી લિપિમાં લખાણ છે. જેમાં આ પ્રતિમા નાગસિંઘ નામક ભિક્ષકે પોતાની માતા સમાન ગુરુ કીર્તિદેવની સ્મૃતિમાં કરાવ્યાની નોંધ છે. પ્રતિમાનું લખાણ બ્રાહ્મી લિપિમાં હોઈ એનો સમય ઈ.સ. ૬,૭ મી સદીનો મનાય છે. રાવશ્રી ભારમલજી પહેલાએ સને ૧૬ ૧૭ માં ચાંદીની કોરીનું ચલણ શરૂ કર્યું, ત્યારથી સને, ૧૯૪૯ સુધીનો સંગ્રહ અહીં મોજૂદ છે. દેશી રાજયોમાં નિઝામ હૈદરાબાદ પછી કચ્છ એવું રાજય હતું કે જેના ચલણમાં નોટોનું નાણું શરૂ કરેલ, પરંતુ તે કોઈ પણ કારણે અમલમાં આવી શકેલ નહીં. કાષ્ઠકળાનાં નારાયણ સરોવર ગામેથી મળેલ ૧૯મી સદીનાં દ્વારની જોડ પરની કોતરણીમાં મૂકેલ પુષ્પની દરેક ભાત અલગ છે. એ જ પ્રમાણે બીજાં દ્વારોની પણ ફૂલપત્તીની કોતરણી અજોડ છે, તેમ અશ્વમુખવાળા ડામચિયા પણ સુંદર છે. કચ્છ પ્રદેશની જત, કણબી, વણિક, રબારી, ભરવાડ, કોળી, આહિર, મેઘવાળ તથા ભણસાળી કોમોનો પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૧ For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજગર, મગર, બેક ગ્રાઉન્ડ અને તે કુદરતી રહેઠાણ * * જ સુંદર ગોઠવવામાં પહેરવેશ તેમ નિવાસ રજૂ કરતા ડાયરામાઓ નૃવંશવિ પાગમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત અહીં કચ્છી ગાડાંઓ પણ છે. આ કોમોની પરંપરાગત ઘરવખરી તેમ આભૂષણો પણ આ વિભાગમાં છે. આ વિભાગની ગોઠવણી પુનઃ સુંદર રીતે કરવામાં આવી છે. ચિત્રકળા વિભાગમાં જુદા જુદા રાગ તેમ રાગિણી દર્શાવતી રાગમાળાનાં ચિત્રો તેમ જ ઉદયપુર મેવાડ વગેરે શૈલીનાં ચિત્રો કચ્છના મહારાવોનાં ચિત્રો, કચ્છી મહાપુરુષો, અલ્લારખા, શિવાજી, ઉમરશી, જરાદી, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા, કચ્છના ક્રોમવેલ જમાદાર ફત્તેહમહમ્મદનાં ચિત્રો તથા સાઈઠ ફૂટ લાંબો તાજિયાનો પટ તથા એકાવન ફૂટ લાંબો કાગળ પરનો નાગ પંચમીની અસવારીનો પટ ધ્યાન ખેંચે છે. આ બે ચિત્રપટ એ સમયના લોકોના સ્થાન પ્રમાણેનાં પહેરવેશ વગેરેનું નવજીવન રજૂ કરે છે. કચ્છ શૈલીમાં દોરાયેલાં રામાયણનાં બાલકાંડનાં લઘુચિત્રો પણ અહીં પ્રદર્શિત છે. પ્રાકૃતિક ઇતિહાસ વિભાગમાં વન્ય પ્રાણીઓ સિંહ, વાઘ, દીપડા, રીંછ, વિવિધ પક્ષીઓ, અજગર, મગર, કિડીખાઉ અથવા પેગોલિન, જંગલી ગધેડા, ઓરિકસ વગેરેના નમૂનાઓ બેક ગ્રાઉન્ડ અને ફોર ગ્રાઉન્ડમાં રજૂ કરેલ છે. આ નમૂનાઓ એનાં પ્રાણી પોતાના અસલ કુદરતી રહેઠાણમાં હોય એવા જ લાગે છે. આ વિભાગ સંગ્રહાલયના શતાબ્દી ભવનમાં સુંદર ગોઠવવામાં આવ્યો છે. ૧૯૮૩ના વરસમાં કીડીખાઉ પ્રાણી ભૂજમાં જોવા મળેલ હતું. આ પ્રાણીનો ખોરાક કીડી, ઝીણા જીવડા તથા ઊધઈ છે. વસ્ત્રકળા તથા લોકકળા વિભાગમાં અજોડ આભલા ભરતના નમૂનાઓ આહીર ભરત, રબારી ભરત, મોચી ભરત, કાપડ પર થતું રોગાની કામ, બાંધણી, ચણિયા ચોળી ઉપરાંત બળદ ઊંટનો શણગાર અહીં નજરે પડે છે. માટીનાં વિવિધ પ્રકારનાં રમકડાં, હાથીદાંતની વિવિધ વસ્તુઓ તેમ જ મોતીકામના વિવિધ નમૂનાઓ આકર્ષક લાગે છે. વિવિધ ધાતુના નમૂનાઓમાં ધાતુનાં વાસણો, કાઠી કોમમાં વપરાય છે એવા ડબરા, અલંકૃત દીવીઓ, લેમ્પ, કમંડળ, ફુવારો, એસ્ટ્રોલોબ અને સને ૧૮૧૧માં કચ્છમાં ભૂજમાં બનતી ઘડિયાળનો નમૂનો ધ્યાન ખેંચે છે. આ ઘડિયાળનું ડાયેલ ચાંદીનું છે. સોના તથા ચાંદી અને મીનાકામની કળામાં વિવિધ વસ્તુઓ રજૂ કરેલ છે. કચ્છનું ચાંદી પરનું કોતરણીકામ જગવિખ્યાત છે, જે “કચ્છ વર્ક” તરીકે ઓળખાય છે (ચિત્ર ૧૮-૨૦). ઉમરશી જરાદી આ કામ માટે જાણીતા કલાકાર હતા. ચાંદીની સુરાહી, નકમદાની, ઘોડાનો હાર, અલંકારો, ચાંદીનાં તાળાં, સાબુદાની, ચાંદીની પ્લેટમાં રજૂ થયેલ દુષ્યત-શકુંતલાનું દૃશ્ય, મીનાકારી કામનાં બટન, સોનાનો મુકુટ, હીરા વગેરે શોભાયમાન છે. કચ્છના સાગરખેડુ જાણીતા છે. કચ્છી વહાણોના નમૂનાઓની પ્રતિકૃતિ, જેવી કે મચ્છીઆરી, હોરા, દંગી, ભંગી, બંગલો વગેરે દર્શાવેલ છે. શિષ્ટ સંગીતનાં સાધનો ઉપરાંત નાગફણી, એકતારો, ચંગ, ઢોલક, નગારાં, ત્રાંસાં જેવાં લોકવાદ્યો અહીં છે. કચ્છી લોકવાદ્ય સુરંદો, જોડિયાપાવા, કાન વગેરે ઉમેરવામાં આવ્યા છે. હથિયાર વિભાગમાં વિવિધ પ્રકારનાં કચ્છી શસ્ત્રો અને આયુધો પ્રદર્શિત થયેલ છે. હવે એ ઉદ્યોગનું સ્થાન સૂડી-ચપ્પએ લીધું છે. ૧૯૭૧માં ભારત પાક યુદ્ધ દરમ્યાન પાકે ભૂજ પર ફેકેલ ૭૫૦ રતલના વજનનો નેપામ બોમ્બના ટુકડાઓ અહીં પ્રદશિત થયેલ છે. નાની ગડૂદિયો તોપ” ધ્યાનાકર્ષક છે. આ મ્યુઝિયમના પ્રાંગણમાં સને ૧૬૨૨ની સાલ ધરાવતી પોર્ટુગીઝ તોપ તથા કિલ્લા પરથી નીચે પડી ફાટે એવી ઘંટાકાર તોપ “મોર્ટાર' રાખવામાં આવી છે. હિજરી સન ૧૨૨૬ની બનાવટની મૈસુરના સુલતાન ટીપુએ કચ્છના જમાદાર ફતેહમહમ્મદને ભેટ આપેલ અરબી લખાણવાળી “હૈદરી” તોપ અહીં પ્રાંગણમાં રાખવામાં આવી છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૨ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોસ્ટલ સ્ટેશનરીનો નવો વિભાગ તાજેતરમાં શરૂ કરાયો છે, જેમાં આઝાદી પહેલાંનાં દેશી રાજ્યોનાં પોસ્ટલ સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, કોર્ટ ફી, કવર ઉપરાંત આઝાદી પછીની ટપાલ ટિકિટો પ્રદર્શિત કરાયેલ છે. સને, ૧૯૭૭માં આ મ્યુઝિયમને ૧૦૦ વર્ષ પૂરાં થતાં એની શતાબ્દીની ઉજવણી ૧૯૭૮માં થઈ. આ મ્યુઝિયમના નવા મકાનની પાયાવિધિ થઈ હતી, એમાં પ્રાકૃતિક ઇતિહાસ વિભાગ શરૂ કરાયો છે. એમાં કચ્છમાંથી પ્રાપ્ત જીવાશ્મો તથા કચ્છના ખડકો અને ખનીજોના નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત આગળ જોયું એમ પ્રાણીઓનાં ડાયરામાઓ છે. મ્યુઝિયમના મધ્ય ખંડની મધ્યમાં માંડવીના જૈન દેરાસરમાંથી મળેલ કાઇ કળાના સુપ્રસિદ્ધ ઐરાવત હાથીને વિશાળ કાચના આવરણની નીચે મૂકવામાં આવેલ છે. આ ઐરાવતની ભારત સરકારે ૨૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી હતી. મ્યુઝિયમથી ઘનશ્યામનગર જતાં રસ્તાને “કચ્છ મ્યુઝિયમ માર્ગ” નામ આપવામાં આવ્યું છે. કચ્છ મ્યુઝિયમ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે. જેમાં ચર્ચાસભા, વ્યાખ્યાનો, પ્રદર્શનો, કચ્છની હસ્તકલાઓનું પ્રદર્શન તથા નિદર્શન, વિવિધ સ્પર્ધાઓ વગેરે અવારનવાર યોજાય છે. દર જાન્યુઆરી માસ દરમ્યાન ભારતભરનાં મ્યુઝિયમ “મ્યુઝિયમ સાહ”નું આયોજન કરે છે. એ દરમ્યાન ભૂજના આ મ્યુઝિયમમાં પણ સપ્તાહ દરમ્યાન મુલાકાતીઓને મ્યુઝિયમમાં પ્રવેશ વિનામૂલ્ય મળે છે. મ્યુઝિયમની પ્રવેશ ફી બે રૂપિયા છે. સંશોધકો, વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ફી રૂપિયા એક છે. બુધવાર અને સરકારી જાહેર રજામાં સંગ્રહાલય બંધ રહે છે. આયના મહેલ આયના મહેલ એટલે અરિસાનો મહેલ અને એ ભુજ શહેરની મધ્યમાં દરબારગઢના ચોકમાં આવેલ છે. આ આયના મહેલને તા. ૧-૧-૭૭ના રોજ કચ્છના મહારાવશ્રી મદનસિંહજી સાહેબે કચ્છની પ્રજાને અર્પણ કરેલ છે. આ આયના મહેલનું બાંધકામ રાવશ્રી લખપતજીએ ઈ.સ.૧૭૫૦ની આસપાસ એટલે કે આજથી અઢીસો વર્ષ પહેલાં કર્યું હતું. રાવશ્રી લખપતજીના પિતા રાવશ્રી દેશળજી વિશે કચ્છની પ્રજાને ઘણું જ માન હતું. રાવશ્રી દેશળજી એટલા તો પ્રજાવત્સલ હતા કે, પ્રજાની એક ઉક્તિ થઈ હતી કે ‘દેશરા પરમેશ્વરા'. આ સમયે એટલે કે અઢારમી સદીમાં ભારતનો ઇતિહાસ અંધાધૂંધીથી ભરેલો હતો, ત્યારે કચ્છમાં તદ્દન ઊલટું જ હતું. રાવશ્રી દેશળજીના સમયમાં કચ્છનો વિકાસ શરૂ થયો એમ કહીએ તો ખોટું નથી, એમના સમયમાં ભૂજ શહેરને ફરતા કોટ, આલમપનાહનો ગઢ અને ભૂજિયાનો ગઢ બંધાયા. અમદાવાદનો સૂબો શેર બુલંદખાન કચ્છ પર ચડી આવ્યો, ત્યારે ભૂજિયાના ગઢનું કામ પૂરું થયું ન હતું, તે વખતે કચ્છના ભાયાતો સાથે રાવશ્રી દેશળજીને સારો સંબંધ હતો. મુઘલ સલ્તનતમાં ઔરંગઝેબ પછી મહમદશાહ ગાદીએ આવ્યો, ત્યારે મુઘલ સલ્તનત નબળી પડી અને તેનાં તાબાનાં જુદાં જુદાં રજવાડાં સ્વતંત્ર બન્યાં. શેર બુલંદખાન ગુજરાતનો સૂબો બન્યો અને કચ્છ પર ચડી આવ્યો. પરંતુ રાવશ્રી દેશળજી સામે એ ફાવ્યો નહીં. રાવશ્રી દેશળજીએ પોતાના પુત્ર લખપતજીને મહમદશાહના મૃત્યુ પછી એની વાંસે દિલ્હીમાં રાજય ઉત્સવ યોજાયો એમાં મોકલ્યા હતા. આ ઉત્સવમાં રાવશ્રી લખપતજી પર મુઘલ બાદશાહ ખુશ થયો અને કચ્છના મહારાજાઓને “મિરજા ઇલ્કાબ તથા માઈ મુરાતીબ” સોનાની માછલીની ભેટ આપી. રાવશ્રી દેશળજી પછી લખપતજી ગાદીએ આવ્યા. રાવશ્રી લખપતજી સાહિત્ય, સંગીત, સંસ્કૃત તથા વિવિધ કળાના શોખીન હતા અને એણે શરૂઆતથી જ કચ્છમાં હુન્નર તથા કારીગરીને વિકસાવવાનું કામ શરૂ કર્યું. રાવશ્રી લખપતજીમાં કલાકારોમાં છૂપી કલા શોધી કાઢવાની કુનેહ હતી અને એને કારણે એણે એક રામસિંહ નામના માલમને શોધી કાઢયો અને એને કાચ, લોખંડ વગેરે ઉદ્યોગોમાં નિપુણતા મેળવવા માટે ઉત્તેજન આપ્યું. એ રામસિંહે દેશ પરદેશમાં જઈ અને ત્યાં જુદી જુદી જાતનું જ્ઞાન મેળવ્યું. શરૂઆતમાં તો એ તોપ બનાવનાર કારીગર તરીકે કામ પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧, ૧૩૩ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા, પરંતુ ધીમે ધીમે માટીકામ, મીનાકામ, કાચકામ, ચાંદીકામ વગેરેની કળામાં પણ એમણે નિપુણતા મેળવી હતી. રાવશ્રી લખપતજીએ ઈ.સ. ૧૭૪૧ થી ૧૭૬૦ સુધી રાજ્ય કર્યું, પરંતુ આ ૨૦ વર્ષની અંદર કચ્છની કળાકારીગરી સમૃદ્ધિની ટોચે પહોંચી. લખપતજીને સાહિત્યપ્રેમીઓ તથા કળાસ્વામીઓ તરફ માન હતું. ભારતમાં તથા કદાચ દુનિયામાં પ્રખ્યાત એવી વ્રજ ભાષાની પાઠશાળા પણ એમણે સ્થાપી અને આ પાઠશાળામાં કવિઓનું સર્જન થયું. ગુજરાતના જાણીતા કવિ દલપતરામ પણ આ શાળાના વિદ્યાર્થી હતા. રાવશ્રી લખપતજીએ મુધલ બાદશાહનો દબદબો જોઈ કચ્છમાં પણ એમણે કંઈ કરવાનો મનસૂબો કર્યો. એમની મહેચ્છા કચ્છમાં એક મોટો મહેલ બાંધવાની હતી અને એ ઉદ્દેશ પાર પાડવા માટે રામસિંહ માલમે તૈયારી બતાવી અને આખરે ભૂજના આયના મહેલની શરૂઆત થઈ. આયના મહેલમાં જવા માટે દરબારગઢના મુખ્ય દરવાજામાંથી પસાર થઈ સામે પ્રાગમહેલ આવે છે, એની બાજુમાંથી પસાર થઈ પછી એક ચોકમાં કે જેમાં રાજાશાહીના વખતમાં દિવાળીના દિવસોમાં દારૂખાનું ફોડાતું એ ચોકમાંથી પસાર થઈ, પગથિયાં ચડી અને પહેલે મજલે આયના મહેલમાં જઈ શકાય છે. આયના મહેલ એ પ્રથમ એક સાધારણ જૂનો મહેલ હતો. એના અમુક ખાસ ભાગને પસંદ કરી આયના મહેલ બનાવવામાં આવ્યો છે. આ આયના મહેલમાં દીવાને આમ, દીવાને ખાસ, ઉનાળામાં તાપથી બચવા પાણીનાં ફુવારાવાળી ખાસ વ્યવસ્થાવાળી બેઠક, ખાનગી રૂમ અને આયના હૉલ એમ વ્યવસ્થા કરી, રૂમની ચારે બાજુ છૂટથી ફરી શકાય એવી લોબીઓ છે. મુંબઈ ગેઝેટિયરની નોંધ પ્રમાણે આ આયના મહેલ તૈયાર કરવાનું બે લાખ પાઉન્ડ એટલે એ વખતની ૮૦ લાખ કોરી એટલે લગભગ પચ્ચીસ લાખ રૂપિયા જેટલું ખર્ચ કરવામાં આવ્યું અને આ કામ સને ૧૭૫૦ની આસપાસ પૂરું થયું. આયના મહેલની રચનાનો સાધારણ ખ્યાલ આમ આપી શકાય : પ્રથમ મુઘલકાલીન પ્રવેશદ્વાર વટાવ્યા બાદ દીવાનેઆમ આવે છે. અહીં લાકડા પર કોતરકામ સારું છે. ત્યાર બાદ સાદા ફુવારા અને હોજવાળો રૂમ આવે છે. અહીં હોજની વચ્ચે બેઠક છે. ચારે તરફ થાંભલા તેમ જ ભીંતો ઉપર હસ્તચિત્રો અને તસવીરો મૂકવામાં આવી છે. હોજના કિનારાની પાળી ઉપર મીણબત્તીઓ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શીતળ ફુવારા ઊડતા હોવાથી ગરમીના દિવસોમાં પણ ઠંડક અનુભવાય છે. ફુવારાનું પાણી આયના મહેલથી લગભગ એક હજાર ફૂટ છેટેથી એક ઊંચી ટાંકીમાંથી આવે છે. આ ટાંકી નીચે એક કોઠાવાવ નામનો કૂવો છે. જેમાં રેંટ ચલાવવાથી કૂવા ઉપરની ઊંચી ટાંકીમાં પાણી પડે છે. આ પાણી માટેના પાઈપમાંથી દરબારગઢમાં આયના મહેલ સુધી લઈ જવામાં આવેલ છે. એ વખતે લોખંડના પાઈપો ન હતા, પરંતુ માટીના પાઈપો પણ બહુ જ સારા અને પાકા બનાવવામાં આવ્યા છે. આયના મહેલની અંદર જ્યારે સંગીત હોય, ફૂવારાનું પાણી ઊડતું હોય, અરિસામાં સેંકડોની સંખ્યામાં દીવાઓનું પ્રતિબિંબ પડતું હોય અને ઠંડી ખુશનુમા હવા ચાલતી હોય, ત્યારે આ બધાંથી વાતાવરણ ઘણું જ આહ્લાદક બને છે. ફુવારાનું પાણી મહેલ બહાર નીકળી જાય એને માટે યોગ્ય ગટરો પણ કરવામાં આવી છે. રાજાશાહીના વખતમાં કાળી ચૌદશ અને દિવાળીને દિવસે કચેરી બેસે એટલે કે રાજા પોતે બેસતા અને સંગીત ચાલુ થતું. ફુવારાના હૉલ બાદ એક આયનાવાળો હોલ છે, જેનું માપ ૪૬ ફૂટ × ૪૦ ફૂટ અને ઊંચાઈ ૧૬ ફૂટની છે. આ રૂમની બહાર થાંભલાઓ ઉપર આયનાઓ જડવામાં આવ્યા છે. આ લાદીઓ ઉપર સુંદર ઓપ ચડાવવામાં આવ્યો છે. દીવાલોમાં આરસ જડવામાં આવ્યો છે અને વચ્ચે વચ્ચે લવેલ જડવામાં આવેલ છે. પાછળ લૉબીમાં પ્રકાશનિયંત્રણ થાય એવા વિવિધ રંગના કાચ જડવામાં આવ્યા છે. આ કાચ પણ સ્થાનિક બનાવટના છે. આમ, ૨૦૦ વર્ષ પ૨ કચ્છની કળા-કારીગરી કેટલી ઉચ્ચ કક્ષાની હશે, એનો ખ્યાલ આવી શકે. અહીં એક ભૂજના સુથારે બનાવેલ લાકડાંનાં કમાડ છે, જેના પર અદ્ભુત કોતરણી છે અને એમાં પથિક – દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૪ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથીદાંતની નકશી મૂકવામાં આવી છે. આ કારીગરીની ખાસિયત એ છે કે હાથીદાંતની તદન પાતળી ચીપોમાંથી હાથી, ઘોડા અને અન્ય પશુ તથા માનવ આકૃતિ બનાવી જડવામાં આવી છે. આજે કોઈ કારીગર આવું કમાડ તૈયાર કરે તો એને ૨ થી ૩ વર્ષ લાગી જાય અને કહેવાય છે કે આ કમાંડ ઈ.સ. ૧૭૦૮માં ભૂજના માધવ નામના સુથા માત્ર ૪CO કોરી એટલે અંદાજે રૂપિયા સોનું મહેનતાણું લઈ કરી આપેલ છે. હૉલના થાંભલા તેમ જ દીવાલોમાં અરીસા જડવામાં આવ્યા છે. છત ઉપર પણ આરસ તેમજ વેલબૂટાનું કામ છે. વચ્ચેના ૮ ફૂટ x ૮ ફૂટ ના રૂમની અંદર બાજુની ભીંતો ઉપર આરસનું કામ છે. કાળા સોનેરી રંગની મુઘલાઈ ઢબની ફૂલવેલ અને કાચના સુંદર પાંદડાઓ જડી મૂકવામાં આવ્યો છે. બાજુની ભીંતોમાં પણ આયના જડવામાં આવ્યા છે. વચ્ચે રાવશ્રી લખપતજીને નીચે ઢોલિયો મૂકવામાં આવ્યો છે. આ ઢોલિયા ઉપર એઓશ્રીને ભેટ મળેલી રત્નજડિત મૂઠવાળી તલવાર અને ઢાલ રાખવામાં આવેલ છે. આ જગ્યાએથી જ મહારાવશ્રીએ સાહિત્ય સાધના કરી હતી, તેમ જ ખાનગી બેઠક પણ અહીં જ મળતી હતી. આ ઉપરાંત પ્રજ તરફથી મળેલ ભેટના નમૂનાઓ જેવા કે, કાચકામના નમૂનાઓ, હાંડીઓ, ઝૂમરો, ઘડિયાળો વગેરે રાખવામાં આવ્યા છે. એક ઘડિયાળ તો એવું છે કે જે સમય, તારીખ, તિથિ, સૂર્ય, ચંદ્રનો ઉદય અને અસ્ત તથા મહિનો બતાવે છે. ચારે દિશામાં જુદા જુદા ચંદાઓ રાખવામાં આવ્યા છે. આયના મહેલની રચના કરવામાં આવી, ત્યારે વીજળીની શોધ થઈ ન હતી એટલે એ વખતે રોશની કરવા માટેની મીણબત્તી તથા તેલના દીવા મૂકવામાં આવતા હતા. મીણબત્તીઓ મૂકવા માટે હાંડી તથા ઝૂમરની રચના કરવામાં આવી છે. આ ગોઠવણી એવી સુંદર કરવામાં આવી છે કે બધે સ્થળે પ્રકાશ ફેલાઈ જાય. આયના મહેલને દિવસમાં જોવા કરતાં મીણબત્તીની રોશનીમાં રાત્રે જોવો આહલાદક લાગે છે. આયના મહેલમાં એ વખતે જવાથી મુઘલ દરબારમાં જાણે પ્રવેશ્યા હોઈએ એવો અનુભવ થાય છે ! - આયના મહેલમાં કેટલાક નવા વિભાગો ઉમેરી તા.૧-૧-૭૭ના “મદનસિંહજી મ્યુઝિયમ અને તા. ૧૧-૮૨ના “કલાઅટારી કચ્છ” ની રચના કરવામાં આવેલી. આ નવા વિભાગોમાં નાગપંચમીની નીકળતી અસવારીની કચ્છી કમાંગરી શૈલીના ચિત્રપટો ઉપરાંત અસવારોની પાલખી, ગરમ પાણી માટેનું વરાળયંત્ર, રાજવી પોષાક, રાજ્યકાળ વખતના કેટલાક દસ્તાવેજો, અલભ્ય તસ્વીરો, કરચ્છી રાજવીઓની તસવીરો, અસવારીમાં નીકળતા નિશાન-ડંકા, માહિ મુરાતીબ, કચ્છી ચલણના સિક્કા, લગ્નની ચોરી વગેરે મૂકવામાં આવેલાં છે. છેલ્લે કેટલાક સમયથી આયના મહેલના સંચાલકો દ્વારા “કચ્છી પ્રવાસી માહિતી કેન્દ્ર” શરૂ કરવામાં આવેલ છે, જે આ માહિતી કેન્દ્રમાં કચ્છ આવતા પ્રવાસીઓને વિનામૂલ્ય કચ્છના પ્રવાસનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ આયના મહેલ દ્વારા મહેલ તથા મ્યુઝિયમ અંગે પ્રકાશ તથા રંગીન પોસ્ટકાર્ડ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહીં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે. દર શનિવારે બંધ રહેતા આયના મહેલનો સમય સવારના ૯ થી ૧૨ તથા બપોરનો ૩ થી ૬:૩૦ નો છે. પ્રવેશ ફી રૂ. ૧૦/- છે. પ્રાગમહેલ મહારાવશ્રી પ્રાગમલજી બીજા (ઈ.સ. ૧૮૬૦ ૧૮૭૫)ના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવેલા પ્રાગમહેલનો દેખાવ બહારથી ચર્ચ જેવો લાગે છે, જેની બાંધણી ઈટાલિયન છે. આ મહેલની બાંધણીના પથ્થરો કચ્છના અંધૌ ખાતેથી લાવવામાં આવેલ છે. આ મહેલમાં કચ્છ રાજ્યનો દરબાર ભરાતો, જ્યારે અમુક ખંડો મહારાવના અંગત ઉપયોગ માટે અનામત રહેતા. રાજ્યની લાઇબ્રેરી પણ આ મહેલમાં રહેતી. હાલ આ મહેલની પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૫ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યમાં આવેલ “દરબાર હૉલ' લોકો માટે ખુલ્લો મુકાયો છે. મહેલની ઉપ૨ આવેલ ટાવર લોકોને જોવા અપાય છે, જો કે હાલ ટાવર બંધ છે, પરંતુ ટાવરની ટોચ પરથી ભુજનું દૃશ્ય ખૂબ જ નયનરમ્ય દેખાય છે. શરદબાગ પેલેસ મહારાવશ્રી ખેંગારજી ત્રીજા (વિ.સ. ૧૮૭૬ ૧૯૪૬)ના સમયમાં આ ઉદ્યાન તથા મહેલ બનાવવામાં આવેલ છે. કચ્છના છેલ્લા રાજવી મદનસિંહજીનું આ સત્તાવાર નિવાસસ્થાન રહેલ હતું. આ ઉદ્યાનમાં મનમોહક ફૂલો ઝાડ વગેરે રોપવામાં આવેલ છે. રાજાશાહીના વખતમાં અહીં બોટનિકલ ગાર્ડન હતો. મહારાવશ્રી મદનસિંહજીનાં નિધન પછી આ ઉદ્યાન તથા પૅલેસ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે. (ચિત્ર ૨૧) આ મહેલમાં મહારાવશ્રીની અંગત વસ્તુઓ અને ભેટ મળેલ વસ્તુઓ રાખવામાં આવેલ છે. આઠ ફૂટ લાંબા હાથીદાંત સાથેનું ઘડિયાળ અદ્વિતીય છે. આમ ભૂજનાં વિવિધ મ્યુઝિયમોમાં કચ્છનો ભવ્ય લાવારસો અકબંધ જળવાયો છે. શરદબાગ જોવાની ફી રૂ. ૫ છે. નોંધ : ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે ભારે વિનાશ વેર્યો અને ખાસ કરીને કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ અને રાપર શહેરોને લગભગ નેસ્તનાબૂદ કરી નાખવા જેવી જ પરિસ્થિતિ ઊભી કરી. કચ્છમાં થયેલી વ્યાપક નુકસાનીથી ભૂજ શહેરના આ સંગ્રહાલયો પણ બચી શક્યાં નથી, અગાઉના વર્ષોમાં આવેલા ધરતીકંપો સહન કરી ગયેલાં આ સંગ્રહાલયો આ ધરતીકંપ ખમી શક્યાં નહીં, આ લેખ તૈયાર થઈ રહ્યો છે ત્યારે હાલ ભૂજના તમામ મ્યુઝિયમો જાહેર જનતા માટે અચોક્કસ સમય માટે બંધ છે. વિનાશક ધરતીકંપથી શહેરના આ તમામ સંગ્રહાલયોને વ્યાપક અથવા થોડે ઓછે અંશે નુકસાન થયેલ છે. કચ્છ મ્યુઝિયમની સ્થાપના પછી ૧૮૮૪માં બંધાયેલી આ ઇમારત ને વ્યાપક હાનિ થયેલ છે (ચિત્ર ૨૨). પ્રથમ મજલો ધ્વસ્ત થઈ ગયેલ છે (ચિત્ર ૨૯). સંગ્રહાલયના સંગ્રહને થયેલ નુકસાનનો અંદાજ મેળવવાનું ચાલુ છે. સંગ્રહાલયને પુનઃ ધબકતું કરવા રાજ્ય સરકારે કાર્યવાહીઓ શરૂ કરી દીધેલ છે. આ જ રીતે આયના મહેલ, શરદબાગ અને ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયને પણ વ્યાપક નુકસાન થયેલ છે. આ સંગ્રહાલયોની ઇમારતોને ખાસ કરીને વધારે પ્રમાણમાં જફા પહોંચેલ છે. આ સંગ્રહાલયોને પુનઃ ધબકતા કરવામાં ખૂબ જ સમય લાગી જાય તેમ છે. આ માટે વ્યાપક નાણાં ભંડોળની જરૂર પડે તેમ છે, સરકાર તો આ ખાનગી સંગ્રહાલયોને તેના ધારાધોરણ અનુસાર નાણાકીય મદદ કરશે જ. પણ આપણા શ્રેષ્ઠીઓ કે જેઓ ધાર્મિક સેવાકાર્યમાં નાણાંભંડોળ આપવામાં ક્યારેય પાછા પડયા નથી. આ શ્રેષ્ઠીઓ આપણા સંગ્રહાલયો કે જે જ્યાં આપણી કલા, સંસ્કૃતિનો વારસો જળવાઈ રહેલ છે તેને પુનઃ બેઠાં કરવા માટે, મદદ કરવામાં પણ પાછી પાની નહીં કરે તેવી શ્રદ્ધા છે. પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૧૩૬ For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છની લોકકલા સંસ્કૃતિનું ભાતીગળ સંગ્રહાલય : ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ ભરત ‘કુમાર’ પ્રો.ઠાકર કચ્છની સમૃદ્ધ લોકકલા કારીગરી અને લોક સાહિત્યનું કલાત્મક રસદર્શન કરાવતા સંગ્રહાલય ‘ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ”નું આ ૨૧મું વર્ષ ચાલી રહ્યું છે. (અર્થાત્ આ વર્ષે ૧૨મી નવેમ્બર, ૨૦૦૧ અને સોમવારન રોજ તેની ૨૧મી વર્ષગાંઠ અને ૨૨મો સ્થાપના દિન ઉજવાશે). બે દાયકા પૂર્વે આરંભાયેલ આ સંગ્રહસ્થાન છેલ્લ નવ વર્ષોથી જાહેર પ્રદર્શનાર્થે ખુલ્લું પણ મુકાયું છે. (ચિત્ર ૨૩) પરંતુ કચ્છનાં અન્ય સંગ્રહસ્થાનોની સરખામણીએ આ મ્યુઝિયમ કચ્છમાં થોડું અલ્પપરિચિત રહ્યું છે. ઇતિહાસ-પુરાતત્ત્વ-સંશોધનના સામયિક “પથિક'ના આ વર્ષે ‘સંગ્રહાલય વિશેષાંક' રૂપે પ્રસિદ્ધ થઈ રહેલા અ દીપોત્સવી અંકના માધ્યમ દ્વારા રામસિંહજીભાઈએ સ્થાપેલા આ વિશિષ્ટ સંગ્રહાલયનો વિગતે પરિચય પ્રસ્તુત કર્યો છે. એમના લગભગ છ દાયકાનાં સંશોધનોની ઝલક અને ઝાંખી એમણે સ્થાપેલા સંગ્રહસ્થાનમાં જોવા મળે છે. કચ્છનું સંસ્કાર-દર્પણ ! ‘સંગ્રહાલય’ની શાસ્રીય પરિભાષા કે વ્યાખ્યામાં મૂકી શકાય એવા મુખ્ય ત્રણ ‘સંગ્રહાલયો’ કચ્છમાં છે અને તે તમામ જિલ્લા-મથક ભુજમાં આવેલાં છે : (૧) કચ્છના રાજવી યુગની ઝાંખી કરાવતું શાહી સંગ્રહસ્થાન ‘આયન મહેલ’, (૨) કચ્છનાં પુરાતત્ત્વીય અને ઐતિહાસિક સ્મારકોનું દર્શન કરાવતું વૈવિધ્યસભર ‘કચ્છ મ્યુઝિયમ‘ તથા (૩ કચ્છના સમૃદ્ધ લોકકલા વારસાનું જેમાં પ્રતિબિંબ ઝીલાયું છે, એવું કચ્છના સંસ્કાર-દર્પણ સમું ‘ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ.' વળી, તેના વર્ગીકરણના આ તફાવત ઉપરાંત આ ત્રણેય સંગ્રહાલયો સંચાલનની દૃષ્ટિએ પણ પાયાગત ભે ધરાવે છે. આયના મહેલ એ કચ્છના રાજપરિવાર દ્વારા સ્થપાયેલું છે, તો કચ્છ મ્યુઝિયમ ગુજરાત સરકારન સંગ્રહાલય ખાતાના સંચાલન હેઠળ છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ એ એક વ્યક્તિનું વિરાટ સર્જન છે અને તેના સર્જક છે શ્રી રામસિંહજીભાઈ કાનજીભાઈ રાઠોડ (૧૯૧૭-૯૭). સંસ્કૃતિ દર્શન' સંગ્રહાલય ઊભું કરીને તેના સર્જકે જાણે કચ્છધરાના ઉદરનો અસબાબ ઉઘાડ્યો છે. કચ્છન ભૂમિજાત સંસ્કૃતિનાં અભિજાત અંગો અને રંગોની અભિવ્યક્તિ પ્રત્યક્ષ કરવા તથા કચ્છી લોક સંસ્કૃતિની છાયા અને તેની અનેરી રંગતની તાસીર દર્શાવતું આ એથ્નોલોજિકલ મ્યુઝિયમ અને સ્ટડી સેન્ટર ઊભું થયું છે. ગુજરાતના મૂર્ધન સાહિત્યસ્વામી અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના તત્કાલીન અધ્યક્ષ સ્વ. ઉમાશંકરભાઈ જોશી (૧૯૧૧-૮૮)$ શુભારંભ પ્રસંગે તેની ઓળખ આપતાં નોંધેલું કે ‘વિવિધતામાં એકતા કેળવવાની ભારતની યુગો જૂની સાધના કચ્છના ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન, જહાજવિદ્યા, લોકકલા, સાહિત્ય આદિ દ્વારા ઓળખવા માટે આ સંસ્થાને આરંભ થયો છે.' સંસ્કૃતિની સાર્વજનિક સંસ્થા આ સંગ્રહાલયમાં પ્રવેશી તેની જાણકારી મેળવીએ તે પૂર્વે તેની સ્થાપનાની આછેરી પૂર્વભૂમિકા પણ જાણ્ લઈએ. રામસિંહજીભાઈએ યુવાનીથી જીવનના અંત લગી શિલ્પ-સ્થાપત્ય, લોકસાહિત્ય, લોકકલા, ઇતિહાસ, ભાષ અને ભુસ્તરશાસ્ત્ર જેવાં કચ્છનાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધન જારી રાખ્યું હતું. ૧૯૩૨ના અરસાથી તેઓએ અ સંગ્રહાલયમાં પ્રદર્શિત કચ્છ સંબંધી પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરેલું. * મકાન નં.૪૬બી, ‘શિવમ્’ વૃન્દાવન નગર, વૈશાલી સિનેમા રોડ, અંજાર (કચ્છ) ૩૭૦ ૧૧૦ ફોન : (૦૨૮૩૬) ૪૦૧૩( પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૭ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતી આ વિપુલ સંસ્કાર સમૃદ્ધિ અને સામગ્રી જીવનભરના પરિશ્રમથી એકત્રિત થઈ, ત્યારે એનો સમુચિત વિનિયોગ કરતી અને તેના ગૌરવનો પરિચય કરાવતી એક સાર્વજનિક સંસ્થા સ્થાયીભાવે ' ઊભી કરવાની ફુરણાના ફળસ્વરૂપે દટ્ટી મે, ૧૯૭૭ના રોજ “ક સંસ્કૃતિ દર્શન આર.આર.ટ્રસ્ટ” ની રચના થઈ અને ભુજમાં ‘ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ' નામનું ભવન સ્થાપી તેમાં સંગ્રહાલય-સહ-અભ્યાસ કેન્દ્ર ચાલુ કરવા તથા તે દ્વારા કચ્છની લોકકલા અને કચ્છની પ્રાચીન-અર્વાચીન અભ્યાસ સામગ્રીના અધ્યયન, સંશોધન અને નિદર્શનની પ્રવૃત્તિને વિકસાવવાનું ધ્યેય રખાયું. ત્રણ વર્ષ બાદ ૧૨મી નવેમ્બર, ૧૯૮૦ અને બુધવાર(ગુરુપંચમ)ના દિવસે ભુજમાં આ ભાતીગળ સંગ્રહાલયની સ્થાપનાના શ્રીગણેશ મંડાયા. ધીરે-ધીરે તેનું સુચારુ આયોજન ઘડાતું ગયું, સામગ્રીઓ ગોઠવાતી ગઈ અને સંકુલ વિકસતું ગયું. ૧૯૯૧માં તેના ‘ચોરા-ચબૂતરા-પરબ” વિભાગનું પૂજય સંત શ્રી મોરારીબાપુના હસ્તે ઉદ્ઘાટન થયું અને રજી જુલાઈ, ૧૯૯૨ (આષાઢી બીજ)થી તે પ્રજાના પ્રદર્શનાર્થે ખુલ્લું મુકાયું. ૧૯૯માં આ યુઝિયમને રામસિંહજીભાઈએ ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન સોસાયટીને વિધિવત્ સુપરત કર્યું હતું. કચ્છીયત'નો મઘમઘાટ ભારતના વિશિષ્ટ પ્રકારના અને અનોખા આકારના લોકસંસ્કૃતિના આ અભિનવ સંગ્રહાલયમાં પાંચ હજાર વર્ષ પૂર્વેની સિંધુ સંસ્કૃતિના મોહેંજો ડેરોથી શરૂ કરીને આજ સુધીના કચ્છ પ્રદેશના સંસ્કૃતિ-સંસ્કારનાં પ્રાચીનઅર્વાચીન નમૂના અને તેની અભ્યાસ-સામગ્રીનાં સાધનો અહીં સચવાયા છે. તેમાં કલા, સાહિત્ય, કારીગીરી, ઇતિહાસ, ભૂશાસ, પુરાતત્ત્વ વગેરેનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં લગભગ ૪, ૫૦૦ જેટલી વસ્તુઓ અને ૧,૫૦૦ જેટલા અલભ્ય એવા ગ્રંથોનો સંચય થયેલો છે! સંપૂર્ણ સંગ્રહાલય વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે ગોઠવાયેલું છે, જેથી દેશી-વિદેશી અભ્યાસુઓ માટે એક પ્રમાણભૂત સંદર્ભ કેન્દ્રની ગરજ સારશે. ભુજ શહેરની નૈઋત્ય, વિખ્યાત યુબિલી ગ્રાઉન્ડ મૂકીને ભુજ-માંડવી ધોરીમાર્ગ (કોલેજ રોડ)ઉપરથી જમણે એક ફાંટો દિધામેશ્વર મહાદેવના મંદિર તરફ જાય છે. એ પેટા રસ્તે પ્રવેશતાં ડાબે ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર આવેલું છે. લોકકલાનું આ સમગ્ર સંકુલ ૧,૪૯ર ચોરસ મીટરના પરિસરમાં વિસ્તરેલું છે. અને | ‘કચ્છીયત'થી મધમધે છે. સંગીતનાં સૂરોથી સ્વાગત ! સંકુલમાં પ્રવેશતાં ગ્રામ્ય પ્રદેશના ઘરની જૂની રચના પ્રમાણેની ‘ડેલી’ આવે છે, જેમાં સંગીતનાં આઠ સૂરોવાળી ઘંટડીઓના મધુર ઝંકાર પ્રવેશનારનું હાર્દિક અભિવાદન કરે છે ! રામાયણના પ્રસંગો પર આધારિત ( કમાંગરી શૈલીનાં સુંદર ચિત્રો, જે તેરા જાગીરના દરબારગઢમાં આવેલ છે, તેની બહુરંગી પ્રતિકૃતિની ચિત્રમાળા - ડેલીની ત્રણ ભીતો પર જોવા મળે છે. ડેલી વટાવી પ્રાંગણમાં પ્રવેશતાં સંસ્કૃતિદર્શન સંકુલનું મુખ્ય મકાન નજરે પડે છે. દૂરથી જોતાં તે મકાનની બહારની ભીંતો અને મોહેં જો ડેરોની પ્રતીકાત્મક ચિત્રલિપિ લગાવેલી દેખાય છે. આ વિશાળ પ્રદર્શન કક્ષ લંબ ગોળાઈવાળો (ઊંધા “યુ' અક્ષરના આકારનો) છે અને તેના “પ્રવેશક'માં ત્રણ દરવાજા છે. આમાં ડાબી તરફના દરવાજેથી પ્રવેશી પ્રદર્શન નિહાળતાં જમણી બાજુના દરવાજામાંથી બહાર નીકળવાની વ્યવસ્થા છે તથા સામેની વચ્ચેનો દરવાજો યુ આકારની મધ્યમાં રહેલા નાના પ્રદર્શન-ખંડમાં જવા માટેનો છે. આ મુખ્ય પ્રદર્શન કક્ષનાં પગથિયાં ચડી ‘પ્રવેશકમાં પ્રવેશતાં સામે ગ્રામ્ય પ્રદેશોની મહિલાઓ વહેલી સવારે ઊઠીને દળણાં દળતી તે મોટી “હાથઘંટી' (જે ભુજોડીના પાલીકા દ્વારા અપાયેલી છે) અને “ચરખા'ની અસલ વસ્તુઓ મૂકવામાં આવી છે. ફ્રાન્સમાં પેરિસ ખાતે યોજાયેલા ‘ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા'નું સ્વ. સુલેમાન જુમાએ જે નોબત પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ -૧૩૮ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગાડીને મંગલાચરણ કરેલું એ મૂળ નોબત (અને તેના પર સુલેમાન બાપાના ચિત્ર સહિત)ખૂણામાં રખાયેલ છે. ‘પ્રવેશક'માં કચ્છી ભરત અને મોતીકામનાં નમૂના અને તોરણો આવકારે છે. પ્રદર્શન કક્ષમાં પ્રવેશ હવે આપણે બે દરવાજ ધરાવતા “યુ' આકારના પ્રદર્શન કક્ષમાં ડાબા દરવાજેથી પ્રવેશ મેળવીએ. આપણી સંસ્કૃતિમાં દરેક માંગલિક કાર્યોની શરૂઆત “શ્રી ગણેશાય નમ:' થી થાય છે, તેમ અહીં પ્રવેશતાં ગણેશજીનાં વિવિધ આકાર-પ્રકારનાં લોકકલા શૈલીમાં કપડાં પર આલેખાયેલાં ભરત-ચિત્રો છે. અહીં એક વિભાગમાં (ઘરેણાં, ધન કે અગત્યનાં દસ્તાવેજો સાચવવાનાં જુદા જુદા આકારનાં ત્રાંબાનાં પાત્રો રખાયાં છે. તો વળી બીજા એક વિભાગમાં ભૂસ્તરવિદ્યા, ભૂગોળ, પુરાતત્ત્વ, પ્રાગૈતિહાસ અને ઇતિહાસ જેવા થોત્રીય વિજ્ઞાનો (ફિલ્ડ સાયન્સ)ના નમૂના રખાયા છે. અહીં તમને ૧૮૭૩ની સાલના કચ્છનાં જૂના નકશાઓ પણ નિહાળવા મળશે. અન્ય એક વિભાગમાં પ્રાચીન લેખન સામગ્રીના નમૂના રખાયા છે, જેમાં કાચ, ચીનાઈ માટી અને ધાતુના ખડિયા, કલમ, કાગળનો વીંટો રાખવાની ધાતુની ભૂંગળી, કોટાયમાંથી પ્રાપ્ત સરસ્વતીની મૂર્તિ, વિધિન લેખ (પષ્ટિ)લખવા માટે રખાતું કાઇનું પાત્ર વગેરેનો સમાવેશ થાય છે. પ્રદર્શન કક્ષની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે સામસામી ભીંતોના ઉપરના ભાગમાં કાચના શોકેસમાં વસ્તુઓ પ્રદર્શિત થઈ છે, જયારે તેની નીચેના સળંગ ભાગમાં પ્રાચીન પુસ્તકોનો ભંડાર ભર્યો છે. કચ્છની સંસ્કૃતિની ઝલક અને ઝાંખી કરાવતાં પ્રાચીન સ્થળો અને પુરાવશેષોની શ્રી રાઠોડની સુંદર તસવીરો અને શ્રી એલ.સી. સોનીનાં તૈલચિત્રોનું પ્રદર્શન પણ મુકાયું છે. આગળ ચાલતાં, ધાતુ-પાત્રોની બનેલી વિવિધ કલાત્મક પૂજન-સામગ્રીઓ (મર્તિઓ. દીપમાળાઓ ઈત્યાદિ) ગોઠવાયેલી છે. તો એ પછી સંગીતનાં વિવિધ કાઠ-સાધનો પણ મુકાયેલાં છે. ભાતીગળ સામગ્રીનાં દર્શન એ પછીના વિભાગમાં ગૃહિણીઓના રોજ વપરાશની વિવિધ ચીજવસ્તુઓ (જેવી કે ખાંડણી-દસ્તો, વેલણ, તવેથો, ઢીંચણિયા વગેરેનાં) કાઠ-નમૂના, વિવિધ હથિયારો, ઘર વપરાશનાં ત્રાંબા-પિત્તળનાં વિવિધ ભાતીગળ વાસણો અને સાધનો, શરીર પર પહેરવાનાં ચાંદીનાં નાના પ્રકારનાં વિવિધ આભૂષણો, સિક્કાઓ તેમ જ જૂની ચોપાટ અને શતરંજના નમૂના પણ અહીં પ્રદર્શિત થયા છે. મોજડીથી લઈને મોડ સુધીનાં મોતીકામ અને ભરતકામનાં વસ્ત્રાલંકારોથી શોભતું અને બાજોઠ પર મુકાયેલું “રબારી-વરરાજા'નું પૂતળું પણ આકર્ષક છે. પ્રદર્શન કક્ષનો વળાંક લેતાં બીજા ભાગમાં કમાંગરી શૈલીનાં અસલ ચિત્રો, મોતીકામથી ભરેલાં ઘરેણાં, માટીકામનાં રમકડાં અને માટીનાં પાત્રો, વિવિધ વસ્ત્રાલંકારો, ઊની નામદાના નમૂના, પાબુદાદાના પરચાઓ નિરૂપતું કાપડ પર આલેખાયેલું વિશાળ ચિત્રપટ્ટ વગેરે રજૂ થયાં છે. રબારીઓનાં ઘરના આલેખો તેમ જ ગુજરાતના વિખ્યાત ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમારનાં કમાંગરી શૈલીનાં ચિત્રો (૧૯૭૧-૭૨) અહીં જુદી જુદી જગ્યાએ નજરે પડે છે. અહીં એક વિભાગ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતો પણ છે. આવો, મધ્યસ્થ ખંડમાં લંબ ગોળાકાર કક્ષ પૂર્ણ કરીને સામેના આ મધ્યસ્થ ખંડમાં પ્રવેશતાં અહીં લાગેલાં કચ્છના વિવિધ મહાનુભાવોનાં સુંદર તૈલચિત્રો ખાસ ધ્યાન ખેંચે છે. અહીં પણ વિવિધ પુસ્તકોનો ખજાનો ભર્યો છે, જેમાં ભગવદ્ગોમંડળના નવ ભાગોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે દોરેલાં મૂળ ચિત્રો અહીં પ્રદર્શિત થયાં છે. યુસુફ મહેરઅલી પર સંબોધાયેલો તારીખ ૧૮મી મે, ૧૯૩૯ વાળો ગાંધીજીનો લખેલો મૂળ પત્ર પોસ્ટના કવર સહિત અહીં સચવાયેલો છે ! પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૯ For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રદર્શન કક્ષની પછીત પાછળના ધોરીમાર્ગ પર પડે છે. તેનું આમુખ-દર્શન' પણ કલાત્મક અને પ્રતીકાત્મક છે. જાણે કોઈ સાંસ્કૃતિક કાર્યના મંગલાચરણ સબબ ગોઠવેલા ‘બાજોઠ'ની અને તે ઉપર ખુલ્લા ગ્રંથની વિરાટ કદની પાકી પ્રતિમાઓ સહિતનું આ આમુખ-દર્શન પદચાલકોને ઘડીભર ઊભા રાખી ધ્યાન આકર્ષિત કરે છે. આમ, વ્યક્તિગત રીતે શ્રી રામસિંહજીભાઈનું અને સંસ્થાગત રીતે તેમના સંસ્કૃતિ દર્શન સંગ્રહાલયનું આ સ્થળ કચ્છના લોક સાંસ્કૃતિક ક્ષેત્રે એક અવિસ્મરણીય સ્થાન બની રહે છે. ફરી શ્રી ઉમાશંકર જોશીનું વિધાન યાદ કરીએ તો ‘ઇતિહાસ તો દૂરના ભૂતકાળને સાચવે છે.નજીકનો ભૂતકાળ તો આ પ્રકારની સંસ્થાઓમાં સચવાય છે અને ભવિષ્યને પ્રેરે છે.' ‘ચોરો-ચબૂતરો-પરબ’ વિભાગ સંસ્કૃતિ દર્શન સંકુલનો બીજો નાનો ઉપવિભાગ બાજુમાં આવેલો છે. સંસ્કૃતિ દર્શનની બહાર નીકળ્યા પછી વચ્ચેનો રસ્તો ઓળંગી સામેના ‘ચોરો-ચબૂતરો-પરબ'ના નામે ઓળખાતા આ ખુલ્લા વિભાગમાં જઈ શકાય છે. ગ્રામ્ય લોક સંસ્કૃતિની તાસીર અને તસ્વીરને તાદશ કરતા અહીંના ભાતીગળ માહોલમાં કેસર-ચોરો, તુલસી-પરબ, ચબૂતરો, વિશાળ પારણું, લોકજાતિનાં ભંગાઓનાં હુબહૂ મોડેલ ઊભાં કરાયાં છે. ભારતીય સંસ્કૃતિ દર્શનનું આ ઓપર એર મ્યુઝિયમ' કહી શકાય. કેસર ચોરાનું પ્રવેશદ્વાર કાષ્ઠકલા અને શિલ્પકલાથી દીપી રહ્યું છે. કેસર ચોરામાં જન્મથી મૃત્યુ પર્યન્ત ઉપયોગમાં લેવાતા વિવિધ માટીકામનાં પાત્રો, વાસણો અને નમૂના રખાયાં છે. ટુંડા(વાંઢ)નાં રબારીઓ તથા બન્નીનાં માલધારીઓનાં ભૂંગાં તેની અસલ આંતરિક સજાવટ સાથે ઊભાં કરાયાં છે. પાસે જ કચ્છી આલેખકામથી ઓપતી તુલસી પરબ કૉલેજ રોડ પર આવેલી છે, જેનું ઉદ્ઘાટન પ્રખર રામાયણી સંત મોરારીબાપુના શુભ હસ્તે કરવામાં આવેલ. અહીં કચ્છની જ જુદી જુદી વનસ્પતિઓ વાવી ઉછેરવામાં આવી છે. અહીંના ‘કમ્મઠાણ'માં સમયાંતરે કચ્છી લોક કલાકારોને આમંત્રી એમની બેનમૂન કળાકસબની કારીગરીનું પ્રત્યક્ષ નિદર્શન પણ ગોઠવવામાં આવે છે. આમ, ના લોકકલા ગૃહ કલાકારો અને પ્રજા વચ્ચે જીવંત સંપર્ક અને સેતુ સ્થાપે છે. સ્કૃતિ દર્શનના સ્વપ્ર-દેષ્ટા આ સંગ્રહાલય સંકુલના સંસ્થાપક શ્રી રામસિંહજીભાઈ રાઠોડ કચ્છની લોકકલા અને સંસ્કૃતિના એક અચ્છા ધર્મી હોવા ઉપરાંત કચ્છના ભૂસ્તર, ભૂતળ અને પર્યાવરણના પણ ઊંડા અભ્યાસી હતા. શ્રી હરીન્દ્રભાઈ દવેએ યોગ્ય જરીતે તેમને ‘કચ્છી માનવતીર્થ' કહીને બિરદાવ્યા છે. ! તેઓ ખરે જ વ્યક્તિ મટીને સમષ્ટિ (સંસ્થા)બની ગયા erul. સાઉથ એશિયા પબ્લિશિંગ કંપની (દિલ્હી)દ્વારા પ્રકાશિત અને શ્રી.એલ.કે.ગુપ્તા દ્વારા સંપાદિત ‘બાયોગ્રાફી ન્ટરનેશનલ’(મેન ઍન્ડ વિમેન ઑફ એચિવમેન્ટ ઍન્ડ ડિસ્ટ્રિકશન), ભાગ-૩ જો (આવૃત્તિ ૧૯૯૧)માં તેમના વિશે જે નોંધ લેવાઈ છે, તે આ મુજબ છે : 12 શ્રી રામસિંહજી કે.રાઠોડ, ભારતીય લેખક અને માજી સરકારી નોકર, કચ્છ (ભારત)માં ૮મી સેમ્બર, ૧૯૧૭માં જન્મ, શિક્ષણ એમ.એસસી., ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં સેવાઓ આપી : પૂર્વેના કચ્છ રાજ્યના ગલ ખાતાના વડા અને ગુજરાત રાજ્યના વન અધિકારી, ૧૯૪૮માં ગુજરાતમાં ખનિજ સંપત્તિની આગાહી કરી, ૯૫૧માં દરિયાઈ કાંઠા સામે રેતીના આક્રમણને વિસ્તરતું અટકાવ્યું, કચ્છ પ્રદેશની લોક સંસ્કૃતિ ઉપર અધ્યયન, ૯૫૯માં ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન' ગ્રંથ પ્રકાશિત, ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છના સ્થાપક ટ્રસ્ટી, આયના મહેલ અને નસિંહજી મ્યુઝિયમ-ભુજના ટ્રસ્ટી, ગુજરાત રાજ્ય હસ્તકળા વિકાસ મંડળના ડાયરેકટર, કચ્છી રામાયણ ‘કચ્છ બ્રેન્ડ રામરાંધ' પર સંશોધન (જે હવે પ્રકાશિત), ઉપરાંત બીજાં પુરસ્કારો અને પારિતોષિકો..." પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૦ For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહાર અને સમાપન ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક સમૃદ્ધિથી સભર પુસ્તક “કચ્છનું સંસ્કૃતિ દર્શન” માટે દ્વિભાષી મુંબઈ રાજ્યનું પારિતોષિક (૧૯૬૦), કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૬૨) અને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૩) ઉપરાંત કચ્છશક્તિ ઍવૉર્ડ (૧૯૯૫)અને ગુજરાત સંગીત-નાટ્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર(૧૯૯૭)થી રામસિંહજીભાઈની સાહિત્યિક સાંસ્કૃતિક સાધના સમ્માનિત થઈ હતી. એંસી વર્ષની ઉંમરે ૨૫મી જૂન, ૧૯૯૭ના રોજ એમનું નિધન થતાં કચ્છ સંસ્કૃતિ, અસ્મિતા અને સમગ્ર કચ્છીયતનો એક સંનિષ્ઠ પ્રહરી ગુમાવ્યો હતો. કાકા કાલેલકર, ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે ઉપરાંત અન્ય સાહિત્ય સ્વામીઓ તેમના આ લોકકલા કેન્દ્રની મુલાકાતે આવી ગયા છે. પ્રસંગોપાત્ત અહીં મેળાવડા, પરિસંવાદો અને સંભાષણો પણ ગોઠવાતાં રહે છે. સ્થાનિક સર્વશ્રી નીતાબેન કે. જોશી અને ભારતબા એમ. જાડેજાની પરામર્શ સેવાઓ પણ જિજ્ઞાસુઓને મળી રહે છે. કચ્છી ભાષા, કમાંગરી કલા, રાગ અને લોકસાહિત્યના અપ્રાપ્ય એવા નમૂના તથા અભ્યાસ સામગ્રીનો લાભ વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, સંશોધકો, રસજ્ઞો લઈ શકે તે માટે કેન્દ્ર શનિવાર સિવાય દરરોજ નવી બાર વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને નિઃશુલ્ક નિહાળી શકાય છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૧૪૧ For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “રાજકોટના વોટસન મ્યુઝિયમમાં પ્રદર્શિત લોકકલાનાં તત્ત્વો” ડૉ. હસુતા એસ. સેદાણી* મ્યુઝિયમ એ પ્રવર્તમાન લોકશાહી સમાજરચનામાં લોકશિક્ષણનું અસરકારક અને અધિકૃત માધ્યમ છે. રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ તથા ઉત્તરોત્તર પ્રગતિનું જ્ઞાન મ્યુઝિયમ દ્વારા જીવંત રીતે પ્રાપ્ત થાય છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતનાં મ્યુઝિયમોમાં ગુજરાતનો બીજો નંબર અને રાજકોટનું વોટસન મ્યુઝિયમ ગુજરાતનાં મ્યુઝિયમોમાં બીજા નંબરે છે. કલા અને પુરાતત્ત્વવિદ્યાના અનુરાગી જહોન વૉટસનના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખેલ છે. બહુહેતુક એવા આ મ્યુઝિયમમાં ઘણા વિભાગો છે. અહીં લોકસંસ્કૃતિનાં તત્ત્વો માનવજાતિ વિભાગ-પ્રવેશતાં પહેલા મજલામાં છે. એમાં પ્રવેશતાં જમણી બાજુએ ત્રણ શોકેઇસમાં સૌરાષ્ટ્રની રંગબેરંગી આદિમ જાતિઓ-રબારી, વાઘેર-ચારણ, અને આહીર તથા સતવારા જાતિના નાના કદના પરંતુ આબેહૂબ નમૂનાઓ દર્શાવ્યા છે. આ સુંદર પ્રતિકૃતિઓમાં સૌ પ્રથમ રબારી કોમનું જીવનદર્શન છે. સૌરાષ્ટ્રના રબારીઓ અલગ રીતે ઓળખાઈ આવે છે. પુરુષના પોશાકમાં માથે આંટાવાળી પાઘડી, ખભે ખેસ, ચોરણી, લાંબી ચાળવાળું ઘેરવાળું કેડિયું, ત્રિકોણાકાર કપડાનો ટુકડો બાંધેલ છે. જમણા હાથમાં ચાંદીનું કડું, કમ્મરમાં ચાંદીનો કંદોરો છે. રબારી સ્ત્રીએ ઊનનું વસ્ત્ર, જીમી પહેરેલ છે. હાથમાં રૂપાની ચૂડી ડોકમાં ટૂંપિયો પૈહાર છે. બીજા નંબરના શોકેઈસમાં વાઘેર તથા ચારણની પ્રતિકૃતિઓ છે. એમાં વાઘેર પુરુષે કેડિયું, કસોકસ ચોરણી પહેરી છે. હાથમાં કુહાડી છે. ગળામાં ચાંદીનો હાર છે. દાઢી રાખેલ છે. એક પગમાં ચાંદીનું કડું છે. ખભાપર ખેસ છે. સ્ત્રીના પહેરવેશમાં કાળી ઓઢણી ઓઢી છે. ગળામાં ચાંદીનો હાર, હાથમાં કડલું, બીજા હાથમાં થેલી છે. વાઘેરો દ્વારકા ઓખા બાજુના જણાય છે. . આ જ શોકેઈસમાં સાથે ચારણોના નાના કદના નમૂના છે. પુરુષને દાઢી છે. ઘેરદાર કેડિયું . નીચે ત્રિકોણાકાર કાપડ છે. ચૂડીદાર ચોરણો છે. ગળામાં મોતીની માળા છે. જાડા ઘા ઝીલનારી પાઘડી છે. ચારણ સ્ત્રીને માથે બેડું છે. ગળામાં હાર-માળા છે. લાલ સમચોરસ ઓઢણી, લાલ જીમી, ઘેરા રંગનું કાપડું છે. પગ ખુલ્લા છે. ત્રીજા નંબરના શોકેઈસમાં લેબલ નથી, પરંતુ આહીર અને સતવારાની પ્રતિકૃતિઓ છે. આયર પુરુષે ચૂડીવાળું અને પીઠના ભાગે પાસાબંધી કેડિયું પહેરેલ છે. ભરાવદાર પાઘડી, ખભે ખેસ છે. પગમાં દેશી ઘાટના ફૂદડીવાળા જોડા છે. કમરે ભેટ વાળેલ છે. હાથમાં લાકડી છે. ખમીરવંતી કોમને શોભે એવો પોશાક છે. રંગોને કારણે આયો ઓળખાઈ જાય છે. આયરાણીએ લાલદેશી ભરતનો ચણિયો, કાળી, ઓઢણી ઓઢી છે. તસતસતું લીલુ કમખું છે. હાથમાં ભરતભરેલ થેલી છે. નાકમાં નથ છે ગળામાં એકદાણિયા હાર છે. સૌરાષ્ટ્રમાં જામનગર અને ખંભાળિયાના સતવારા છે. તેમાં હિંદુ તથા મુલસલમાન પણ છે. કેડિયું જુદા પ્રકારનું છે. હાથમાં મોતીની લાકડી છે. માથે પાઘડી, ગળામાં માળા અને ખભા પર ખેસ છે. સતવારા સ્ત્રીએ લાલ બાંધણી ઓઢી છે. ઊનનું થેપાડું છે. પેટ સુધી લાંબું, પીઠ ખુલ્લી, લીલા રંગનું કાપડું અને ભરતભરેલ ઘેરદાર ધાધરો પહેરેલ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની એક વિશિષ્ટ કોમ ‘મેર' નું સુંદર મોટું ડાયોરામાં આ વિભાગમાં દર્શાવેલું છે. આ ડાયોરામાં અનોખા પ્રકારનું હોવાથી પ્રેક્ષકો માટે એક મુખ્ય આકર્ષણ બની રહેલ છે. અહીં મેર પ્રજાની ખુમારી * અધ્યક્ષ : ભારતીય સંસ્કૃતિ વિભાગ, માતુશ્રી વીરબાઈના મહિલા કૉલેજ, રાજકોટ પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૧૪૨ For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખમીરવંતી જાતિ . મેર પુરુષે દરબારી ઠાઠની પાઘડી પહેરી છે. પિંડીથી ચપોચપ કસોકસ ચોરણી છે. કમ્મરે ભેટ હાથમાં કડિયારી લાકડી છે. કેડિયું, ઓછી ચાળનું ઓછા ઘેરવાળું છે. ખભે ખેસ છે. પુરુષ મજબૂત બાંધાનો જણાય છે. ગળામાં પરવાળાના પારાવાળી માળા છે. કાનમાં શિશોરિયા, પગમાં જોડા છે. મેર સ્ત્રીએ સફેદ રંગમાં લાલગુલાબી ફૂલની ડિઝાઈનવાળી ઓઢણી પહેરી છે. એક પગ ઢાંકેલો છે. બીજા પગમાં કાંબી-કડલું છે. પગની અંગૂઠીમાં કડી પાંતી પહેરેલી છે. હાથમાં બલોયું છે. ડોકમાં ઝૂમણાં મોહનમાળા છે. કાનમાં વડલા છે. સ્ત્રીના ખોળામાં બાળક છે. બેઠેલા બાળકને માથે ઊનની ટોપી છે, આ ડાયરામાં સાદા ચિત્રકામવાળા મેરના નાનાં નાનાં ઝુંપડાંઓ તેમના જીવન તથા વાતાવરણનો ખ્યાલ આપે એવી રીતે ઝીણવટભરી વિગતથી રજૂ થયા છે. મકાન પર દેશભરતનું તોરણ ધ્યાનાકર્ષક છે. દીવાલ પર સુંદર પશુ-પર્વતનાં ચિત્રો દોરેલાં છે. આ રીતે આ વિભાગમાં ડાયોરામાં સૌરાષ્ટ્રની કોમના પુરુષોમાં પહેરવેશમાં વિવિધ પ્રકારનાં કલાત્મક કેડિયાં જુદા જુદા પ્રકારની પાઘડી, ચોરણા, ચોરણી વગેરે જોવા મળે છે. આ નમૂનાઓ ખૂબ આબેહૂબ દર્શાવ્યા છે. સાથે સમગ્ર દેશ્યમાં દરેકમાં પાછળના ભાગમાં વિવિધ દેશ્યો છે. તેઓના જીવનનું પ્રતિબિંબ પાડતાં મકાનો, ઝૂંપડાંકૂબા સાથે તેની વિવિધ રચના-ચોરસ પથ્થર આકારો, જુદાં જુદાં પશુઓ-ગાય,ભેંસ, ઘેટાં, બકરા, ઊંટ વગેરે દેખાય છે. દશ્યમાં ખેતીથી પશુપાલન સુધી યાત્રા જોઈ શકાય છે. તેઓની સમાજરચનાની ખાસિયતો પણ જોવા મળે છે. ઘર- સુશોભનના ખ્યાલો રબારી તથા મેરના ડાયરામાં વધુ દેખાય છે. દરેક પ્રસંગને-દેશ્યને બારીકાઈથી રજૂ કરેલ છે. આ વિભાગમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભરતકામના નમૂનાઓ છે. આપણે ત્યાં જાતિગત અને પ્રાદેશિક કલા વૈવિધ્યને કારણે અનેક શ્રેણી પ્રચલિત થઈ. કાઠીભરત, મોચી ભરત, રબારી ભરત, આરીભરત, ભરવાડ ભરત વગેરે જેમાં સૌ પ્રથમ ઘાઘરાપાટમાં દેશી ભરત છે. ત્યારબાદ પછીતપાટી, ભીંતિયા, ચાકળા, તોરણ, ખોપું, ભેટસોગાદો પર ઢાંકવાનો ટેબલકલૉથ વગેરેમાં ભાતીગળ રંગોનું આયોજન દેખાય છે. સોના-રૂપાના તાર, કિનખાબ વગેરે ધ્યાન ખેંચે છે. કચ્છમાં મોચીઓએ આરીભરતની મનોહર કલા તૈયાર કરી તેના સુંદર નમૂના છે. કેટલાકમાં આભલાં ટાંકેલાં છે. ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રની આગવી ભરતકલા મોતીભરત છે. મોતીનો ઝૂલો છે. ગણેશ સ્થાપન ઉલ્લેખનીય છે. અહીં ભારતમાં રાતો, પીળો, લીલો, ભૂરો, ધોળો હીરનો દોરો વપરાયેલ છે. કાઠીભરતમાં લોકકલાનું સૌંદર્યપ્રતીક મોર, પોપટ, ચકલાં, ઝાડ, વેલબુટ્ટી વગેરે છે, ચંદરવા-પછપાટમાં શ્રીકૃષ્ણ-રૂક્મણિ વિવાહ-પ્રસંગો, રામાયણ, મહાભારત અને પુરાણોના કથાપ્રસંગો, ઉપરાંત હાથી, ઘોડા, ઊંટ વગેરે પણ સુંદર દૃશ્યો અહીં ભરતકામમાં દેખાય છે. આ ઉપરાંત પહેલે મજલે બે મોટા શોકેઈસમાં લોકસંગીતના વાદ્ય કલામય તથા આકર્ષક રીતે ગોઠવેલાં છે. નરસિંહ, મીરાં, રવિશંકર વગેરે જાણીતા સંગીતકારોના કટઆઉટ તથા સૌરાષ્ટ્રના લોકનૃત્યના અંગમરોડ વગેરેની પશ્ચાદભૂ ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરી છે. ભારતીય સંગીતનાં ચારેય પ્રકારના વાઘો અહીં પ્રદર્શિત છે. આ વાઘોની બનાવટમાં વાંસ, બરુની સોટી, બિયાનું લાકડું, વાંસની સોટી, મોટી લાકડાની દાંડી, મીણ, દૂધી, વાંસની ચીપ, ઘોડાના પૂંછડાના વાળ, જાનવરોની આંતરડાની તાંત, ચામડું, નાળિયેરની કાચલી, રેશમ દોરી વગેરેનો ઉપયોગ કરેલ છે. એક તથા બે નંબરના શોકેઈસમાં પ્રદર્શિત આ વાદ્યોને ક્રમ આપી લેબલ લગાડેલ છે, જેના આધારે-દોતારો, વિચિત્ર વીણા (રુદ્રવીણા) સાંરગી, પખવાજ, તાન્સ-ઈસરાજ-મૌરી (મોર જેવા આકારની)જંતરવીણા, રાવણહથ્થો, તંતુવાદ્ય છે. ઢોલક, ત્રાંસા, અનવદ્ય વાદ્યો છે. ભૂંગળ, મોરલી, પાવો, જોડિયો પાવો, શરણાઈ, બંસરી, રણશિંગું સુષિરવાદ્યો છે અને કરતાલ ઝાંઝ, મંજીરા ઘનવાદ્યો છે. આ રીતે આ વિભાગમાં સંગ્રહની સમૃદ્ધિ તથા આકર્ષક પ્રદર્શન-પદ્ધતિ હોઈ લોકસંસ્કૃતિના જાણકારો માટે તેમજ અભ્યાસુઓ માટે ખૂબ રસપ્રદ અને ઉપયોગી છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૪૩ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બહેતુક મ્યુઝિયમમાં અનેક વિષયો આવરી લેવાયા છે. અહીં સંગ્રહાલય કરતાં પ્રદર્શનાલય છે. મ્યુઝિયમમાં વસ્તુઓની જાળવણી-સુરક્ષા કપરી છે. જનતાના જ્ઞાન માટે સુયોગ્ય રીતે પ્રદર્શિત કરેલ છે. અહીં લેબોરેટરીની વ્યવસ્થા ન હોઈ સાધારણ રીતે જરૂર પડ્યે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે ત્યારે તેને વડોદરા મોકલવામાં આવે છે. પરંતુ નિયમિત રીતે જીવાત દ્વારા રોગ ન લાગે વસ્તુનું રક્ષણ થાય તે માટે તકેદારી રાખી સફાઈની કાળજી લેવાય છે. મ્યુઝિયમમાં ફોટોગ્રાફિક રેકોર્ડ વગેરે વ્યવસ્થિત છે નોંધ : મારા આ લેખમાં જે કંઈ વિગતો છે તેમાં રૂબરૂ મુલાકાત દ્વારા મ્યુઝિયમના કયુરેટર શ્રી પટેલ સાહેબ તથા ગાઇડ સંગીતાબેનનો સહયોગ પ્રાપ્ત થાય છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૪ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વોટસન મ્યુઝિયમ - રાજકોટ પ્રો. ડો. કલ્યા એ, માણેક ઇતિહાસનો અભ્યાસ એ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ચારિત્ર્ય વિનાની પ્રજાની સંસ્કૃતિ નાશ પામે છે. વળી ઇતિહાસના અભ્યાસથી વ્યક્તિમાં શાણપણ અને ડહાપણ આવે છે. ભૂતકા અને અસફળતાઓમાંથી પદાર્થપાઠ મેળવીને તે પોતાના વર્તમાનનું નિર્માણ કરી શકે છે અને ભાવિ પ્રગતિ માટે તૈયારી કરી શકે છે, માટે જ ઇતિહાસકાર છે.એચ.કાર કહે છે કે “ઇતિહાસ એ તો ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે ચાલતો વણથંભ્યો સંવાદ છે.” આ સંવાદને સમજયા વિના આપણા વર્તમાન અને ભવિષ્યનું આપણે નિર્માણ કરી શકીએ નહિ. શ્રી દર્શકે પણ નોંધ્યું છે કે “ઇતિહાસની સહાયતા વિના લોકશાહીને કોઈ પણ નાગરિક સાચો નાગરિક બની શકે નહિ.” વળી ઇતિહાસના અભ્યાસથી યુવાનોમાં દેશપ્રેમ અને બલિદાનની ભાવના વિકસાવી ભાવાત્મક એકતા લાવી શકાય અને એ રીતે તેના દ્વારા રાષ્ટ્રીય ગૃતિ લાવી શકાય. ઇતિહાસના અભ્યાસ માટે અનેક સહાયક શાસ્ત્રોનો ઉપયોગ જરૂરી બને છે. જેમ કે પુરાતત્ત્વ, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર વગેરે. આ બધા વિજ્ઞાનનો એક સાથે ઉપયોગ કરીને ઇતિહાસની માહિતીના સાધનોની ગોઠવણી જયાં કરવામાં આવે છે તેને આપણે મ્યુઝિયમ તરીકે, ઓળખીએ છીએ. આમ, મ્યુઝિયમ એ ઇતિહાસકારની પ્રયોગશાળા કહી શકાય. મ્યુઝિયમ ઉર્ફે સંગ્રહાલય એક એવું સ્થળ છે, જયાં જાણવા જેવી, જોવા જેવી એવી અનેક વસ્તુઓ એકત્ર કરેલ હોય છે અને તેથી કોઈ પણ દેશની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસનો પરિચય મેળવવા માટે મ્યુઝિયમની મુલાકાત જરૂરી છે. આધુનિક અર્થમાં મ્યુઝિયમ એક એવી સંસ્થા છે, જે આપણા પર્યાવરણના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્ત્વોને સંગ્રહવાનું, જાળવવાનું, પ્રદર્શિત કરવાનું અને તેનું અર્થઘટન કરવાનું કામ કરે છે. ઉપરાંત મ્યુઝિયમો એક પ્રકારનું અધ્યયન પૂરું પાડે છે. જે પુસ્તકો કે બીજે ક્યાંયથી મળતું નથી. શાળા અને મ્યુઝિયમમાં તફાવત એ છે કે શાળામાં શૈક્ષણિક ઉપકરણો એ શબ્દો છે, જ્યારે મ્યુઝિયમમાં ઉપકરણો એ વસ્તુઓ છે, એ રીતે મ્યુઝિયમ એ કલા અને વિદ્યાને પ્રેરણા આપનાર સ્થળો છે.' યુનેસ્કોએ મ્યુઝિયમ અંગે યોજેલા સેમિનારમાં વિદ્વાનોની ચર્ચાઓના સારરૂપે મ્યુઝિયમની વ્યાખ્યા કરતાં જણાવવામાં આવેલું કે - “મ્યુઝિયમ એક એવી જાહેર સંસ્થા છે, જે પ્રજાના સામાન્ય હિત માટે સાંસ્કૃતિક મહત્ત્વના, કલાત્મક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, વનસ્પતિબાગ અને પ્રાણીબાગ, માછલીઘર વગેરેના નમૂનાઓની જાળવણી કરે છે, વિશિષ્ટ જૂથોના આનંદ માટે તેને પ્રદર્શિત કરે છે અને તેના અભ્યાસને ઉત્તેજન આપવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આમ મ્યુઝિયમો શિક્ષણના અગત્યનાં કેન્દ્રો બન્યાં છે. તે પ્રેક્ષકો વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઘણી નવી માહિતી પૂરી પાડે છે અને એ રીતે શિક્ષણ અને સંશોધનમાં સહાયરૂપ થાય છે. યુઝિયમ શબ્દનું મૂળ ગ્રીક ભાષાના શબ્દ “મ્યુઝ” (Musc)માંથી મળે છે. મ્યુઝિયમનો એક અર્થ “યુઝ"નામની દેવીનું મંદિર કે ઘર એવો થાય છે. ગ્રીસમાં કલા, સંગીત, ઉત્સવ વગેરે સાથે સંકળાયેલ નવ યુ એટલે કે નવ દેવીઓની માન્યતા પ્રવર્તતી હતી. Museum દરેક અક્ષરને જુદા પાડીને તેનો સામૂહિક અર્થ આ રીતે તારવી શકાય : M =Man's = માણસોનું U =Ultimate = અંતિમ S =Surrounding == આસપાસની સ્થિતિ * આસિસ્ટંટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૪૫ For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E =Exhibited (for) = પ્રદર્શિત U =Understanding (of) = સમજણ, સમજૂતી M =Mankind. = માનવજાત, સમાજ a $ Muscum is ultimate surrouding exhibited for the understanding of the mankind.’ આમ મ્યુઝિયમ એટલે માનવજાતની સમજણ માટેની પ્રદર્શિત કરેલી માણસની આસપાસ અંતિમ પરિસ્થિતિ. આમ મ્યુઝિયમનો મુખ્ય હેતુ જ્ઞાનના ચક્રને પૂર્ણ કરવાનો છે. આગળ જતાં મ્યુઝિયમ શબ્દનો અર્થ “અભ્યાસ માટેનું સ્થાન” એવો થવા લાગ્યો હતો. જેને આજે આપણે “યુનિવર્સિટી” તરીકે ઓળખીએ છીએ. જગતનું સૌ પ્રથમ મ્યુઝિયમ ઈ.સ. પૂર્વે ૩જી સદીમાં ઈજિપ્તના એલેકઝાન્ડ્રિયા શહેરમાં સ્થપાયું હતું.' ૧૮મી સદીમાં આધુનિક મ્યુઝિયમ પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. તદનુસાર લંડનમાં ૧૭૫૩ માં બ્રિટિશ યુઝિયમ સ્થપાયું, જે ૧૭૫૯ માં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. જયારે ભારતમાં સૌ પ્રથમ મ્યુઝિયમની સ્થાપના ૧૮૧૪માં કલકત્તામાં ઇન્ડિઅન મ્યુઝિયમ નામથી થઈ હતી. તેના માનદમંત્રી તરીકે એક ડેનિશ વનસ્પતિશાસ્ત્રી ડૉ. નેથેનિઅલ વાલચ કામગીરી બજાવતા હતા. જયારે ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ ૧૮૭૭માં ભૂજમાં કચ્છના મહારાવ ખેંગારજી-૩જાએ સ્થાપેલી લલિતકલા સ્કૂલના એક ભાગ તરીકે સ્થપાયું હતું. જગતના બધા દેશોમાં ૧૮૭૮ના વર્ષ પછી મ્યુઝિયમોની સ્થાપનાનો વ્યાપ વધ્યો હતો. ૧૯મી સદીમાં સમગ્ર ભારતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો હતો. તે અરસામાં જ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મ્યુઝિયમ એવા વોટસન મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮ માં કરવામાં આવી હતી. ૧૧૨ વર્ષ જૂનું આ યુઝિયમ એ પુરાતત્ત્વ, કલા, સંસ્કૃતિ તેમ જ હુન્નર અને વિજ્ઞાન વિષયક બહુ હેતુક મ્યુઝિયમ હોવાથી સૌરાષ્ટ્રમાં તે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ મ્યુઝિયમની સ્થાપના ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાના શાસનના ૫૦ વર્ષ પૂરાં થતાં ૧૮૮૭ માં તેમણે “કૈસરે હિંદ"નો ઇલ્કાબ ધારણ કર્યો અને તેની સુવર્ણ જયંતી ઉજવવાના મહા ઉત્સવની સ્મૃતિ કાયમી રાખવા માટે કાઠિયાવાડના રાજવીઓ, કાઠિઆવાડના પોલિટિકલ એજન્ટ, અન્ય તાલુકેદારો, રાજકુમારો અને ગૃહસ્થો તરફથી ફંડફાળો એકત્ર કરી રાજકોટમાં મ્યુઝિયમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમનું નામ કાઠિયાવાડના ૧૮૮૬ થી ૧૮૮૯ સુધી પોલિટિકલ એજન્ટ રહેલા કર્નલ જહોન ડબલ્યુ વોટસન જે ઇતિહાસ અને પુરાતત્ત્વમાં ઊંડો રસ ધરાવતા હતા, તેની સ્મૃતિમાં આપવામાં આવ્યું હતું. વોટસનનો જન્મ ૬-૨-૧૮૩૮ ના ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ પરગણાનાં ક્લિફટન ગામમાં થયો હતો. તેઓ માત્ર ૧૬ વર્ષની વયે લશ્કરી ખાતામાં જોડાઈને ૧૮૫૪માં હિન્દમાં આવ્યા હતાં. હિન્દમાં તેમણે પૂના, મુંબઈ, રાંચી વગેરે સ્થળે લશ્કરી હોદા સંભાળ્યા હતા. ઉપરાંત તેમણે ગોંડલ, કોલ્હાપુર અને ભાવનગર રાજયોમાં પણ કામગીરી બજાવી હતી. ભારતમાં તેઓ ૩૪ વર્ષ રહ્યા. તેમાં સૌથી વધારે તેઓ સૌરાષ્ટ્રમાં રાજકારી અધિકારી તરીકે આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ, તો ભાવનગરમાં ઍમિનિસ્ટ્રેિટર અને છેલ્લે સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર સત્તા ધરાવતા પોલિટિકલ એજન્ટ તરીકે નિમાયા હતા. ૧૮૭૭ દરમ્યાન એક વર્ષ સુધી તેઓ કાઠિયાવાડની રાજસ્થાની કૉર્ટના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. ભારતનાં ૩૪ વર્ષમાંથી મોટા ભાગનાં વર્ષો તેઓ સૌરાષ્ટ્રમાં જ રહ્યા હતા. અને રાજકારી અધિકારી તરીકેની પોતાની કામગીરી ઉપરાંત તેમણે સૌરાષ્ટ્રનાં વિવિધ રાજયોની જમીન, પ્રજા, ઇતિહાસ, ઉપજ, પુરાતત્ત્વ રીતીરિવાજો , ખેતી, ઉદ્યોગો, વેપાર, અર્થતંત્ર, ન્યાયતંત્ર, શિક્ષણ, ધર્મ, હોસ્પિટલો અને જોવાલાયક સ્થળોનો અભ્યાસ કરી ‘કાઠિયાવાડ ગેઝેટિઅર” (સર્વસંગ્રહ) જેવો અમૂલ્ય ગ્રંથ આપ્યો છે. તે તેમનું અવિસ્મરણીય પ્રદ્દાન ગણાવી શકાય.11 કર્નલ વોટસન અને વલ્લભજી હરિદત્ત આચાર્યે જૂનાગઢ આસપાસ ઘણાં સર્વેક્ષણ કર્યા હતાં અને ઘણી માહિતી એકત્ર કરી હતી તે અનેક ગ્રંથોમાં પ્રકાશિત કરવાની યોજના હતી, પરંતુ વોટસનના આકસ્મિક અવસાનથી આ કામગીરી અટકી પડી....વધુમાં ફૉર્બ્સની રાસમાળાની પ્રસ્તાવના પણ તેમણે લખી હતી. તેઓ એક સારા ઇતિહાસકાર ઉપરાંત ઉત્કૃષ્ટ કોટિના વહીવટદાર પણ હતા.૧૨ સૌરાષ્ટ્રના ઇતિહાસ ઉપર લખાયેલો આ પ્રથમ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૯ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. ઉપરાંત તેમણે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ જેવા સૌરાષ્ટ્રના મુખ્ય, મહત્ત્વનાં અને પ્રથમ વર્ગનાં આ રાજયોની આંકડાકીય માહિતી આપતાં “સ્ટેટસ્ટીકલ એકાઉન્ટ”નામના ગ્રંથ ખૂબ મહેનત લઈને, માહિતી એકત્ર કરીને, અનેક લોકોની મદદ લઈને લખ્યા છે. સૌરાષ્ટ્રના ઇતિહાસના આલેખનની કરેલી તેમની આ સેવા પ્રશસનીય છે. તેમની તબિયત અવાર-નવાર નાદુરસ્ત થઈ જતી, તેથી અવારનવા માંદગીની રજા પર રહેવું પડતું. વળી ઊંઘ ન આવવાની બીમારી તેમને લાગુ પડી ગયેલ હોવાથી ઊંધ માટેની દવા તેમને લેવી પડતી હતી. તે દવાના વધુ પ્રમાણમાં ડોઝ લેવાઈ જતાં તેઓ માત્ર ૫૦ વર્ષની ઉંમરે ર૪-૩-૧૮૮૮ માં મૃત્યુ પામ્યા. તે અંગે આચાર્ય વલ્લભજી હરિદત્તે નોંધ્યું છે કે “સૂવા ઉઠયા સાડા દશ બજે, આડા પડે ઘડી એક, પેપર વાંઓ મારના, ધારી છેવટના છેક ઊંઘ ન આવતી આકરી, તેથી સુંઘતા નિત્ય કલોરોફાર્મ આલી વાદળી, હશે એ જ નિમિત્ત...” “ભોગવ્યો પચાસ વર્ષ જ સંસાર, માસ એ. અધિક દિન વધુ અઢાર સન ઈસવીસન અઢાર નેવિયાસીમાં, માર્ચ માસ તણી ચોવીસમી સીમા, મિત્ર મંડળમાં શોક બહુ વધારી, તજી દુનિયા વોટસને મૂકી ધારી.'13 • આમ, કાઠિવાડના આ પોલિટિકલ એજન્ટ કર્નલ જે.ડબલ્યુ વોટસનનું પચાસ વર્ષની ઉંમરે ૧૮૮૯ માં અવસાન થતાં કાઠિયાવાડની કરેલી તેમની સેવાઓ બદલ એક સ્મારક રચી, તેમના મિત્રો અને શુભેચ્છકોએ. રાજવીઓ અને શહેરીઓએ એક ભંડોળ એકત્ર કર્યું. આ ભંડોળમાં ૫૦ હજારથી વધુ રકમ એકત્ર થઈ હતી. તેમાંથી તેમની સ્મૃતિમાં રાજકોટમાં વોટસન મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી (ચિત્ર ૨૪). તેનું ઉદ્ઘાટન ૧૮૯૩માં મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસે કર્યું હતું. ૧૫ આ મ્યુઝિયમ માટે તે સમયે રાજકોટ સિવિલ સ્ટેશનમાં જયુબિલિ બાગમ “મેમોરિઅલ ઇન્સ્ટીટયૂટ'નું ભવ્ય મકાન બાંધવામાં આવેલું. તેમાં કોનોટ હોલ, લેંગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમને સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમના આરંભમાં કર્નલ વૉટસને આપેલો પુરાતત્ત્વ સંગ્રહ તથા રોબર્ટ બ્રશ ફુટે આપેલા ભૂસ્તર શાસના વિવિધ નમૂનાઓ મ્યુઝિયમને શોભાવતા હતા. આ મ્યુઝિયમના વિકાસમાં સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પણ સહકાર આપેલ હતો. તેમણે પોતાની પાસેની પ્રાચીન અને ઐતિહાસિક વસ્તુઓ અને કલાકારીગરીના નમૂનાઓ ભેટ આપીને તેને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.'' આ મ્યુઝિયમમાં કુલ ૨૫ પ્રકારના પ્રદર્શિત નમૂનાઓ છે. જેમાં શિલ્પ, સિક્કાઓ, લઘુચિત્રો, હસ્તપ્રતો કાપડ ઉદ્યોગના નમૂના, ચાંદીની કલાકારીગરીના નમૂના, તામ્રલેખો, પ્રાકૃતિક ઇતિહાસના નમૂના, નૃવંશ વિદ્ય વિષયક સંગ્રહો, સંગીત વાઘો, દરબાર ખંડ, કાષ્ઠ કલાના નમૂના, હસ્ત ઉદ્યોગના નમૂના, વિવિધ પાઘડીઓન નમૂના, શસ્ત્રોના નમૂના, ભૂસ્તરીય વસ્તુઓના નમૂના, પશુ અને પક્ષી વિથિકા, સૌરાષ્ટ્રનાં રાજયોનાં રાજચિહ્નો પ્રતિકૃતિઓ વગેરે. તેમાં કુલ ૧૩,૪૯૫ નમૂના છે. દર વર્ષે લગભગ ૧.૩૩ લાખ મુલાકાતીઓ આ મ્યુઝિયમને મુલાકાત લે છે. આ મ્યુઝિયમમાં પ્રવેશતાં જ બ્રહ્માની વિશાળ મૂર્તિ ધ્યાન ખેંચે તેવી છે. વળી તેનો મધ્યમાં આવેલો વિશાળ ખંડ કોઈ રાજવીના દરબાર હોલની ઝાંખી કરાવે છે અને સૌરાષ્ટ્રના રાજા-મહારાજાઓના યુગનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ રજૂ કરે છે. આ હૉલમાં સૌરાષ્ટ્રના મુખ્ય અને મહત્ત્વના રાજવીઓનાં તૈલચિત્રો, રાજચિહ્નોની પ્રતિકૃતિઓ, રાજવીઓનાં શસ્ત્રો અને ચાંદીનાં પતરાંથી મઢેલ રાજાશાહી યુગનું ફર્નિચર એ સ્વાતંત્ર્ય પહેલાંના સૌરાષ્ટ્રના રાજવીઓના દરબારના ઠાઠમાઠ અને રોનકની ઝાંખી કરાવે છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧ • ૧૪૭ For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાગૈતિહાસિક વિભાગમાં પ્રાચીન સ્થળોના ફોટા અને મોહે-જો-ડેરો અને હડપ્પાની સંસ્કૃતિઓ દર્શાવતી પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. વળી હાથકુહાડી, અણીઓ, ચપ્પાઓ, જેવાં ઓજારોના નમૂના પણ તેમાં જોવા મળે છે. માટીની કોઠીઓ, છેદવાળી રકાબી, સ્ટેન્ડવાળી રકાબી વગેરે માટીકામના હુન્નરની વિગતો પૂરી પાડે છે. ઉપરાંત જુદા જુદા રંગના મણકામાંથી બનાવેલ માળા, એરિંગ અને બંગડીનાં નમૂના પણ જોવા મળે છે. પુરાતત્ત્વ વિભાગમાં જેઠવાઓની રાજધાની ઘૂમલીના ૧૦મી સદીનાં શિલ્પ સ્થાપત્યની આકર્ષક કમાન પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. વળી ઘૂમલીના નવલખા મંદિરના સ્તંભ, કીર્તિ તોરણ જેવા નમૂના પણ અહીંયાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તો ૭ મી થી ૧૩ મી સદી દરમ્યાન ઝીંઝુવાડા, ઘૂમલી, માંગરોળ, સિદ્ધપુર પાટણ, ચોબારી, (ચોટીલા)થી પ્રાપ્ત થયેલાં શિલ્પો પ્રદર્શિત કરાયાં છે. જેમાં મુખ્યત્વે બ્રહ્મા, સૂર્ય માતૃકા પટ્ટ, પાર્વતી, શેષશાયી વિષ્ણુ, બ્રહ્માણી, સૂર્ય-સૂર્યાણી, વરાહ (ચિત્ર ર૫), સરસ્વતી, ગણેશ, ઉમા-મહેશ્વર, કાળભૈરવ, મહાવીર, પાર્શ્વનાથ, નેમિનાથ વગેરેનાં શિલ્પ મુખ્ય છે, પરંતુ શિલ્યનાં નમૂનાઓમાં રાણી વિક્ટોરિયાની આરસની પ્રતિમા, વિક્ટોરિયન શૈલીનાં શિલ્પનો અદ્દભુત નમૂનો છે (ચિત્ર ર૬). રાણી વિક્ટોરિયાના શાસનનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં સૌરાષ્ટ્રમાં તેની સુવર્ણ જયંતી ઉજવાયેલી તેની સ્મૃતિ માટે રાણી વિક્ટોરિયાની આ પ્રતિમા લંડનના કલાકાર આલ્ફર્ડ ગિલ્બર્ટ દ્વારા તૈયાર કરાવીને ૧૮૯૯માં અહીં મૂકવામાં આવેલી છે. તે સમયે તેનો કુલ ખર્ચ ૩૩૦૦ પાઉન્ડ થયો હતો. તે સફેદ આરસમાંથી કંડારાયેલ પ્રતિમા છે. જેમાં રાણી વિક્ટોરિયા રાજશી પોષાકમાં, ડાબા હાથમાં રાજદંડ અને જમણા હાથમાં સમસ્ત વિશ્વના વિજયના પ્રતીકરૂપ પૃથ્વીનો ગોળો ધારણ કરેલાં દર્શાવવામાં આવેલ છે. - લધુચિત્ર વિભાગમાં અજંતાના ચિત્રોથી શરૂ કરીને આધુનિક કલાકારોનાં ચિત્રો છે. તાડપત્રો, જૈન કલ્પસૂત્રો, પોથીના રંગીન પૂંઠાઓ તથા મુઘલ, રાજસ્થાની અને પહાડી શૈલીના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉપરાંત મૈત્રકકાલીન તામ્રપત્રો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે, તો શિલાલેખ વિભાગમાં અશોકના જૂનાગઢના શિલાલેખનો સાર અહીં પ્રદર્શિત કરેલ છે. ગંદા, જસદણ, જૂનાગઢ, વંથલી (સોરઠ), સોમનાથ વગેરે સ્થળેથી પ્રાપ્ત બ્રાહ્મી, દેવનાગરી, અરેબિક જેવી લિપિના શિલાલેખ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પંચમાર્ક, ઇન્ડોપાર્થિયન, કુષાણ, આંધ, ક્ષત્રપવંશ, ગુપ્તવંશના સિક્કાઓ, ગધૈયા પ્રકારના સિક્કાઓ, દિલ્હીના સુલતાનના સિક્કાઓ, ગુજરાત સલ્તનતના, મુઘલોના, ગાયકવાડના અને સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના સિક્કાઓ પણ અહીં પ્રદર્શિત છે. એમાં નવાનગર રાજયની કોરીમાં એક બાજુ સુલતાનનું નામ અને હિજરી વર્ષ ૯૭૮ અને નાગરી લિપિમાં જામનું નામ લખેલું છે. ઉપરાંત લુણાવાડા, રાધનપુર, ખંભાત, છોટા ઉદેપુર અને કચ્છ રાજ્યના સિક્કાઓ પણ છે. ઉપરાંત ગણેશ, કૃષ્ણ, ગાય-વાછરડું, ઘોડેસવાર, ગરુડ, વિઠોબા, મહિષમર્દિની, ઉમા-મહેશ્વર, ગજા રૂઢ શિવ, લક્ષ્મીનારાયણ, અભય મુદ્રામાં બુદ્ધ જેવી પંચધાતુની પ્રતિમા પણ આવેલી છે. ૨૦ વૉટસન મ્યુઝિયમનું મકાન બે માળનું છે. તેમાં પહેલા મજલે મોટા શો કેસમાં ગુજરાતનાં સંગીતવાદ્યો કલામય અને આકર્ષક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી બાજુની દીવાલ ઉપર ગુજરાતની ૧૭મી થી ૧૯મી સદીની કાષ્ઠકલાનું સુંદર પ્રદર્શન કરાયું છે. તેમાં જૂનું ધાતુકામ, ચાંદીની પાનદાનીનો અજોડ સંગ્રહ, હાથી દાંત, સુખડ અને ચાંદીમાંથી બનાવેલ હસ્તકારીગરીના અજોડ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવેલા છે. ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં રૉબર્ટ બ્રુસફુટે તરફથી મળેલ વિવિધ ખનિજોના નમૂનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવેલા છે. ત્યાર પછી અવારનવાર જુદી જુદી જાતના પથ્થરો અને ખનિજોના નમૂનાઓ મળ્યા છે, તે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ખનિજોમાં અકીક, જિસમ, બોકસાઈટ, કેલસાઈટ, લિગ્નાઈટ, ચૂનાનો પથ્થર, અબરખ ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો વિદ્યાર્થીઓ માટે અને શૈક્ષણિક રીતે મહત્ત્વના છે. પક્ષી વિભાગમાં રોજિંદા પક્ષીઓ જલપક્ષીઓ જેવા કે કલકીવાળું ઇગલ, ફલેમિંગો, બગલો, પોપટ, કોયલ, બતક, કાંકણસાર, કલકલિયો, જળકુકડી, બુલબુલ, બાજ, ચિબરી, સુરખાબ, ઘુવડ, ફુલ ચકલી, વન લલેડો, કાળિયો કોશી વગેરે મસાલા ભરીને સ્ટફ કરેલાં મૂક્યાં છે. તો કરોડરજજુવાળા પ્રાણી વિભાગમાં શિયાળ, સસલાં, બિલાડી, પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૮ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંદરા, કીડીખાઉં, મગર, દીપડા, વાઘ વગેરે નમૂનાઓ ટૂંકી વાર્તાના દષ્ટાંતરૂપે કલામય રીતે મસાલા ભરીને પ્રદર્શિત કર્યા છે. ડાયનાસોરની જુદી જુદી જાતિના નમૂના પણ દર્શાવાવમાં આવ્યા છે. ઉપરાંત ગાંધી કોર્નરનો નવો વિભાગ રચવામાં આવ્યો છે. જેમાં ગાંધીજીના સમગ્ર જીવનનો વૃત્તાંત દર્શાવતી ફોટાની પેનલો, જુદી જુદી બાર ભાષામાં ગાંધીજીના હસ્તાક્ષરો, તેમના વિચારો દર્શાવતી પેનલો વગેરે દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં પુસ્તકાલય પણ ઊભું કરવામાં આવ્યું છે, અને એક નાનું સિનેમાગૃહ પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં શૈક્ષણિક ફિલ્મો બતાવવામાં આવે છે. આ મ્યુઝિયમનો વિકાસ કરવામાં તેના ક્યુરેટરોએ અત્યંત મહત્ત્વનો ફાળો આપ્યો હતો એમ કહી શકાય. પ્રથમ બે કયૂરેટર તરીકે વલ્લભજી હરિદત્ત આચાર્ય અને તેમના પુત્ર ગિરિજાશંકર આચાર્યે આ મ્યુઝિયમના વિકાસમાં મહત્તમ ફાળો આપ્યો હતો. વલ્લભજી આચાર્યને તો વૉટસને કાઠિવાડ સર્વસંગ્રહ લખવા માટે પોતાના સહાયક તરીકે રાખ્યા હતા. આચાર્ય વલ્લભજી ૧૮૮૮ થી ૧૯૧૦ સુધી અને પછી ગિરિજાશંકર આચાર્ય ૧૯૧૦ થી ૧૯૧૯ સુધી કયુરેકટર તરીકે રહ્યા હતા. ત્યાર પછી ૧૯૧૯ થી ૧૯૨૯ દરમ્યાન ડી.બી.ડિસ્કાલ્કર (જેમણે ૨૦૦ જેટલા ઐતિહાસિક શિલાલેખોને આવરી લેતું ઇન્સિકિસનસ ઓફ કાઠિવાડ પુસ્તક લખ્યું હતું.) ત્રીજા કયૂરેટર તરીકે રહ્યા હતા. ૧૯૨૯ થી ૧૯૩૫ સુધી ચોથા કયુરેટર તરીકે અનંત સદાશિવ ગઢે ૧૯૩૭ થી ૧૯૪૨ માં પાંચમા ક્યુરેટર તરીકે લક્ષ્મીશંકર સ્વાદિયા, છઠ્ઠા ક્યુરેટર તરીકે ૧૯૪૨ થી ૧૯૪૮ ભાસ્કરરાય લાભશંકર માંકડ નિમાયા હતા. સ્વતંત્રતા પછી જે. એમ.નાણાવટી, પી.પી.પંડયા, રાજકપૂર, બિહારીલાલ દાણી, કે.એસ.માથુર ક્રમશઃ કયૂરેટરપદે આવ્યા હતા. કે.એસ.માથુરે તો પાંચેક હજાર સિક્કાઓનું વર્ગીકરણ કર્યું હતું. ૧૯૬૮માં આ મ્યુઝિયમની પુનઃરચના કર્યા બાદ તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આમ, વોટસન મ્યુઝિયમ એ સૌરાષ્ટ્રના ઐતિહાસિક વારસા તરીકે, શિક્ષણના માધ્યમ તરીકે અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે સામાન્ય વ્યક્તિને મનોરંજન પૂરું પાડે છે, વિદ્યાર્થીને અભ્યાસ અને અધ્યયનમાં મદદરૂપ થાય છે. ઇતિહાસના સંશોધકને કાચી સામગ્રી પૂરી પાડે છે અને રાષ્ટ્રને ભૂતકાળના વારસા માટે ગૌરવ અપાવે છે. આ મ્યુઝિયમ એ રાજકોટના ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ રાજકોટ શહેરની મધ્યમાં કેન્દ્ર સ્થાને આવેલ છે. એટલું જ નહિ, પરંતુ તે રાજકોટ જ નહીં, પણ સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનાં કેન્દ્ર તરીકે નોંધપાત્ર અને અજોડ સ્થાન ધરાવે છે. પાદટીપ ૧. બક્ષી, સ્મિતા છે. અને દ્વિવેદી, વિનોદ પી., “મોડર્ન મ્યુઝિયમ' અભિનવ પબ્લિકેશન્સ, ન્યૂ દિલ્હી, ૧૯૭૩ પૃ. ૩ થી ૫. ૨. વિઠ્ઠલીન, એ.એસ., “મ્યુઝિયમ એન્ડ ઈટસ કન્ફસન્સ કેમ્બ્રિજ માસ પ્રેસ, ૧૯૭૦, પૃ.૭-૮ ૩. નિગમ, એમ.એલ., “જનરલ ઓફ ઇન્ડિયન મ્યુઝિયમ્સ' વોલ્યુમ ૪૦, ૧૯૮૪, ન્યૂ દિલ્હી, પૃ.૮૭ ૪. વછરાજાની, ઈલા બી. “સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમ-એક અધ્યયન', પીએચ.ડી.નો અપ્રકાશિત મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૯૯, પૃ.૨ ૫. શાસ્ત્રી, નંદન હરિપ્રસાદ, “ભારતનાં મ્યુઝિયમો’ અમદાવાદ, ૧૯૮૪, પૃ.૨ ૬. અલી અબ્દુલ એ.એફ.એન., “એ શોર્ટ ગાઈડ ટુ ઇન્ડિયન મ્યુઝિયમ' કલકત્તા, ૧૯૩૦, પૃ.૧-૨ ૭. ડૉ. જાની, મુદ્રિકા અને ભૌમિક, સ્વર્ણ કમલ, “ગુજરાતનાં મ્યુઝિયમો', સરકારી પ્રેસ, વડોદરા, ૧૯૮૬, પૃ.૨ ૮. ડૉ. મોરલે ગ્રેસ મ્યુઝિયમ ટુડે, ૧૯૬૭, ડિપાર્ટમેન્ટ ઑફ મ્યુઝિઓલોજી, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા, ૧૯૬૮, પૃ.૧ પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧ • ૧૪૯ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯. કાઠિયાવાડ પોલિટિકલ એજન્સી ગેઝેટ, રાજકોટ, ૧૮૮૯, પૃ.૧૭ ૧૦. બેલ, એચ. ડબલ્યુ, ધી હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ', ન્યૂ દિલ્હી, ૧૯૮૦, પૃ.૨૮૫ તથા દેવકર, વી.એલ. “વોટસન મ્યુઝિયમ, વડોદરા, ૧૯૮૪, પૃ.૨ ૧૧. વૉટસન, જે.ડબલ્યુ, “કાઠિયાવાડ સર્વસંગ્રહ' મુંબઈ, ૧૮૮૬, અનુક્રમણિકા, પૃ.૧-૨ ૧૨. ચિત્તલવાલા, વાય.એમ., “કર્નલ વૉટસન', નવનીત સમર્પણ, મુંબઈ, માર્ચ-૨૦૦૧, પૃ.૮૪ ૧૩. આચાર્ય, વલ્લભજી હરિદત્ત, ‘વૉટસન વિયોગ', રાજકોટ, ૧૮૯૬, પૃ.૧-૨. ૧૪. દેવકર, વી.એલ., વૉટસન મ્યુઝિયમ' રાજકોટની માર્ગદર્શિકા, સરકારી મુદ્રણાલય, વડોદરા, ૧૯૮૪ પૃ.૨ ૧૫. કોરાટ, ઇન્દિરા એન., ‘વોટસન મ્યુઝિયમ (રાજકોટ)ની સ્થાપના અને વિકાસનો ઇતિહાસ’ એમ.ફિલ.નો અપ્રકાશિત લઘુશોધ નિબંધ, ૧૯૯૯, રાજકોટ પૃ.૨૨ ૧૬, માંકડ, ભાસ્કરરાય લા., “સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમો', “પથિક', અમદાવાદ, જુલાઈ, ઑગસ્ટ, ૧૯૬૮-પૃ.૧૪. ૧૭. ડૉ. જાની અને ડૉ. ભૌમિક, પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૧૨ ૧૮. કોરાટ, ઇન્દિરા એન.-પૂર્વોક્ત લઘુશોધ નિબંધ, પૃ. ૩૦ થી ૪૧ ૧૯. પરીખ, ૨ છો. અને શાસ્ત્રી, હ.ગ. “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ભાગ-૭, અમદાવાદ, ૧૯૮૧, પૃ. ૨૦૧-૭૨ ૨૦. કોરાટ, ઇન્દિરા, પૂર્વોક્ત લઘુશોધ નિબંધ, પૃ.૬૦ ૨૧. દેવકર, વી.એલ. પૂર્વોક્ત, પૃ.૯ ૨૨, એજન, પૃ.૮ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૫૦ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વોટ્સન મ્યુઝિયમમાં સંગૃહીત ગુજરાતના પ્રાચીન સિક્કાઓ પ્રા. ઈન્દુમતી ગોસ્વામી ” મ્યુઝિયમ એ પ્રવર્તમાન લોકશાહી સમાજરચનામાં લોકશિક્ષણનું એક અસરકારક અને અધિકૃત માધ્યમ છે રાષ્ટ્રનો ભવ્ય ભૂતકાળ તથા યુગોની ઉત્તરોત્તર પ્રગતિ વિશેનું જ્ઞાન-પુસ્તકો દ્વારા મળે તેના કરતાં મ્યુઝિયમ દ્વાર જીવંત રીતે પ્રાપ્ત થતું હોય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી મ્યુઝિયમ વિષેનો સર્વ સામાન્ય ખ્યાલ બદલાઈ ગયો છે. મ્યુઝિયમ એ જાહેર સંસ્થા છે, તેથી ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. લોકશાહીમાં મ્યુઝિયમ એ લોકોને કેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે. તેથી મ્યુઝિયમને “લોક વિશ્વવિદ્યાલય" તરીકે વર્ણવી શકાય.મ્યુઝિયમ એ મૂળમાં અંગ્રેજી શબ્દ છે, પરંતુ હવે એ આપણી ભાષામાં રૂઢ થઈ ગયો છે. હિંદીમાં તેને ‘૩નાયવેધર' કહેતા, પણ એ માત્ર અજાયબીભરી વસ્તુઓનું આયતન નથી. ગુજરાતીમાં તેને “સંગ્રહસ્થાન” કે “સંગ્રહાલય' કહીએ છીએ, પરંતુ વર્તમાન અર્થમાં તે વિદ્યાકેન્દ્ર છે. “મ્યુઝિયમ શબ્દનું મૂળ ટીકભાષાના ‘Mouscion' શબ્દમાં રહેલ છે. એનો અર્થ “વિદ્યામંદિર’ કે ‘વિદ્યાભવન' થાય છે. | ગુજરાત રાજ્યમાં બધું રાજયની સરખામણીમાં મ્યુઝિયમની સંખ્યા વધારે છે. આમાંનાં ઘણાખરાં મ્યુઝિયમો સૌરાષ્ટ્રમાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજવીઓ તરફથી ગુજરાત રાજયને મળેલા અમૂલ્ય સાંસ્કૃતિક વારસારૂપ વિશિષ્ટ પ્રકારનાં મ્યુઝિયમો છે. સૌરાષ્ટ્રમાં સૌથી પ્રાચીન રાજકોટના વોટ્સન મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮ માં થયેલ છે. કર્નલ જહોન વોટ્સન કાઠિયાવાડમાં રાજદ્વારી પ્રતિનિધિ હતા. તેઓની સ્મૃતિમાં આ મ્યુઝિયમની રચના થયેલી છે. આ મ્યુઝિયમ બહુહેતુક પ્રકારનું છે. તેમાં ક્યુરેટરોનો ફાળો પણ સવિશેષ છે. આ મ્યુઝિયમમાં ભૂતપૂર્વ સૌરાષ્ટ્રના રાજવીઓએ મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ભેટ આપીને તેને સમૃદ્ધ કરેલ છે. ' વોટ્સન મ્યુઝિયમના સંગ્રહોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો, પ્રાચીન શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, કાઠિયાવાડના રાજવીઓ તથા જાણીતી વ્યક્તિઓનાં ચિત્રો, સૌરાષ્ટ્રની હુનર કારીગરી, ભૂસ્તરશાસ્ત્ર વિભાગ, વનસ્પતિશાસ્ત્ર વિભાગ, વિદેશી કલાકૃતિઓ તથા આફ્રિકાની અવનવી વસ્તુઓનો સંગ્રહ તેમ જ પ્રાણીઓનાં ચામડાં પર ઇજિપ્સીયન ભાષામાં લખેલાં લખાણોનો સંગ્રહ છે, પરંતુ અહીં આપણે માત્ર વોટસન મ્યુઝિયમમાં સંગીત ગુજરાતના પ્રાચીન સિક્કાઓ' ઉપર જ માત્ર ચર્ચા કરીશું. આપણે ત્યાં એક કહેવત છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ જે બતાવે છે કે સિક્કો (અર્થાતુ રૂપિયાનું મૂલ્ય કેટલું બધું છે) નાનો છે, છતાં ઘણો જ મહત્ત્વનો અને માહિતીપ્રદ છે. સિક્કાનો મૂળ હેતુ તો વિનિમયના માધ્યમ તરીકે ચલણી નાણું પૂરું પાડવાનો હોય છે, પરંતુ ઇતિહાસ જાણવાના સાધન તરીકે પણ સિક્કાઓ અગત્યના પુરાવારૂપ બને છે. રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સિક્કાઓનો વિશાળ સંગ્રહ છે. જેમાં સોના, ચાંદી, તાંબા અને પિત્તળની ધાતુઓ જોવા મળે છે. સોનાના સિક્કાઓ હાલમાં ૧૧૩ જેટલા છે. મ્યુઝિયમમાં સિક્કાની શરૂઆત પ્રાચીન બિબટંક ચિહ્િનત સિક્કાથી થાય છે. ભારતીય યવન, શક-પહુલવ, ક્ષત્રપ, કુષાણ, આ%, ગુપ્ત, રાજાઓના પ્રાચીન સિક્કાઓ, ગધૈયા સિક્કાઓ દિલ્હી તથા ગુજરાતના સુલતાનોના, મુઘલોના અને છેવટે ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજાઓના સિક્કાઓનો સંગ્રહ છે. પંચમાર્ક સિક્કાઓ ભારતના સૌથી પ્રાચીન સિક્કાઓ છે અને ઈ.સ. પૂર્વે ૬00 થી પ્રચલિત હતા. પંચમાર્ક * ૧૯ર૦ રામનાથ પરા, ‘હરિકૃપા', રાજકોટ-૧ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૧ For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું સિક્કાઓ અનિયમિત લંબચોરસ, ચોરસ અને ગોળ એમ જુદા જુદા આકારના હોય છે. જે મોટે ભાગે રૂપાના, તાંબાના હોય છે. ઈ.સ. પૂર્વે સાતમી કે આઠમી શતાબ્દીથી ઈ.સ. 300 સુધી આખા ભારતમાં પ્રચલિત હતા. ગુજરાતમાંથી કેટલાક મૌર્યકાલીન સિકકાઓ જુદાં જુદાં સ્થળોએથી મળ્યાં છે. આ સિક્કાઓ આહત (Punchmarked) પ્રકારના છે. એના પર અલગ-અલગ પંચ વડે ચિહ્ન આહત કરેલા હોય છે, પરંતુ લખાણ હોતું નથી. આ સિક્કા સામાન્ય ૩૨ રતીભારના હોય છે. તેના અગ્રભાગ ઉપર પાંચ ચિત્ર અંકિત કરેલ હોય છે. પૃષ્ઠભાગ ઉપર કાં તો એક મોટું ચિહ્ન હોય છે. અથવા સંખ્યાબંધ નાનાં ચિહ્નો હોય છે. વિવિધ જાતની આકૃતિઓમાં સૂર્ય, ચંદ્ર, ચૈત્ય, મયૂર, કાચબો, વાનર, મનુષ્ય તથા દેવોનો પણ સમાવેશ થતો હતો. અહીંયાં કાચબાના ચિહ્નોવાળો પંચમાર્ક તાંબાનો સિક્કો છે. જયારે સોટરમેગેસ ઇન્ડોપાર્થિયન સિક્કાઓ ઉપર અગ્રભાગમાં રાજાની પ્રતિમા તથા બીજી બાજુ દેવ-દેવી દર્શાવતા તો કેટલીક વખત રાજા ઘોડા ઉપર બેઠેલો હોય તેવો સિક્કો જોવા મળે છે. આશ્વવંશના રાજાઓના હાથીની આકૃતિઓવાળા સિક્કાઓ જોવા મળે છે. ક્ષત્રપ શાસક નહપાન અને ગૌતમીપુત્ર સમકાલીન હતા. જે સિક્કા ઉપરથી પુરવાર થાય છે. આશ્વના સિક્કાના બે વિભાગ છે. જેમાં (૧) પહેલા વિભાગમાં પ્રાચીન તત્ત્વો છે. તો બીજા વિભાગમાં સિક્કા વધારે અનિયમિત જાડાઈના કઢંગા અને ઘોડા તથા હાથીનાં ચિત્રોવાળાં છે. ગૌતમીપુત્ર યજ્ઞશાતતર્ણિએ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કિનારાનો પ્રદેશ જીતી લીધો હતો, એમ લેખમાંથી જાણવા મળે છે, જે સિક્કાઓ પુરવાર કરે છે. ઈ.સ.ની પહેલી સદીની શરૂઆતમાં યુએ ચી. જાતિના કુષાણ રાજા કેડફીસીસ પહેલાએ કાબૂલના ગ્રીક સૂબાને હરાવીને તે પ્રાંતનો કબજો લીધો. તેની પછી કેડફીસીસ બીજાએ પંજાબ અને સિંધુ પ્રદેશના ગ્રીક સૂબાને હરાવી તે પ્રદેશનો કબજો મેળવ્યો. તેણે રોમન સિક્કાની ઢબના સોનાના સિક્કા પડાવ્યા હતા. કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવના સિક્કાઓ ગોળ હતા. જેમાં એક બાજુ રાજા ઊભેલો હોય છે અને જમણી બાજુએ નાના યજ્ઞકુંડમાં આહૂતિ આપતો હોય છે. તેના તાંબાના સિક્કામાં તે હાથી પર બેઠેલા જોવા મળે છે. બીજી બાજુ હિંદુ દેવતાઓનાં પ્રતીક હોય છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવો તેમ જ વંદની આગળ ઊભેલા શિવ પણ જોવા મળે છે. અહીંથી આપણને કુપાણાના સિક્કામાં એક બાજુ રાજા તથા બીજી બાજુ નંદીન અઢેલા શિવ તથા અન્ય દેવ-દેવીઓની સુંદર આકૃતિઓવાળા સિક્કા મળે છે. જ્યારે એક સિક્કામાં બેઠેલા બુદ્ધ પણ છે. જે કનિષ્કના સિક્કામાં બુદ્ધની આકૃતિ તેમ જ “બુદ્ધ' કે “શાક્યમુનિ બુદ્ધ" તેમણે લખાવ્યું હતું. આમ કનિષ્કના સિક્કાઓ પર દેશના અનેક ધર્મોના દેવદેવીઓનાં પ્રતીકો જોવા મળે છે. અહીં આપણને કેફીસ, વીમકેડફાઈસિસ, કનિષ્ક, હવિષ્કના સિક્કાઓ મળે છે, જે તાંબાના છે. પશ્ચિમી ક્ષત્રપોના ચાંદીના ગોળ સંખ્યાબંધ સિક્કાઓ તેમની રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ જાણવા માટેનું ખૂબ જ મહત્ત્વનું સાધન છે. ઉપરાંત તાંબા, પોટન અને સીસાના સિક્કાઓ પ્રચલિત હતા. ક્ષત્રપોના સિક્કામાં -વિદેશી ઉભય પદ્ધતિઓનું મિશ્રણ જોવા મળે છે. આ સિક્કા પરના અક્ષરો, મુખાકૃતિ, આકાર, તોલ વગેરે બાબતમાં ગ્રીક અસર સૂચવાય છે, તો સંસ્કૃત-પ્રાકૃત ભાષા, બ્રાહ્મી લિપિ તથા પર્વત, નદી, ચંદ્ર, સ પ્રકૃતિનાં પ્રતીકો ભારતીય અસર સૂચવે છે. આ સિક્કાઓ ૨૮ થી ૩ર ગ્રેન સુધીના વજનના હોય છે. ઉપરની બાજુએ રાજાનું માથું અને માથાની ડાબી બાજુએ સાલ આપેલી હોય છે. બ્રાહ્મી લિપિમાં રાજા અને તેના પિતાનું નામ હોય છે. ક્ષત્રપ શાસક ભૂમિક, નહપાન, રુદ્રસિંહ પહેલો વિજયસેન, રુદ્રસેન બીજો, “તૃદામા, સ્વામી સદ્ધસેન, વિશ્વસેન, રુદ્રસિંહ બીજાના સિક્કાઓનો સંગ્રહ અહીં જોવા મળે છે. જેમાં ક્ષત્રિયવંશી ભૂમિકના સિક્કામાં વજ, ધર્મચક્ર તથા સિંહની આકૃતિવાળા તથા નહપાનના વજ, તીર વગેરેની આકૃતિવાળા સિક્કા રસપ્રદ છે. જયારે બીજા ક્ષત્રપ રાજાના સિક્કા ઉપર રાજાની અદ્ય પ્રતિમા તથા બીજી બાજુ ચૈત્ય, સૂર્ય, ચંદ્ર, નંદીનાં ચિહ્નો તથા બ્રાહ્મી લિપિમાં રાજા તથા તેના પિતાનાં નામ તથા બિરુદ જોવા મળે છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૨ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુપ્તકાલ એ ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ મનાય છે. આ શાસકોના સિક્કામાં વિવિધ વૈવિધ્ય જોવા મળે છે. જેમ કે રાજા રાણીને વીંટી પહેરાવતો, વીણાવાદન, અશ્વમેધ યજ્ઞના ઘોડાની છાપવાળા વગેરે સિક્કાઓ જોવા મળે છે. આ શાસકોએ ગુજરાત અને માળવા પ્રદેશ માટેના સિક્કાઓ ક્ષત્રપશાસક જેવા જ સિક્કાઓ ચલણમાં ચાલુ રાખેલા હતા, પરંતુ આ સિક્કાઓ નાના તથા જાડા છે. જેમાં કુમારગુપ્તના સિક્કા ઉપર મયૂર કે ગરુડનું અંકન જોવા મળે છે. જ્યારે સ્કન્દગુપ્તના સિક્કામાં મંદી કે યજ્ઞવેદી હોય છે. કે ગધૈયા સિક્કાઓ અનુમૈત્રકકાલમાં ગુજરાતમાં પ્રચલિત હતા. તેને અભ્યાસીઓ ‘ભારતીય-સાસાની' (ઈન્ડોસેસેનિયન) તથા ‘ગયા સિક્કા' તરીકે ઓળખાવે છે. ગુજરાતમાં પ્રચલિત સિક્કાઓ પર ઈરાની અસર વર્તાય છે. પ્રાચીન ગુજરાતના સિક્કાઓ સાધારણ રીતે ઈરાનના સાસાની વંશના સિક્કાઓને મળતા હોવાથી ‘સાસાની' ગધૈયા તરીકે ઓળખાતા હતા. આ સિક્કાઓ ગુજરાત, રાજસ્થાન અને માળવામાંથી મોટી સંખ્યામાં લાંબા કાલ સુધી પ્રચલિત હતા, પરંતુ સમય જતાં એ કદમાં વધુને વધુ નાના અને વધુ વધુ જાડા થતા ગયા. આથી છેવટે એ પાતળા ચપટા સિક્કાને બદલે નાના જાડા ગા જેવા દેખાય છે. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની અને પૃષ્ઠભાગ પર અગ્નિકુંડની આકૃતિ અપાતી. તેનું રેખાંકન પણ આડી અને ઊભી રેખાઓના આલેખનથી એટલું બેઢંગ થતું ગયું છે કે એ આકૃતિ શાની છે તે ભાગ્યે જ ઓળખી શકાય. તેથી તેમાં જે અગ્નિકુંડની આકૃતિ ગાદી જેવી લાગવાથી લોકોમાં એ ‘ગિયા’ તરીકે ઓળખાયા હશે ને ‘ગિયા'નું આગળ જતા ‘ગધૈયા' થઈ ગયું હશે. આ ગધૈયા સિક્કાઓ ગુજરાતમાં આઠમીથી બારમી સદીમાં ચલણમાં હતા. આ સિક્કાઓ પહેલી-બીજી સદીના ઇન્ડો-સેસેનિયન સિક્કાઓનું વિકૃત સ્વરૂપ છે. અહીં સચવાયેલા ગધૈયા સિક્કામાં રાજાનું ડોકું કેટલું બધું વિકૃત થઈ ગયેલ છે, તે જોવા મળે છે. તેવી જ રીતે યજ્ઞવેદી, મીંડા અને લીટીઓનાં સ્વરૂપ જ રહેલ છે. બીજા બે સિક્કાઓ તો ઘણા જ વિકૃત થયેલ જોવા મળે છે. દિલ્હીના સુલતાનોના સિક્કાઓમાં અલ્લાઉદ્દીન મહમદશાહ ખીલજી, મહમદ તઘલખ અને ફિરોજ તઘલખના સિક્કાઓ છે, તેમ જ ગુજરાતના સુલતાનોમાં અહમદશાહ પહેલો, અહમદશાહ બીજો, મહમૂદ બેગડો, મુઝફરશાહ બીજો, બહાદુરશાહ, મહમૂદશાહ ત્રીજો, અહમદશાહ ત્રીજો અને મહમૂદશાહ ત્રીજાના સિક્કાઓ છે. મુઘલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યા પછી ગુજરાતમાં મુઘલ સિક્કાઓ ચલણમાં આવેલા. અકબરે પોતાના નવા સંપ્રદાય દીને-ઇલાહિનો તથા નવા સંવત ઇલાહિનો અમલ ગુજરાતમાં પણ શરૂ કર્યો. ત્યાર બાદ જહાંગીરે પોતાના શાસનકાણ દરમ્યાન અમદાવાદમાં ટંકશાળ માટે અલાયદું મકાન બંધાવ્યું. અકબરના સિક્કામાં તેણે ફેરફારો કરેલા, તેમજ ગુજરાતના પ્રવાસની યાદમાં નૂરજહાંની પ્રેરણાથી રાશિચક્ર ચિહ્નવાળા નવા સિક્કાઓ બહાર પાડ્યા હતા. જે ખંભાત, સુરત, અમદાવાદ ટંકશાળમાંથી બહાર પાડ્યા હતા. અકબરના સોનાના સિક્કા ‘મહોર' તરીકે ઓળખાતા ગોળ આકારમાં અગ્રભાગે બાદશાહનું નામ હિંજરી સંવત, કુરાની આયાત અને અરબી ભાષામાં લખાણ છે. મુઘલ બાદશાહ અકબર, શાહજહાઁ, ઔરંગઝેબ, શાહઆલમ પહેલો, ફરુખશ્મિર, મહમદશાહ, અહમદશાહ, શાહ આલમ બીજો, અકબર બીજાના સિક્કાઓ અહીં જોવા મળે છે. જેમાં સુંદર અક્ષરો ફારસી-અરબી ભાષામાં લખાણો, મુઘલ શહેનશાહનું નામ, ખિતાબો, ટંકશાળનું નામ જેમાં અમદાવાદ, સુરત, ખંભાત, જૂનાગઢ, પોરબંદર વગેરે સ્થળોએ મુઘલોની ટંકશાળ હતી, તેની માહિતી મળે છે, તેમ જ હિજરીવર્ષ લખેલાં છે. વડોદરાના ગાયકવાડોને પોતાના આગવા સિક્કાઓ હતા. જે આનંદરાવ ગાયકવાડના સમયથી પ્રચલિત હતા. સયાજીરાવ બીજાએ કેટલાક રસપ્રદ નિશાનીઓવાળા સિક્કાઓ પડાવ્યા હતા. આ ગાયકવાડી સિક્કાઓની એક બાજુ ૫૨ રાજાના નામનો પહેલો અક્ષર તથા ગાયકવાડનો ‘ગા’ લખવામાં આવતાં. ઉપરાંત કટાર, ઘોડાની ખરી વગેરે ચિહ્નો દર્શાવાતાં બીજી બાજુએ સમકાલીન મુઘલ રાજાનું નામ ફારસીમાં લખાતું પણ ખંડેરાવના સમયથી ગાયકવાડનો ખિતાબ ‘સેના ખાસખેલ સમશેર બહાદૂર” લખતા. ફારસીમાં અક્ષરો “ખાસખેલ” દેખાય છે. અહીં પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ – ૧૫૩ For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સયાજીરાવ બીજા, મલ્હારરાવ, ખંડેરાવ અને સયાજીરાવ અને સયાજીરાવ ત્રીજાના સિક્કાઓ જોવા મળે છે. ગુજરાત અને કાઠિયાવાડના ઘણા દેશી રાજાઓને પોતાના આગવા સિક્કા પાડવાનો હક્ક હતો. નવાનગર, પોરબંદર, કચ્છ જૂનાગઢની કોરીઓ અહીં સંગૃહીત છે. તેના ઉપર નાગરીમાં રાજાનું નામ અગર તેના સૂચક શબ્દો આપેલ છે. જેમ કે નવાનગર માટે “શ્રીજામ”, પોરબંદર માટે “શ્રીરાણા”, કચ્છ માટે “રાવજી”, “દેશળજી” વગેરે નામો છે. જૂનાગઢ માટે “શ્રીદીવાન” અથવા તો જૂનાગઢનો “જ” તથા “ગઢ' ને બદલે “ગડ” બહાદુરખાનનો “બા” વગેરે. આ નાગરી અક્ષરો ઉપર જે ફારસી લખાણો છે. તે સમકાલીન ગુજરાતના સુલતાનનાં નામનાં સૂચક છે. મુઝફરશાહ, મહમૂદશાહ વગેરેના સિક્કા છે. લુણાવાડાના વખતસિંહની સિંહની આકૃતિવાળો સિક્કો ત્થા રાધનપુરના જોરાવરના જાડા બેડોળ એકાક્ષરી સિક્કા પણ છે. તેના પર રાજાના નામનો પહેલો અક્ષર 'જા” નાગરીમાં લખ્યો છે. ખંભાતના પોણોસો વર્ષ જૂના પૈસા ઉપર “શ્રીખંભાત બંદર સં. ૧૯૪૮ની સાલ” ગુજરાતીમાં લખાતાં જયારે બે સિક્કામાં આ લખાણનાં ચોથા તથા પાંચમા અક્ષરો જ દેખાય છે. મોતીસંગજીનું નામ તેના સિક્કા પર છોટા ઉદેપુર વાંચી શકાય છે. ભાવનગરના વખતસિંહજીના સિક્કા પર ફારસીમાં મુઘલ શહેનશાહ શાહજહાઁન ત્રીજાનું નામ તથા બીજું નાગરીમાં ‘બહાદુર' શબ્દ વાંચી શકાય છે. જૂનાગઢના હમીદખાન, મહાબતખાન બીજા, બહાદુરખાન, મહાબતખાન ત્રીજાના, પોરબંદરની વિક્રમાતીની રાણા શાહી કોરી, નવાનગરના રણમલજી અને વિભાજીના સિક્કા તેમજ કચ્છના રાયધણજી, દેશળજી પહેલા, દેશળજી બીજા, પ્રાગમલજી અને ખેંગારજીના સિક્કાઓ છે. આ મ્યુઝિયમમાં સોનાના સિક્કાઓમાં મહિમદશાહ, ગજપતી-પેગોડા, કૃષ્ણરાજ, મહાદેવ, યાદવ, શ્રી પ્રતાપ દેવરાજ, ગજપતી-પેગોડા, યાદવ દેવગિરિ, અલ્લાઉદ્દીન મહમદશાહ, એન્ટોનીમસ, ઈકેરી સદાશિવ, વેસ્ટર્ન ચાલુક્ય જયસિહ, ગજરોષ્ટી, રાજા કામઠીરાવ, હરિહરરાવ ઔરંગઝેબ-આલમગીર, વેંકટર, કોટરીલી, રામરાય, ફનામ, વિરરાય, હૈદરઅલી, પૃથ્વીદેવ, અનંતરાવ, ગોવિંદચંદ્ર, પૃથુદેવ, જામવિભાજી, જગલદેવ, અહમદશાહ, રામરાય, રામદેવ, હમજીત કોચીન, ગોવિંદચંદ વગેરે શાસકોના કુલ મળીને ૧૧૩ સોનાના સિક્કાઓ આજે પણ છે. આમ, મ્યુઝિયમ એક એવું સ્થાન છે, જયાં આપણા દેશનું સંસ્કાર ધન-સાંસ્કૃતિક વારસો જળવાયો છે. આ સંસ્કાર ધનથી બહુજન સમાજ વંચિત ન રહે તે માટે તેનો પ્રચાર-પ્રસાર કરવો એ મ્યુઝિયમની સર્વોપરિ અગત્યતા છે. આમ, મ્યુઝિયમ એ પ્રાચીન અને અર્વાચીન યુગ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે. સંદર્ભો ૧. વ.લ.દેવકર, વોટ્સન મ્યુઝિયમ, રાજકોટની માર્ગદર્શિકા તથા સ્મૃતિ પુસ્તિકા. ૨. ડૉ. ભૌમિક સ્વર્ણકમલ : ગુજરાતનાં મ્યુઝિયમો ૩. શાસ્ત્રી, હ.ગં. અને પરીખ પી.સી. : “ભારતીય સિક્કાશાસ્ત્ર ૪. આચાર્ય, નવીનચંદ્ર આ. : “ગુજરાતના સિક્કાઓ. ૫. આચાર્ય, ગિરજાશંકર વ. : “હિન્દના પ્રાચીન સિક્કા' (શ્રી ફ.ગુ.સભા, નૈમાસિક, લેખ) ૬. ડૉ. જમીનદાર રસેશ : ક્ષત્રપ કાલનું ગુજરાત. ૭. પરીખ, રસિકલાલ, શારસી હ.ગ. : ગુજરાતના રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ, ૨, ૩, ૫, ૬. ૮. દેસાઈ શંભુપ્રસાદ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ. ૯. રૂબરૂ મુલાકાત. પથિકદીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૪ For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દરબાર હૉલ સંગ્રહાલય જૂનાગઢ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસમુખ વ્યાસ* દરેક વ્યક્તિને કંઈ ને કંઈ રસ-શોખ હોય છે. પરિણામસ્વરૂપ તે કંઈ ને કંઈ સંગ્રહતો રહે છે. આથી દરેક વ્યક્તિ પાસે તેનું એક અંગત ‘સંગ્રહાલય’ હોય છે એમ કહીએ તો અત્યુક્તિ નહિ ગણાય. સંગ્રહવૃત્તિ માનવીની મૂળ વૃત્તિઓમાંની એક ગણી શકાય. માનવીની આ મૂળ-સંગ્રહવૃત્તિમાંથી જ ‘સંગ્રહાલય’ સંસ્થાનો જન્મ થયાનું કહી શકાય. સંગ્રહાલય માટે પ્રયોજાતો અંગ્રેજી ‘Museum' શબ્દ મૂળ ગ્રીકભાષાના Mouseion શબ્દ પરથી આવેલ છે ને તે ‘વિદ્યામંદિર’ એવો અર્થ દર્શાવે છે . ગ્રીક ભાષામાં વિદ્યાની દેવીને ‘Muse' કહેવાય છે. આમ, મ્યુઝિયમનો ‘વિદ્યામંદિર’ અર્ધ ઉપયુક્ત છે. હિન્દીમાં આના માટે ‘અજાયબધર’ જેવો શબ્દ પ્રયોજાય છે. સંગ્રહાલયનો પ્રારંભ ૧૮મી સદીમાં યુરોપમાં થયાનું મનાય છે. ભારતમાં અંગ્રેજોના આગમન બાદ ઈ.સ. ૧૭૮૪માં રથપાયેલ રૉયલ એશિયાટિક સોસાયટીએ એકઠી કરેલી વિભિન્ન પ્રાચીન ચીજ-વસ્તુઓને ઈ.સ. ૧૭૯૬માં સંગૃહીત કરતાં ભારતનું તે પ્રથમ મ્યુઝિયમ ગણી શકાય. ગુજરાતનું સર્વપ્રથમ મ્યુઝિયમ ઈ.સ. ૧૮૭૭માં તત્કાલીન કચ્છના રાજ્યની રાજધાની ભૂજમાં સ્થપાયેલ. મ્યુઝિયમના મુખ્ય બે પ્રકાર પાડી શકાય : (૧) કોઈ એક વિષયની વસ્તુઓનો જ્યાં સંગ્રહ હોય તે એકહેતુક સંગ્રહાલય. જેમ કે માત્ર પુરાતત્ત્વને લગતું, સંગ્રહાલય દા.ત. પ્રભાસ-પાટણ, લોથલ વ.નાં સંગ્રહાલય અને(૨) જ્યાં એકાધિક અર્થાત્ વિવિધ વિષયોનો સંગ્રહ કરવામાં આવેલ હોય તે અર્થાત્ બહુહેતુક સંગ્રહાલય; જેમ કે, વૉટસન (રાજકોટ), સક્કરબાગ (જૂનાગઢ), દરબાર હોલ (જૂનાગઢ) ઇત્યાદિ. હિમાલયના પણ દાદાજી એવા અવધૂત સમાન ગિરનારની ગોદમાં વસેલું-વિકસેલું જૂનાગઢ (પ્રાચીનજીઢોદુર્ગ જીર્ણગઢ છે) તેની ઐતિહાસિક વિરાસતના કારણે પ્રસિદ્ધ છે. અશોકના શૈલલેખોથી આરંભીને ઈ.સ. ૧૯૪૭ સુધીનો તેનો ઇતિહાસ ભાતીગળ ને વૈવિધ્યસભર છે. સોરઠના અંતિમ હિન્દુ રાજા . માંડલિક (ઉજા)નો ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના હાથે પરાજય થતાં જૂનાગઢ પર મુસ્લિમ સત્તા સ્થપાઈ. જે ઈ.સ. ૧૯૪૭ સુધી અમલમાં રહી. ઈ.સ. ૧૭૦૭ એટલે મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન બાદ તેના સૂબા-ફોજદારો સ્વતંત્ર થવા લાગેલ. આ રીતે ઈ.સ. ૧૭૩૫ માં ફોજદાર (પહેલાં તે નાયબ ફોજદાર હતો) બહાદૂરખાને શેરખાન નામ ધારણ કરી સોરઠનું (રાજધાની-જૂનાગઢ) સ્વતંત્ર રાજય સ્થપાયું. તે બાબી વંશનો હોવાથી તેમના વંશજો બાબી કહેવાયા. આ સમય અશાંતિ ને અંધાધૂંધીનો હતો. એટલે આ વંશના પ્રારંભે જૂનાગઢનો ખાસ કંઈ વિકાસ કે સમૃદ્ધિ જોવા મળતી નથી, પણ મહોબતખાન બીજાના સમય (લગભગ ઈ.સ. ૧૮૫૧)થી શાંતિ સ્થપાતાં તેમ જ આ સમય દરમ્યાન કાઠિયાવાડમાં બ્રિટિશ રાજ્યવ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાતાં ને જૂનાગઢ (સોરઠ) રાજ્યને વિશિષ્ટ સ્થાન અપાતાં તેની સુખ-સમૃદ્ધિમાં વધારો થવા લાગ્યો. આ મહોબતખાન બીજાની તેમના રાજ્યકાળ દરમ્યાન ઉત્તર ભારતનાં વિવિધ શહેરોની મુલાકાત દરમ્યાન જયપુર (રાજસ્થાન), આગ્રા-દિલ્હી જેવી ઇમારતોને જૂનાગઢમાં બનાવવાની ઇચ્છા થયેલ. આની પૂર્તિ સબબ તેમણે રંગમહેલ, આયના મહેલ, કચેરી, દીવાન ચોક વગે૨ે ઇમારતો બંધાવી. આમાંની કચેરી તે પ્રસ્તુત લેખનો દરબાર હૉલ. જે ઈ.સ. ૧૮૫૧ થી ૧૮૮૨ દરમ્યાન ૬,૪૯,૧૦૭૧/૪ લાખ કોરીના ખર્ચે બંધાવવામાં આવેલ. રંગમહેલમાંથી સીધાં જ કચેરીમાં નવાબ પ્રવેશી શકે તેવી આમાં વ્યવસ્થા હતી. આ કચેરીને સોના-ચાંદીના સિંહાસનો, ચાંદીની ખુરશીઓ, બેસુમાર કીમતી ઝુમ્મરો બેલ્જિયમનાં આદમકદ અરીસાઓ. ડિયાળો દીવાલગીરીઓ વગેરે દેશ-વિદેશમાંથી મંગાવેલ ચીજવસ્તુઓથી શણગારવામાં આવેલ. આ કચે૨ી કાયમ માટે ભરાતી નહિ, પણ વિશિષ્ટ પ્રસંગે જેવા કે ગવર્નર કે વાઇસરૉય પધા૨વાના હોય, કોઈ રાજામહારાજા પધારવાના હોય, પુત્ર જન્મ થયેલ હોય, બ્રિટિશ તાજ તરફથી રાજ્યને કોઈ ઇનામ અપાયેલ હોય. ઇદ જેવો ધાર્મિક પ્રસંગ હોય કે રાજ્યાભિષેક હોય ત્યારે કચેરી ભરાતી ને ત્યારે દરેક અમીર-ઉમરાવ વગેરેને તેમની * ૧૫૮, વિશ્વકર્મા સોસાયટી, આનંદ, આદર્શ સ્કૂલ પાસે, ધોરાજી, જિ. રાજકોટ પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૫૫ For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્ષા પ્રમાણે કચેરીમાં આસન આપવામાં આવતું. આ કચેરી મહોબતખાન ત્રીજાના સમય સુધી ચાલુ રહેલ. ઈ.સ. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થતાં, નવાબ પાકિસ્તાન જતાં રહેતાં ને જૂનાગઢનું પણ ભારતમાં વિલીનીકરણ થતાં તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારે આ કચેરીન મ્યુઝિયમ તરીકે ખુલ્લી રાખેલ. અલબત્ત ત્યારે તે આજના જેવી ન હતી. સ્વતંત્રતા પછી આ મ્યુઝિયમ ઈ.સ. ૧૯૬૪ સુધી રેવન્યુ ખાતા હસ્તક ને ઈ.સ. ૧૯૬૪ થી ગુજરાત સરકારના સંગ્રહાલય ખાતા હસ્તક મૂકવામાં આવેલ. આ પછીથી તેને સંગ્રહાલય ખાતાએ પૂર્ણ રૂપનું સંગ્રહાલય કરવા માટે તેમાં જરૂરી સુધારા-વધારા તેમ જ પુર્નઃ ગોઠવણી વગેરે કરાવી તત્કાલીન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી નવલભાઈ શાહને હસ્તે તા. ૨૧-૧-૧૯૭૭ના રોજ ઉદ્ઘાટન કરાયેલ અને ત્યાર બાદ તા. ૨૬-૬-૧૯૭૭ ના રોજ ‘દરબાર હૉલ મ્યુઝિયમ` તરીકે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું જે આજ પર્યન્ત ખુલ્લું જ છે. આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલ ચીજવસ્તુઓ મૂળ તો નવાબી શાસન દરમ્યાનની તેઓ અર્થાત્ નવાબોના અંગત વપરાશની હોવા ઉપરાંત રાજ્ય સાથે સંલગ્ન અનેક ચીજો પણ છે. સંગ્રહાલયનું જેના પરથી નામકરણ થયેલ છે તે પ્રમુખ ‘દરબાર હૉલ' ઉપરાંત અહીં વિભિન્ન પ્રકારના નમૂનાઓ સંગૃહીત છે : હથિયારો, તૈલચિત્રો હોદ્દાપાલખીઓ, વસ્રો-ગાલીચાઓ તેમ જ ઐતિહાસિક મહત્ત્વનાં ચિત્રો દસ્તાવેજો-માનપત્રો તેમ જ શાહી રાચરચીલું વગેર. દરબાર હૉલ ‘દરબાર હોલ’ સંગ્રહાલયનો પ્રમુખ ખંડ છે. દરબાર અર્થાત્ જ્યાં નવાબી શાસન દરમ્યાન કચેરી ભરાતી તે. સામાન્ય રીતે પ્રાચીન સમયમાં હિન્દુ રાજ્યવ્યવસ્થા મુજબ રાજાઓ લગભગ હંમેશાં દરબાર ભરતા ને સામાન્ય પ્રજા પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા ને ત્યાં ને ત્યાં તેનો યોગ્ય નીવેડો લવાતો. પણ આ કચેરી સામાન્ય પ્રજા માટેની કે નિયમિત ભરાતી નહોતી. આગળ નોંધ્યું તેમ ખાસ પ્રસંગે જ ભરાતી ને તેમાં રાજ્યના અમીરઉમરાવો ભાયાતો વગેરેને જ નિમંત્રણ અપાતું. આ ખંડ જૂના નવાબી શાસનની અસલી કચેરી જેમ જ પ્રદર્શિત કરેલ હોઈ લોકોને રાજ્ય દરબાર કેવો હોય તેનો ખ્યાલ આવે છે. 80 x 40 ફૂટના વિશાળ ખંડમાં સ્ટેજ પર ચાંદીનું રાજસિંહાસન તેમ જ પાસે બીજા નાનાં સિંહાસનો, રાજછત્ર, ચામર વગેરે ગોઠવેલ છે. સામેની ત્રણે બાજુ ચાંદીની નકશીદાર ખુરશીઓ (જે લગભગ ૫૬ જેટલી છે) સમાંતર હરોળમાં ગોઠવેલ છે તો સાથોસાથ કીમતી લાકડની ખુરશીઓ પણ તેની પાછળ ગોઠવેલ છે. ચાંદીની ખુરશીઓ પ્રથમ વર્ગની વ્યક્તિઓ માટે ને લાકડની ૨-૩ વર્ગની વ્યક્તિઓ માટે હતી. જમીન (ફર્શ) પર ઊનમાંથી બનાવેલ રંગીન ગાલીચાઓની બિછાત કરેલ છે. દરબાર હૉલની મધ્યમાં ઇતબુલ નામનું કાચનું લાલ રંગનું ફુવારા જેવું વૃક્ષકટ ગ્લાસના ટેબલ પર ગોઠવેલ છે, જે દરબાર હૉલની શોભામાં ચાર ચાંદ લગાડે છે. વચ્ચે ચાંદીની એક ટિપોઈ પણ મૂકેલ છે. સિલિંગમાં રંગબેરંગી કીમતી ઝુમ્મરો (વિદેશી) લટકાવેલ છે, તો દીવાલો પર રંગીન કાચની દીવાલગીરીઓ લગાડેલ છે. વિશાળ બારીઓને ઝળકતા ચમકતા સિતારાવાળા મખમલના ઘેરદાર પડદાઓ લગાડેલ છે. હૉલમાં દાખલ થતાં જમણી બાજુની દીવાલના શોકેઈસમાં ચાંદીની પાનદાની, હુક્કો ચાંદીનોં, શાહી પટ્ટો, ઝેરી નાળિયેરમાંથી બનાવાયેલ અત્તરદાની; ચાંદીના વિભિન્ન ચન્દ્રકો, તેમ જ એસ.ટી.રેન્ડાલ (ICS) ને ઉના મહાલની પ્રજા તરફથી તા. ૨-૨-૧૯૧૪ના અપાયેલ માનપત્ર ચાંદીની પેટીમાં પ્રદર્શિત કરાયેલ છે. વિભિન્ન ઘડિયાળો પણ છે. તો રાજસિંહાસનની પાછળની દીવાલ પાસેના શો કેઈસમાં રણશિંગા તરીકે ઉપયોગમાં લેવાતો કીબૂકા માછલીનો દાંત (લગભગ ૩૬ x ૬ ઇંચ) પણ પ્રદર્શિત કરાયેલ છે. (ચિત્ર ૨૭) હથિયાર વિભાગ અહીંનો હથિયાર વિભાગ ગુજરાતનાં મ્યુઝિયમોમાં સૌથી પહેલો અને સૌથી મોટો વિભાગ છે. અહીં વિભિન્ન પરંપરાગત તેમ જ સમકાલીન વિભિન્ન શસ્રો પ્રદર્શિત કરાયાં છે. જેમાં દેશી અને ફિરંગી તલવારો, જમૈયા, છરા, ભાલા, ઊંટ અને હાથી પરથી મારવાની બંદૂકો, ૧૮-૧૯મી સદીમાં પ્રયોજાતા વિવિધ તમંચા, પિસ્તોલો તેમ જ રિવોલ્વરો, સોના ચાંદીથી જડેલ મુઠો અને મ્યાનો ઉપરાંત દારૂ ભરવા ધાતુની કોથળીઓ (માબર) તથા ગોળાઓ અને છરા બનાવવાના વિવિધ સાધનો અને બીબાંઓ પણ સંગૃહીત છે. નાની-મોટી ઢાલો તેમ જ સૌરાષ્ટ્રની અમુક પથિક ૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૬ For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર જાતિઓની પરંપરાગત શસ્ત્રાસ્ત્રોથી સજ્જ આકૃતિઓ પણ પ્રદર્શિત કરાયેલ છે. નવાબ મહોબતખાન ૨જા અને વજીર બહાઉદ્દીન ભાઈના અંગત શસ્રો અહીં જોઈ શકાય છે. દેશનાં બહુ ઓછાં મ્યુઝિયમોમાં આટલી સંખ્યામાં આ પ્રકારનાં વિભિન્ન હથિયારો પ્રદર્શિત કરાયાં હશે. વસ્ત્ર વિભાગ આ વિભાગમાં વિભિન્ન શાહી પોષાકો (સ્રી-પુરુષ બન્નેનાં રેશમી પાઘડીઓ, હીરા-મોતીના ગાલીચાઓ જરીયાનનો સ્ટેટ મોનોગ્રામ જેમાં ઊગતો સૂર્ય પ્રદર્શિત છે; હાથીનો પોષાક, શાહી છત્ર નવાબ મહાબતખાન-૨ બ્રિટિશ રાજ તરફથી ૧૮૫૭ના વિદ્રોહ વખતે તાજને કરેલ મદદના બદલામાં બ્રિટિશ સરકાર તરફથી મળેલ ખાર પોષાક કોટ વગેરે નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે. પાલખીઓ અને મિયાનાઓ આ વિભાગમાં નાની-મોટી ચાંદીની પાલખીઓ અને વિભિન્ન મિયાનાઓ પ્રદર્શિત કરાયાં છે. જનાનખાનાને બેગમો–સ્રીઓ ચાલીને નીકળી ન શકે અને ઓઝલમાં રહેતી હોય તેમના માટે બંધ પાલખીઓ કે જે બે કે ચાર જણ્ ખભે ઉપાડીને ચાલતાં તેના નમૂનાઓ જોવા મળે છે. ખુલ્લા મિયાના પણ છે. આ મિયાના પાલખીઓમાં ગણેશ સૂર્ય તથા અન્ય હિન્દુ દેવ-દેવીઓનાં અંકન મળે છે. જે ધાર્મિક સહિષ્ણુતાનું પ્રમાણ ગણી શકાય. ચાંદીની વિશિષ પ્રકારની અંબાડી છે જેના ચારે ખૂણે ચાર મત્સ્ય કન્યા-સેવિકાઓ પ્રદર્શિત છે. આમાં, મોર-સિંહ તેમ જ હિન્દુ પ્રણાિ મુજબના અંકન-કોતરણી કરવામાં આવેલ છે. હાથી પર ચડવા - ઊતરવા માટેની ચાંદીની પતરાથી મઢેલ નિસરણૢ પણ પ્રદર્શિત છે. હાથીની અંબાડી પર નવાબો યુદ્ધમાં શિકારે કે ખાસ પ્રસંગોએ નીકળતી સવારી દરમ્યાન બેસતા ચિત્ર વિભાગ આ વિભાગમાં દેશી તેમ જ યુરોપિયન કલાકારોએ દોરેલાં પ્રથમ પાંચ નવાબોનાં સુન્દર વિશાળ ઑઈ પેઈન્ટિંગ પ્રદર્શિત છે. આ ઉપરાંત તત્કાલીન કાઠિયાવાડનાં દેશી રાજવાડાઓનાં વિભિન્ન રાજાઓ-ગિરાસદારોન તેમના હસ્તાક્ષર સાથેનાં ઘણાં ચિત્રો પણ પ્રદર્શિત કરાયેલ છે. આ રાજવીઓનાં ચિત્રોમાં જોવા મળતાં તેમન પોષાક-પાઘડીઓ વગેરે અભ્યાસમૂલક છે. એક વિશિષ્ટ સ્ટેચ્યુ સામાન્ય રીતે મુસ્લિમ ધર્મ પ્રમાણે કોઈનું પણ પૂતળું બનાવાતું નથી. ઇસ્લામના સિદ્ધાન્તની એ વિરુદ્ધ છે આમ છતાં અહીં નવાબ રસુલખાન કે જેનું જીવન ખરેખર કોઈ ઓલિયા-સંત સમાન હતું, તેનું પૂતળું (સ્ટેચ્યુ પ્રદર્શિત કરાયેલ છે. આ રીતના મુસ્લિમ રાજવી-બાદશાહનું કોઈ પૂતળું લગભગ ક્યાંય જોવા મળતું નથી. આમ, આ સંગ્રહાલય બીજાં સંગ્રહાલયો કરતાં જુદા પ્રકારનું છે. ભારતમાં આ રીતના અન્ય બે મ્યુઝિય છે : (૧) ઉદયપુર સીટી પેલેસ મ્યુઝિયમ અને (૨) જયપુરમાં મહારાજા સવાઈ માનસિંહ બીજાની સ્મૃતિમાં અપાયે મહારાજા માનસિંહ મ્યુઝિયમ. અહીં જે વસ્તુઓ સંગૃહીત છે, એ ઉપરાંત પણ હજુ નવાબો-બેગમોનાં કીમર્ત ઘરેણાંઓ છે, પણ તે તિજોરીમાં બંધ છે. છેલ્લા નવાબની ચાર ઘોડાની બગી પણ જોવાલાયક છે, પણ હજુ તે પ્રદર્શિ કરાયેલ નથી. સંગ્રહાલય ખાતાએ જેમની તમામ ચીજોની વ્યવસ્થિત ગોઠવણી કરેલ છે અને જે ચુસ્તતાથી તેન જાળવણી થઈ રહી છે, તે ખરેખર સરાહનીય છે. આધાર સામગ્રી ૧. ગુજરાતમાં મ્યુઝિયમો, ડૉ. મુદ્રિકા જાની, ડૉ.સ્વર્ણકમલ ભૌમિક ૨. ભારતનાં મ્યુઝિયમ, નંદન હ. શાસ્રી ૩. ભારતનાં સંગ્રહસ્થાનોની નિર્દેશિકા (અનુ.), સી. શિવરામમૂર્તિ ૪. દરબાર હૉલ સંગ્રહાલય, ગુજરાત સરકારના સંગ્રહાલય વિભાગનું ચોપાનિયું. ૫. દરબાર હૉલ મ્યુઝિયમ, ડી.જી. ઠુંગા, ‘પથિક' માર્ચ, ૧૯૭૮ .. તા. ૯-૯-૦૧ ની રૂબરૂ મુલાકાત. પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૭ For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંધી સ્મૃતિ સંગ્રહાલય-ગ્રંથાલય, ભાવનગર : અવલોકન આપણા પ્રાચીન ગ્રંથોમાં જ્ઞાનનો મહિમા વારંવાર વ્યક્ત થયો છે. મનુસ્મૃતિમાં કહ્યું છે, જેઓ જ્ઞાનથી વંચિત છે, તેને જ્ઞાન આપવું એ પૃથ્વી પરની મહાન સેવા છે.’ હઝરત મહમદ પયગમ્બર (સ.અ.વ.)ને ખુદા તરફથી ઊતરેલ વહી(સંદેશ)માં પલ જ્ઞાનનાં મહત્ત્વનો સ્વીકાર કરતા કહેવામાં આવ્યું છે, ‘વાંચો અલ્લાહના નામે જેણે આ જગતનું સર્જન કર્યું છે....અને માનવીને કલમ મારફતે જ્ઞાન આપ્યું છે. અને માનવી જે નહોતો જાણતો તે બધી વાતો તેને શીખવી છે.’ ડૉ. મહેબૂબ દેસાઈ* જ્ઞાનની આ મહત્તાના કારણે જ ગ્રંથાલયો અને સંગ્રહાલયો સક્રિય બન્યા છે. વિકસતી જતી જ્ઞાનની સીમાઓને આંબવા ગ્રંથાલયો અને સંગ્રહાલયોએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને ભજવતા રહેશે. આવા જ ઉદ્દેશની પૂર્તિ અર્થે ભાવનગરની સંસ્કારી પ્રજાની વાંચન, લેખન અને સંશોધનની ભૂખ સંતોષવા સ્વાતંત્ર્ય પ્રાપ્તિના પ્રભાતે (૧૯૪૮) સરદાર પટેલે ‘ગાંધીભવન’ના સર્જનનો વિચાર અમલમાં મૂક્યો હતો. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એ વિચારને ત્વરિત સાકાર કરવાના ઉદ્દેશથી પાંચ લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી. ભાવનગરના શ્રી અબ્દુલહુસેન મરચન્ટ અને શ્રી માસુમઅલી મરચન્ટે ‘ગાંધીભવન'ના નિર્માણ માટે શહેરના મધ્યમાં આવેલ પોતાની વિશાળ જમીન દાનમાં આપી હતી અને આમ ૧૫.૧,૧૯૪૮ના રોજ વલ્લભભાઈ પટેલના હસ્તે ‘ગાંધીભવન'નું ખાત મુહૂર્ત થયું. રૂ. ૪,૬૫,૦૪૧ના ખર્ચે બંધાયેલા આ ‘ગાંધીભવન'નું ઉદ્ઘાટન ૧.૧૧ ૧૯૫૫ના રોજ એ સમયના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું. ‘ગાંધી સ્મૃતિ ભવન’ની પ્રવૃત્તિઓમાં ગાંધી વિચારનો પ્રચાર, ગાંધી સંગ્રહાલય, ગાંધી ગ્રંથાલય અને વાંચનાલય કેન્દ્ર સ્થાને છે. આમ છતાં અન્ય જ્ઞાન વર્ધક સાહિત્યને પ્રજા સુધી પહોંચાડવાની ખેવના ગાંધી સ્મૃતિના આઘ ટ્રસ્ટીઓ શ્રી બળવંતરાય મહેતા, શ્રી જગુભાઈ પરીખ અને શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી ધરાવતા હતા. આજના ટ્રસ્ટીઓ શ્રી પ્રસન્નવદન મહેતા, શ્રી વેણીભાઈ પારેખ, શ્રીમતી જયાબહેન શાહ, શ્રીમતી નિર્મળાબેન શેઠ, શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી નટવરલાલ પરીખે પણ એ ઉદ્દેશને સાકાર કરવા પ્રયાસો કર્યા છે, એ પ્રયાસોના પરિપાકરૂપે જ આજે ગાંધી સ્મૃતિ સંસ્થા ભાવનગરની સંસ્કારી પ્રજાનું પ્રતીક બની રહી છે. ગ્રંથાલય, વાંચનાલય અને સંગ્રહાલય જેવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાની જ્ઞાન પ્રસારની પ્રવૃત્તિને બે વિભાગમાં વિભાજિત કરી શકાય. ૧. ગાંધી સંગ્રહાલય *રીડર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર ગાંધીજીના જન્મથી નિર્વાણ એટલે કે ઈ.સ. ૧૮૬૯ થી ઈ.સ. ૧૯૪૮ સુધીના પ્રસંગોને વ્યક્ત કરતાં બસ્સો અગિયાર દુર્લભ ફોટોગ્રાફસનું અદ્ભુત પ્રદર્શન આ સંગ્રહાલયમાં છે. ગાંધીજીના જન્મ સ્થળ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસનાં સ્થળો, અભ્યાસ અર્થે વિદેશયાત્રા, દક્ષિણ આફ્રિકાની લડત, ભારતમાં આગમન, સ્વાતંત્ર્ય સંગ્રામ, દાંડીકૂચ, ગોળમેજી પરિષદ, વગેરે ઐતિહાસિક ઘટનાઓના ફોટોગ્રાફથી માંડીને સાયકલ સવાર ગાંધીજી દરિયાકિનારે લાકડી ખેંચી ગાંધીજીને દોરતો બાળક, ગાંધીજીનું દાંત વગરના ચહેરાનું મુક્ત હાસ્ય જેવા સ્વાભાવિક ફોટોગ્રાફ પણ આ પ્રદર્શનમાં જોવા મળે છે. ઐતિહાસિક અને સ્વાભાવિક ફોટોગ્રાફ સાથે કેટલાક દસ્તાવેજી ફોટોગ્રાફ પણ અહીંયા દૃષ્ટિગોચર થાય છે. પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૭ ૧૫૮ For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ કે ભાવનગરની શામળદાસ કૉલેજમાં ગાંધીજી એક ટર્મ ઈ.સ. ૧૮૮૮માં ભણ્યા હતા. તે સમયની તેમની હાજરી દર્શાવતું પત્રક અને પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણપત્રક પણ અહીંયાં ફોટોગ્રાફ રૂપે જોવા મળે છે. આ ઉપરાંત ગાંધીજીના ટૉલસ્ટૉય સાથેના અસલ પત્રોની ફોટોકૉપી પણ અહીંયાં છે. ૧૯૦૯માં ગાંધીજીનો જમણો હાથ દુઃખતો હતો. તેથી ડાબા હાથથી ‘હિંદ સ્વરાજ્ય' પુસ્તક લખવાનો તેમણે પ્રયાસ આરંભ્યો હતો. એ પ્રયાસને વ્યક્ત કરતો તેમનો ફોટો પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે. ગાંધીજીના અવસાનની વિવિધ અખબારોએ લીધેલી નોંધ અને તેના મથાળા દર્શાવતા ફોટોગ્રાફસ પણ પ્રદર્શનમાં છે. ગાંધીજીની અંતિમયાત્રામાં ઉમટેલ માનવમહેરામણની અપ્રાપ્ય તસવીરો પણ અહીંયાં જોવા મળે છે. આ તસવીર પ્રદર્શનની મુલાકાત ભાવનગર આવતા નાના મોટા દરેક મુલાકાતી અવશ્ય લે છે. ઇતિહાસ અને રાજયશાસ્ત્રના સંશોધકોને આ સંગ્રહાલય અમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. કારણ કે દરેક ફોટોગ્રાફ નીચે તેની સાલ અને તેની સંપૂર્ણ વિગતો ટાંકવામાં આવી છે, જે સંશોધકોને અત્યંત ઉપયોગી થઈ પડે છે. ૨. ગ્રંથાલય ગાંધીસ્મૃતિ ગ્રંથાલયને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે : ૨.૧ ગાંધી સંશોધન સંગ્રહ ગાંધીજીના જીવન અને કાર્ય અંગેના સંશોધનને ઉત્તેજન આપતા આ સંગ્રહાલયમાં ગાંધીજીએ લખેલા. ' વાંચેલા અને ગાંધીજીના જીવન અને વિચારસરણી વિશે લખાયેલા અને જેમાં ગાંધીજી વિશેના મહત્ત્વના ઉલ્લેખો છે. એવા ગ્રંથોનો વિશાળ સંગ્રહ અહીં છે. ગાંધીજીએ જેનું સંપાદન કર્યું હતું, તેવા સામયિકો “હરિજનબંધુ', ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ની દુર્લભ ફાઈલો અહીં અકબંધ રીતે જળવાયેલી છે. આ ઉપરાંત ગાંધીયુગના સ્વાતંત્ર્ય સંગ્રામને વાચા આપતા સંદર્ભગ્રંથોનો અહીં ખજાનો છે. સૌરાષ્ટ્રમાં ચાલેલ ગાંધીયુગની લડતોનો દસ્તાવેજી આધાર રજૂ કરતા શ્રી અમૃતલાલ શેઠના સાપ્તાહિક “સૌરાષ્ટ્ર' અને “રોશની’ની અપ્રાપ્ય ફાઈલો અહીં છે. ગાંધીયુગના ભાવનગર રાજયની ગતિવિધિઓની આધારભૂત વિગતો આપતા સાપ્તાહિક ‘ભાવનગર સમાચાર' ની ફાઈલો પણ અહીં સંગ્રહાયેલી છે. ઇતિહાસના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોને સ્વાતંત્ર્ય યુગનો આધારભૂત ઇતિહાસ આલેખવામાં આ સાહિત્ય અત્યંત ઉપયોગી થઈ પડે છે. ગાંધીજીના લગભગ ૨૦,૦૦૦ પત્રોની ફોટોસ્ટેટ નકલ પણ અહીં છે. ગાંધીયુગ દરમ્યાન પ્રસિદ્ધ થતા કેટલાક અગત્યના સામયિકોની ફાઈલો પણ અહીંયાં સચવાયેલી છે. શિક્ષણપત્રિકા કુમાર, નેશનલ જયોગ્રાફી, ગુજરાત, કૌમુદી, પ્રસ્થાન, ગ્રંથ, મિલાપ, સંસ્કૃતિ, વિદ્યાપીઠ જેવા ઉત્તમ સામયિકોની જૂની ફાઈલો અહીં સચવાયેલી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકોના સ્મરણગ્રંથો અને સ્મૃતિગ્રંથો પણ અહીં છે. ટૂંકમાં ગાંધીયુગ પર કાર્ય-સંશોધન કરવા ઇચ્છતા કોઈ પણ સંશોધક માટે આ ગ્રંથાલય સ્વર્ગ સમું છે. આ ગ્રંથાલયનો ઉપયોગ કરી અનેક વિદ્યાર્થીઓ એમ.એ., એમ.ફિલ. થયા છે. તો પ્રા.ડૉ.દક્ષાબહેન પટ્ટણી, ડૉ.પી.જી. કોરાટ, ડૉ.મહેબૂબ દેસાઈ, ડૉ. રમણિક ભટ્ટી, ડૉ. પૂર્ણિમા મહેતા જેવા અનેક અધ્યાપકો આ ગ્રંથાલયના સંદર્ભગ્રંથો અને સાહિત્યનો ઉપયોગ કરી Ph.D. થયા છે. ગાંધી સાહિત્ય ઉપરાંત આ ગ્રંથાલયમાં તત્ત્વજ્ઞાન, ધર્મ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય, રાજકારણ, અર્થશાસ્ત્ર, શિક્ષણ, ભાષા, વિજ્ઞાન, ભૂગોળ વગેરે અનેક વિષયોના અમૂલ્ય ગ્રંથો પણ છે. સંદર્ભ સાહિત્યમાં સામાન્ય જ્ઞાનકોશ, વિષયલક્ષી જ્ઞાનકોશ, શબ્દકોશ, વાર્ષિક અહેવાલો, સંસદના રિપોર્ટ, નકશાપોથીઓ, પ્રાણીકોશ જેવા જ્ઞાનવર્ધક ગ્રંથો પણ અહીંયા છે. ૧૯૫૬માં આ ગ્રંથાલયમાં માત્ર ૨૬૪૫ પુસ્તકો હતાં, જ્યારે આજે આ ગ્રંથાલયમાં પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૯ For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રદ થયેલા ગ્રંથોને બાદ કરતાં લગભગ ત્રીસ હજાર જેટલાં પુસ્તકો-સંદર્ભગ્રંથો છે. જેનો સોળસો જેટલા સભ્યો ઉપયોગ કરે છે. ૨.૨. મહિલા પુસ્તકાલય વાચકોને હળવું છતાં શિષ્ટ સાહિત્ય વાંચવા મળે અને ખાસ કરીને મહિલાઓને તેમની રુચિ મુજબનું સાહિત્ય આસાનીથી ઉપલબ્ધ થાય તે ઉદેશથી મહિલા પુસ્તકાલય નો અલગ વિભાગ અહીં રાખવામાં આવ્યો છે. સાહિત્ય, નવલકથા, ગૃહવિજ્ઞાન, ધર્મ, સમાજશાસ્ત્ર, આરોગ્ય, જીવનચરિત્રો, જેવા મહિલાઓને ઉપયોગી વિષયોને આવરી લેતા લગભગ સાત હજાર ગ્રંથો આ વિભાગમાં છે, જેનો છસો જેટલી મહિલા સભ્યો ઉપયોગ કરે છે. ૨.૩ બાળ પુસ્તકાલય પ્રૌઢ અને બાળ સાહિત્ય વચ્ચેનો ભેદ આજે જરૂરી બનતો જાય છે. બાળ સાહિત્યની રચના અને તેની રજૂઆત ભિન્ન હોવી જોઈએ. એ બાબતને ધ્યાનમાં રાખીને આ ગ્રંથાલયમાં બાળ પુસ્તકાલયનો અલગ વિભાગ રાખવામાં આવ્યો છે. બાળકોનાં ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી બની રહે તેવા ચરિત્રો, સાહસકથાઓ, વાર્તાઓ, ઈતિહાસ, રમૂજ, વિજ્ઞાન, નાટક વગેરે વિષયોને લગતાં ચિત્રો અને મોટા ટાઈપમાં છપાયેલાં લગભગ ચાર હજાર જેટલાં પુસ્તકોનો સંગ્રહ આ પુસ્તકાલયમાં છે. ભાવનગરનાં સાતસો જેટલાં બાળકો તેનો ઉપયોગ કરે છે. ૨.૪. વાંચનાલય ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ગ્રંથાલય પ્રવૃત્તિના એક ભાગ તરીકે વાંચનાલય વિભાગ પણ સક્રિય છે. સવારે નવથી બાર અને સાંજે ત્રણથી છ સુધી ખુલ્લા રહેતા વાંચનાલય વિભાગમાં આઠ વર્તમાનપત્રો નિયમિત આવે છે. એકસો જેટલા સામયિકોથી સમૃદ્ધ આ વાંચનાલયનો લાભ સરેરાશ એકસો જેટલા વાચકો લે છે. સંગ્રહાલય, ગ્રંથાલય કે વાંચનાલયનો ઉપયોગ તેમાં પુસ્તકો, ગ્રંથોનો સંગ્રહ કરવા માત્રથી થવા લાગતો એ માટે કેળવાયેલા ગ્રંથપાલ અને સહ કર્મચારીઓ પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાંધીસ્મૃતિ ગ્રંથાલય એ દષ્ટિએ નસીબદાર છે. ગ્રંથાલયના આરંભે શ્રી જયંતભાઈ ઝવેરચંદ મેઘાણી જેવા આદર્શ ગ્રંથપાલ તેને મળ્યા હતા. તેમણે કરેલાં પુસ્તકોનું વર્ગીકરણ આજે પણ ગ્રંથાલયના સરળ ઉપયોગ માટે આભારી છે. એ પછી શ્રી, નલિનભાઈ સોની, શ્રી લાભશંકર ભટ્ટ અને આજે મદદનીશ ગ્રંથપાલ શ્રી સુધીરભાઈ શાહ અને તેમના સહાયક શ્રી હેમંતભાઈ દવે અને શ્રી અમૃતભાઈ મારુ ગાંધી ગ્રંથાલયના વાચકોને જોઈતું સાહિત્ય ઉપલબ્ધ કરી આપવામાં શક્ય જહેમત લઈ રહ્યા છે. એ મહેનતની કદર રૂપે જ ૧૯૯૧-૯૨માં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને ગાંધી સ્મૃતિ ગ્રંથાલયને શ્રેષ્ઠ ગ્રંથાલયનો શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક ઍવૉર્ડ મળ્યો છે. સૌરાષ્ટ્રના જે કેટલાક આંગળીને વેઢે ગણાય તેટલા ઉત્તમ સંગ્રહાલયો કે ગ્રંથાલયો આજે છે, તેમાં ગાંધી સ્મૃતિ ગ્રંથાલયનું સ્થાન અગ્ર છે, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૦ For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગદષ્ટા જયોતિર્ધરનું સ્મૃતિમંદિર (ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા અને તેનો જૈન સાહિત્ય ગ્રંથભંડાર) સં. દુષ્યન્ત કિશોરકાંત શુકલ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ શહેર ભાવનગરમાં સંસ્કારિતા, વિદ્યાપ્રેમ, સાહિત્યદષ્ટિ, કલાપ્રિયતા અનેક રીતે ફૂલ્યાફાલ્યાં છે. શિક્ષણ ક્ષેત્રનાં નવપ્રસ્થાનો માટે ભાવનગર આગવું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રની સંસ્કારિતા અહ દષ્ટિગોચર થાય છે. શિક્ષણ ક્ષેત્રે અવનવાં પ્રસ્થાનોમાં ભાવનગરના શિક્ષણશાસ્ત્રી ગિજુભાઈ બધેકા, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મનુભાઈ પંચોળી, અમર શહીદ શ્રી બળવંતરાય મહેતા, અખંડ સેવાધારી શ્રી અમૃતલાલ ઠક્કર, નગર આયોજનના શિલ્પી અને દીર્ધદા સ્વ. વીરેન્દ્રરાય સી. મહેતા જેવા નામી-અનામી શિક્ષણશાસ્ત્રીઓએ વિશ્વના ફલ ઉપર ભાવનગરની શિક્ષણ-પ્રવૃત્તિ અને સંસ્કારિતા પ્રદર્શિત કરવામાં પોતાનો અવર્ણનીય ફાળો આપ્યો છે. આ શહેરની પુણ્યભૂમિમાં ભવ્ય ઉદાત્ત પ્રેરણાના પીયૂષ પડેલા છે. એટલું જ નહિ પણ ઉદાર દિલન શિક્ષણપ્રેમી રાજવીઓ મહૂમ સર તખ્તસિંહજી, ત્યાગમૂર્તિ કૃષ્ણકુમારસિંહજી, મહૂમ ભાવસિંહજી બીજા અને ત્રીજા મહુમ ડૉ. વીરભદ્રસિંહજી અને રાજમાતા બ્રિજરાજનંદિનીદેવી, મ.કુમાર શિવભદ્રસિંહજી વગેરેનો શિક્ષણક્ષેત્રે ઉદાર ફાળો છે. તેમ જ ભાવનગરની અસ્મિતા સમા દિવાને આઝમ ગૌરીશંકર ઓઝા, સ્વ. શામળદાસ પરમાણંદદાર મહેતા, સ્વ. પ્રભાશંકર પટ્ટણી જેવા બુદ્ધિશાળી રાજનીતિજ્ઞ અમાત્યો અને શિક્ષણ ક્ષેત્રે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવ ફિલોસોફર કિંગ જેમને ભારતના પ્રખર મેક્સમૂલર તરીકે નવાજયા હતા તેવા ડૉ. પ્રતાપરાય મો. મોદી. ૨ રમણલાલ યાજ્ઞિક, ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે કવિવર નાનાલાલ કવિએ જેમને ભીષ્મપિતામહ તરીકે મૂલવ્યા હતા તેવા સ્વ. રવિશંકર જોષી, સ્વ. રતિલાલ જે.જાની, સ્વ, કિશોરકાંત શુકલ, સ્વ. નર્મદાશંકર ત્રિવેદી, જયેન્દ્ર ત્રિવેદી પ્રિ.ખીમચંદ શાહ જેવા શિક્ષણશાસ્ત્રીઓ છે. ઉદાર હાથે શિક્ષણક્ષેત્રનો વ્યાપ ફૂલ્યોફાલ્યો થાય તે માટે લક્ષ્મીનો છૂટ દોર આપનાર શ્રેષ્ઠીઓ અને દાનવીરોના સોનેરી સ્વપ્રને સાકાર કરવા અને શિક્ષણની ગંગા અવિરત વહેતી રહે તેવા મંત્રસંજાતા સરસ્વતીના સદન સમા ગુણદેષ્ટા જયોતિર્ધર તત્ત્વજ્ઞાનનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરિ આત્મારામ મહારાજની સ્મૃતિ યાવતુચન્દ્ર દિવાકરૌ જળવાઈ રહે તેવા આજ્ઞાર્થ અને ઉદ્દેશ્ય સાથે એમનું સ્મૃતિ કરવાનો પ્રયત્ન કર્યો, જે આજે જૈન આત્માનંદ સભાના સ્વરૂપે સાક્ષાત્ ગ્રંથભંડારના આપણને દર્શન કરાવે છે. - શ્રી જૈન આત્માનંદ સભા જ્ઞાન પ્રદીપનું એક નાનું સરખું વિદ્યામંદિર છે. આપણા અમૂલ્ય જ્ઞાન નિધિમાંથી ઉત્તમ ગ્રંથરત્નોને પ્રગટ કરવાં એ એનું જીવન વ્રત છે. એ વ્રતનું પાલન કરવા એ સાત સાત દશકાઓથી અદમ પુરુષાર્થ કરી રહેલ છે. અત્યાર સુધીમાં અનેક પ્રાચીન ગ્રંથો આ સંસ્થા દ્વારા પ્રગટ થઈ ચૂકેલ છે. આવા પ્રકાશન પ્રગટ કરીને જૈન શાસનનું ગૌરવ વધારવાનો પણ પ્રયાસ કર્યો છે. શ્રી જૈન આત્માનંદ સભાની યશોજ્જવલ ગૌરવશાળી અને ભાવનાભરી કાર્યવાહીની રૂપરેખા અને માહિતીનો અભ્યાસ કરવાનો અત્રે વિનમ્ર પ્રયાસ છે. ભાવનગરનું જૈન જાહેર જીવન આગળ પડતું રહ્યું છે. આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાંના સમયમાં જૈન સોશિયલ કલબ, જૈન ધર્મ પ્રબોધ સભા, જૈન ધર્મ પ્રચારક સભા, જૈન હિતેચ્છુ સભા, વગેરેએ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે મહત્ત્વની કામગીરી શરૂ કરેલ, જેના પરિણામે ભાવનગરમાં જૈન શિક્ષણનો વ્યાપ ફેલાવો થયો હતો. આ ઉપરાંત વૃદ્ધિચન્દ્રજી જૈન પ્રાકૃત સંસ્કૃત પાઠશાળા પણ શરૂ કરવામાં આવેલ. જૈન આત્માનંદ સભાની સ્થાપના અને તેનો ઇતિહાસ પણ જૈન જગતના ક્ષેત્રે ઉજજવળ, પ્રેરણાત્મક અને ભવ્ય છે. તેના પ્રેરક એક મહાન પુણ્ય પ્રભાવક જ્યોતિર્ધર છે એ ધર્મવીર, કાન્તિવીર અને કર્મવીરની યશોગાથ * દેસાઈ શેરી, ભગાતળાવ વોર્ડ, ભાવનગર પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૬૧ For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદાત્ત અને ચિરસ્મરણીય છે. જૈનોમાં ભાવનગર અમદાવાદથી બીજા નંબરે જૈનપુરી તરીકે જાણીતું છે. અહીંનાં જૈનોની દેવધર્મ-ગુરુધર્મ પ્રત્યેની ભક્તિ-ભાવના સારી રીતે જાણીતી છે. એક રીતે કહીએ તો પ્રાચીન હસ્તપ્રતોનો વારસો ભાવનગર પાસે સચવાઈ રહ્યો હોય તેમ જણાય છે. શ્રી આત્મારામજી જૈન કૃત લાઇબ્રેરીમાં સચવાઈ રહેલી હસ્તપ્રતોની માહિતી શ્રી જૈન ધર્મ પ્રબોધક સભા અને જૈન હિતેચ્છુ સભાનાં પુસ્તકો અને જૂના વખતમાં અપ્રાપ્ય પુસ્તકો આ લાઇબ્રેરીમાં સચવાઈ રહ્યા છે. જેમાં શ્રી ભક્તિ વિજયજી મહારાજના સંગ્રહની ૧૩૨૫ હસ્તપ્રતો, મુનિશ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય લબ્ધિ વિજયજી મહારાજના સંગ્રહની ૨૧૦ હસ્તલિખિત પ્રતો છે. તેમાં જૂનામાં જૂની હસ્તલિખિત પ્રત સંવત ૧૪૫૧ માં લખાયેલ શ્રી સિદ્ધસેનસૂરિત ‘નમસ્કાર માહાભ્યાદિ સ્તવન' છે. પંદરમા અને સોળમા સૈકામાં લખાયેલી હસ્તપ્રતો સારા પ્રમાણમાં છે. સંવત ૧૫૬૯ માં લખાયેલ સુંદર અને સચિત્ર કલ્પસૂત્રની પ્રત ખરેખર એક અમૂલ્ય ખજાનો છે તે પાટણના કોઈક શ્રેષ્ઠી પીતામ્બરે લખેલી કુલ પૃષ્ઠ ૧૪૪ છે. દરેક પૃષ્ઠ ઉપર સાડાસાત ઈંચની લંબાઈવાળી સાત લીટીમાં લખાણ છે અને તેમાં પ્રસંગનાં કુલ ૫૧ ચિત્રો છે તેમાં બે આખાં પાનાં અને બાકીનાં અર્ધા પાનાં છે, તેથી નાનાં છે. પશ્ચિમ ભારતીય શૈલીમાં આલેખાયેલ આ ચિત્રો ખરેખર દર્શનીય છે, એટલું જ નહીં પણ સિદ્ધહસ્ત ચિત્રકારના હસ્તે આલેખાયેલાં આ ચિત્રોમાં સાચો સોનેરી રંગ વાપરવામાં આવેલો છે. બીજા રંગોમાં લીલો, હિંગળોક, નીલો, સફેદ અને પીળો છે. આ કલ્પસૂત્ર કાળી શાહીથી લખાયેલું છે. પાનાંની વચ્ચે વચ્ચે હિંગળોક અને કૃમિદાણાના રંગથી લીટી, હાંસિયો વગેરે દોરવામાં આવે છે. | ચિત્રોમાં નેમીનાથની વરયાત્રા, મુખિલોચ, મહાવીર જન્મ, આમલકી ક્રીડા વગેરે ખરેખર નયનરમ્ય છે જે સોળમી સદીની જૈન ચિત્રકળાના સર્વોત્કૃષ્ટ નમૂના સમાન છે. આ ઉપરાંત અન્ય ગ્રંથો જેવા કે તિબેટના ત્રિપિટક ગ્રંથોનું કેટલોગ અને ઇન્ડેક્ષ વગેરે આત્માનંદ ફ્રી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, તેમ જ મધ્યકાલીન જૈન પ્રબંધ સાહિત્ય અને રાસાઓ વગેરે આ ગ્રંથાલયમાં આપણને જોવા, મળે છે. આવું જ્ઞાન મંદિર ભાવનગર જૈન સમાજ માટે ગૌરવ લઈ શકાય તેવું છે. જરૂર છે જૈન સાહિત્યનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી અને અર્ધમાગધી શિખવતા ગુરુઓની- જે માટે આપણે રાહ જોવી જ રહી. ભાવનગરના અલ્પ ગ્રંથભંડારો - ભાવનગર ખાતે આવેલ જૈન પ્રસારક સભા પાસે યશોવિજયજી જૈન ગ્રંથમાળા નીચે પ્રકાશિત થયેલ જૈન સાહિત્ય અમૂલ્ય ખજાનો છે, તેમજ મોટા દેરાસરજી (ભાવનગર દરબારગઢ પાસે આવેલ દેરાસર)માં જૈન આગમ ગ્રંથોની હસ્તપ્રતો સચવાઈ રહેલી છે, તેમ જ દાદાસાહેબ ખાતે આવેલ ગ્રંથભંડારમાં પણ અપ્રાપ્ય હસ્તપ્રતો સચવાઈ રહેલ છે, જેની વ્યવસ્થિત નોંધ કરવાની જરૂર જણાય છે. એક રીતે કહીએ તો ભાવનગર ખાતે પોતીકી કહી શકાય તેવી યુનિવર્સિટી ઉપલબ્ધ છે, ત્યારે જૈન સાહિત્યનો ગહન અભ્યાસ થઈ શકે તે રીતે આયોજન વિચારશે, તો ભાવનગર ખાતે પ્રાપ્ય વિદ્યામંદિર હોવું જોઈએ, તેવું કહેનાર કેટલાક મૂર્ધન્ય પંડિતો અને મૂર્ધન્ય વિદ્વાનોને સાચા અર્થમાં તર્પણ કર્યાનું ફળ મેળવી શકાશે. सुज्ञेषु किं बहुना । પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૬૨ For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખોટા પુરાતત્ત્વીય મ્યુઝિયમ (જામનગર) પ્રા. ડે. નીતા જે. પુરોહિત ભારતમાં આધુનિક મ્યુઝિયમ પ્રવૃત્તિનો પ્રારંભ ૧૮૧૪માં કલકત્તામાં ઈંડિયન મ્યુઝિયમની સ્થાપના સા થયો હતો. ત્યાર પછી ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિનો પ્રારંભ ૧૮૭૭માં ભુજમાં સ્થપાયેલા મ્યુઝિયમથી થયો હતો પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમ મ્યુઝિયમ એવું વોટસન મ્યુઝિયમ રાજકોટમાં ૧૮૮૮માં સ્થપાયું હતું. તેનું ઉદ્ઘાટન ૧૮૯૭ મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ હેરિસે કર્યું હતું. પરંતુ જામનગર શહેર કે રાજય કે જિલ્લો એ મ્યુઝિયમ પ્રવૃત્તિ ઘણો પછાત રહ્યો હતો. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તેના એક વર્ષ પૂર્વે એટલે કે છેક ૧૯૪૬માં જામનગર તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહજીએ લાખોટા કોઠા તરીકે ઓળખાતા કિલ્લામાં એક મ્યુઝિયમની સ્થાપના ક હતી. સ્વતંત્રતા પછી તેનો વહીવટ સૌરાષ્ટ્ર રાજયે સંભાળ્યો હતો અને તે સૌરાષ્ટ્રના ચાર પ્રાદેશિક મ્યુઝિયમોમાં એક બન્યું હતું. પછીથી સૌરાષ્ટ્ર ૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજયમાં ભેળવી દેવાતાં તેનો વહીવટ મુંબઈ રાજ્યને સરકાર હસ્તક આવ્યો હતો." ત્યાર પછી ૧૯૬૦ થી ગુજરાતના સ્વતંત્ર રાજયની રચના થતાં તે ગુજરાત સરકારને મ્યુઝિયમ વિભાગ હેઠળ છે. આ મ્યુઝિયમમાં મુખ્યત્વે પુરાતત્ત્વીય અવશેષોનો સંગ્રહ હોવાથી તે “પુરાતત્ત્વીય મ્યુઝિયમં” તરીકે અથવા “મ્યુઝિયમ ઑફ એન્ટીક્વિટીઝ” તરીકે ઓળખાય છે.” પરંતુ આ મ્યુઝિયમ લાખોટા કોઠા તરીકે ઓળખાતી પ્રસિદ્ધ ઐતિહાસિક ઇમારતમાં આવેલું હોવાથી તે ઇમારતના નામ ઉપરથી તે “લાખોટા મ્યુઝિયમ'ના નામથી લોકોમાં પ્રસિદ્ધ છે. (ચિત્ર ૨૮). આ મ્યુઝિયમની સ્થાપના ૧૯૪૬માં ઉર્ફે આજથી માત્ર પંચાવન વર્ષ પૂર્વે જ થઈ હતી અને તેનો સંગ્રહ બીજા મ્યુઝિયમોની સરખામણીમાં બહુ સમૃદ્ધ નથી, પરંતુ જે લાખોટા કોઠાની ઈમારતમાં તે આવેલું છે. તે ઈમારતનું બાંધકામ છેક ૧૮૩૯માં ઉર્ફે આજથી લગભગ ૧૬૨ વર્ષ પૂર્વે થયું હતું. કદાચ એ પણ હકીકત છે આ મ્યુઝિયમ કરતાં પણ લાખોટા કોઠાનો ઇતિહાસ વધુ રસપ્રદ અને આકર્ષક છે. આ લાખોટાના મ્યુઝિયમની સાથે લાખોટા કોઠાનો ઇતિહાસ જાણવો જરૂરી બને છે. જામ રણમલજી જાડેજા ૧૭ વર્ષની ઉંમરે જામનગરની ગાદીએ ઈ.સ. ૧૮૨૦માં આવ્યા હતા અને કુલ ૩૨ વર્ષ રાજય કરી ૧૮૫૨માં અવસાન પામ્યા હતાં. તેમને કુલ આઠ રાણીઓ અને સાત કુંવરો અને એક કુંવરી હતાં. પરંતુ સાતમાંથી છ કુંવરો જામ રણમલજીના જીવનકાળ દરમ્યાન અવસાન પામતાં સાતમા અને સૌથી નાના કુંવર વિભાજી ૧૮૫૨માં ગાદીએ આવ્યા હતા. જામ રણમલજીના રાજ્યકાળ દરમ્યાન ઈ.સ. ૧૮૩૯માં અને ૧૮૪૫માં જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે દુકાળ રાહતના કામ તરીકે તેમણે લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. આ બાંધકામ કુલ ચાર વર્ષ ચાલ્યું. અને લગભગ એક લાખ રૂપિયાના ખર્ચે તેનું બાંધકામ થયું હોવાથી તે “લાખોટાના કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લાનું બાંધકામ દુકાળ રાહતકાર્ય તરીકે કરવા ઉપરાંત તેમાં રણમલજીની રાજકીય કુનેહ પણ જોવા મળે છે, કારણ કે રાહત કાર્ય ઉપરાંત તે બાંધકામના બે હેતુઓ હતા : (૧) યુદ્ધકાળમાં શાહી કુટુંબનું રક્ષણ અને (૨) શાહી મહેમાનો તથા રાજકુટુંબના સભ્યો માટેનું ઉનાળાનું નિવાસસ્થાન. આ કોઠો અને મહેલ એ ગામની વચ્ચે આવેલા તળાવની વચ્ચે બાંધવામાં આવ્યા છે. આ કોઠો સાત માળનો છે. એક સમયે તેનો ઉપયોગ “હેલિઓગ્રાફી” પ્રકાશથી સંદેશા મોકલવાની પદ્ધતિના કેન્દ્ર તરીકે થતો હતો.' આ કિલ્લો અને ગ્રીષ્મ મહેલના બાંધકામ વખતે જામ રણમલ ખુદ તે જોવા આવતા અને જરૂરી સુચના આપતા. તેના પાયા એટલા ઊંડા ખોદયા હતા કે પાયામાં એટલું પાણી આવતું કે તે બહાર કાઢવા ઠેકાણે ઠેકાણે કોસ જોડવામાં આવ્યા હતા. આ કોઠાની ભવ્ય ઇમારત અંગે વજમાલ કવિએ નોંધ્યું છે કે - * અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ડી.કે.વી. આર્ટસ કૉલેજ, જામનગર પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧ - ૧૬૩ For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈઇદ્રકી અટારી કીધો, બારી ગિર શ કરી, કારીગર કીની હદ, ચાતુરતા અતીકો, જરોખા અનોખ જારી ન્યારી, ન્યારી કીની છબ, વિશ્વકર્મા રચી સારી, ભારી નેક ભક્તિ કો. પુણ્ય કો પ્રકાશ કીધો, જશ કો ઉજાસ દીસે, મન કો હુલાસ કે, વિશાલ કામ રતી કો. શોભા કી શિરોમની કે કવિ વજમાલ કહે, કીધો છે અનોઠો કોઠો, પચ્છોંધર પતિ કો." (આ તે ઇદ્રની અટારી છે કે શંકરની વાડી છે ? કે કામ અને રતિને વિલાસ કરવાનું કામ છે ? કે વિશ્વકર્માએ ચતુરાઈનો સમૂહ દર્શાવ્યો છે ? આ પશ્યનો પ્રકાશ છે કે શોભાનો શિરોમણિ છે ? કે આ સરોવરની પાળે બનાવેલો પશ્ચિમની ધરાના પાદશાહનો કોઠો છે ?) આ કોઠો એક તળાવ કે જે “રણમલ તળાવ” તરીકે અને હાલમાં લાખોટા તળાવ તરીકે ઓળખાય છે, તેની વચ્ચે બાંધવામાં આવ્યો છે. આ કોઠો જામનગરમાં ખંભાળિયાના નાકા પાસે આવેલો છે. તે અંદરથી વિશાળ અને ભવ્ય છે. તેમાં એક હજાર સૈનિકો રહીને દુશ્મનદળનો સામનો કરી શકે તેવી વ્યવસ્થા છે. કોઠા તથા લાખોટાને હાલના ર૬-૧-૨૦૦૧ના ધરતીકંપથી નુકસાન થયું છે. લાખોટામાં આવેલા મ્યુઝિયમમાં જવા માટે પથ્થરનો એક પુલ બનાવવામાં આવેલો છે. તળાવની વચ્ચે જામનગરના સ્થાપક રાવળ જામનું અશ્વારોહી પૂતળું આવેલું છે."* આમ લાખોટા મ્યુઝિયમની ઇમારત એ તત્કાલીન સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો છે. તેથી તે પુરાતત્ત્વ ખાતા દ્વારા “રક્ષિત ઈમારત' તરીકે જાહેર કરવામાં આવેલ છે. પરિણામે તેમાં પુરાતત્ત્વ ખાતાની પરવાનગી વિના કાંઈ ફેરફાર કરી શકાતા નથી. તે આ મકાનમાં આવેલા મ્યુઝિયમના વિકાસ માટેની એક મર્યાદા બની રહે છે. આ મ્યુઝિયમ સ્થાપવામાં ડોલરભાઈ માંકડના મોટાભાઈ હરિભાઈ રંગીલદાસ માંકડ અને જામનગર સ્ટેટના સેક્રેટરી સુરસિંહજી જાડેજાએ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા. લાખોટા મ્યુઝિયમ એ મુખ્યત્વે પુરાતત્ત્વીય મ્યુઝિયમ છે. તેમાં ૭મી થી ૧૮મી સદી સુધીના જામનગરની આસપાસ ઘુમલી, પિઢારા, ગાંધવી જેવા સ્થળોએથી મેળવેલા પુરાતત્ત્વીય શિલ્પાનો તથા અવશેષોનો સંગ્રહ છે. ખંભાળિયાના નાકા પાસેથી મળેલા અનેક અવશેષો પણ આમાં સંગ્રહાયેલા છે. ઉપરાંત ઈ.સ. પૂર્વેના સમયના સૌરાષ્ટ્રના માટી કામના અવશેષો પણ સંગ્રહાયેલા છે. હસ્તપ્રત તથા અભિલેખોનો પણ એક વિભાગ આવેલો છે, જેમાં તામ્રપત્રો પણ છે. ૫ જામનગર તાલુકાના વસઈ ગામ પાસેથી લગભગ બે હજાર વર્ષ પૂર્વેના મળેલાં માટીનાં વાસણો પણ અહીં છે. મુઘલ સમ્રાટ અકબરે ૧૫૭૩માં ગુજરાત જીતી લીધા પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો જામનગરના આશ્રયે આવ્યો હતો. આશ્રિતને રક્ષણ આપવાને કારણે જામનગર રાજ્ય વિશાળ મુઘલ સેના સાથે લડાઈ કરવી પડી. તે લડાઈ ધ્રોળના પાદરમાં “ભૂચર મોરી"નામના સ્થાને ૧૫૯૨માં થઈ હતી. તે લડાઈનાં ચિત્રોની ભવ્ય પેનલ પણ આ મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે. અનેક સૈનિકો, તેનાં વસ્ત્રો, હથિયારો, ઘોડાઓ, હાથીઓ તથા લડાઈનાં આબેહૂબ દશ્યનું આલેખન કરતી આ ચિત્ર-પેનલ ચિત્રકળાનો અભુત નમૂનો છે, એમ કહી શકાય, આ મ્યુઝિયમમાં શિલ્પ, અભિલેખો, હસ્તપ્રતો, ચિત્રો ઉપરાંત પ્રાકૃતિક ઇતિહાસ, હુન્નરો અને ભૂસ્તર વિદ્યાના વિભાગ છે. સંધવોનાં તામ્રપત્રો પણ તેમાં છે." આ મ્યુઝિયમના પ્રવેશદ્વારની પાસે પાઘડીવાળા દ્વારપાળનું પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ • ૧૬૪ For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શિલ્પ છે, જે અઢારમી સદીનું માનવામાં આવે છે. તેની બાજુમાં હાથીની અંબાડીનાં બે સુંદર શણગાર શિલ્પ છે. વીણાધારી અપ્સરાનાં શિલ્પ પણ આકર્ષક છે. પગથિયાં ચડીને આગળ જતાં પગથિયાંની બન્ને બાજુએ દીપડો, મહિષાસુરમર્દિની, ગણપતિ, હાથી અને છડીદારનાં શિલ્પો છે. બસો વર્ષ જૂની તોપ પણ ગોઠવવામાં આવી છે. www.kobatirth.org આ મ્યુઝિયમનાં કેટલાંક મહત્ત્વનાં શિલ્પ આ પ્રમાણે છે : પિંડારામાંથી પ્રાપ્ત લક્ષ્મીનારાયણનું શિલ્પ, ૧૧મી સદીનું ગજલક્ષ્મીનું શિલ્પ, ૨૦ હાથવાળાં મહિષાસુર મર્દિનીનું શિલ્પ (૯મી સદી), મનુષ્યરૂપ વરાહ, ઉમામહેશ્વરનું શિલ્પ, બ્રહ્માનું દાઢી તથા જનોઈ સાથેનું શિલ્પ, ગાંધર્વનું ઢોલ અને મૃદંગ વાદન કરતું શિલ્પ, ઝાંઝર પહેરેલ સૂર્યાણીનું તથા સૂર્યનું શિલ્પ (ચિત્ર ૨૯), ગજલક્ષ્મીનું કળશ સાથે ચાર હાથીઓનું સુંદર શિલ્પ. આ મ્યુઝિયમમાં છ હાથવાળા જમણી સૂંઢના ગણપતિની મૂર્તિ અજોડ અને અદ્ભુત શિલ્પનો નમૂનો છે, તો જામ વિભાજી (૧૮૫૨-૧૮૯૨)ની પાઘડી પણ પ્રદર્શિત કરાયેલ છે. ઉપરાંત વસ્ત્રકળાના ૬૬ અને કાચકલાના ૩૬ નમૂના છે. ધાતુ પ્રતિમાઓ ૭ છે અને પાષાણ પ્રતિમાઓ ૭૭ છે.૧૭ ૧. ૨. Acharya Shri Kailassagarsuri Gyanmandir પશુ વિભાગમાં મસાલા ભરેલાં સિંહ, સાબર હરણ, નીલ ગાય, મગર વગેરે છે. તે બાળકો માટે ખાસ આકર્ષણરૂપ છે તથા શિક્ષણમાં ઉપયોગી છે. આ મ્યુઝિયમમાં સલાયાના એક માછીમાર શ્રી મામદ ઓસમાણે પકડેલી એક જંબો વ્હેલ માછલીનું હાડપિંજર લટકાવવામાં આવ્યું છે. આ માછલીનું વજન ૨૦ ટન હતું. તેની લંબાઈ ૪૬ ફૂટ અને જાડાઈ ૨૭ ફૂટ હતી. આ મ્યુઝિયમની મુલાકાત લેનારાની સંખ્યા વાર્ષિક સરેરાશ ૨૫ હજારની છે. આમ આ મ્યુઝિયમ તથા તે જે ઇમારતમાં આવેલ છે તે લાખોટો કોઠો અને મહેલ બંને દર્શનીય અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનાં છે. મધ્યકાળમાં સુરક્ષાના સાધન તરીકે કિલ્લાનું અત્યંત મહત્ત્વ હતું. તેથી આ કિલ્લામાં મહેલ, યુદ્ધકાળ માટે મોટો કોઠાર અને પાણીના સંગ્રહની અદ્ભુત વ્યવસ્થા કરાઈ હતી. તે તળાવની વચ્ચે આવેલ હોવાથી તળાવના પાણીમાં કોઈ ઝેર નાખી દે તો તે પાણીનો ઉપયોગ થઈ શકે નહિ. તેથી આ મહેલમાં જે પાણીની જાળી દર્શાવી છે, તેમાં એક છિદ્રમાંથી ફૂંક મારતાં અન્ય ત્રણ છિદ્રોમાંથી પાણી નીકળે છે, તે તળાવનું પાણી નથી. પુરાતત્ત્વ ખાતાએ તે અંગે તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે નદીથી મહેલ સુધી પાણીની લાઇન નાખી હશે. આજના ઇજનેરોને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી આ વ્યવસ્થા આ મહેલ અને મ્યુઝિયમનું એક આકર્ષણ છે. આ મ્યુઝિયમનું મકાન રક્ષિત હોવાથી તેમાં ફેરફાર કરવાનું દુષ્કર છે. તેથી હવે સરકાર આ મ્યુઝિયમને અન્ય વિશાળ ઇમારતમાં ફેરવી તેનું આધુનિકીકરણ કરવાનું આયોજન કરી રહી છે. તેના વિસ્તરણ પછી આ મ્યુઝિયમ એક બહુહેતુક મ્યુઝિયમ બની શકશે અને જામનગર જિલ્લાના શૈક્ષણિક વિકાસમાં તથા મનોરંજનના સ્થળ તરીકે તેની ઉપયોગિતા અને મહત્ત્વ વધશે. ૩. ૪. ૫. ૬. સંદર્ભો ડૉ. જાની, મુદ્રિકા તથા ભૌમિક, સ્વર્ણ કમલ, ‘ગુજરાતનાં મ્યુઝિયમો’, વડોદરા, ૧૯૮૬, પૃ.૨. કોરાટ, ઇન્દિરા એન. “વૉટસન મ્યુઝિયમ- રાજકોટની સ્થાપના અને વિકાસનો ઇતિહાસ” એમ.ફિલ.નો અપ્રકાશિત લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ, ૧૯૯૯, પૃ.૨૨. શાસ્ત્રી હ.ગં. અને પરીખ પ્ર.ચિ. ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ભાગ ૯, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૪૯૮ ‘જામનગર ડિસ્ટ્રિક્ટ ગેઝેટિઅર' (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૭૦ શિવરામમૂર્તિ, સી., ‘ડિરેક્ટરી ઑફ મ્યુઝિયમ્સ ઇન ઇન્ડિયા', ન્યૂ દિલ્લી, ૧૯૫૯, પૃ. ૩૩ આઉટ લાઈન ઑફ હિસ્ટરી ઑફ લાખોટા ફોર્ટ એન્ડ લાખોટા મ્યુઝિયમ', જામનગર મ્યુઝિયમ પ્રકાશન, ૧૯૮૨, પૃ. ૨ પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૫ For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩. રત્ન, માવદાનજી, ‘યદુવંશ પ્રકાશ ઉર્ફે જાડેજાઓનો ઇતિહાસ’, કાલાવડ, ૧૯૩૪, પૃ. ૩૩ અને ૩૦૬ ૮. એજન, પૃ. ૩૧૩ ૯. ઉપરોક્ત દ નો સંદર્ભ પૃ. ૨ ૧૦. શાહ, અ.ગો., “ભારત રાજય મંડળ”, ડાકોર, ૧૯૦૨, પૃ. ૮૦ ૧૧. માધવાણી, રતિલાલ (સંપા.), ‘જામનગરની યશગાથા', જામનગર, ૧૯૮૩ પૃ. ૧૩૩ ૧૨. રત્ન, માવદાન, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૦૫-૩૦૬ ૧૩. ઉપરોક્ત (૪) નો સંદર્ભ, પૃ. ૨૪ ૧૪. માધવાણી, રતિલાલ (સંપાદક), પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૩૩ ૧૫. ઉપરોક્ત (૪)નો સંદર્ભ , પૃ. ૬૨૫ ૧૬. ઉપરોક્ત (૩)નો સંદર્ભ પૃ. ૪૯૮ ૧૭. વછરાજાની, ઇલા બી., “સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમ : અધ્યયન', પીએચ.ડી. નો અપ્રકાશિત મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૯૯, પૃ. ૯૪ થી ૯૬. ૧૮. “જયહિંદ”, દૈનિક, રાજકોટ, તા. ૫-૯-૧૯૭૯ પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૬ For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માનવસંસ્કૃતિ અને જ્ઞાનનું કેન્દ્ર “સંગ્રહાલય’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. આર. ટી. સાવલિયા* પ્રત્યેક પળ માનવી માટે મહત્ત્વની હોય છે, એટલે જ સમયમાં વિલીન થયેલી પળ મનમાં સ્મૃતિ બની રહે છે. સતત ઘૂમતા ચક્રમાં ભૂતકાળ એ વર્તમાનની દિશાસૂઝ અને ભવિષ્ય એ વર્તમાનની આશા છે. માનવજીવન જેમ જેમ વિકસ્યું તેમ તેમ સંસ્કૃતિઓ ઉદ્ભવી અને એ સંસ્કૃતિઓ ભૂતકાળ બની ગઈ. આ સંસ્કૃતિઓનો વારસો ભવ્ય છે. ઊડીને આંખે વળગે એવા અવશેષોનો ઇતિહાસ પણ એટલો જ જાજરમાન છે. આવી આપણી ગરવી સંસ્કૃતિનો ઐતિહાસિક વારસો આપણા સંગ્રહાલયોમાં આજે સચવાયેલો છે. સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સાંસ્કૃતિક અને વિદ્યાકીય વારસો જાળવે છે. એની પ્રવૃત્તિના ઘડતરમાં માનવસંસ્કૃતિના અવશેષોનું બહુમૂલ્ય પ્રદાન છે. સંગ્રહાલય કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની સમાજરચનામાં લોકશિક્ષણનું અસરકારક અને અધિકૃત માધ્યમ છે. રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ તથા-સંસ્કૃતિનું જ્ઞાન પુસ્તકો દ્વારા મળે તે કરતાં સંગ્રહાલય દ્વારા જીવંત રીતે પ્રાપ્ત થતું હોય છે, કેમ કે ભૂતકાળ અને વર્તમાનની કડી અને ભવિષ્યનું પ્રેરણાસ્થાન સંગ્રહાલય છે. સંગ્રહાલય માટે ઘણાના માનસમાં એવો ખ્યાલ હોય છે કે સંગ્રહાલયમાં જૂના જમાનાની ચીજો રાખવામાં આવી હોય છે. ત્યાં જઈએ તો પહેલાનાં જમાનામાં બધું કેવું હતું તે જોવા-જાણવાનું મળે. આ ખ્યાલ બહુ જ ટૂંકી ષ્ટિનો અને કશા પણ જ્ઞાન વગરનો છે. સંગ્રહાલય એટલે આપણી સંસ્કૃતિ અને કલા વારસાને પ્રદર્શિત કરી તેના ભવ્ય જાજરમાન ઇતિહાસને સાચવી-જાળવીને જાણકારી આપતું માનવ સંસ્કૃતિનું સર્વોત્તમ કેન્દ્રસ્થાન. સંગ્રહાલય એ માત્ર ઇતિહાસના ગ્રંથોને ધ્યાનમાં રાખી ખોદકામમાંથી નીકળેલી કે એકઠી કરેલી વસ્તુઓનું પ્રદર્શન જ નથી હોતું, પણ ઇતિહાસ સાથે માનવસંસ્કૃતિનાં અન્ય પાસાંઓનું પણ જતન કરી તે અંગેનું જ્ઞાન આપતી વિદ્યાપીઠ છે. સંગ્રહાલયમાં પ્રાચીન અવશેષો જરૂર હોય છે. અલબત્ત, બધી જ પ્રાચીન ચીજો હોય છે, એવું પણ નથી. માનવના જીવાતા જીવન સાથે જોડાયેલ સંસ્કૃતિની ઝલક પણ બતાવાય છે. સંગ્રહાલયમાં જે ચીજો પ્રદર્શિત કરેલી હોય તેમાંથી જ્ઞાન મળવું જોઈએ. એમાંના દરેક પદાર્થને પોતાનું અલગ અસ્તિત્વ-વ્યક્તિત્વ સંસ્કૃતિ હોય છે. જો કે જ્ઞાન આપનારી ચીજો તો શાળા, મહાશાળા કે વિદ્યાલયોમાં પણ હોય છે, પરંતુ સંગ્રહાલયમાં સામાન્ય માણસ સહેલાઈથી માહિતી મેળવી શકે તેવી અપ્રાપ્ય કે દુષ્પ્રાપ્ય ચીજોનો સંગ્રહ હોય છે. સામાન્ય રીતે આપણે ઇતિહાસ, સંસ્કૃતિનું જ્ઞાન ગ્રંથોમાંથી મેળવીએ છીએ, જ્યારે સંગ્રહાલયમાં આ ચીજો-નમૂનાઓ પ્રત્યક્ષ જોવા, જાણવા અને માણવા મળે છે અને એ રીતે સંગ્રહાલયમાં ઇતિહાસ-સંસ્કૃતિનું સાકાર સ્વરૂપ જોવા મળે છે. સંગ્રહાલયમાં ઇતિહાસ સાથે માનવસંસ્કૃતિનાં બીજા તત્ત્વોનો ઉમેરો થતાં જ્ઞાનનું ફલક વિસ્તૃત થાય છે. સંગ્રહાલયનું આજે જે સ્વરૂપ છે, તેની શરૂઆત યુરોપમાં ૬ઠ્ઠી સદીની આસપાસ થયેલી. ખ્રિસ્તી પાદરીઓ પોતાના પૂજય ગુરુઓના અવશેષો, એમની વપરાશની ચીજો વગેરે દેવળમાં પ્રસાદીરૂપે સાચવી રાખતા અને તે ધર્મના અનુયાયીઓ આ વસ્તુઓના દર્શન કરીને પોતાની જાતને ધન્ય માનતા, પછીના સમયમાં રોમન રાજાઓ પોતાના પૂર્વ પુરુષોનાં સ્મૃતિચિહ્નો સંઘરતા થયા. આમ, દેવળને સમાંતર રાજાઓના સંગ્રહાલયો ઊભાં થવાં લાગ્યાં. આ સંગ્રહાલયોમાં રાજાના શોખની અનેક વસ્તુઓ જોવા મળતી અને તે વધુને વધુ આકર્ષક થતાં ગયાં. આમ સંગ્રહાલયોની મહત્તા વધતાં યુરોપના બીજા દેશો પોતાનાં સંગ્રહાલયો બનાવવા લાગ્યા અને સંગ્રહાલયની પ્રવૃત્તિ વેગવંતી બની. પ્રાચીન રાજવંશોની રાજધાનીઓના સ્થાનોમાં આવેલ મહેલો અને રાજાના શોખ અને યુદ્ધની સામગ્રી * અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ.કે. કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક♦ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૭ For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ મંદિરો એક સંગ્રહસ્થાન સમાન હતા. જૈન ધર્મમાં હાથથી લખેલ હસ્તપ્રતો અને તેમાંનાં ચિત્રો, મૂર્તિઓ અને અન્ય ચીજ-વસ્તુઓ રાખવા માટેના સ્થાન (ભંડારો) તેમ જ મંદિરો સંગ્રહાલયનું જ સ્વરૂપ હોય છે. તે સાથે હિંદુ મંદિરો અને નિવાસસ્થાનોમાં રાખવામાં આવેલ પૂજા સામગ્રી, મૂર્તિઓ, કોતરણીઓ વગેરે સંગ્રહાલય માટેના આદર્શ નમૂનાઓ ગણી શકાય, કેમ કે આ સ્થાનોમાં. સામાન્ય માણસ જઈને પોતાની ભક્તિ ભાવના વ્યક્ત કરતો હોય છે અને પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરે છે. આ બધાં જ્ઞાન પ્રાપ્તિનાં ઉત્તમ સ્થાનો ગણાય છે. જો કે તેનું સ્વરૂપ જુદું છે, પરંતુ સંગ્રહાલયની પદ્ધતિનું એ પ્રાચીન માળખું છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ થતી નથી. અર્વાચીન યુગમાં એક નવી પ્રણાલી ઊભી થઈ છે. સંગ્રહાલયોને ઇતિહાસમાંથી બહાર લાવી વર્તમાનમાં લાવી મૂક્યાં છે. જેમાં આધુનિક ચિત્રકારોનાં ચિત્રોનાં સંગ્રહાલયો રચાયાં. ઉપરાંત સાંપ્રત કલા-કારીગરી, આદિવાસી અભ્યાસ, વિજ્ઞાનનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં સંગ્રહાલયો બનવા લાગ્યાં. પહેલાં જ્યાં એક જ સંગ્રહાલયમાં અનેક વિષયો સમાવવામાં આવતાં, ત્યાં હવે દરેક વિષયનાં અલગ અલગ સંગ્રહાલયો વિકસ્યાં. આમ હવે સંગ્રહાલયો એકાંગી બનતાં જાય છે. આવાં એક જ વિષયવાળાં સંગ્રહાલયોમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે અને જે વિષયો માટે કલ્પના પણ ન કરી હોય તેવાં સંગ્ર આ સંગ્રહાલયો સાથે સાથે સ્થાન સંરક્ષણ પણ મહત્ત્વની બાબત છે. સંગ્રહાલય વિદ્યાના વર્તુળમાં એનો સમાવેશ થઈ જતો હોવાથી એનો પણ આછો ખ્યાલ અહીં કરી લેવા જેવો છે. પ્રાચીન સ્થળ અને સ્મારકો, જૂનાં મકાનો પોતે જ એક સ્વતંત્ર સંગ્રહસ્થાન જેવાં હોય છે. આવાં સ્થળોમાં પ્રાચીન મંદિરો, દેવળો, મસ્જિદો, મકબરા, રાજમહેલો, છતરડીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક મહાપુરુષોનાં નિવાસસ્થાનો પણ આવા સંગ્રહાલયમાં સમાવવામાં આવ્યાં છે. ભારતમાં પૂ. ગાંધીજીનું નિવાસસ્થાન, નર્મદ, દલપતરામ જેવા કવિઓ તથા જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રબાબુ વગેરેનાં મકાનો પણ આવાં મારકોના પ્રકાર છે. આમ સંગ્રહાલયોનાં વિજ્ઞાન અને વિદ્યાનું ફલક વિકસતું જાય છે. આ સિવાય ઘણી શાળાઓ, મહાવિદ્યાલયો, ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની સંસ્થાઓ પાસે પણ પોતાના સ્વતંત્ર સંગ્રહાલયો છે. જેમાં પ્રદર્શિત કરેલા નમૂનાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને જ્ઞાન-વિજ્ઞાનની માહિતી આપવાનું કાર્ય કરે છે. કેટલીક વિદ્યાપીઠો અને સ્વાયત્ત સંસ્થાઓ પોતાના અભ્યાસક્રમને અનુરૂપ પ્રાયોગિક કામગીરી માટે ઐતિહાસિક અને પુરાવસ્તુકીય અવશેષોના સંગ્રહ કરી તેને પ્રદર્શિત કરે છે. જેમાં ભો.જે.વિદ્યાભવન, લા.દ.વિદ્યામંદિર, ગુજરાત વિદ્યાપીઠ વગેરે અમદાવાદ સ્થિત સંગ્રહોને ગણાવી શકાય. તે સાથે સ્થાનિક ઇતિહાસની ઝાંખી માટે જે તે નગરના વહીવટીતંત્ર દ્વારા પ્રાચીનમાંથી માંડી અર્વાચીનકાલ સુધીના નગર ઇતિહાસ, પુરાવસ્તુઓ, નગરની વિશેષતા બતાવતી ચીજ વસ્તુઓનું કાયમી પ્રદર્શનનું આયોજન કરે છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત “સંસ્કાર કેન્દ્ર”નું પ્રદર્શન નમૂનારૂપ માનવામાં આવે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ પોતાની સંસ્થાની ત્તિના ભાગરૂપ લોકોપયોગી કાયમી ભવ્ય પ્રદર્શનો નવી ટેકનોલોજીનાં દેશ્ય-શ્રાવ્ય ઉપકરણ દ્વારા જ્ઞાન-વિજ્ઞાન અને જીવન ઉત્કર્ષ અને આધ્યાત્મિક બાબતોને સુંદર રીતે રજૂ કરી છે, જે આકર્ષણનાં કેન્દ્ર બન્યાં છે. જેમાં ગાંધીનગરમાં આવેલ “આર્ય” સંશોધન સંસ્થા એ “અક્ષરધામ” સંકુલનો સમાવેશ થાય છે. ભારતમાં સંગ્રહાલયોની સંખ્યાની દષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે. ગુજરાત રાજયની સ્થાપના થઈ, ત્યારે ગુજરાતનાં સંગ્રહાલયોનું સંચાલન ગુજરાત રાજયના કેળવણી ખાતાના હાથમાં આવ્યું. ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતમાં સંગ્રહાલય ક્ષેત્રે એક મહત્ત્વનો ફેરફાર થયો. ગુજરાત સરકારે સંગ્રહાલય અને પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રના શેષ વિકાસ અને પ્રગતિ થાય એ માટે ગુજરાતના બધા જ સંગ્રહાલય માટેના એક કાર્યાલયની રચના કરી. ગુજરાત રાજયના સંગ્રહાલયોનું આ વહીવટી ખાતું ભારતમાં બીજું વધુ સંગ્રહાલયો સ્થાપવાની દિશામાં અથાગ પ્રયત્નો થઈ રહ્યું છે. સંગ્રહાલય વિશે ખૂબ જ ઉપયોગી એવા અનેક ગ્રંથો આજે ઉપલબ્ધ છે. વિવિધ યુનિવર્સિટીઓ અને પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૬૮ For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થાઓમાં એના અભ્યાસક્રમો (ડિગ્રી, ડિપ્લોમા) પણ ચાલી રહ્યા છે, પરંતુ આ ધાંધલિયા યુગમાં આવાં સંગ્રહાલયો અને તેમાં સંગૃહીત ચીજોના અધ્યયન-સંશોધન માટેની અભિરુચિ ઓછી થઈ ગઈ છે, એ ઘણી ખેદજનક બાબત છે. ભારતમાં સંગ્રહસ્થાનનો વિકાસ કેમ થયો તેનો ઇતિહાસ, સંગ્રહસ્થાનની આર્થિક વ્યવસ્થા, તેની કાર્યપદ્ધતિ. શિક્ષણની દૃષ્ટિએ સંગ્રહસ્થાનોનું મહત્ત્વ, સંગ્રહસ્થાનો વચ્ચે સહકાર, સંસ્થાઓમાં કાર્યસાધકતા લાવવા માટેની સૂચનાઓ, લોકશિક્ષણના કાર્યમાં મદદરૂપ થઈ શકે તેવા આ સંસ્કૃતિ અને જ્ઞાનનાં કેન્દ્રો તરફ સમજુ માણસોએ જરૂર લક્ષ આપવું ઘટે. ભારતમાં લાખ માણસની વસ્તી કરતાં વધારે વસ્તી ધરાવનાર શહેરોમાં આજે સંગ્રહસ્થાનોનું નામ નથી, એવાં ઘણાં શહેરો છે. એ આપણી સંસ્કારિતાને ઝાંખપ અપાવે તેવી બાબત છે. આવાં શહેરોમાં લોકશિક્ષણની દૃષ્ટિથી કે ઇતિહાસ-સંગ્રહની દૃષ્ટિથી સંગ્રહસ્થાનો ઊભાં થવાં જોઈએ. કેટલાંક સંગ્રહસ્થાનોમાં ઉમદા ચીજો એવી ખરાબ રીતે મુકાયેલ હોય છે, તેનું રક્ષણ એવી બેદરકારીથી થાય કે એ અમૂલ્ય ચીજો કીડા અને હવાની વિકૃતિનો ભોગ થઈ પડે છે. આવું જો ચાલુ રહેશે તો ભારતની મૂળ સંસ્કૃતિની સાબિતી માટે યુરોપ અને અમેરિકાના સંગ્રહસ્થાનોમાં જવું પડશે. જગતમાં સંગ્રહસ્થાનનો શિક્ષણની સંસ્થા તરીકે અને સંસ્કારિતાના ખજાના તરીકે ઉપયોગ કરવામાં ભારતમાં જાગૃતિ લાવવાની જરૂર છે. ભારતમાં અત્યારે ક્રમશઃ મનુષ્ય જીવનને વિકાસ થતો ગયો તે બતાવનાર, કપડાં, રાચરચીલાં, ઘરેણાં, હથિયારો, ઓજારો, હુન્નર કલાઓ, લોકકલાઓ વગેરે પુષ્કળ સામગ્રી આજે મળી આવે છે. તેને સંગ્રહસ્થાનોમાં લાવી મૂકવાની બહુ જ જરૂર છે. એવી પ્રજાના જીવન પ્રસંગોનાં ચિત્રો પણ એક કાળે મૂલ્યવાન સંગ્રહ ગણાશે. આપણા સંગ્રહસ્થાન પુસ્તકાલયમાં, લેબોરેટરી અને વર્કશોપમાં દેશના યુવાનોની શક્તિનો વિકાસ કરવાની સંભાવના ધણી જ દેખાય છે. એવી સંસ્થાઓ જેટલો પ્રચાર વધે તેટલી કાર્યશક્તિ વધવાની એ વાત દીવા જેવી છે. આજે નગર, શહેર, જિલ્લા અને તાલુકા મથકોએ સ્થાનિક ઇતિહાસ-સંસ્કૃતિ અને લોકકલાનું જતન કરતાં સંગ્રહસ્થાનો ઊભાં કરવાની તાતી જરૂર છે. જેનો વહીવટ-દેખરેખની જવાબદારી સ્થાનિક ઉચ્ચ અમલદાર અથવા સાર્વજનિક સંસ્થાઓને સરકારી સહાય આપીને આવાં સંસ્કૃતિ અને જ્ઞાનનાં કેન્દ્રો શરૂ થવાં જોઈએ. આ સંગ્રહસ્થાનોમાં સંગૃહીત ચીજોની જાળવણી ખૂબ જ માવજતથી થાય તો જ આવનારા વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે. આ સંગ્રહસ્થાનો વર્તમાનયુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકો અને સંશોધકોની મોટી મૂડી સમાન છે. આમ, આ સંગ્રહાલયો એ ભારતીય સંસ્કૃતિ અને કલાના ભવ્ય વારસા સમાન છે. ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળનાં કેટલાંક મહત્વનાં સંગ્રહાલયોમાં આજે માનવસંસ્કૃતિના ઉજ્જવળ ઇતિહાસનાં પ્રદર્શનો જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ સાધી રહેલાં જોવા મળે છે. આમાં વડોદરાનું મુખ્ય સંગ્રહાલય, રાજકોટનું વૉટ્સન સંગ્રહાલય, કચ્છ સંગ્રહાલય, જૂનાગઢનું દરબાર હોલ અને સક્કરબાગ સંગ્રહાલય, જામનગરનું લાખોટા સંગ્રહાલય, ધરમપુરનું લેડી વિલ્સન સંગ્રહાલય, પ્રભાસ પાટણનું પ્રાચીન અવશેષોનું લાખોટા સંગ્રહાલય તથા વડનગર અને શામળાજીના સંગ્રહાલય વગેરે નોંધપાત્ર છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે૨૦૦૧ ૧૬૯ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચ્યવિદ્યામંદિર - અન્ય લાક્ષણિકતાઓ ડૉ. ઉષા બ્રહ્મચારી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી એકતા અને વિવિધતાનું મહત્ત્વ પીર્વાત્ય અને પાશ્ચાત્ય જગતને દર્શાવવા તેમજ સામાન્ય પ્રજાને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો સમજવાનો લાભ મળે એ હેતુથી એક સ્થાનિક વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નામે વિશ્વવિખ્યાત બન્યું. શ્રી સયાજીરાવનો વિદ્યાપ્રેમ ખૂબ જાણીતો હતો. તેમણે પ્રાચ્યવિદ્યા સંશોધનક્ષેત્રે ઘણું મોટું પ્રદાન કર્યું. તેઓ સંસ્કૃતપ્રેમી હતા. સન ૧૮૯૨માં પાટણના જૈનભંડારોમાં જળવાયેલા હજારો અલભ્ય હસ્તલિખિત ગ્રંથોની તેમને માહિતી મળી અને આ વિશાળ સાંસ્કૃતિક ખજાનાની જાળવણીની જરૂર પડી. તેથી તરત જ શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીને એ ભંડારોના સંશોધન અર્થે પાટણ મોકલવામાં આવ્યા. વડોદરા પાછા આવ્યા પછી આ સંસ્કૃતગ્રંથોનું બીજી ભાષામાં ભાષાંતર કરવા માટે ભાષાંતરકર્તા તરીકે ભાષાંતરશાખાની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ સન ૧૯૧૦માં મધ્યવર્તી પુસ્તકાલયની સ્થાપના કરી. રાજમહેલના દેવઘરમાં રાખેલા પાંચ સચિત્ર અને અતિસૂક્ષ્મ સુવર્ણાક્ષરે લખેલા ગીતા મહાભારત હરિવંશ અને ભાગવતપુરાણના કલાત્મક વીંટા ભેટ આપ્યા. એ સાહિત્ય અને કલાસર્જનના અદ્વિતીય નમૂના છે. સન ૧૯૧૨માં ભાષાંતરશાખાની વિવિધમાળાઓની શ્રેણી ઊભી થઈ. સન ૧૯૧૪માં સેન્ટ્રલ લાયબ્રેરીના સંસ્કૃત વિભાગના વડાશ્રી ચિમનલાલ દલાલે પાટણ જઈને 3000 હસ્તપ્રતોની નકલ કરાવી, કેટલીક ખરીદી તેમજ તેની વર્ણનાત્મક સૂચિ તૈયાર કરી. સ્વદેશી સંસ્કૃતિના પોષક અને વિદ્યાવિલાસી રાજાએ આ અમૂલ્ય ગ્રંથરત્નોને પ્રકાશિત કરવા માટે ‘ગાયકવાડઝ ઓરિએન્ટલ સીરીઝ” નામની એક સ્વતંત્ર ગ્રંથશ્રેણી શરૂ કરાવી. સન ૧૯૧૫માં આ ગ્રંથમાળાની શરૂઆત થઈ અને ૧૯૧૬માં રાજશેખર કૃત “કાવ્યમીમાંસા” નામક અલંકારશાસ્ત્રનો પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયો. આ ગ્રંથમાળા દેશ-પરદેશમાં એટલી પ્રસિદ્ધિ પામી કે શ્રી ગાયકવાડનો પરિચય રાજવી તરીકે કરતાં “ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝવાળા' ગાયકવાડ તરીકે અપાતો. વિરલ હસ્તપ્રતોનો સંગ્રહ, સમીક્ષિત આવૃત્તિનાં સંશોધન અને પ્રકાશનના કાર્યથી પ્રાચ્યવિદ્યામંદિરનું સ્વરૂપ ઘડાયું. પ્રાચ્યવિદ્યા પ્રત્યેના ઉત્કટ પ્રેમના પ્રતીકરૂપે મહારાજાએ બે અગ્નિસુરક્ષિત (ફાયરપૂર) તિજોરીઓ પ્રાચ્યવિદ્યામંદિરની અમૂલ્ય હસ્તપ્રતોને જાળવવા માટે દાનમાં આપી. પ્રાચ્યવિદ્યામંદિરનો મહત્ત્વનો ઘટનાક્રમ : ૧૮૯૩ ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ અસ્તિત્વમાં આવી. કેન્દ્રવર્તી પુસ્તકાલયમાં સંસ્કૃત વિભાગ શરૂ થયો. ૧૯૧૫ ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝનો પ્રારંભ થયો. ક્યુરેટર શ્રી સી.ડી.દલાલે પાટણ અને જેસલમેરની . હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. ૧૯૧૬ આ માળાના પ્રથમ મણકા રૂપે “કાવ્યમીમાંસા' નામનું પુસ્તક પ્રકાશિત થયું. સંપાદક શ્રી સી.ડી. દલાલ હતા. બૌદ્ધ મૂર્તિવિદ્યાના જાણીતા તજજ્ઞ ડૉ. વિનયતોષ ભટ્ટાચાર્યની સામાન્ય સંપાદક તરીકે નિમણૂક થઈ. ૧૯૨૩ અમૂલ્ય હસ્તપ્રતોને જાળવવા માટે બે ફાયરપ્રુફ તિજોરી મહારાજાએ ભેટ આપી. ૧૯૨૭ પ્રાચ્યવિદ્યામંદિરની સ્થાપના કોઠી કચેરી સંકુલમાં આવેલ અગ્નિસુરક્ષિત મકાનમાં કરવામાં આવી. ૧૯૩૧ ભાષાંતર શાખાના ઉપક્રમે સયાજીસાહિત્યમાળા અને અન્ય શ્રેણીમાં ગુજરાતી, મરાઠી અને હિંદીમાં ગ્રંથોનું પ્રકાશન. * સંશોધન અધિકારી, પ્રાચ્યવિદ્યામંદિર, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭૦ For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪૧ મહારાજા દ્વારા પ્રાચ્યવિદ્યામંદિરના મકાનનો પાયો નાંખ્યો. ૧૯૪૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની સ્થાપના થઈ અને પ્રાચ્યવિદ્યામંદિર એની અંગભૂત સંસ્થા બની. ૧૯૫૧ રામાયણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવા માટે રામાયણ વિભાગ શરૂ કરવામાં આવ્યો. ૧૯૫૮ શ્રીમતી હંસાબેન મહેતા લાયબ્રેરીના નીચેના ભાગમાં પ્રાચ્યવિદ્યામંદિરનું સ્થાનાંતર થયું. ૧૯૬ર ગુજરાતી સૈમાસિક “વાધ્યાય' શરૂ કર્યું. ૧૯૭૬ યુ.જી.સી. દ્વારા સમીક્ષિત આવૃત્તિનું કાર્ય કાયમી ધોરણે ચાલુ રાખવાનું નક્કી થયું અને વિષ્ણુપુરાણની સમીમિત આવૃત્તિ તૈયાર કરવાનો પ્રારંભ થયો. ૧૯૮૬ માર્કન્ડેયપુરાણની સમીક્ષિત આવૃત્તિનું કાર્ય શરૂ થયું. આજ સુધી પ્રકાશિત થયેલાં બધાં પ્રકાશનો બહુશ્રુત વર્તુળો દ્વારા ઉમળકાનેર સ્વીકારાયાં છે અને વિદ્વાનો તથા અન્ય સર્વે વાચકોએ ઉપયોગી પુસ્તકો તરીકે વધાવી લીધાં છે. એમાંનાં કેટલાંકને ગુજરાત રાજ્ય તથા ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાએ પુરસ્કાર આપ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલાં અતિ મહત્ત્વનાં પુસ્તકો પૈકી થોડાંક પુસ્તકોનાં નામનો નિર્દેશ કરવો યોગ્ય છે. કાવ્યમીમાંસા, તર્કસંગ્રહ, લિંગાનુશાસન, વસંતવિલાસ, પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, લેખ-પદ્ધતિ, સાધનમાળા, માનસોલ્લાસ, તત્ત્વસંગ્રહ, ભરતનાટ્યશાસ્ત્ર, તત્ત્વોપદ્ધવસિંહ, રાજધર્મકૌસ્તુભ, કૃત્યકલ્પતરુ, માધવાનલ કામકંદલા વગેરે. આમાંના ઘણા ગ્રંથો પુનઃ મુદ્રિત કરવાનું કાર્ય ચાલુ છે. એ આ ગ્રંથોના મહત્ત્વને સૂચવે છે. આ ઉપરાંત “સયાજી સાહિત્યમાળા” અને “શ્રી સયાજી બાલજ્ઞાનમાળા' નામની ખોમાં વિવિધ પસ્તકો પ્રગટ થયાં છે. શ્રી સયાજી ગ્રામવિકાસમાળામાં ગ્રામજનોને ઉપયોગી પુસ્તકો તથા માતુશ્રી જમનાબાઈ સ્મારક ગ્રંથમાળામાં સ્ત્રીઓને ઉપયોગી પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ સંસ્થા સાથે સંકળાયેલ મહત્ત્વની વ્યક્તિઓમાં ડૉ. એન.એન. દાસગુપ્તા, ડૉ. એસ.કે.એલવેલકર, મ.મ.ટી. ગણપતિ શાસ્ત્રી, ડૉ. આર. રામશાસ્ત્રી, ડૉ. એ.બી યુવ, તેમજ પરદેશના વિદ્વાનોમાં પ્રો. જી, તુરસી, ડૉ. હેલન એમ. જોન્સન, ડૉ. ડેનિયલ સ્મિથ, ડૉ. ડેવીડ પિંગી, પ્રો. સિલ્વન લેવી, આર્થર જેદ્રી, મેરિયોઈ કેટલી, પ્રો. સારેસ, પ્રો. પીટર શ્રાયનર, પ્રો. જયોર્જ કાર્ગોના વગેરે. આમાંથી અમુક વિદ્વાનો આજે પણ પ્રાચ્યવિદ્યા મંદિર સાથે સંશોધન કાર્યો દ્વારા સંકળાયેલા છે. ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં ફારસી અને ઉર્દૂ પ્રકાશનો થયાં છે, વિશ્વવિખ્યાત બન્યાં છે. જીઓએસનાં પ્રકાશનો તેમજ જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ તેમજ સ્વાધ્યાયના પ્રકાશનો પરદેશમાં જેમકે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, બાંગ્લાદેશ, બલ્બરિયા, કોલંબિયા, ચેકોસ્લોવાકિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, હોલેન્ડ, ફ્રાંસ, જર્મની, હંગેરી ઇટલી, ઇંગ્લેન્ડ, ઇરાક, જપાન, નેપાળ, નેધરલેન્ડ, રશિયા, રૂમાનિયા, શ્રીલંકા, સ્વીટ્ઝરલેન્ડ વગેરે સ્થળે પ્રચલિત છે અને મંગાવવામાં આવે છે. હાલમાં પ્રાચ્યવિદ્યામંદિર પાસે લગભગ ૨૮,૫૦૦ જેટલી હસ્તપ્રતો સંગૃહીત છે. વિરલ અને અપ્રકાશિત એવી પ્રાચીન કૃતિઓના પ્રકાશન દ્વારા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પુનર્નિમાણમાં પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા પ્રકાશિત સર્વે મહત્ત્વનાં પ્રકાશનોનું પ્રદાન એટલું અદ્વિતીય છે કે પોતાના સંશોધન અર્થે ઘણા ભારતીય અને પરદેશી વિદ્વાનોને તેણે આકર્ષ્યા છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે એ સંસ્થાની મહત્તાને પુરવાર કરે છે. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧.૧૭૧ For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “પાટણના જૈન જ્ઞાનમંદિરો (ભંડારો) નો અભ્યાસ” ડૉ. પ્રા. નરેશકુમાર જે. પરીખ જૈન ધર્મના મુખ્ય પાંચ મહાવ્રતો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ છે. આ પાંચ વ્રતોમાં એક અપરિગ્રહવ્રત છે. જૈન આગમગ્રંથોમાં તો સાધુઓએ પુસ્તકોનો પણ પરિગ્રહ રાખવો નહિ એમ સ્પષ્ટ સૂચવ્યું છે, પરંતુ ધર્મ અને સાહિત્યના વિકાસની સાથે સાધુઓ માટે વિસ્તૃત સાહિત્ય યાદ રાખવું મુશ્કેલ બન્યું. આથી કાળાંતરે જ્ઞાનના અનિવાર્ય સાધન તરીકે પુસ્તકોનો પરિગ્રહ નાછૂટકે કરવો પડ્યો. તેથી હવે પુસ્તકો સાધુ ભગવંતો માટે જરૂરી બન્યાં, જ્ઞાનના પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે પૂજા-વિધિ શરૂ થઈ. જૈનો કાર્તિક શુક્લ પંચમી – “જ્ઞાનપંચમી' તરીકે ઊજવી, સાહિત્યની પૂજા કરે છે. આના કારણે દહેરાસરમાં પુસ્તકોને સ્થાન મળ્યું. જેથી સમૃદ્ધ પુસ્તકાલયોનું અસ્તિત્વ નિર્માયું. જૈનોની પરિભાષામાં પુસ્તકાલયો - “જ્ઞાનભંડાર– "જ્ઞાનમંદિર' તરીકે ઓળખાય છે. જૈન સમાજનો ઉમદા અને સવિશેષ અગત્યનો ફાળો છે, પુસ્તકસંગ્રહનો અને તેની યોગ્ય જાળવણીનો માત્ર મૂલ્યવાન ગ્રંથો એકઠા કરવા એ જ પૂરતું નથી, પરંતુ સાથે તેને સારી રીતે સાચવી રાખવાં, પણ એટલા જ જરૂરી છે. ભારતમાં આ જ એક એવો ધર્મ છે, જેણે પુસ્તકોના સંગ્રહોમાં અને પુસ્તકાલયોની સ્થાપનામાં તેમ જ તેને સંગઠિત સ્વરૂપ આપવામાં અત્યંત આવશ્યક ફાળો નોંધાવ્યો છે. જૈનોની ઠીકઠીક વસ્તીવાળા લગભગ દરેક ગામમાં એકાદ જ્ઞાનમંદિર - ભંડાર તો હોય જ. વનરાજ ચાવડાએ સ્થાપેલ અણહિલપુર પાટણની સર્વતોમુખી પ્રગતિ તો સોલંકીઓના સમયમાં થઈ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીકાળ તેની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓને લીધે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.ગુર્જરોની રાજધાની પાટણ શ્રી અને સરસ્વતીનું ધામ હતું. આ યુગમાં વિદ્યા અને સાહિત્યનો ખૂબ જ વિકાસ થયો હતો. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના વખતમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રાચાર્ય વિદ્વાનો અને સાહિત્યકારોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. આ બન્ને રાજવીઓ જૈન ધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ દાખવતા હતા. પાટણ જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. કુમારપાળે તેની પાછલી જિંદગીમાં જૈન ધર્મ અપનાવી, તેના ફેલાવા માટે અમારી ઘોષણાપશહિંસા' ની મનાઈ ફરમાવી હતી, શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં જૈન ધર્મનો વધુ પ્રચાર અને પ્રસાર થયો હતો. ખંભાત અને પાટણમાં જૈન જ્ઞાનમંદિરો-ભંડારો હતાં. પાટણ રાજધાની હોવાથી, તે સમયે ત્યાં આશરે ૧૭ થી ૧૮ જગ્યાએ નાનાંમોટાં જૈન જ્ઞાનમંદિરો હતાં. વ્યક્તિગત કે સંસ્થા દ્વારા જ્ઞાનમંદિરો ચાલતાં હતાં, પરંતુ વ્યવસ્થિત દેખરેખના અભાવને કારણે આ જ્ઞાનભંડારોમાં રહેલી અમૂલ્ય પ્રતો કે ગ્રંથો ચોરાઈ જતાં, ફાટી જતાં કે તેમાં ઉધઈ થતી. આવી. ખંડિત થયેલી પ્રતોને નદીના વહેણમાં અવાવરૂ કૂવામાં પધરાવવી પડતી હતી. જૈન આચાર્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના શિષ્ય પ્રવર્તક કાન્તિવિજયજીના નેતૃત્વ હેઠળના તેમના શિષ્યો મહારાજ શ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુષ્પવિજયજીએ, પાટણમાં આવેલાં જ્ઞાનમંદિરોમાં રહેલાં અમૂલ્ય ગ્રંથોનો નાશ થતો અટકાવવા માટે પાટણ સંઘને પંચાસરા જૈન દેરાસર નજીક આવેલા ઉપાશ્રય (અપાસરા)માં એકઠા કરીને, જૈનોના અમૂલ્ય વારસાને સાચવવા માટે સમજાવ્યા. તેમનાં વ્યાખ્યાનની ફળશ્રુતિરૂપે નક્કી કરવામાં આવ્યું કે, પાટણમાં આવેલા જુદાં જુદાં જ્ઞાનમંદિરોને એક કરીને વિશાળ-ભવ્ય જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ કરવું. ગુરુભગવંતોએ જુદાં જુદાં જ્ઞાનભંડારોમાં રહેલા જૈન સાધુઓ અને અન્ય વિદ્વાનોએ તૈયાર કરાયેલ જૈન અને જૈનેતર સાહિત્યના અમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોને ભારે જહેમત બાદ એકત્રિત કર્યા. * છાબલિયાનો ખાંચો, દરબાર શેડ, વિસનગર (ઉ.ગુ.) પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૭ર For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય વિજયવલ્લભસૂરિજી અને પ્રવર્તક કાન્તિવિજયજીના ઉપદેશથી પ્રેરાઈને શેઠ શ્રી મોહનલાલ મોતીચંદન સુપુત્રોએ પંચાસર જૈન દેરાસર નજીક રૂ. ૨૯૦૦/- જમીન નકરે લઈ રૂ. ૫૧૦૦/-ના ખર્ચે જૈન જ્ઞાનમંદિર બંધાવ્યું આ નૂતન જ્ઞાનમંદિરનું નામ “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' રાખવામાં આવ્યું. ગૂર્જર સાહિત્ય શિરોમણિ શ્રી કનૈયાલાલ મુનશીએ વિક્રમ સંવત ૧૯૯૫ના ચૈત્ર વદિ ૩ ને શુક્રવારના રોજ (તા. ૭-૪-૧૯૩૯) આ જે. જ્ઞાનમંદિરનું ઉદ્ધાટન કર્યું. સિદ્ધરાજ અને કુમારપાળનો દરબાર વિદ્વાનોથી ભરેલો રહેતો હતો. આચાર્ય હેમચન્દ્ર સિદ્ધરાજના સમયન એક નરરત્ન હતા. એમની વિદ્યાકીય પ્રવૃત્તિઓએ ગુજરાતને મહાન કીર્તિ અપાવી, માળવાથી પાછા ફરતાં સિદ્ધરાજ ભોજનો ગ્રંથભંડાર સાથે લાવેલા. તેમાંના ‘ભોજ-વ્યાકરણ'ને જોઈને એણે હેમચન્દ્રાચાર્યને એવો વ્યાકરણ-ગ્રંથ રચવાની આજીજી કરી. આ માટે સિદ્ધરાજે કાશ્મીર વગેરે સ્થળોમાંથી અનેક વ્યાકરણગ્રંથો મંગાવી આપ્યા. આ પરથી આચાર હેમચને એક નવો વ્યાકરણગ્રંથ રચ્યો - “સિદ્ધહેમ શબ્દાનુશાસન' (સિદ્ધરાજ + હેમચન્દ્રાચાર્ય નામ પરથી) એ મૂલ્યવાન ગ્રંથ લખવાનું પૂર્ણ થતાં રાજાએ પોતાના બેસવાના હાથી પર મૂકીને, એના પર સફેદ વસ્ત્ર ઢાંકીને, સમગ્ર પાટણમાં આચાર્ય હેમચન્દ્ર સાથે ચાલીને, નગરયાત્રા કર્યા બાદ સમ્માનપૂર્વક જૈન ગ્રંથભંડારમાં મૂકયો. ત્યાર બા સિદ્ધરાજે આશરે 300 જેટલા લહિયાઓ રોકીને, અનેક નકલો કરાવી વિદ્વાનોને આપી હતી, દેશ-પર મોકલાવી વિદ્યાકીય પ્રવૃત્તિઓ આદરી હતી. આ ઉપરાંત આચાર્ય દ્વયાશ્રય મહાકાવ્ય, અભિધાન ચિંતામણિ અનેકાર્થસંગ્રહ, દેશીનામમાલા, નિઘટુકોશ, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વગેરે ગ્રંથ લખ્યા હતા. હેમચન્દ્રાચાર્ય, વિજયસિંહસૂરિ, શ્રીચન્દ્રસૂરિ, નેમિચન્દ્રસૂરિ વગેરે અનેક વિદ્વાનોએ સિદ્ધરાજ પાસે ઉત્તેજન પામી સુંદર સાહિત્યનું સર્જન કર્યું હતું. કુમારપાળની રાજસભામાં પણ આચાર્ય હેમચન્દ્ર મહત્ત્વનું સ્થા ધરાવતા હતા. તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ કુમારપાળના સમયમાં ચાલુ રહી. આચાર્ય હેમચન્દ્રના શિષ્યોએ પત અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. આ જૈન જ્ઞાનમંદિરમાં આશરે ૧૫000 મુદ્રિત ગ્રંથો છે, જે ઘણા જ પ્રાચીન છે. આ ગ્રંથો સંસ્કૃત, પ્રાક અર્ધમાગધી, તેમ જ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલા છે. હસ્તલિખિત પ્રતો ૨૨૦૦૦ થી ૨૫000 જેટલી છે, જ્યારે મુદ્રિત પ્રતો ૫OO0 ની આસપાસ છે. ' તાડપત્ર ઉપર લખેલ હેમચન્દ્રાચાર્યની મૂલ્યવાન ગ્રંથ- “સિદ્ધ હેમશબ્દાનુશાસન'ની હજાર એક પ્રતો છે. સોનાની શાહીથી લખાયેલા છે ! તેમના અન્ય ગ્રંથો પણ અહીં સચવાયેલા છે. પર્યુષણ પર્વ દરમિયાન વંચાતાં “બારસા સૂત્ર' 'કલ્પસૂત્ર' ગ્રંથ સોનાની શાહીથી લખેલો છે. તે આ જ્ઞાનમંદિરમાં પ્રાપ્ય છે. કેનવાસ પર લખાયેલ “ધર્મવિધિપ્રકરણ' પણ અહીં છે. કેટલાક તાડપત્રના ગ્રંથો કોતરેલા છે. જે આશ હજાર વર્ષ જૂના છે. તેની ઉપર પાઉડર છાંટો તો જ ઉકેલી શકાય છે. કેટલાંક તાડપત્રો ચાંદીની સહીથી લખાયેલ છે. આ ઉપરાંત અનેક જૈનેતર ગ્રંથો પણ છે. બે મજલાના પથ્થરબંધી આ જ્ઞાનમંદિરની વિશેષતા એ છે કે, તે ફાયરપ્રુફ અને ૨૦ ફૂટ ઊંડાઈ સુ ઉધઈ ન આવે તેવી વ્યવસ્થા ધરાવે છે. ગ્રંથોની સાચવણી માટે હવાચુસ્ત પેટીઓ બનાવવામાં આવી છે. આ જૈન “જ્ઞાનમંદિર' આઝાદ મેદાન, પંચાસરા પાર્શ્વનાથના જૈન દેરાસર પાસે આવેલ છે. દર સોમવા જ્ઞાનમંદિર બંધ રહે છે. પાટણ જૈનસંઘ આ “જ્ઞાનમંદિરનું સંચાલન કરે છે. આ જ્ઞાનમંદિરમાં વાંચન માટે વ્યવસ્ટ કરે છે. જૈનો તથા જૈનેતરો આ જ્ઞાનમંદિરનો અભ્યાસ અર્થે સારો ઉપયોગ કરે છે. અન્ય જ્ઞાન-ભંડારો ઉપરોક્ત વિશાળ જૈન ‘જ્ઞાનમંદિર-ભંડારને બાદ કરતાં સંઘવીનો પાડો, ખેતરપાળનો પાડો અને ભાભા પાડામાં જ્ઞાનભંડારો આવેલા છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.ડિસે., ૨૦૦૧ ૧૭૩ For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘવીના પાડાનો જ્ઞાનભંડાર સંઘવીના પાડાનો જ્ઞાનભંડાર શેઠશ્રી સેવંતીલાલ છોટાલાલ પટવાના મકાનમાં હતો. આ જ્ઞાનભંડારની સાચવણીના અભાવે શેઠશ્રી સેવંતીલાલના ત્રણ પુત્રો (શ્રી નરેન્દ્રભાઈ, શ્રી દીપકભાઈ અને શ્રી બિપિનભાઈ) એ આચાર્ય શ્રી જંબુવિજયજી મહારાજની પ્રેરણાથી ઈ.સ. ૧૯૭૬ની ૧૭મી જૂને વાજતે-ગાજતે પાટણ જૈન સંઘને આ જ્ઞાનભંડાર અર્પણ કરેલ. આ જ્ઞાનભંડારમાં રહેલા ગ્રંથો “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' માં સાચવવામાં આવ્યા આ જ્ઞાનભંડારમાં તાડપત્રોના ગ્રંથો વધારે હતા. સંઘવીના પાડાના ભંડારના ગ્રંથોમાં બે ભાગ છે : (૧) ૧ થી ૨૦૧૨ પેટી સુધીના ગ્રંથો સારા છે. અને વાંચી શકાય તેમ છે. (૨) બીજા વિભાગમાં જીર્ણ, તૂટક અને ચોટેલા ગ્રંથો હોવાથી તેનો ઉપયોગ કરવાનું મુશ્કેલ છે. ખેતરવસીના પાડાના તાડપત્રીય ભંડાર આ જ્ઞાનભંડારમાં કુલ ૫૭ પેટીઓમાં ગ્રંથો સચવાયેલા છે. પેટી નં. ૨૦, ૨૧, ૨૯, ૩૧, ૩૩, ૩૫, ૪૩, ૪૭, ૪૮, ૪૯ ખાલી છે. અનુમાન છે કે તેમાં રહેલા ગ્રંથો ચોરાઈ ગયા હશે. આ ભંડારના તથા પાટણનાં બીજા સ્થાનોમાં પણ રહેલ તાડપત્રીય ગ્રંથોનો વિસ્તારથી પરિચય આપતું એક HR42 A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan' est-il Gaekwad's Oriental Serics, Volume No. LXXVI ઈ.સ. ૧૯૩૭માં પ્રગટ થયેલ છે. ભાભાના પાડાનો જ્ઞાન ભંડાર ભાભાના પાડામાં આવેલ જ્ઞાનભંડારમાં આશરે 3000 જેટલા જૈન અને જૈનેતર ગ્રંથો સચવાયેલા છે. આ ભંડારમાં બૌદ્ધધર્મના ગ્રંથો વધારે છે, તે ધ્યાન ખેંચે છે. ચાર્તુમાસ દરમિયાન આ ભંડારનો ઉપયોગ મોટે ભાગે સાધુસાધ્વીઓ વધારે કરે છે. ઇતિહાસના વિદ્વાનોને જ્ઞાનમંદિરો ભંડારોમાંથી જૈન તેમ જ જૈનેતર એવા આ પ્રાપ્ય અને શકવર્તી ઘણા ગ્રંથો પ્રાપ્ત થાય છે. જે તેની ઐતિહાસિક મહત્તા સૂચવે છે. પૂર્વકાલીન જૈન સાધુઓએ ગુજરાતના ઇતિહાસના આલેખનમાં સારા ફાળે નોધાવ્યો છે. તેમણે લખેલ ગ્રંથોને સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય ? (૧) વિવિધ તીર્થોનો પરિચય (૨) પ્રબંધો અને (૩) પ્રભાવક પુરુષોનાં ચરિત્રો. અલબત્ત, આ બધાં પુસ્તકો લગભગ ધાર્મિક દૃષ્ટિએ જ લખાયેલાં છે, છતાંયે એમાંથી પણ મુખ્યત્વે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને લગતી માહિતી સારા પ્રમાણમાં તારવી શકાય છે, તેમ જ એ ઘણી વાર રાજકીય વિગતો પણ પૂરી પાડે છે. વળી ક્યારેક તો રાજકીય વિગતોની ચોક્સાઈના સમર્થનમાં આ ગ્રંથો ઉપયોગી નીવડે છે. આ સંશોધન લેખ જૈન સાધુ-સાધ્વીઓ, “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના ટ્રસ્ટીઓ તથા શ્રી નરેન્દ્રભાઈ પટવા (સંઘવીના પાડા જ્ઞાન ભંડાર તથા શ્રી હે.જૈ.જ્ઞાન મંદિરના ગ્રંથપાલ) અને અન્ય ગ્રંથોનો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે અત્રે તેની સાભાર નોંધ લઉં છું. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭૪ For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંશોધનક્ષેત્ર : પ્રાચ્યવિદ્યામંદિર જે. કે. ઉમરેઠિયા * પ્રાચ્ય વિઘાના ક્ષેત્રની વિશ્વભરની સંસ્થાઓમાં અગ્રણી અને ગાયકવાડુઝ ઓરિએન્ટલ સીરીઝ તથા વાલ્મીકિ રામાયણની સંશોધિત આવૃત્તિના પ્રકાશનથી વિશ્વના વિદ્વત્ જગતમાં આદરપાત્ર બનેલી વડોદરાની ગૌરવવંતી સંશોધન સંસ્થા પ્રાચ્યવિદ્યામંદિર, ભારતભરની પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે કાર્ય કરતી, સૌથી પ્રાચીન અને જગવિખ્યાત સંસ્થાઓમાંની એક છે. દીર્ધદષ્ટિસંપન્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પોતાની પ્રજા અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં એમને વિશેષ રુચિ હતી. પોતાની આ સચિને કેળવવા એમને એક એવી કેન્દ્રવર્તી સંસ્થા સ્થાપવાનો વિચાર સ્ફર્યો કે જેમાં ઝડપથી લુપ્ત થતા આપણા વિરલ અને મહત્ત્વના હસ્તપ્રતોના વારસાને જાળવી શકાય. પ્રાચ્યવિદ્યામંદિરની સ્થાપનાના બીજવરૂપ ઈ.સ. ૧૮૯૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ભારતભરમાંથી હસ્તપ્રતોનો સંગ્રહ કરવાનો આદેશ કેટેલાક વરિષ્ઠ વિદ્વાનોને આપ્યો અને શરૂઆતમાં ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો ભેગી કરીને વડોદરાના કેન્દ્રવર્તી પુસ્તકાલય(સંદર્ભ ગ્રંથાલય)માં સંસ્કૃત વિભાગ શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ૧૯૧૫માં મહારાજા સાહેબે ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સીરીઝ શરૂ કરવાનો આદેશ આપ્યો. ૧૯૧૬માં સી.ડી. દલાલ સંપાદિત રાજશેખરનું “કાવ્યમીમાંસા” નામનું ઉપર્યુક્ત શ્રેણીનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. ૧ સપ્ટેમ્બર, ૧૯૨૭ના રોજ મહારાજાએ કેન્દ્રવર્તી પુસ્તકાલયમાંથી સંસ્કૃત વિભાગ છૂટો પાડીને આ વિશિષ્ટ સંસ્થા નિર્માણ કરી જે પ્રાચ્યવિદ્યામંદિર (Oriental Institute) નામથી ઓળખાય છે. નાશ પામી રહેલાં પ્રાચીન પુસ્તકો અને હસ્તપ્રતોના સંગ્રહ, સંરક્ષણ અને પ્રકાશન માધ્યમથી તેનો વિદ્વાનો અને સામાન્ય પ્રજા સુધી પ્રસાર-પ્રચાર, એ આ સંસ્થાના ત્રણ મુખ્ય ઉદ્દેશો રહેલા છે. આ સંસ્થાનો સૌથી અગત્યનો એવો હાર્દસમો વિભાગ છે હસ્તપ્રતવિભાગ : ૨૮૫૦૦ જેટલી હસ્તપ્રતોથી સમૃદ્ધ એવા આ વિભાગમાં કેટલીક ખૂબ જ પ્રાચીન, દુર્લભ, સચિત્ર અને રંગીન હસ્તપ્રતો પણ છે. સોનેરી શાહીથી અને બારીક અક્ષરોમાં લખાયેલ મહાભારત અને ગીતાના વીંટાઓ આ વિભાગનું મુખ્ય આકર્ષણ છે. હસ્તપ્રતોના અમૂલ્ય ખજાનામાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વેદાંત, વ્યાકરણ વગેરે વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. કેટલીક હસ્તપ્રતો તેલુગુ, કન્નડ, ગ્રંથ, મલયાલમ અને બંગાળી, શારદા, નેવારી, ઉડિયા જેવી લિપિઓમાં જોવા મળે છે. કેટલીક જૈનેતર હસ્તપ્રતો પણ અહીં જોવા મળે છે. આવી દુર્લભ અને મૂલ્યવાન હસ્તપ્રતોના આધારે ગ્રંથોનું સંપાદન કરી ગા.ઓ.સિ. અંતર્ગત પ્રકાશિત કરી જ્ઞાનનો પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થાએ ગા.ઓ.સિ. મારફતે આજ સુધીમાં ૧૮૨ જેટલા મહત્ત્વના અને વિરલ ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. આ શ્રેણીમાં જે પ્રકાશનો થયાં છે તેમાં નીચે જણાવેલ નોંધપાત્ર છે. (૧) તારીખ-ઈ-મુબારકશાહી (૨) ધ ફોરેન વોકેબ્યુલરી ઓફ ધ કુરાન (૩) મિરાત-ઈ-અહમદી (૪) શાબરભાષ્ય (૫) પધસંહિતા (૬) તત્ત્વસંગ્રહ (૭) સંગીતપનિષત્કારોદ્ધાર (૮) નાટ્યશાસ્ત્ર (૯) મલ્લપુરાણ (૧૦) સમરાંગણસૂત્રધાર (૧૧) નાટ્યદર્પણમ્ (૧૨) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમ્ (૧૩) સોઢલનિઘટ્ટ (૧૪) ન્યાયકન્ટલી (૧૫) પરશુરામકલ્પસૂત્ર (૧૬) ગન્ધસાર (૧૭) કિરણાવલી વગેરે - આ શ્રેણી (ગા.ઓસિ.) અંતર્ગત પ્રસિદ્ધ થતાં પુસ્તકોના વિષયોનો વ્યાપ પણ આશ્ચર્ય પમાડે છે. એમાં વેદાંત, ન્યાયવૈશેષિક, શ્રૌત અને ગૃહ્યસૂત્રો, વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, જ્યોતિષ, ગણિત, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, તંત્ર, બૌદ્ધધર્મ, જૈનધર્મ, ફારસી-ઉર્દૂ, યોગ, સ્મૃતિ, દંડનીતિ, સ્થાપત્ય, નગરરચના, ઇજનેરી, લલિત કલાઓ વગેરે જોવા મળે છે. * સંશોધન અધિકારી, પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા ૧ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૭૫ For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સંસ્થાનો બીજો અગત્યનો વિભાગ છે પુસ્તકાલય. પ્રાચ્યવિઘાને લગતાં ૫૦,૦૦ જેટલાં પુસ્તકો (જેમાંથી અન્યત્ર કેટલાંક અપ્રાપ્ય અને દુર્લભ) અને વિશ્વભરમાંથી આવતાં ૨૦૦ જેટલાં સંશોધન સામયિકોથી આ પુસ્તકાલય સમૃદ્ધ અને સુવિધાપૂર્ણ છે. સંસ્થાનો ત્રીજો અને અગત્યનો જગવિખ્યાત વિભાગ છે “રામાયણ વિભાગ” જે હાલ સમક્ષિત આવૃત્તિ વિભાગ તરીકે ઓળખાય છે. આ વિભાગ દ્વારા ઈ.સ. ૧૯૫૧ થી ઈ.સ. ૧૯૭૫ન સમયગાળામાં તૈયાર કરાયેલ વાલ્મીકિ રામાયણની (સાત કાંડોમાં) સમીક્ષિત આવૃત્તિના પ્રકાશનથી આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. આમ, પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પછી દ્વિતીય ક્રમે આ સંસ્થા સ્થાન ધરાવે છે. સતત કાર્યશીલ અને ખંતીલા એવા આ વિભાગ દ્વારા ૧૯૯૮માં વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિનું પ્રકાશન થયું. અને હાલમાં આ વિભાગ દ્વારા માર્કડેય પુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે. ફક્ત વિદ્વાનો જ નહીં પણ સામાન્ય પ્રજાજનોને પણ જ્ઞાનના ભંડારથી લાભાન્વિત કરવાના ઉદ્દેશથી મહારાજાએ માતૃભાષા લોકભાષામાં પુસ્તકો પ્રકાશિત કરવાનું આયોજન કર્યું, જેમાં મહારાજા સાહેબે મૂકેલા ભંડોળમાંથી શ્રી સયાજી સાહિત્યમાળા, શ્રી સયાજી બાલજ્ઞાનમાળા, શ્રી સયાજી ગ્રામવિકાસમાળા, માતુશ્રી જમનાબાઈ સ્મારક ગ્રંથમાળા અને અન્ય શ્રેણીઓ દ્વારા લોકભોગ્ય એવાં ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાનાં ૭૦૦ જેટલાં પુસ્તકો આ સંસ્થાએ આજ સુધીમાં પ્રકાશિત કર્યા છે, જેમાં આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિથી મહત્ત્વનાં એવાં “સૂર્યશક્તિ”, લેસર”, “પેટ્રોલિયમ” વગેરે પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત “ચરકનો સ્વાધ્યાય', “વનૌષધિ કોશ', ‘વડોદરાનાં મંદિરો', “પુરાવસ્તુવિદ્યા', “વર્ણકસમુચ્ચય', “સિંહાસનબત્રીસી', “ભારતીય તત્ત્વવિદ્યા', “ભવાઈના વેશની વાર્તાઓ', “સંત નામદેવ', “સંત જ્ઞાનેશ્વર’, ‘શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી' વગેરે ભિન્ન ભિન્ન વિષયોને સ્પર્શતાં પુસ્તકો ઉપરોક્ત શ્રેણીઓમાં પ્રસિદ્ધ થયાં છે. આ સંસ્થા દ્વારા બે મહત્ત્વનાં સંશોધન સામયિકો પણ બહાર પાડવામાં આવે છે, જેમાં “જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ' ૧૯૫૧ થી પ્રસિદ્ધ થાય છે, જે વિશ્વની લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં અને સંશોધન સંસ્થાઓમાં આજે પણ પહોંચે છે. ૧૯દરથી શરૂ કરાયેલ સંશોધન અને સ્વાધ્યાયને વરેલ ગુજરાતી ત્રમાસિક પાય” પણ વિશ્વના ગુજરાતીના જાણકાર વિદ્વાનોમાં માન્ય થયેલ છે. આ રીતે આ સંસ્થાને આખી દુનિયાના દેશોની પ્રાચ્યવિદ્યાની સંસ્થાઓ સાથે સંબંધ છે. આ ઉપરાંત સંસ્થાએ કેટલીક લેખનસામગ્રી પ્રાપ્ત કરી છે, જેવી કે સોનેરી, રૂપેરી, લાલ અને કાળી શાહીનો પાવડર, લેખિની, કોડીના અને પિત્તળના ખડિયા, હસ્તપ્રતોને ઓપ આપવા માટેના અકીકના પથ્થર, હસ્તપ્રતના રા, ગંજીફાનો સેટ (૧૮૫૦ ઈ.સ.), હસ્તપ્રતની જાળવણી માટે લાકડાનાં સચિત્ર પાટિયાં, કાપડના સચિવા કવર, હસ્તપ્રત સલામત રાખવા માટેની કાગળના માવામાંથી બનાવેલી પેટીઓ, કોતરીને લખેલી હસ્તપ્રત, ૧૭” ૪ ૫” ના માપનું ૧૮માં સૈકાનું લાંબું ચિત્ર પચિત્ર, તામ્રપત્રો અને એવી બીજી ઘણી મૂલ્યવાન સામગ્રી સંસ્થાના શોકેસમાં સાચવવામાં આવી છે, જે જોઈને વિદ્વાન સંશોધકો મુગ્ધ થઈ જાય છે. આ ઉપરાંત શ્રી સયાજીરાવે આપેલ વિરલ હસ્તપ્રતોની સાચવણી માટે ભેટ તરીકે આપેલ ઇંગ્લેન્ડમાં બનાવડાવેલી અગ્નિ અને જળસુરહિત બે મોટી તિજોરીઓ પણ જોવાલાયક છે. ઘરેણાં કે જરઝવેરાત કરતાં આવી હસ્તપ્રતો અને એને લગતી પ્રાચીન વસ્તુઓનું મૂલ્ય એમને મન વધારે હતું. આ સંસ્થા દ્વારા અવારનવાર રાજયકક્ષાનાં, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, અધિવેશનો, હસ્તપ્રતપ્રદર્શન અને વ્યાખ્યાનમાળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આમ જ્ઞાનનો દૃષ્ટિપૂર્વક અને સમાજલક્ષી વિનિયોગ એ આ સંસ્થાનું જમાપાસું છે. ભારતીય સંસ્કૃતિની જાળવણી, સંશોધન, સંવર્ધન અને પ્રકાશનના ઉદાત્ત હેતુથી સ્થપાયેલી આ સંસ્થા સંશોધકો, અભ્યાસુઓ અને વિદ્વાનો માટે મોંઘેરી મૂડી સમાન છે. આ સંસ્થાએ એના ખરા અર્થમાં જ્ઞાનના દીપકને જલતો રાખ્યો છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭૬ For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ્ટ – ૯ ચિત્ર-૧૮: કચ્છ મ્યુઝિયમનાં ચાંદી-વિભાગમાં પ્રદર્શિત થયેલ કચ્છી ચાંદીકલા “કચ્છવર્ક”નો નમૂનો bir 2, ચિત્ર-૧૯: કચ્છ મ્યુઝિયમનાં સોના-ચાંદી વિભાગના અદ્વિતીય “કચ્છવર્ક”નો નમૂનો ચાંદીની ફૂટડીશ. મકર : વાર કાક થી 8 ના .6 ચિત્ર-૨૦: કચ્છ મ્યુઝિયમનાં ચાંદી-વિભાગમાં પ્રદર્શિત થયેલી કચ્છી ચાંદીકલા “ “કચ્છવર્ક”નો નમૂનો. ચાંદીની તાસકમાં દુષ્યત-શકુંતલાનું દશ્ય. ચ્છ સંગ્રહાલય - ભૂજ (જુઓ નરેશ અંતાણીનો લેખ) For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ્ટ - ૧૦ , તો - ~ S:, ~ જવા રવાના - - 1 11 2 મોદી ~ ક ચિત્ર-ર૧ : શરદબાગ : સંગ્રહાલયની ઇમારત જે એક સમયે કચ્છના છેલ્લા રાજવી સ્વ. મદનસિહજીનું સત્તાવાર નિવાસસ્થાન. - P જી. છે : Eવાર TETI tel ચિત્ર-૨૨: કચ્છ મ્યુઝિયમની ઇમારતનો પ્રથમ મજલો ધ્વસ્ત હાલતમાં નજરે પડે છે. ભૂજ (જુઓ નરેશ અંતાણીનો લેખ) For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જ ન થાય S '' : કે નાનાં For Private and Personal Use Only www.kobatirth.org કિ . કી = = ન = -:: મ ...'' માત્ર 1. કરી ને ! It » I તો તે ન નથી, છે, -= ચિત્ર-૨૩: ભારતીય સંસ્કૃતિ દર્શન : કચ્છ સંગ્રહાલયના વિભાગનું અસલ “ી ગામડું” રજૂ કરતા વિભાગનું દશ્ય, તસ્વીરમાં સંગ્રહાલયના પ્રેરક, આદ્યસ્થાપક સ્વ. રામસિંહજી રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : રમેશ સોની, મુંબઈ) Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ્ટ - ૧૧ ભૂજ (જુઓ ભરત ઠાકરનો લેખ) Page #197 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ - ૧૨ Shri Mahavir Jain Aradhana Kendra - THE PAG E - A R - કરવા . For Private and Personal Use Only TE3Nમાં મોકલી $ . છ ના પ. www.kobatirth.org તરત લય કર ની F : Fક.મી મ- ": " નાના - નાક- મને કરો. અને કદ 1-1 - Ta. , , , - - Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ર-૨૪: વૉટ્સન મ્યુઝિયમ- રાજકોટનું પ્રવેશદ્વાર ચિત્ર-૨૬ : લંડનના સ્થપતિ આલ્ફ ગિલ્બર્ટ બનાવેલ રાણી વિક્ટોરિયાનું બાવલું. (૧૯૯૯) વૉટ્સન-મ્યુઝિયમ- રાજકોટ (જુઓ ડૉ. ક્યા માણેકનો લેખ) Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર શાક ની લા પટ્ટ - ૧૩ જો તમારા શરીર પર કામ કરી રહી છે i ચિત્ર-૨૫ : વરાહ - ૧૨ મી સદી -- ચોબારી (ચોટિલા) વૉટ્સન-મ્યુઝિયમ- રાજકોટ (જુઓ ડૉ. કલ્પા માણેકનો લેખ) :.' , - -- ચિત્ર-૨૭ : દરબારહૉલ – જૂનાગઢ (જુઓ હસમુખ વ્યાસનો લેખ) For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ્ટ - ૧૪ હર કાર ચિત્ર-૨૮ : તળાવની વચ્ચે આવેલ લાખોટા પુરાતત્ત્વીય મ્યુઝિયમ અને કોઠાની ઇમારત (જામનગર) ચિત્ર-ર૯ : સૂર્ય અને સૂર્યાણી, લાખોટા પુરાતત્ત્વીય મ્યુઝિયમ(જામનગર) (જુઓ ડૉ. નીતા પુરોહિતનો લેખ) For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Vishvāmitra and Meānaeka Collection of Raja Ravi Varma (See the Artical of Dr. Nirmala Sharma) . BAN The First (oldest) Image of RAMA Mahisasuramardhini L. D. Museum, Ahmedabad (See the Artical of Lalit Kumar) For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir