Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001492/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ :અદાદા6 પરંગ્રહ | પાવાદ પણ તપતા HIST માયા લોભ રાણ કલહ અશ્વગા6N dઅરd (13 પષ્ટપરિવાદ સિંધ્યાત્વ શક્ય 9 પ્રવચનકાર પૂ.અ7. 9ી સુબોધસૂe.. GYZ વિરz પૂ. મુજ8768 98ી અ321વિજય.સં. માયામુપાવાદ 'il | 1 પપ જા ભારે દંગી #gષ્ય ગd Sઋગd INGRID તણાગતિ “અબ્રહ્મસેવન—એક મહાપાપ” વિ, સં. ૨૦૪૫ તા. ૨૭–૯-૮૯ - શ્રાવણ વદ ૧૧ ww.lainelibrary.org Rવવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૭ ચેવું પાપસ્થાનક મૈથુન–સેવન અબ્રહ્મસેવન એક “મહાપાપ પરમ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય પરમપિતા પરમાત્મા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણકમળમાં નમસ્કાર પૂર્વક...... मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणससगं, निग्ग था वज्जयंति णं ॥ નિર્મન્થ મુનિએ મૈથુન સંસરૂપ અબ્રહ્મને ત્યાગ કરે છે, કારણ કે ખરેખર મૈથુન એટલે અબ્રહ્મ. એ જ અધર્મનું મૂળ છે અને મોટા મોટા દોષેનું સ્થાન છે. અનાદિ અનંત આ સંસારમાં સર્વ જી પોતપોતાની શુભાશુભ પુણ્ય પાપની પ્રવૃત્તિ અનુસારે સારા અને ખરાબ કાર્યો કરે છે અને તે કરાયેલા કાર્યોને અનુસાર સુખ દુખ રૂપ ફલને પ્રાપ્ત કરે છે ચારિત્ર ગુણુ આવક મેહનીય કર્મ” અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર આદિ આઠ મહાગુણોથી યુકત એવા ચેતન-આત્માને જ્યારે પણ આ સંસારમાં રહેવું હોય છે, ત્યારે કેઈને કે શરીરમાં જ રહેવું પડે છે. ખરેખર સંસાર તે જીવોની ખાણ છે. નિગોદની ખાણમાંથી નીકળેલા જીવ અનન્ત સંસારના ૮૪ લાખ યોનિના ચકકરમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત ચારિત્ર ગુણમાં આવેલ “ચારિત્ર” શબ્દ “ર જાતિ માટ' ધાતુથી બન્યો છે. ગત્યર્થક ધાતુઓ જ્ઞાનાર્થક પણ હોય છે. એટલે ચરવું ગતિ કરવી, જ્ઞાનાર્થક પ્રવૃત્તિ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કરવી, અથવા ખાવા માટે પ્રવૃત્તિ કરવી. જેવી રીતે ગાય ચરે છેજાય છે, તેવી જરીતે સાધુ પણ ઘેાડો આહાર લેતા લેતા સર્વ ઘરામાં જાય છે. આને ગેાચરી કહેવાય છે. આત્માના અનંત જ્ઞાન, દશ ન ગુણામાં, સ્વસ્વરૂપમાં લીન રહેવુ', સ્વભાવમાં મસ્ત રહેવુ', અથવા ચાખ્યાત એટલે જેવુ' કહ્યું છે તેવા આત્મસ્વરૂપમાં લીન રહેવું. આ યથાખ્યાત સ્વરૂપ ગુણ અથવા અનન્ત ચારિત્ર ગુણ કહેવાય છે. આત્મા અને પરમાત્માને ખરેખર ‘બ્રહ્મ' પણ કહેવાય છે. બ્રહ્મમાં લીન રહેવું, બ્રહ્મજ્ઞાનમાં જ મગ્ન રહેવું, આમ બ્રહ્મ શબ્દની સાથે ચર ધાતુનુ રૂપ જોડીને બ્રહ્મચ શબ્દ બન્યા છે. બ્રહ્મ' શબ્દના બીજો અથ ‘કુશલાનુષ્ઠાન' પણ થાય છે, જેમ કે સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે, “ત્રા - ૧ રાણાનુષ્ઠાન, તપ તપર્યં' ચાડડ સેમિતિ પ્રાચચેમ્’” બ્રહ્મ શબ્દના અર્થ કુશલાનુષ્ઠાન અને એનુ સેવન કરવું, આચરણ કરવું” એ બ્રહ્મચય કહેવાય છે.” • અહી' કુશલ, અનુષ્ઠાન શમ્મુથી આહુિતકારી ક્રિયા સમજવી જોઈએ. આથી જ બ્રહ્મચર્ય એ આત્માના ગુણ છે અને તે અનન્ત ચારિત્ર અથવા ચથાખ્યાત સ્વરૂપ એવા બીજા નામેાથી પણ ઓળખાય છે. આત્મ સ્વરૂપમાં લીન રહેવું, આત્માના જ્ઞાનાદિ ગુણામાં ચરવું, મસ્ત રહેવુ એ પણ્ બ્રહ્મચય છે. • પરંતુ સંસારી જીવને ભિન્ન ભિન્ન શરીરમાં રહેવાનુ છે. શરીર પણ જીવને જ બનાવવાનુ છે. તેના માટે આહારાદિ ગ્રહણ કરવા જરૂરી છે, આથી જ જીવ આહાર વગેરેના પુદ્ગલ સમુહને ગ્રહણ કરવા લાગ્યા. પાતાનાથી અન્ય એવા પદાર્થ ગ્રહણ કરવાથી આત્મામાં રાગાદિ ભાવ ઉત્પન્ન થયા. આહારાદિ ગ્રહણ કરીને શરીર બનાવ્યું. શરીરમાં પણ ખારી-બારણા સ્વરૂપ ઈન્દ્રિયા બનાવી. આ શરીરને ટકાવવા માટે જીવ, સતત શ્વાસેાવાસ પણ લેવા, મૂકવા લાગ્યા. સ'સારમાં પેાતાના વ્યવહાર ચલાવવા માટે, ૮ ગ્રહણ ચેાગ્ય વા એમાંથી ભાષાવગણાને ગ્રહણ્ કરીને તેમાંથી ભાષા બનાવીને શબ્દ પ્રયાગ સ્વરૂપ ભાષા વ્યવહાર કરવા લાગ્યા. હવે માલતી વખતે ચેાગ્યાાગ્યના વિચાર કરવાની જરૂર પડી, તે માટે મનેાવગણાના પુદ્ગલેને ખેંચી મન બનાવ્યું. હવે આ શરીરને નિશ્ચિતકાળની Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ મર્યાદા સુધી રાખવાને માટે, આયુષ્યકર્મ દ્વારા કાળ મર્યાદા નિશ્ચિત કરી નામ, જાતિ, રૂપ, ઈન્દ્રિયે શરીર વિગેરે માટે નામકર્મ બાંધ્યું. વળી ઊંચ-નીચ કુળમાં ઉત્પનન થવાના કારણભૂત ગોત્રકર્મ બાંધ્યું. ત્યાં વેદનીયકર્મ જનિત સુખદુઃખની પ્રાપ્તિ થઈ. હવે સંસારમાં અન્ય જીવોની સાથે અથવા પુદ્ગલજન્ય પૌગલિક પદાર્થોની સાથે આકર્ષણ અને અપાકર્ષણના હેતુભૂત રાગ અને દ્વેષની પ્રવૃત્તિથી જીવે મેહ અને મમતા કરી. આ રાગદ્વેષની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા મેહ અને મમત્વથી આત્માનો અનંત ચારિત્ર ગુણ આચ્છાદિત થયા. યથાખ્યાત એટલે જે યથાર્થ-વાસ્તવિક આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ હતું, તેના ઉપર સૂર્ય ઉપર વાદળની જેમ એક આવરણ આવી ગયું, છવાઈ ગયું. આને મેહનીય કર્મ કહેવાય છે. આવી રીતે સંસારમાં રહેલાં સંસારી પ્રત્યેક જ આઠ કર્મોથી લેપાયેલા છે, ઘેરાયેલા છે. અનાદિકાળથી પહેલેથી જ કર્મગ્રસ્ત અવ સ્થાવાળા સંસારમાં રહ્યાં છે અને પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એક જન્મથી બીજા જન્મમાં, એક ગતિથી બીજી ગતિમાં, એક શરીરથી બીજા શરીરમાં આવી રીતે જીવાત્માનું પરિભ્રમણ સતત ચાલુ છે. આઠ કર્મોમાં પ્રધાન એવા મેહનીય કર્મે આત્માના અનન્ત ચરિત્ર ગુણને દબાવીને રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરાવવી શરૂ કરી. જો કે રાગ-દ્વેષની વૃત્તિથી જ મેહનીય કર્મ બન્યું છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે બ્રહ્મલીન–બ્રહ્મજ્ઞાન મગ્ન આ આત્માના બ્રહ્મચર્ય ગુણને દબાવીને આત્માને અબ્રહ્મ પ્રત્યે પ્રવૃત્તિ કરાવવા માટે મેહનીય કર્મ ઝુંબેશ ઉપાડી. હવે પરિણામ એ આવ્યું કે આત્મા આત્મસ્વરૂપને છેડીને, બ્રહ્મજ્ઞાનને ભૂલીને, અબ્રહ્મમાં, આત્માથી ભિન્ન શરીર પ્રવૃત્તિમાં મગ્ન બન્યો. આ પ્રમાણે જીવ સ્વભાવદશાને છેડીને વિભાવદશામાં રમણતા કરવા લાગ્યો. આમબાહ્ય શરીરની પ્રવૃત્તિમાં જીવને રસ આવવા લાગ્યા. વૈભાવિક સુખની અનુભૂતિ થવા લાગી. આવી રીતે મેહનીય કર્મો વિભાવદશાના વૈભાવિક સુખના કારણે આત્માને બાહ્યા ભિમુખ જ રાખે. દેહાભિમુખ બનાવી દીધે, આજે અનાદિકાળથી દેહાધ્યાસ-દેહરાગની તીવ્ર આસકિતમાં જીવ પડે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ મેહનીય કર્મના મુખ્ય કાર્ય ભેદ દર્શન મેહનીય ચારિત્ર મહય (૨૫) કષાય મેહનીય ૧૬ વેદ મેહનીય હાસ્યાદિષક મોહનીય ૬ | ૩ હાસ્ય રતિ, અરતિ શાક, ભય, જુગુસા રાગ માયા-લભ-ક્રોધ-માન-૪ સ્ત્રીવેદ પુરૂષદ નપું. વેદ દર્શન મોહનીસકર્મે આત્માના સમ્યગદર્શન ગુણને દબાવ્યું છે. અને તેના ફળ સ્વરૂપ આત્માને સત્ય તવ ઉપર શ્રદ્ધા થતી નથી. બીજી બાજુ ચારિત્ર મોહનીય કર્મ આચરણ શુદ્ધિ સ્વરૂપ ચારિત્ર ગુણને દબાવે છે અને તેથી શ્રદ્ધાને અનુરૂપ શુદ્ધ કિયાનું જીવન માં આચરણ કરવું અથવા ચારિત્ર પાળવું અશકય બને છે. અર્થાત્ આત્માને બ્રહ્મચર્યમાં લીન નથી રહેવા દેતે અને જીવને અબ્રહ્મ તરફ ચારિત્ર મેહનીય કર્મના બે ભેદ છે (૧) કષાય મોહનીય અને (૨) ને કષાય મોહનીચ. ચારિત્ર મિહનીય કર્મ (૨૫) કષાય મોહનીય (૧૬) કષાય મોહનીય (૯) -- | વેદ મેહનીય (૩) + હાસ્યાદિ (૬) નિષાયને અર્થ છે સહાયક કષાય. આ કષાયે મુખ્ય કલાને સહાય કરે છે. ઉત્તેજીત કરે છે. નેકષાય મોહનીયના ઘરમાં સૌથી પ્રબલ કષાય વેદ મેહનીય કર્મ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ વેદ મોહનીયકર્મ “વિ૬ જાણવું એવા અર્થ વાળા ધાતુ ઉપરથી બનેલા વેદ શબ્દને અર્થ “જ્ઞાન” થાય છે. જેવી રીતે આયુર્વેદ એટલે આયુ વિજ્ઞાનને જાણવા માટેનું શાસ્ત્ર આયુર્વેદ. બ્રહ્મવિદ્ બ્રહ્મવેદ એટલે આત્મા પરમાત્માને જાણવા માટેનું શાસ્ત્ર બ્રહ્મશાસ્ત્ર. હિન્દુ ધર્મમાં જુવેદ આદિ ચાર વેદ છે. જૈનદર્શનમાં વપરાયેલા વેદને ઉપરોકત અર્થ નથી. પરંતુ વિષય, વાસના, કામવાસના, વૈષયિક રાગ, સ્ત્રી-પુરુષના જાતીય ભેગના આકર્ષણના અર્થમાં વેદ શબ્દ વપરાયેલે છે. ભોગેચ્છાને વેદ કહેવાય છે, આ નિશ્ચિત અર્થ (કામાભિલાષ) માં જ વેદ શબ્દનો પ્રયોગ જાણ. સમસ્ત જીવનું ૩ વેદમાં વિભાગીકરણ સંસારમાં ચારે ગતિમાં એકેદ્રિયથી માંડીને પંચેંદ્રિય સુધીમાં જેટલા જીવે છે તે બધા જીવનું ૩ વેદમાં વિભાજન કરાય છે. एगविह दुविहा तिविहा, चउब्विहा पंच छव्विहा जीवा । चेयण तस इयरेहिं, वेय गइ करण-काएहिं ॥ નવતત્વ પ્રકરણમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬, પ્રકારના જીનું વગી. કરણ કરતાં વેદની દૃષ્ટિથી જીવેના ૩ પ્રકાર બતાવ્યા છે. આ ત્રણ ભેદમાં ચારે ગતિના સર્વ જીવેને સમાવેશ થાય છે. વેદને અર્થ નીચે પ્રમાણે છે. (૧) સ્ત્રીવેદ કર્મના ઉદયથી પુરૂષની સાથે મૈથુન સેવન કરવાની ઈચ્છા થાય છે. ભોગ ભેગવવાની ઈચછામાં કારણ રૂપ આ સ્ત્રી વેદ કમને ઉદય છે. (૨) પુરૂષદ કર્મના ઉદયથી સ્ત્રીની સાથે મૈથુન સેવન કરવાની ઈચ્છા થાય છે. સ્ત્રી શરીરના ઉપભેગથી વૈષયિક સુખની ઈચ્છા જે કર્મના ઉદયથી થાય છે તે પુરુષવેદ મોહનીય કર્મ કહેવાય છે. (૩) નપુંસકવેદ કર્મના ઉદયથી સી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય છે. બંનેના લેગ દ્વારા વિષય વાસનાને સંતોષવાની ઈચ્છા જેના વડે થાય છે તેને નપુંસકવેદ મોહનીય કર્મ કહેવાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ वेय तिय तिरि नरेसु, इत्थी पुरिसों य चउविह सुरेसु । थिर विगल नारएसु, नपुंसवेओ हबइ एगो ॥ - તિર્યંચ ગતિના હાથી, ઘેડા, પશુ-પક્ષી વગેરે જીવોમાં તથા મનુષ્ય ગતિના સ્ત્રી-પુરુષ મનુષ્યમાં સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણે વેદ હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવતાઓમાં માત્ર સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે જ વેદને ઉદય હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ સ્થાવર માં માત્ર એક નપુંસક વેદને ઉદય હોય છે. કૃમિ, અળસીયા આદિ બેઈન્દ્રિય જીવમાં કીડી, મંકેડા, માંકડ, જૂ આદિ તેઈન્દ્રિય જીવોમાં માખી, મચ્છર, ભમરા વિ. ચઉરિદ્રિય જીવેમાં આ ત્રણે વિકેલેંદ્રિય જીવોમાં નપુંસકવેદને ઉદય હોય છે અને શેષ બાકી રહેલા સાતે નરકના નારકી ને નપુંસકવેદ મેહનીયને તીવ્ર ઉદય હોય છે. “નવ-સંમૃદિને નવું નજાનિ ? એક નારક જીવ બીજા નારક જીવને જુએ છે અને મનમાં જાતીય વૃત્તિ પેદા થાય છે. વિષય વાસનાને આ વેગ આવતાં જ તે તેની સાથે ભેગ ભેગવાની ઈરછા રાખે છે ત્યાં મર્યાદાના કોઈ બંધન તો છે જ નહીં તીવ્ર કામેચછાથી બીજા નારકી જીવ ઉપર જ્યારે કેઈ પડે છે અને ભોગ ભેગવવા માટે લાલાયિત થાય છે. તેટલામાં તા પરમાધામી આવે છે અને પાટુ મારીને તેને અધમૂઓ કરી નાંખે છે નારક જીને એક ક્ષણની પણ શાંતિ હતી નથી એક તો અહીં મહાભયંકર પાપ કર્મો કરીને નરકમાં જાય છે અને વળી ત્યાં પણ વિષચ વાસનાનું પાપ તો છૂટતું નથી. ફરી તે પાપ, ફરી ને સજા આમ ચક ચાલ્યા કરે છે. આ રીતે ચારે ગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી અને દેવથી માંડીને નારકીના જીવ સુધી ૮૪ લાખ જવાનિવાળા સર્વ માં વિષય વાસના કામની ઈચ્છા–ભેગની ઈચ્છા પડેલી છે. વનસ્પતિકાયના વૃક્ષ-છેડ પણ આ વેદ (ઈછા)થી દૂર નથી. તેનામાં પણ આ વૃત્તિ પડેલી છે. કેઈ સ્ત્રીના સ્પર્શથી વધવાવાળી લજામણી વનસ્પતિ અને સ્ત્રીની લાતથી વધવાવાળી લતામણી વનસ્પતિ આદિ અનેક પ્રકારની વનસ્પતિઓ છે. અનેક વેલેલતાઓ, એ પ્રમાણે વૃક્ષ છેડો પણ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ તિય ચ ગતિમાં મૈથુન : સેવન – '' તિર્યંચ ગતિમાં વિકલેન્દ્રિયમાં પણ ઘણીવાર જોયું છે. એક માખી પણ બીજી માખીની ઉપર બેસીને પેાતાની કામની ઈચ્છા પૂર્ણ કરે છે. એ રીતે પશુ-પક્ષી રૂપ તિય`ચ ગતિમાં પણ મૈથુન સેવનની પ્રવૃત્તિ સતત દેખાય છે. મનુષ્યની જેમ જ પશુ-પક્ષીઓમાં કામ પ્રવૃત્તિ છે. એ કારણથી કહેવાયુ છે કે “ બાર-નિદ્રા–મયમૈથુન ૨ સામાન્ય મેતન પશ્ચમિનાળામ્! આહાર, નિદ્રા, ભય, મૈથુન એ ચારે સંજ્ઞા, ચારે વૃત્તિએ, ચારે પ્રવૃત્તિએ મનુષ્ય અને પશુ-પક્ષીઓમાં સમાનરૂપે પડી છે. ચકલા ચકલીમાં પણ આ ક્રિયા આપે જોઈ હશે. કાળી દાઢીવાળા ચકલા (પુલિ'ગ) હૈાય છે અને દાઢી વગરની ચકલી (શ્રીલિંગ) હાય છે. ચકલા-ચકલીની ઉપર, કબૂતર-કબૂતરીની ઉપર ચઢીને-બેસીને પેાતાની ભાગની ઈચ્છા પૂરી કરે છે. એ રીતે પાડા-ભેંસની સાથે, મળદ—ગાયની સાથે બકરા-ખકરીની સાથે એ રીતે પશુ-પક્ષીમાં સર્વ તિયાઁચ જીવ મૈથુન સેવન કરે છે, કામની ઈચ્છા પૂર્ણ કરે છે. તિય ચ પશુ-પક્ષીઓમાં તે કેઈ ભેદજ્ઞાન જ નથી અને કેઈ પ્રકારનું વિવેકજ્ઞાન નથી, એક કૂતરીએ ૪-૬ બચ્ચાંને જન્મ આપ્યા. તેમને પેાતાનું દૂધ પીવડાવીને મોટા કર્યાં. એક દિવસ તે જ કૂતરીના બચ્ચા મેાટા થઈને ભૂલી જાય છે કે આ અમને જન્મ આપનારી માતા છે અને તેની સાથે જ પેાતાની કામવાસના સ ંતાષવાનું પાપ કરે છે, એટા જ માની સાથે સભાગ કરે છે. બકરીનુ બચ્ચું અકરું થતુ મેટું થાય છે કે પેાતાની કામવાસના જાગ્રત થાય છે અને તે પેાતાની જ જન્મદાતા માતા બકરીને પણ છેડતું નથી અને તેની સાથે મૈથુન સેવન કરે છે. આ સ્થિતિ પક્ષીઆમાં પણ છે. કબુતરી માળા મનાવીને ઇંડા રાખે છે, ઇંડાનું સેવન કરે છે. બચ્ચાં મહાર નીકળે છે કબુતરી એ બચ્ચાંને પાતાનું દૂધ પીવડાવીને મેટા કરે છે. એક દિવસ તે કબુતર પેાતાની જ જન્મદાતા માતા કબુતરી સાથે મૈથુન સેવન કરીને પેાતાની કામની ઇચ્છા પૂર્ણ કરે છે. એ રીતે તિયચ પશુ-પક્ષી ગતિમાં નામ માત્ર પણ વિવેક નથી. ત્યાં માતા-બહેન-ભાઈ-માપનું ટોઈ ભેદજ્ઞાન જ નથી અને ભેદની મર્યાદા પણ નથી...એ કારણુથી તે Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પશુ કહેવાય છે. જરાક વિચારીએ! જન્મદાતા માતાની સાથે મૈથુન સેવન એ શું પાપ નથી? એવું પાપ કરીને તેઓની ગતિ કઈ થશે? મૈથુન શબ્દની વ્યાખ્યા – મિથ” શબ્દ સંસ્કૃતમાં પરસ્પરના અર્થમાં છે. “મિથુન શબ્દ સંસ્કૃત છે એને અર્થ છે, યુગલ જોડું સ્ત્રી-પુરુષ બેનું જોડું. આ મિથુન (યુગલ) રૂપ સ્ત્રી-પુરુષની પરસ્પર કામક્રીડાને મૈથુન કહેવાય છે. આ તે શબ્દાર્થ થયે. હવે ભાવાર્થ જોઈએ. વેદ મેહનીયના ઉદયથી સ્ત્રી-પુરુષને સંયોગ સહવાસથી થવાવાળી પરસ્પર કામચેષ્ટા રૂપ રતિ ક્રીડાને મૈથુન કહેવાય છે. ઉમાસ્વાતિ મહારાજે તવાર્થ સૂત્રમાં “મૈથુનમ ?? મૈથુનના અર્થમાં પર્યાયવાચી બીજે શબ્દ “અબ્રહ્મ” નો પ્રાગ કર્યો છે. જેને પાળવાથી અહિંસાદિ આધ્યાત્મિક ગુણેની વૃદ્ધિ થાય તેને “બ્રહ્મ” કહેવાય અને જેને સેવવાથી અહિંસા ક્ષમા, સમતા, સંતોષ આદિ આધ્યાત્મિક ગુણોને હાસ અથવા નાશ થાય છે. કોઈપણ પ્રકારની કામચેષ્ટા આદિરૂપ મૈથુનના સેવનથી આધ્યાત્મિક ગુણેને નાશ થાય છે. હાલ થાય છે. આથી તે અબ્રા કહેવાય છે. અબ્રને ત્યાગ જ બ્રહ્મ કહેવાય છે. એ કારણથી જેવી રીતે બ્રહ્માચર્ય–બ્રહ્મ-આત્મિક ગુણનું આચરણ બતાવ્યું એ રીતે તેનાથી વિપરીત અબ્રહ્મ” સાંસારિક વૈષયિક સુખ–ભેગેનું આચરણ “અબ્રહ્મચર્ય” શબ્દથી બતાવ્યું. સંસારમાં ચાર ગતિઓના સર્વ જીમાં આ મૈથુન સંજ્ઞા પડેલી છે. કેઈપણ ગતિના કેઈપણ જ આ સંજ્ઞાથી આ વૃત્તિથી મુકત નથી. મનુષ્યગતિમાં કામ સંજ્ઞા : મનુષ્ય ગતિના સ્ત્રી-પુરુષમાં પણ આ મૈથુન સંજ્ઞા તીવ્ર પડેલી છે. સ્ત્રીઓનું પુરુષો તરફ આકર્ષણ અતિ તીવ્ર છે. એ રીતે પુરુષનું પણ સ્ત્રી તરફ આકર્ષણ અત્યંત તીવ્ર અનુરાગથી ભરેલું છે. એટલું જ નહીં નપુંસક જીવ પણ મનુષ્ય ગતિમાં છે જેને નપુંસક વેદ મેહનીયને ઉદય છે. તે સ્ત્રી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવન કરે છે. મનુષ્યની કામચેષ્ટાના સેંકડો પ્રકાર છે. શરીર સંબંધીની કામક્રીડાને રતિક્રી ડા, મૈથુન કહેવાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ સ્વગીય દેવગતિમાં મૈથુન સેવન :— આપ એવું ન સમજશે। કે દેવગતિ બહુ સારી છે. ના એવું નથી જેવુ મૈથુન સેવન અહી`મનુષ્ય ગતિમાં છે એવા પ્રકારનુ અને એવુ જ મૈથુન સેવન સ્વગીય દેવ-દેવીઓમાં પણ્ છે. ત્યાં પણ એક-બીજાની દેવી-અપ્સરાનુ` અપહરણ થાય છે, બળાત્કાર થાય છે. ભયંકર અનુરાગ તીવ્ર આકર્ષણ-પ્રતિ આકષ ણ-અતિકામ આદિ ત્યાં પણ બધું છે. દેવગતિનાં દેવા । ભવનપતિ જ્યંતર જ્યાતિષ્ઠ વૈમાનિક કલ્પાપન કલ્પાતીત 77 આ રીતે સમગ્ર દેવગતિના દૈવા ઉપર ખતાવેલ ચાર નિકાયમાં વહેચાયેલા છે ત્યાં દેવા પણ છે અને દેવીએ પણ છે. દેવાંગના અપ્સરાએ છે. હા, એટલું જરૂર છે કે અહીં કાઇ નપુંસક નથી. न देवा બધા સ્ત્રી વેદ અને પુરુષ વેદ એ એ ભેદવાળા જ છે. આ ચારે દેવ નિયિમાં મનુષ્યની જેમ શરીર સબ ંધ અને કામચેષ્ટા-કામક્રીડા, કામવાસના–સ'જ્ઞા મૈથુન ક્રીડા બધું જ ઢાય છે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યુ` છે કે ‘“જ્રાચાવીવારા આ જ્ઞાનાત્'' ( ૪-૮ ) પ્રાવીચાર-શબ્દને અથ છે મૈથુન સેવન ઈશાન દેવલેાક સુધીના દેવતાઓમાં શરીર સંબંધી મૈથુન સેવનની પ્રવૃત્તિના વ્યવહાર છે. ભવનપતિના ૧૦ અરકુમાર આદિ દેવા એ પ્રમાણે ૧૫ પ્રકાર પરમાધામીના દેવામાં એ રીતે ૮ વ્યંતર, ૮ વાણુષ્યંતર, ૧૦ તિયક જાંભકની વ્યંતર નિકાયન દેવાને અને ચૈાતિષ્ક મંડળના સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્રતારાવાસી દેવે.ને જ્યારે પશુ કામવાસના જાગ્રત થાય છે ત્યારે મનુષ્યની જેન શરીર સબંધથી મૈથુન સેવનની ક્રીડા કરીને ઈચ્છાની પૂર્તિ કરે છે. હવે વૈમાનિક દેવગતિમાં બે ભેદ છે કહપેાપન અને ૫ાતીત. ૯ ગ્રેવેચક અને ૫ અનુત્તર વિમાનવાી દેવ તે સર્વથા શુદ્ધ બ્રહ્મચારી છે. ત્યાં દેવીએ ઉત્પન્ન થતી નથી અને ત્યાં અપ્સરાઓ જતી Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પણ નથી તેથી તેઓ તે સર્વથા મૈથુન ક્રીડાથી મુક્ત છે. શુભ ચિંતનમાં લીન સાચા અર્થમાં પૂરા બ્રહ્મચારી હોય છે, હવે કલ્પપન્ન દેવલોકમાં ૧૨ દેવલોક છે. તેમાં ૧- પહેલે સૌધર્મ દેવલોક અને ૨- બીજે ઈશાન દેવલોક આ દેવલેક સુધી તે “કાય પ્રવીચાર' શરીર સંબંધી મૈથુન સેવન કરવાની પ્રવૃત્તિ મનુષ્યની જેમ જ છે દેવીઓની ઉત્પત્તિ બે દેવલોક સુધી જ છે. સધર્મ અને ઈશાન–આ બે દેવલેક સુધીમાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે. બસ આની ઉપરના ત્રીજા ચેથા આદિ દેવલોકમાં તથા ઉપરના બધા દેવલોકમાં દેવીઓ જન્મથી ઉત્પન થતી નથી. ઉપર ઉપરનાં દેવલોક અધિક- અધિક સારા છે. અધિક- અધિક પુદયથી પ્રાપ્ત થાય છે. આથી દેવીઓની પ્રાપ્તિ બે દેવલેકની પછી નથી તે પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ દેવીઓ ઉપર– ઉપરના દેવલોકમાં પણ ચાલી જાય છે એ દેવલેક સુધી જ જન્મે છે પણ આઠ દેવક સુધી હરવા-ફરવા અને દેવને પ્રસન્ન કરવા, ખુશ કરવા, પેાતાના નાટક નૃત્ય આદિ બતાવવાને માટે ચાલી જાય છે. આ કારણથી ૧૨ દેવલોક સુધીના કલપેપન માનિક દેવે મૈથુન સેવન આદિ કામક્રીડા કરે છે. પહેલાં બે (૧-૨) દેવલોકના દે તો શરીરથી મૈથુન સેવે છે. આગળના દેવોના વિષયમાં કહે છે કે “ોષ : # 8 દર મરઃ કવીરાજ ચોઃ (૪-૬)” ત્રીજ–ચોથા દેવલોકના દેવે પાંચમા છઠ્ઠા દેવકના દે રૂપ જોઈને સાતમા આઠમા દેવલોકના દેવે મીઠા શબ્દ સાંભળીને ૯, ૧૦, ૧૧, ૧૨, દેવલોકના દેવે મનથી માનસિક સ્મરણ માત્રથી જ વૈષયિક અને અનુભવ કરે છે. એ રીતે નીચે–નીચેના દેવેની કામસંજ્ઞા ઉત્તરોત્તર વધુ ઓછી થતી જાય છે. બાર દેવક સુધી તે માનસિક રૂપથી વિષય ભેગેનું સ્મરણ પણ છે ત્યારપછી તે તે પણ નથી. “ વિવાર’ કપાતીતના ચોદે પ્રકારના દેવે આ કામવૃત્તિ વિષયવાસનાથી સર્વથા મુક્ત છે. તે તે દેવલોકના દેવેને મનમાં જ્યારે કામવાસના- ભેગની ઈરછા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ તે દેવલોકના દેવો કોઈ દેવીઓનાં સ્પર્શ માત્રથી. આલિંગનથી ein-Education International Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અને પમા ૬ઠ્ઠાના દેવા દેવોએના મનેાહર રૂપ માત્ર જોઈને અને ૭-૮ના દેવા દેવીઓના મીઠા મધુર ગીત-સોંગીત નિ સાંભળીને તૃપ્ત થાય છે ત્યારબાદ ૯ થી ૧૨ દેવલાકના દેવા તે! માત્ર દેવીએની કલ્પના કરીને સંકલ્પથી જ માનસિક સુખાના અનુભવ કરી લે છે, એ રીતે પેાતાની કામવાસનાને શાંત કરે છે. પહેલાં એ-સૌધર્મ અને ઈશાન દેવલાકમાં ૨-એ પ્રકારની દેવીએ. છે. -(૧) પરિગ્રહીતા, (૨) અપરિગૃહીતા તે–તે દેવની પત્નીના રૂપમાં રહેલી દેવીએ પરિગૃહીતા કહેવાય છે અને સર્વ સામાન્ય બધા દેવેના ઉપભેગમાં આવતી વેશ્યા જેવી દેવીએ અપરિગૃહતા કહેવાય. છે. જે અપરિગ્રહીતા પ્રકારની વેશ્યા જેવી દેવીએ ઉપરના દેવલેાકના દેવાની ઈચ્છાનુસાર તેમની પાસે જાય છે અને તે દેવોની ઇચ્છા પૂછું કરે છે. એવી રીતે દેવગતિના દેવો પણ્ કામવાસનાથી ભરેલા પડયા છે, ત્યાં પણ મૈથુન સેવન છે. વેશ્યા જેવી દેવીએ પણ છે, બધું જ છે. એવુ ન સમજશે! કે દેવગતિમાં ગયા એટલે વિષય-વાસના— મૈથુન સેવનના પાપથી મુક્ત થઈ ગયા ના, એવું નથી. ભૂત-પ્રેતવ્યંતર આદિ તે સ્ત્રીના શરીરમાં પણ કામવાસનાથી આવે છે. એક સ્રીના શરીરમાં જ્યારે એક ભૂત આવ્યું. તા તેને કારણુ ખતાવતા એવું કહ્યું કે- આ સ્ત્રીનુ રૂપ સૌંદય' મને ખૂબ પસંદ છે એટલે હુ આ સ્ત્રીના શરીરમાં આવુ છુ આવુ કહીને તેને પેાતાના પરિચય પણ આપ્યું. હુ' એક નિષ્ણાત (પાક) પ્રેત છું- વગેરે 77 - " सव्वं भंते मेहुण पच्चक्खामि से दिव्यं वा माणुस वा तिरिक्ख' जाणि वा ને મેરુળે. વબિંદુ પાસે, તં નફા-ચ્ચત્રો, વિત્તત્રો, જાજો, भावओ । दव्वओण मेहूणे रूवेसु वा स्वसहगएसु वा । खित्तओ जं મેદુળે-પૂરોજ્ વા, દોહો વા,િિાજો વા 1ારો ન मेहुणे दि वा राओ वा । भांवओ णं मेहुणे रागेण वा दोसेण वा ॥ સર્વથા સ`પૂર્ણ રૂપથી બ્રહ્મચય ની પ્રતિજ્ઞા સ્વીકારવાવાળા સાધુ ભગવાનની પાસે પ્રતિજ્ઞા કરતાં કહે છે હે ભગવત હું... સવથા મૈથુનના ત્યાગ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કરૂ છું” તે દેવ મનુષ્ય અને તિય "ચયેાનિ સ''ધી કેાઈપણ પ્રકારના મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે. તે મૈથુન ચાર પ્રકારે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના નિક્ષેપથી ચારે પ્રકારના મૈથુનને ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યથી નિજીવ ચિત્ર આદિના રૂપમાં અથવા સજીવ કાઈ શ્રી આદિના રૂપ વગેરેના પણ હું ત્યાગ કરૂ છું. ક્ષેત્રથી ઉવલાકના મેરૂ પર્વતના વનખ’ડમાં તથા સૌધમ આદિ દેવલેાકમાં અને અધેલેાકમાં ભવનપતિના ભવન આદિ સંબંધી તિાઁલાકમાં અનેક દ્વીપ-સમુદ્ર-પવ ત આદિ ક્ષેત્રામાં પણ તયા કાળથી દિવસે અથવા રાત્રે ભાવથી માયા અને લેાભ રૂપ રાગથી, અથવા ક્રેાધ અને માન રૂપ દ્વેષથી પણ્ મન-વચન–કાયાથી કરવા કરાવવા અને અનુમેદન રૂપ ઈચ્છા માત્રથી મૈથુનના પશુ ત્યાગ કરૂ છું. મન તત્ત્વ વચમાં છે એટલે મનથી ઈચ્છા માત્રથી પણ માનસિક મૈથુનનુ સેવન થઈ શકે છે! માનસિક- વાચિક અને કાયિક (શારીરિક) ત્રણ પ્રકારે મૈથુન બતાવાયું છે. ધ્રુવ મનુષ્ય અને તિયä સંબંધી પણ મૈથુનના ત્રણે કારણાની સ’ભાવના છે. દાખલા તરીકે તિય`ચ ગતિના પશુ-પક્ષીઓની ચેનિને જોઈને માનસિક વિચારધારા બગડી શકે છે. ત્યાં માનસિક તિય "ચ સ'ખ'ધી મૈથુનનુ કારણ બન્યું, એ રીતે માનસિક કલ્પનાએથી સ્વપ્નમાં એ જ ઈચ્છા કરીને દેવ-દૈવી અપ્સરાએ સખધી પણ મૈથુનનુ માનસિક સેવન થઈ શકે છે. લક્ષ્મણા સાધ્વીને તિર્યંચ પક્ષી એની કામક્રીડા જોઈને જ તા માનસિક વિષયની વૃત્તિ ઉત્પન્ન થઇ હતી અને તેણે કંઈક એવુ' વિચાયુ. જે હિતકર નહાતુ અંતમાં તે વિચાર સંબંધિ પ્રાયશ્ચિત પણ લીધું. શબ્દ-રૂપ-૨સ આદિ પણ મૈથુનનાં જ અંગ છે. પ્રતિક્રમમાં સાધુ મહારાજ જે શ્રમણ સૂત્ર ખેલે છે એમાં પાંચ કામગુણેને બતાવતાં કહ્યું- “વદ્ કામનુળદ્દે સફેળ, લેખ, રોળ, ૧ ચેન, મેળ” શબ્દ- રૂપ, રસ, ગ ંધ અને સ્પ એ પાંચ કામણુ છે એવુ પણ (પડિયામિ) પ્રતિક્રમણ કરવુ જોઈએ, મનુષ્ય જો કે પ ંચેન્દ્રિય પ્રાણી છે. તેને પાંચે ઈન્દ્રિયા પૂરી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ છે. હવે આ ઈન્દ્રિયનું કાર્યક્ષેત્ર શું છે? તે તે વિષયને ગ્રહણ કરવાનું જેમ કે, (૧) પ્રથમ શેન્દ્રિય – (ચામડી) ને ૮ પ્રકારને સ્પર્શને અનુભવ (૨) બીજી રસનેન્દ્રિય - (જીભ) ને ૫ પ્રકારના રસને અનુભવ (૩) ત્રીજી પ્રાણેન્દ્રિય – (નાક) ને ૨ પ્રકારના ગંધને અનુભવ. (૪) ચેથી ચક્ષુઈન્દ્રિય – (આંખ)ને ૫ પ્રકારના રૂપનો અનુભવ. (૫) પાંચમી શ્રવણેન્દ્રિય– (કાન) ને ૩ પ્રકારના શબ્દનો અનુભવ. આ રીતે પાંચે ઇન્દ્રિયો વડે ૨૩ પ્રકારના વિષયેને અનુભવ થાય છે. સારા પદાર્થને અનુભવ રાગ પિોષક બને છે. જેવી રીતે સુંદર રૂપ જેવાથી, સુગંધી પદાર્થ સુંઘવાથી, સુંદર, મીઠા, મધુર રાગ-ગીત (શબ્દ) સાંભળવાથી મનમાં રાગ ઉત્પન થાય છે પ્રિય લાગે છે. આનંદ આવે છે અને અભિ- અપ્રિય વિષયેના અનુભવથી અપ્રીતિ દ્વેષ ઉત્પન થાય છે કાળીકરૂપ સ્ત્રીને જોઈને દુધના અનુભવથી કર્કશ, તીખા, રાગ વગરના શબ્દો સાંભળીને મનમાં ગ્લાનિ ઉત્પન થાય છે. દ્વેષ ઉપન્ન થાય છે. આથી પાંચે ઈદ્રિયોના આ ૨૩ વિષય કામને ઉત્પન્ન કરવામાં સહાયક છે. આથી વિષય મૈથુનનું પણ. ઉત્તેજક નિમિત્ત છે. મનમાં વિષય-વાસનાને જગાવવાનું કામ આ કરે છે આથી કામગુણ કહેવાય છે. આથી લગ્ન-જાન વિ-પ્રસંગે પર યથાયોગ્ય પાંચ પ્રકારના ઈન્દ્રને પોષણ કરનારા વિષયને ઉત્પન્ન કરાય છે. ક્યાંક તે સૂરીલા મધુર ગીતના વાજા વગાડાય છે, કયાંક તે પ્રેમથી ભરેલા મીઠા મધુર ગીત ગવાય છે, ગવડાવાય છે, રૂપ રંગને માટે આજે ટી.વી. આવ્યું છે. તેની ઉપર આવતા ચિત્રરૂપ પણ મનને મનહર લાગે છે. અમારા મનને મેહ પમાડે છે, ખેંચે છે. મીઠા મધુર છરસની મીઠાઈ આદિ પકવાન બનાવાય છે. અત્તર આદિ સુગંધી છંટકાવ થાય છે, લગાવાય છે. આ રીતે બધા પ્રકારના વિષયોનું પ્રદશન આવી રીતે કરાય છે કે જેથી મનમાં કામ જાગે. માનસિક આદિ ઉત્તેજના વધે. આથી આ પાંચ શબ્દ આદિ ગુણે કામને વધારકરનારા ગુણ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બ્રહ્મચારીઓએ આનાથી પણ બચવું જોઈએ - શ્રી દશવૈકાલિક આગમમાં શ્રમણ–નિગ્રંથ સાધુને માટે અહીં સુધી કહ્યું છે કે, “સાધુ દિવાલ ઉપર લગાડેલા સ્ત્રીઓના અંગપ્રદર્શક કામ ઉત્તેજક ચિત્રને પણ ન જુએ. લાકડા આદિની બનાવેલી પુતળીને -સ્પર્શ પણ ન કરે” હા, જો કે પુતળી જડ છે તે પણ તે અમારી વાસનાને જગાડવામાં-મનનાં સુષુપ્ત કામને ઉત્તેજીત કરવામાં નિમિત્ત બની શકે છે. જે જડ લાકડાની પુતળીના સ્પર્શને તથા આંખેથી આ ચિત્ર...આદિ જેવાનો પણ નિષેધ કર્યો છે, તે વળી સજીવ સ્ત્રીના રૂપ–રંગ આદિ સૌંદર્યને જેવું, તેને સ્પર્શ આદિ કરવું તે તે કેટલું ખતરનાક સિદ્ધ થઈ શકે છે? એથી આગમમાં સાધુને માટે સ્ત્રીને સ્પર્શ તે શું, પણ સ્ત્રીના વસ્ત્રોનો પણ સ્પર્શ કરવાનો નિષેધ કર્યો છે. કેઈ એ પ્રશ્ન કરે કે પોતાની કન્યાનો સ્પર્શ કરવામાં શું દોષ છે? હા, વાત તે સાચી છે. વિચારીએ ! કન્યા તે પિતાની છે તે પણ શરીર તે સ્ત્રી જાતિનું છે, અને તેના અંગ આદિને જોવાથી મનમાં પૂર્વભૂત કામને જગાડવાનું નિમિત્ત પણ બની શકે છે. મનને શું ભરોસો છે? મનનું શું ઠેકાણું છે? તે તો ક્યારે, કઈ તરફ ફરે? તે કહેવાય નહી. તો પછી કન્યાને ઊંચકવી, ખોળામાં બેસાડવી, રમાડવી ખવડાવવું આદિ ક્રિયાઓમાં અનેક રાગાદિ ઉત્પન્ન થવાની સંભાવના રહેવાની. લેક વ્યવહારમાં પણ સંસાથી વિરક્ત ત્યાગી સાધુ જે પિતાની જ કેમ ન હોય, તેવી કન્યાને ઉપાડીને ફરે તો તે કયાં સુધી ઉચિત લાગે ! વિચારે! આથી શાસકાર મહર્ષિએ અનેક દોષની સંભાવના જોઈને ૫શ વિગેરેને નિષેધ કર્યો છે ! સ્પશેન્દ્રિયની પ્રબલતા – જે કે ઈન્દ્રિય પાંચ છે. તે પણ એમાં આજે પ્રબલ કામનું કારણ કઈ ઈન્દ્રિય છે? સ્પર્શેન્દ્રિય સ્પર્શને અનુભવ તીવ્ર કામરાગ ગણાય છે. વિચારે! બીજી, ત્રીજ, ચોથીપાંચમી ઈન્દ્રિય વિના તે અનેક અનેક ભવ આ સંસારમાં થયા. કણેન્દ્રિય જ ન મળી એવી રીતે કાન વિના ચઉરિન્દ્રિયમાં માખીમછરના જન્મને બહુ થયા. એ રીતે ચઉરિન્દ્રિય-ચેથી ઈન્દ્રિય આંખ વિના તેઈન્દ્રિય આદિના જન્મ પણ ઘણા થયા. પણ શું પ્રથમ સ્પર્શેન્દ્રિય વિના એકપણ જન્મ થયો? ના, સંભવ જ નથી. બીજી બધી ઈન્દ્રિાના અભાવમાં જન્મ સંભવ છે પણ પહેલી સ્પર્શેન્દ્રિય Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ વિના તો જન્મ સંભવ જ નથી ને? એકેન્દ્રિયને પણ જન્મ મળ્યો, એકેન્દ્રિય શરીર પણ મળ્યું ત્યારે સ્પર્શેન્દ્રિય તે અવશ્ય હતી જ આખરે આખા શરીર ઉપર ફેલાયેલી સૌથી મોટી લાંબી પહોળી ઈન્દ્રિય જે કઈ હોય તે સ્પર્શેન્દ્રિય (ચામડી) છે. કાન તે નાના છે, આંખ એનાથી પણું નાની છે અને નાક પણ નાનું છે. જીભ પણ એક નિશ્ચિત સ્થાનમાં બંધ છે. પણ સ્પશેન્દ્રિય (ત્વચા) તે માથાથી લઈને પગ સુધી સર્વત્ર આખા શરીર ઉપર લાગેલી છે, ફેલાયેલી છે. આથી સ્પર્શનિ અનુભવ તે ચારે બાજુથી કયાંયથી પણ થઈ શકે છે. એટલું જ નહીં, ઈન્દ્રિયનો વિષયેમાં સ્પર્શેન્દ્રિયનો જ વિષય સૌથી વધારે છે. અને કેઈના ૫, ૨, ૫, ૩ પ્રકાર છે, પણ સ્પશે તે ૮ પ્રકારે છે. (૧) ઠંડે, (૨) ગરમ, (૩) લઘુ, (૪) ભારે, (૫) કમળ, (૬) કર્કશ, (૭) ચીકણે અને (૮) રૂક્ષ, આ રીતે સ્પર્શ ૮ પ્રકારે છે. આથી સ્પર્શેન્દ્રિયને પ્રભાવ ઘણે છે. બીજી વાત એ છે કે અનન્ત જન્મ સ્પર્શેન્દ્રિયની સાથે થયા છે. એથી જન્મ-જન્માતોમાં પણ સ્પશેદ્રિયના જે સંસ્કાર અતિ પ્રબલ છે. જ્યારે આની તુલનામાં બીજી ઈન્દ્રિા ઓછી પ્રબળ છે. કેમ કે આંખ-કાન આદિ તે કોઈ જન્મમાં મળે અને કોઈ જન્મમાં ન પણ મળે, પણ એકેય જન્મ એવો નથી ગયો જેમાં સ્પશેન્દ્રિય ન મળી હોય, અર્થાત્ બધા (અનન્ત) જન્મમાં અવશ્ય મળી જ છે. આથી આજે અનન્ત જન્મમાં સ્પશેન્દ્રિયના અનુભવના સંસ્કાર પ્રબલ છે અને તે રીતે પણ તમે જાણે છે કે આંખથી રૂપ-સૌદર્ય જોઈને રાજી પણ થઈએ પરંતુ જ્યાં સુધી સ્પર્શેન્દ્રિયથી તેના સ્પર્શ— સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી તે સુખ અધૂરું કહેવાય છે. કામી પુરૂષને કેવળ સ્ત્રીના રૂપ-સૌંદર્યને જોઈને જ માત્ર થેડી તૃપ્તિ થઈ જાય છે? ના, છેલ્લી ઈચ્છા તો સ્પર્શ સુખની જ રહે છે. એ રીતે સ્પર્શેદ્રિયના સ્પર્શનું અનુભવ સુખ અતિ પ્રબલ છે. માસક્ષમણના તપસ્વી સંભૂતિ મુનિને ચકવતી–પની સહિત વંદન કરવા આવ્યા. વંદન કરતાં ચકવતીની પટ્ટરાણીનું ધ્યાન ન રહ્યું અને તેના વાળને સ્પર્શ મુનિને થઈ ગ. ફક્ત એક ક્ષણ માત્ર તેના સ્પર્શ માસક્ષમણના તપસ્વી મુનિના મનમાં સુષુપ્ત કામને જગાડશે અને તે તપસ્વીએ એવું નિયાણું કર્યું અને આગલા જન્મમાં હું પણ આ સ્ત્રી રતનને ઉપભોકતા બનું સાથીદાર ચિત્ર મુનિએ બહુ સમજાવ્યું પણ સંભૂતિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ મુનિએ પીછે હઠ ન કરી સારી એવી તપશ્ચય વેચીને તે નિયાણું કર્યું અને આગામી જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવતી થઈને અનેક પાપ કરીને સાતમી નરકમાં ગયા. અરે ! શું પરિણામ આવ્યું ? એક ક્ષણના ક્ષણિક સ્પર્શ સુખનું કેવું ભયંકર પરિણામ? આથી કામના ત્યાગી,રાગના ત્યાગી, વૈરાગી સાધુ આ પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયને પણ ત્યાગ કરે આ પાંચ કામગુણેમાં આસક્ત ન થતાં તેને પીઠ કરીને ચાલે. એનાથી વિમુખ બનીને પોતાની સાધના કરે. પ્રભુ ભકિતમાં સિનેમાની તજને પણું ત્યાગ કરેઃ આજ એક મોટું દૂષણ એ ચાલી રહ્યું છે કે પૂજા-પૂજન અને એ પ્રમાણે મંદિરમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિના સમયે જે સ્તવન એલાય છે એમાં કે એ સ્તવનોને ફિલમી રાગ ઉપર જમાવીને પછી બાલે છે. જે ફિ૯મ આપે જોઈ છે અથવા જે ગીત આપે સાંભળ્યું છે તેના રાગ ઉપર સ્તવન બનાવીને અથવા પ્રાચીન સ્તવનને તે રાગ ઉપર બેસાડીને બેસવું તે કયાં સુધી ઉચિત છે? એ વિચારણીય છે. તે રાગ, તે તબ પિતાને અને બીજાને સાંભળવાવાળાના મનને તે ફિલ્મ સુધી લઈ જશે. કેમકે આખરે બધાએ જોએલી તે ફિલ્મ હોય છે અથવા આખરે લેકેએ ૨૫૦૦ વાર કયાંય પણ સાંભળેલી હોય છે. પ્રેમીઓના પ્રેમનું ગીત છે. હવે પરિણામ શું આવશે? આંખની સામે ભગવાન જીભ પરથી શબ્દ તે ભગવાનના ભજનના નીકળશે પણ મન ત્યાં ફિલમનું દ્રશ્ય જોવામાં પડયું હશે ! સ્મરણ શક્તિ તે પ્રણય પ્રસંગને યાદ કરી રહી છે. ન તે ભાવ રહ્યો, ન ભક્તિ થઈ. એથી જે આ સુધારે કરાય કે અમે પ્રભુભક્તિના ભજનમાં તે ફિલ્મી ઢબને ન લઈએ અને માત્ર કંઠના જ રાગને મહત્વ ન આપતા હૃદયના ભાવને અધિક મહત્વ આપીએ તે અમારી ભક્તિ જરૂર ફળ આપનારી બનશે. સફળ–સાર્થક થશે. અમને અધિક લાભ અને આનંદ થશે. અમારા મનના રાગને અને બીજા સાંભળવાવાળાના રાગને પણ પિષણ નહીં મળે ખરેખર જોઈએ તે આ રીતે ચેથા વ્રતના સાધક–વૈરાગીને માટે પ્રણય ગીતના રાગ દિ દોષ રૂપ છે. પાક્ષિક સૂત્ર સ્પષ્ટ કહે છે કે – સા – જવા – રા - બંધr-wiાળ-વિચારણા मेहुणस्स वेरमणे एस वुत्ते अइक्कमे ॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ મધુર ગીત આદિના શબ્દ, સ્ત્રી આદિનું મનોહર રૂપ, મીઠે રસ, કુલ વિગેરેની સુગંધ, એ પ્રમાણે સ્ત્રી આદિને સુકોમળ સ્પર્શ ઈત્યાદિ પાંચેય મુખ્ય વિષયે (૨૩ ભેદ સહિત)ને રાગ, મૈથુનના ત્યાગી સાધકને દોષરૂપ છે. આથી મૈથુન સંજ્ઞામાં સહાયક રૂપ અને તેના ઉરોજક-વ્યંજક એ પાંચથી દૂર રહેવું, સંભાળીને ચાલવું જ હિતાવહ છે. દ્રવ્ય અને ભાવ વેદ. વેદના જ દ્રવ્ય અને ભાવ એ રીતે બે ભેદ છે. સ્ત્રીપુરૂષના શરીરને બાહ્ય આકાર એ દ્રવ્ય વેદ છે. નામ કર્મ અનુસાર બનેલા શરીરની સમાનતા હોવા છતાં પણ દ્રવ્ય વેદને અનુસાર સ્ત્રી-પુરૂષના શરીરની રચનાના અંગોપાંગમાં થોડો ભેદ છે. સ્ત્રીપુરૂષની ઓળખાણ રૂપ તે તે ચિહ્ન (લિંગ) છે. તેના આધારે કે સ્ત્રી, કઈ પુરૂષ એ પ્રમાણે ત્રીજે નપુંસક ઓળખાય છે. આ શરીરનું બાહ્ય આકારરૂપ ચિહ્મ એ દ્રવ્ય વેદ છે. જેથી સ્ત્રી-પુરૂષના ભેદની ઓળખાણ થાય છે. જીવનમાં પડેલી મૈથુન–સેવનની ઈચ્છા એ ભાવ વેદ છે. આન્તરિક વેદ છે. આ વેદમેહનીય કર્મ અનુસાર હોય છે. દ્રવ્ય વેદ રૂષ સ્ત્રી દેહની સાથે મૈથુન સેવનની ઈચ્છા પુરૂષ વેદ કર્મ છે અને દ્રવ્ય વેદ રૂપ પુરૂષ વેદની સાથે મૈથુન સેવનની ઈચ્છા સ્ત્રીવેદ કર્મ છે અને બન્નેની સાથેની ઈચ્છા નપુંસક વેદ છે. ત્રણે વેદોમાં બળવત્તરતા : સર્વ જીવમાં વેદને ઉદય તે હેય જ છે. અનાદિ કાળથી વિષય-વાસનાના સંસ્કાર તો તીવ્ર રૂપમાં જન્મ–જન્માન્તરમાં નિરંતર સર્વત્ર સાથે આવે જ છે. એ કારણથી જન્મની પરંપરા વધી અને અનેક ભવ બગડ્યા છે. ક્ષણિક સુખ! એક-બે ક્ષણ માત્રના સુખની ઈરછાને માટે અનેક પ્રકારના પાપનું સેવન કરવાને બદલે શું તેનો ત્યાગ નથી થઈ શકતો ? આ તે એટલું પ્રબલ છે કે કયારેય પણ તૃપ્તિ થતી જ નથી. ત્રણે વેદોમાં કયે વેદ વિશેષ પ્રબલ છે? ત્રણેમાં કામની ઈચ્છા કોની વધારે છે? એનો જવાબ એક દ્રષ્ટાતથી આપે છે–જેવી રીતે અગ્નિ ઉત્પન્ન થાય છે અને શાંત થાય છે, તેની સાથે વેદની તુલના કરતા કહ્યું કે–તૃણ અગ્નિ-જેવી રીતે ઘાસના તણખલામાં અગ્નિ જલદીથી ઉત્પન્ન થાય છે અને થોડીવારમાં તે સાચે ઘાસ જલદીથી બળી જાય છે અને અગ્નિ શાંત થઈ જાય છે. તેવી રીતે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પુરૂષની કામની ઈચ્છા તીવ્ર ઉત્પન્ન થાય છે અને તીવ્ર શાંત પણ થઈ જાય છે. પણ ગાયના છાણમાં અથવા મોટા લાકડામાં અગ્નિને પ્રગટ થવામાં વાર લાગે છે અને પ્રગટ થયા પછી ધીમે ધીમે સળગેલો જ રહે છે. કલાક સુધી તે છાણમાં અથવા મેટા લાકડામાં અગ્નિ રહે છે. તે ઘાસના તણખલાંની જેમ શીધ્ર શાંત નથી થતો. એવી રીતે સ્ત્રીઓની કામવાસના છાણ અથવા લાકડાનાં અગ્નિ જેવી છે. સ્ત્રીઓમાં કામ ઘણું સમયે જાગ્રત થાય છે. અને જાગ્રત થયા બાદ તેને શાંત (તૃપ્ત). થવામાં પણ લાંબા સમય લાગે છે. આથી પુરૂષની અપેક્ષાએ સ્ત્રીઓની વાસના કંઈક ગણી અધિક હોય છે અને એનાથી પણ અધિક નપુંસકની છે. જેવી રીતે-નગરદાહ થાય. આખા શહેરમાં આગ લાગી જાય તો તેને શાંત થવામાં કેટલો સમય લાગે? કેટલાંયે દિવસે પછી પણ નગરદાહ શાંત નથી થતો. એ રીતે નપુંસકે પણ કામ જલદીથી શાંત વતા નથી. ઘણા લાંબા સમય સુધી ચાલે છે. એ રીતે સૌથી ઓ છે કામ પુરૂષનો છે. શીધ્ર ઉત્પતિ અને શીધ્ર શાંત. એનાથી ઘણે પ્રબલ કામ સ્ત્રીનો અને એનાથી પણ અત્યંત અધિક પ્રબલ નપુંસકને એ રીતે કામવાસનાની બળવત્તરતા રહે છે. “IT 7 મુંબ વયમેવ ” આ પંક્તિમાં સાચું જ કહ્યું છે કે અરે! ભેગ ભેગવવા ગયા પણ ભેગ તે ન ભેગવાયા પરંતુ અમે જ ભગવાયા! એ અમારે જ ભેગ લઈ લીધે! વિચારે! હેમ કુંડના અગ્નિમાં જેટલું પણ ઘી નાંખે તે અગ્નિ વધતે જ જશે. અગ્નિ તે પાણીથી શાંત થાય છે. ઘી નાખવાથી કયારેય શાંત નથી થતું, ઊલટું અધિક પ્રજવલિત થાય છે. એ રીતે વિષય–ભગ અગ્નિના જેવા જ છે. વિષય ભેગેને જેટલા પણ ભેગવી લે, શું કયારેય તૃપ્તિ થઈ છે? પચાસ વર્ષ સુધી વિષય ભેગને ખૂબ ઉપભેગા કર્યા પછી શું કોઈપણ આજ દિવસ સુધી સંસારમાં તૃપ્ત થયા છે? સંભવ જ નથી. વૃદ્ધ (બુઠ્ઠો) કેણ થાય છે? શરીર કે મન? મન તે કયારે પણ વૃદ્ધ થતું નથી. મન તે સદા યુવાન જ છે. પણ શરીર ક્ષીણ થતું જાય છે. વીર્ય શક્તિના નાશથી ધીરે—ધીરે શરીર દુર્બલકુશ-ક્ષીણ થતું જાય છે અને વૃદ્ધાવસ્થા આવી જાય છે. પણ શું આ વૃદ્ધાવસ્થામાં પણ મન વૃદ્ધ થયું છે ? ના, શું મન વિષયભોગ ભૂલી ગયું છે? ના, કહે છે કે – Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ अगं गलितं मुंडं पलितं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्ड, तदपि न मुंचत्याशा पिण्ड ॥ અંગ (શરીર) લથડી ગયું છે. ડેકથી માથું નમી પડયું છે અને બધાં દાંત પડી જવાથી મુખમાં ખાડા પડયા છે. વૃદ્ધાવસ્થા પણ આવી ગઈ છે, હાથમાં લાકડી લેવાથી વૃદ્ધત્વમાં નમી ગયેલા શરીરથી સમજી શકાય છે કે તમે મુશ્કેલીથી ચાલી રહ્યા છે. શરીરની આ દયાજનક સ્થિતિ થઈ ચૂકી છે તો પણ મન નવજુવાન-યુવાન છે. મનની તૃષ્ણાઓ-આશાઓ આજે પણ છૂટતી નથી. વિચારો ! કામ કેટલે પ્રબલ છે? હમણાં હમણાં છાપામાં વાંચ્યું છે કે એક ગૃહસ્થ ૮૯ વાર લગ્ન કર્યા. પોતાના એક જીવનમાં ૮૯ વાર લગ્ન કરવાવાળાએ છેલ્લાં લગ્ન હમણાં વૃદ્ધાવસ્થામાં એક ૧૮ વર્ષની કન્યા સાથે કર્યા. શું તેને તૃપ્તિ થઈ ગઈ? સંભળાય છે કે પરદેશમાં મુસ્લીમ દેશમાં ૮૦-૯૦ વર્ષની મેટી વયમાં પણ નાની ઉંમરની કન્યા સાથે લગ્ન કરે છે. આને અર્થ એ થયો કે એને કામ કેટલો પ્રબળ હશે ! એમની અતૃપ્ત વાસના કેટલી પ્રબળ હશે ! એક રાણી લંગડાની સાથે ભાગી ગઈ ચંપાપુરીના રાજા છતશત્રુને ભયંકર વિકટ પરિસ્થિતિમાં પિતાની રાણુ સુકુમાલિકાને જીવતી રાખવા માટે, બચાવવા માટે સમય ઉપ– સ્થિત થયે, પિતાની જાંઘને કાપી તેનું માંસ ખવડાવી દીધું. અરે ! પિતાની રાણીને જીવતી રાખવા માટે એટલી હદ સુધી કે પોતાનું લેહી પણ પીવડાવી દીધું અને રાણી બચી ગઈ, જીવી ગઈ ધીરે ધીરે બધું સારું થઈ ગયું. પરંતુ, વિકટ પરિસ્થિતિમાં રાણી પિતાની પ્રબલ કામેચ્છાને કારણે રાજાને છોડીને એક પાંગળા પુરૂષની સાથે ભાગવાને વિચાર કરવા લાગી. તે લંગડા પુરુષથી રાણીને દેહસતેષ મળતો હતો. લંગડો શરીરથી લંગડે હતું પરંતુ કામ કલામાં હોંશિયાર હતા. બન્નેએ મળીને રાજાને એક દિવસ ઘણે તીવ્ર દારૂ પીવડાવ્યો અને ગંગાના વહેતા પ્રવાહમાં ધકકે મારીને પાડી દીધું. શરાબના નશામાં નિદ્રાધીન રાજ એક શબની જેમ પાણી પર વહેવા લાગ્યો. ચેતના આવી–રાજા જાગૃત થયે...તરતા તરતા કઈ રીતે.એક દેશના કિનારે આવ્યા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ એક વૃક્ષની નીચે સૂતા હતા. પરંતુ સૌભાગ્યવશ હાથીએ આવીને રાજ્યાભિષેક કર્યો. તે નગરને રાજા મૃત્યુ પામ્યું હતું. આથી હાથી, જેના ઉપર કલશને અભિષેક કરે તેને રાજા બનાવ એ નિર્ણય. નગરજનોએ લીધો હતો. ભાગ્ય ખૂલી ગયું તે ફરી રાજા થયા. આ બાજુ રાણી તે લંગડા પુરુષની સાથે કામગનું સેવન કરતી ફરતી રહી.... તેને પણ કેટલીયે વાર ઉઠાવીને ફરતી. લંગડો ગીત ગાવામાં હોંશિયાર હતા. તેઓ પણ ફરતાં ફરતાં ભાગ્યવશ આ રાજ્યમાં આવ્યા. ગીત વાજીંત્રની સારી મંડળીની પ્રશંસા સાંભળીને મંત્રીઓએ આમંત્રણ આપીને રાજમહેલમાં બોલાવ્યા. લંગડે ગાવા લાગ્યો. રાણી નાચવા લાગી. એટલામાં રાજાની સાથે આંખ મળી. રાજા પણ બધું સમજી ગયો. અને રાણી પણ આંખમાં બધું સમજી ગઈ. રાજાએ પૂછયું –હે સ્વરૂપવતી ! તું આવા લંગડા પુરુષની સાથે આ રીતે કેમ ફરે છે? સ્ત્રીએ જવાબ આપે-હે મહારાજા! પિતાએ જે પતિની સાથે લગ્ન કરી આપ્યા છે તેને જ દેવતુલ્ય માનીને સતીત્વનું જીવન જીવવું એ સતી સ્ત્રીનું કર્તવ્ય છે. આ સાંભળીને રાજાએ કહ્યું અહો ! શું જવાબ. છે? શું તા સતીત્વ? આખરે રાજાએ રાણીના ચરિત્રને ઘટસ્ફોટ કર્યો લંગડાએ પણ સત્ય હકીકત કહી દીધી. રાણીને દેશ નિકાલ કરીને સ્ત્રીચરિત્રને જોઈને અતૃપ્ત કામ વાસનાના મહાપાપને જોઈને સંસારથી વિરક્ત થઈ જિતશત્રુ રાજાએ સંસાર છોડીને દીક્ષા લીધી. આતમ-સાધનાના માર્ગે પિતાને જન્મ સફળ બનાવ્યો. ખરેખર !વિષય વિષતુય જ છે. મનોહર સુંદર લાલ ટમેટા જેવા કિપાક ફળ સ્વાદમાં તે ઘણા મીઠાં હોય છે. જંગલમાં થાય છે. સુંદર દેખીને કઈ ખાઈ લે તે તેને વિશ્વની અસર થાય છે અને જે ખાય છે તેના પ્રાણ જતા જ રહે છે. મરણને શરણ થાય છે. આજ હાલત વિષય ભેગેની છે. કામગ પણ આપાતરમણીય છે. ઉપર-ઉપરથી જોઈએ તે કિંપાકના ફળની જેમ ખૂબ સરસ લાગે છે. પરંતુ વિષય ભોગ પણ અંતે વિષની અસર ઉત્પન્ન કરે છે. શરૂઆતમાં સુંદર લાગતા ભોગ ફળસ્વરૂપ કિંપાકના ફળ જેવાં છે. અંતે વિષની સમાન વિષય છે. કોણે કહ્યું ભેગમાં તૃપ્તિ છે? – હા, આજ કાલ ભૌતિકવાદી જમાનામાં એવા બની બેઠેલા ભેગી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ભગવાનનું કથન છે કે ભાગમાં જ તૃપ્તિ છે. યથેચ્છા ભાગ ભોગવે, ડરા નહી. મનને દખાવે નહી. મનની ઈચ્છાને આક'ઠ લાગવા. ખૂબ ભાગવા. ભાગાની તૃપ્તિ પૂર્ણ ભાગવી લીધા પછી જ થશે. અને અંતે સભાગથી સમાધી” બતાવી. વિચારા ! આવા કહેવાતા ભગ વાન અને પેાતાની જાતે મની બેઠેલા ભગવાનનું મન કેટલું ભગપ્રિય હશે ? તેનું મન કેટલુ વિકૃત હશે ? વિકારોથી જ ભરેલુ' લાગે છે અને આ ખટ્ટમ્ તેના જીવનમાંથી આવે છે. જિંદગી સુધી અનેક સ્ત્રીએની સાથે ભાગ લેાગરા...મદનામી પણ લીધી. ભેગી ભગવાનને કેાઈ સંભાગી ભગવાન પણ કહે છે આખરે બિચારાને ભારતથી ભાગવુ પડયું. તેની ભાગલીલા અનાય દેશમાં ચાલી તેના શબ્દોની પાછળ અનેકાએ મુક્ત સહચાર પ્રારભ કર્યાં ‘અતિ કામ’ અપનાવ્યું પણ આજ દિન સુધી તે કઈ તૃપ્ત નથી થયું. આ આય. દેશની સનાતન સંસ્કૃતિના બધા ધર્માએ એક જ વાત બતાવી છે કે મેને રેન મચ’ અરે ! ભાગમાં તા રાગના ભય છે. ભાગેાને ભોગવવાથી કયારેય તૃપ્તિ નથી થતી. આગમાં ઘી નાંખવાથી જેમ આગ વધે છે તેવી જ રીતે ભાગ પણ વધતા જ જાય છે, ભાગથી મનની તૃષ્ણા પણ વધતી જ જાય છે. તૃપ્તિ તા નામ માત્ર દેખાતી નથી.... ભૂતકાળમાં યયાતિ અને પાણ્ડુ રાજાની શું સ્થિતિ થઈ કામશાસ્ત્રીય, માનસશાસ્ત્રીય સિગ્મન ક્રોઈડ'ની માનસધારા -વિચારધારા ઉપર ચાલવાવાળા સે’કડા લેાકેા ખરખાદ થઈ ગયા. આજે એવા ભગવાન બિચારા સ્વયં ભયકર ગુપ્ત રાગેાથી જકડાયેલા છે. તેના અનેક અનુયાયીઓમાં ભયંકર જાતીય રાગ ફેલાયેલા છે. વાંદરાને શરાબ પીવડાવાય એ રીતે કામી લેાકેાને પણ ધર્મના નામ ઉપર ભાગની પ્રાપ્તિ મહા અનથ કારી થાય છે. આવા ધમ કયારે પણ ચાલતા નથી. આવા ભગવાન કારય ટકી શકતા નથી. તેના વિનાશ નિશ્ચિત જ ડાય છે, સનાતન સંસ્કૃતિએ ભાગના ત્યાગમાં જ ધમ મતાન્યેા છે. અનેક જન્મામાં ભેગવેલા ભાગની તૃપ્તિ વગી ય દેવભવમાં પણ નથી થઈ. તે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આજે શું થવાની છે? સાચું જ કહ્યું છે કે “મા ન મળતા વમેવ મુત્તર .” મહાકામી સનીની દુર્દશા: ભરત ક્ષેત્રના ચંપાનગરીના અનંગ નામના એક ધનાઢય શ્રીમંત સેની સારૂ ય ધન ખચીને જ્યારે પણ જે પણ રૂપ અને સૌદર્યવતી કન્યાને કયાંય પણ જુએ તે તેને કઈ પણ રીતે ખરીદી લાવે...અને તેની સાથે લગ્ન કરીને સંસા૨નું સુખ ભોગવે એ રીતે લગભગ ૫૦૦ સ્ત્રીઓને તેણે પત્ની બનાવી હતી. બધાને એક વાડામાં રાખતા હતે. કયારેય કોઈને પણ બહાર નીકળવા દેતે ન હતો. મહાક્રોધી–તીવ્ર કષાય વૃત્તિવાળો હતે. તેની ઈચ્છાનુસાર જ બધાને ચલાવતા ન હતા. એકવાર અતિ ગુસ્સામાં તેણે એક સ્ત્રીને એટલી મારી કે તે બિચારી ત્યાં જ મરી ગઈ. આ જોઈને બીજી ૪૯૯ સ્ત્રીઓએ પણ હાથમાં અરીસે વગેરે જે મળ્યું તેનાથી તે સનીને માર્યો અને બધાએ મળીને એ માર્યો કે તે મહાકામી સની ત્યાં જ મૃત્યુ પામ્યા અને અંતે ૪૯૯ સ્ત્રીઓ એ પણ આગ લગાવીને સામૂહિક આત્મહત્યા પણ કરી લીધી. સોની મરીને તિર્યંચ પશુની ગતિમાં ગયો. પહેલી સ્ત્રી મરીને કોઈ બ્રાહ્મણના ઘરમાં કન્યાના રૂપમાં જન્મી અને સોનીને જીવ પણ પશુ માંથી મારીને અહીં આવ્યા અને તે બ્રાહ્મણ કન્યાનો ભાઈ કે. ગયા જન્મના પતિ-પની આજે ભાઈ બહેન બન્યા અને ૪૯૯ સ્ત્રીઓ મરી ને એર કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ. રડતો બહેનને શાંત કરવાને માટે ભાઈ પિતાની બહેનની સાથે અલીલ ચેષ્ટા કરવા લાગ્યો. તેના ગુા અંગોને યશ આદિ કરતે જોઈને પિતાએ મારપીટ કરીને ઘરથી કાઢી મૂકો. તે ભટકતે જંગલમાં ગયો અને ભાગ્યવશ તે ૪૯ ચોરની સાથે મળી ગયો. ગયા જન્મનાં બધા ૫૦૦ આજ અહીં ભેગા થયા. તે પાંચસે ચેારોએ મળીને તે બ્રાહ્મણ સ્ત્રીનું અપહરણ કર્યું. તેને ઉઠાવી ગયા અને પાંચસો ચેર તે એક બ્રાહ્મણ સ્ત્રી સાથે સંબંધ કરવા લાગ્યા. ચોરો બીજીવાર એક બીજી સ્ત્રીને લૂંટી લાવ્યા. હવે પાંચસેની વચ્ચે બે સ્ત્રી થઈ ગઈ પણ મહાકામી તે પહેલી બ્રાહ્મણ સ્ત્રીએ બીજીને કુવામાં ફેંકી દીધી. એકવાર સમવસરણમાં ભગવાન Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ મહાવીરને દેશના આપતા જોઈને તે ચોર યુવકે પ્રભુને પૂછયું સાંકેતિક શબ્દોમાં પૂછયું, “જે-તે પ્રભુએ કહ્યું “તે તે” હા, તે તારી બહેન છે તે ચોરનું મન બદલાઈ ગયું, અરે...અરે! મારી બહેનની સાથે મેં ભગ ભોગવ્ય, ધિક્કાર છે મને. તેને પ્રભુની પાસે દીક્ષા લીધી. પાપનું પ્રાયશ્ચિત કરતાં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ચોર પલ્લીમાં જઈને તે ૪૯ ને પણ ઉપદેશ આપીને દીક્ષા અપાવી. આખરે વાસના છોડવી એજ ઉત્તમ પક્ષ છે. હિતકર છે. આહાર અને નિદ્રાની જેમ વાસનાનું પણ એવું જ છે. વિષય વાસનાની પણ કઈ મર્યાદા નથી. જેટલી વધારે તેટલી વધી પણ શકે છે અને જેટલી ઘટાડે તેટલી ઘટી પણ શકે છે આ તે મનુષ્યને પિતાના હાથની વાત છે. ભેગ અને ઉપભેગ જગતની જે સામગ્રીએ એકવાર ઉપયોગમાં આવે અને સમાપ્ત થઈ જાય તે ભેગ સામગ્રી કહેવાય. જેવી રીતે ભેજન કર્યું. તે મીઠાઈ આદિ સામગ્રીને એક જ વાર ઉપગ કરી શકાય છે. આથી તે ભેગ સામગ્રી કહેવાય છે પરંતુ જે જડ અથવા ચેતન પદાર્થો અથવા દ્રવ્યને એકવાર ઉપયોગ કરવા માત્રથી તેને નાશ નથી થતો અને મનુષ્ય તેને વારંવાર ઉપયોગ કરે છે તે ઉપભોગ કહેવાય છે. જેવી રીતે કપડાં, આજે પહેર્યું છે તે શું એકવાર પહેરીને પછી ફેંકી દેશે? ના, કાલે ધોઈને ફરીથી પહેરશું. એ રીતે વર્ષો સુધી પહેરશું. વાસણ વારંવાર વાપરીએ છીએ. એ રીતે સ્ત્રી પણ છે. અન્તર એટલું જ છે કે અન્ય સામગ્રી જડ છે. પણ પુરૂષના સુખમાં જે વારંવાર ઉપયોગમાં આવે છે તે સ્ત્રી સુખની ચેતન સામગ્રી છે. આવી રીતે સીને વારંવાર ઉપયોગ કરાય છે. આથી સ્ત્રી ઉપગની સામગ્રી થઈ અને સ્ત્રીને ઉપભેગ કરવાળે પુરૂષ છે. ક્રિયા કરનાર તે છે. આથી પુરૂષ ઉપલેક્તા -ભોક્તા થયેલ અને સ્ત્રી ભેગ્ય ભેગને એગ્ય થઈ સ્ત્રીને જે કાંઈ રૂપ-સૌંદયં શરીર સૌષ્ઠવ વગેરે મળ્યું છે, પરંતુ તે પોતે તે તેને ભેગા કરી શકતી નથી. સ્ત્રીને પણ પુરૂષના સંસર્ગથી જ સુખ મળે છે. એ રીતે સ્ત્રી-પુરૂષ બંનેને અ ન્ય પરસ્પર એકબીજાથી સુખ મળે છે. આથી આ માનીને મિથુન-યુગલ મૈથુન ક્રીડા કરવા લાગ્યા. આ મૈથુનની ક્રિયા ભેગરૂપ થઈમનમાં પડેલી કામવાસના ઉદ્દીપ્ત થાય છે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અને તે દેહ સંબંધથી ક્ષણિક સુખની તૃપ્તિ થાય છે. પણ આ ભેગોની પાછળ કેટલા જવાની હિંસા થતી હશે? કેટલા જીવ ઉત્પન્ન થતા હશે મરતા હશે ? તેને વિચાર ભેગીઓને કયાં આવે છે ! મેથુનમાં હિંસાનું પ્રમાણ योनियंत्र समुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशय । पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुनं त्यजेत् ।। रक्तजा कृमयः सूक्ष्मा, मृदुमध्याधिशक्तयः । जन्मवम सु कडूति जनयन्ति तथाविधाम् ।। - પ્રાણીને જન્મ આપવાને માગ અથવા ઉપર સ્થાન જે નિ છે. તે ચન્દ્રાકાર નિયંત્રમાં સ્વભાવથી ઉત્પન્ન થવાવાળા અનેક સૂક્ષ્મ જીવ હોય છે કે જેઓ આંખથી જોઈ શકતા નથી. લેહીથી ઉત્પન્ન થતાં સૂમ, કૃમિઓ- મૃદુ મધ્યમ અને અધિક શકિતવાળા સૂક્ષ્મ કૃમિ સ્ત્રીની નિમાં ઉત્પન થાય છે અને તેની એવા પ્રકારની ખુજલીથી કામાગ્નિ ઉત્પન્ન થાય છે. મૈથુન સેવનની ક્રીડામાં તે જીવેને નાશ થાય છે ચગશાસ્ત્રમાં દ્રષ્ટાન્ત આપતાં કહ્યું છે કે રૂથી ભરેલી નળીમાં ગરમ તપાવેલે સળીયો નાંખવામાં આવે તે તેના નાંખવાથી બધુ રૂ જેવી રીતે બળીને ભસ્મ થઈ જાય છે તેવી રીતે સ્ત્રીની નિમાં અનેક જતુ હોય છે. જિન આગામેામાં ત્યાં સુધી કહ્યું છે કે- બે લાખથી માંડીને નવ લાખ સુધી અત્યંત સૂમ ત્રસ જીવાદિ ઉત્પન્ન થાય છે. પુરૂષના સંસર્ગથી તીવ્ર અગ્નિમાં તેઓ મરે છે, એ રીતે પુરૂષના સંબંધથી સ્ત્રીની યોનિમાં બે થી નવ લાખ સુધીની સંખ્યામાં ઉત્કૃષ્ટથી મનુષ્ય જીવની ઉત્પત્તિ થાય છે અને તીવ્ર સંઘર્ષમાં પ્રાયઃ મૃલ્સ પામે છે. કેઈ–કયારેક ભાગ્યવશ જે બચી જાય છે તે સ્ત્રીના ગમાં પ્રવેશ પામીને સુરક્ષિત રહે છે. તે લા મહિનાના સમય બાદ જન્મ પામે છે, એ રીતે મૈથુન સેવનમાં કેટલી બધી હિંસાનું પ્રમાણ છે તે પણે સમજવું જોઈએ. (શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રન્થના બીજા ભાગના ૮૯ના વ્યાખ્યાનમાં પૂજ્ય લક્ષમી સૂરએ આ વાત કહી છે). એમનું તે ત્યાં સુધી કહેવું છે કે ચોથા વ્રતના ભંગમાં અન્ય બધા વ્રતનો ભંગ થાય છે. કેઈપણ વ્રત બચતું નથી. ઉપર લખ્યા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મુજબ મૈથુન એવનમાં જીવહિંસાનું પણ પ્રમાણ ઘણું બધું બતાવ્યું છે. વિષયાસકત કામી સહજમાં જ જુઠું પણ જલદીથી બેલે છે. ચોરીછૂપીથી કોઈની સાથે કામ-ક્રીડા કરવામાં ચોરીને પણ ભાગીદાર બને છે. ચોથું વ્રત તે ગયેલું જ છે અને પાંચમું પરિગ્રહનું પાપ પણ જીરાગથી લાગે છે. સ્ત્રીના રાગના કારણે આખો ઘર સંસાર ઊભો કરવો પડે છે, તેમાં પણ સર્વ પાપનું સેવન કરવું પડે છે. “જામાં નૈવ રૂરિ? સંસારમાં અનેક પ્રકારના અન્ય બતાવાયા છે જેમાં જન્મજાત અંધ, ધનાવ, મદાધ અને ક્રાધાન્ય એ પ્રમાણે કામાન્ય આદિ અનેક પ્રકાર છે. જન્મથી જેઓને આંખે જ નથી અને અન્ય છે તે બિચારા દયાને પાત્ર છે. કમની સજા છે. પરંતુ કેટલાક તે ધન-પૈસાના નશામાં અબ્ધ બને છે, તેને દીન-દુઃખી- ગરીબ તે દેખાતા જ નથી. માનપાન- સત્તા– પ્રતિષ્ઠામાં પણ કેટલાક અન્ય બને છે અને તીવ્ર ક્રોધમાં પણ વ્યક્તિ સામે રહેલાને નથી જેતે કે સામે કોણ છે. અને કામાન્ય જે વિષય-વાસનામાં ગ્રસ્ત છે તે કામાધિ પણ કંઈ જેતે નથી. તેની મતિ-બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વિવેક જ્ઞાન નાશ પામે છે. કામી અધ બની જાય છે. પછી તે પોતાની બહેન, પુત્રી અથવા મા કેઈને પણ જોતું નથી. આજે છાપામાં વાંચીએ છીએ કે-પિતાએ પોતાની નાની પુત્રી ઉપર બળાત્કાર કર્યો. ૫-૭ વર્ષની કન્યા જે આજે નાની છોકરી છે તેના ઉપર પણ કામાન્ય કામી પોતાની વાસનાને સંતોષવાને માટે લાલાચિત થઈ જાય છે. કામનું પરિણામ કેવું આવે છે? તે છોકરીના શરીરમાંથી લેહી વહેવા લાગે છે અને રડી રડીને બેશુદ્ધ બની જાય છે. હોસ્પિટલમાં લઈ જવાય છે. ટાંકા લેવાય છે. મુશ્કેલીથી બચે છે. આવા પણ પ્રસંગ કેટલીકવાર સાંભળવામાં-વાંચવામાં આવે છે કે કામાન્ધ અધમ નર પિશાચે પિતાની ક્ષણિક વાસનાને સંતોષવાને માટે બળાકાર તે કર્યો પછી પોતાના પાપની ગંધ ન આવે તે માટે ગળું દબાવીને મારી નાંખે છે. છરીથી ખૂન કરીને કુવામાં ફેંકી દે છે, જમીનમાં દાટી દે છે. હાય! આ કામાજ્યમાં કેટલી નરાધમતા છે કે તે કામવાસનાના કારણે આટલો ક્રૂર બની જાય છે! કઈ સીમા સુધી પહોંચી જાય છે ! Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ એક જ જન્મમાં પોતાની મા–બહેન આદિ સાથે સંબંધ મથુરા નગરીની કુબેરના નામની વેશ્યા યૌવનના પ્રારંભમાં જ ગર્ભવતી થઈ. ગર્ભને મારી નાંખવાના સેંકડે વિચારે પછી વેશ્યાએ અંતિમ નિર્ણય લઈને બે છોકરાઓને જન્મ આપે. એક છોકરો અને બીજી છોકરી. વિચાર્યું કે અરે ! આ સંતાન મારા વ્યવસાયમાં બાધક બનશે. આથી બંનેના હાથમાં નામ લખીને વીટીઓ પહેરાવી દીધી બાળકનું નામ રાખ્યું કુબેરદત્ત અને પાલિકાનું નામ રાખ્યું કુબેરદત્તા અને એક લાકડાની પિટીમાં બંધ કરીને યમુના નદીના પ્રવાહમાં ભગવાન ભરોસે મૂકી દીધા. સૌર્યપુર શહેરના નદી કિનારે બે વેપારી મિત્રો બેઠા હતા. તેમણે પેટી જેઈને લીધી, ખોલી અને જોયું તે બે જીવતાં બાળક હતા. સંતાન વગરના તે બંને વેપારીઓએ એક એક લઈ લીધા. પાળી પિષીને મોટા કર્યા અને એક દિવસ યૌવન વયમાં આવતા તે બંનેના લગ્ન કરાવી દીધા. વિધિની કેવી વિચિત્રતા! ભાઈ બહેન આજે પતિ-પત્ની બન્યા. સંસારનું સુખ ભેગવતા ચોપાટ રમતાં એક દિવસ બંનેએ પોત-પોતાની વીંટી ઈ બંનેની સમાનતા આદિ ઉપર વિચાર વિમર્શ કર્યા પછી તપાસ કરતાં ખબર પડી કે બન્ને ભાઈબહેન છે. આ જાણુને ઘણું દુઃખ થયું. બંનેએ અપવિત્ર લગ્ન સંબંધ તોડી નાંખ્યા. ભાઈ કુબેરદત્ત વ્યાપારને માટે મથુરા શહેરમાં ગ. વ્યાપાર શરૂ કર્યો. પણ ભાગ્યવશ કુબેરસેના વેશ્યાને ત્યાં જ આવીને રહ્યો અને તેની સાથે વિષય ભેગને સંબંધ કરતે રહ્યો. હાય ! ભાગ્ય કેટલું વિચિત્ર કે બહેનથી છૂટ તો માતાની સાથે દેહ સંબંધ શરૂ થયો. સમય વ્યતીત થતા માતા કુબેરસેનાએ પુત્રને જન્મ પણ આપ્યું. આ બાજુ કુબેરદત્તા બહેનને નગરમાં કઈ સાદવજીનો પરિચય થ. સંસારનું સ્વરૂપ સાંભળતા સાંભળતા તે વૈરાગી બની, દીક્ષા લીધી. સાવી બનીપોતાના પાપોને પશ્ચાતાપ કરી તેનું પ્રાયશ્ચિય કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું, અરેરે ! ભાગ્ય કેટલું બળવાન છે!, પોતાના જ્ઞાનથી ભાઈ અને માતાનો અનિષ્ટ સંબંધ જોઈને તુરત વિહાર કરીને સાદવજી મથુરા પધાર્યા અને વેશ્યાને ઘેર જઈને દ્વાર પર બેઠેલા રડતાં બાળકને શાંત કરવાના બહાને તેને સંબોધનથી કહેવા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ લાગી હે ખાળક! તું કેમ રડે છે? હું તારી માતા છું શાંત થા તારા. પિતા મારા ભાઈ પણ છે અને પતિ પણ છે. તારી માતા એ મારી પણ માતા છે, માટે તું મારા નાનેા ભાઈ પણ છે. આ રીતે જુદા જુદા પ્રકારના અઢાર સબધા ગણાવ્યા. એટલામાં કુબેરસેના અદરથી આ વાસનાના ધુ સાંભળીને આવી. આ બાજુ કુબેરદત્ત પણ આગ્યે. તે પણ સાધ્વી તા માલતી જ રહી ! આખરે તેઓએ સાધ્વીને કહ્યું, અરે એ સાધ્વી ! તું કેમ અમારે ત્યાં આવો અસબધ પ્રલાપ કરે છે? પરંતુ સાવીએ અધી વાત સ્પષ્ટ કહી દીધી. બધાને સમજાવ્યા. બધા સમજીને અવાક્ થઇ ગયા! અરેરે ! ધિક્કાર છે આ સંસારને, એક વિષય પાપના કારણે અમે કેવા વમળમાં ફસાયા છીએ ? મનને જાગૃત કરીને કુબેરદત્તે દીક્ષા લીધી. આત્મ સાધનામાં લાગ્યું. વેશ્યા કુબેરસેનાએ પાપ વ્યાપાર છેાડીને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યાં અને શ્રાવિકા બની. કામી કામાન્ય અનીને, રાગી રાગાંધ બનીને સ`સારના અનિષ્ટ બધા પાપોને કરી બેસે છે ! તીથકર ભગવાનના ઉપદેશેલા ધમ - શું તીકર ભગવાને બધાને એવો ઉપદેશ આપ્યા છે કે તમે બધા જીવ સર્વથા સંપૂર્ણ બ્રહ્મચય પાળેા ? બધા દીક્ષા લઈ લેા ? અરે ! આ કેવી રીતે સંભવે ? વિચારીએ તીર્થંકર ભગવાન પણ્ કેવળજ્ઞાની છે, સજ્ઞ છે. સન પ્રભુ પોતાના જ્ઞાનથી સર્વ જીવોના મનોગત ભાવોને સારી રીતે જાણે છે. સૂક્ષ્મ જીવથી શરૂ કરીને સ્થૂલ મોટા જીવ સુધીના, કુમિ-કીડા પતગીયાથી માંડી મોટાથી મોટા દેવરાજ ચક્રવતી મનુષ્ય સુધીના સવ”ના ભાવોને જાણે છે, સવે જીવો વૈદ્ય મેાહનીયના કમથી જકડાયેલા છે, સર્વ જીવોમાં પોત-પોતાના કર્માનુસાર વિષય. વાસના—કામસ’જ્ઞા તેા પડેલી જ છે, હા, કેાઈનામાં એછી તે, કેાઈનામાં વધારે જરૂર છે! તીથંકરને પોતાને પણ પોતાના ભાગાવલી ક ના ઉદયના કારણે સંસારમાં રહેવુ પડયુ, લગ્ન કરવા પડયાં. અરે ! બીજાની વાત તે કયાં કરવી? ભગવાન પાર્શ્વનાથ ને પણ પેાતાના યૌવનકાળમાં પ્રભાવતી રાજકુમારી સાથે લગ્ન કરવા પડયા.એ રીતે વધમાન મહાવીરને. પણ તેના માતા-પિતા ત્રિશલા દેવી અને રાજા સિદ્ધાથે રાજકુમારી યશેાદા સાથે પાણિ ગ્રહણ્ કરાવ્યું. પોતાના કર્માનુસાર નિયત કાળ સુધી Jain Education.International Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ મહાવીરને પણ સંસારમાં રહેવું પડયું. યશોદાની સાથે સંસાર સુખ ભેગવતા તેને એક કન્યાની પ્રાપ્તિ પણ થઈ. પ્રિયદર્શનને મોટી કરીને જમાલીની સાથે પાણિ ગ્રહણ પણ કરાવવું પડયું. આ રીતે સંસારનું કાર્ય પૂરું કરીને વર્ધમાનકુમાર સંસારથી મહાભિનિષ્ક્રમણ કરીને નીકળ્યાં. ભગવાન ઋષભદેવનાં પણ લગ્ન થયા હતા. તેમને ભારત બાહુબલિ આદિ સો પુત્ર પણ હતા... આ રીતે જ્યારે સ્વયં તીર્થકરને પણ પોતપોતાના કાળમાં સંસારમાં કર્મવશ બધું જ કરવું પડયું, તે જ તીર્થકર ભગવાન સર્વજ્ઞ -બનીને શું અમારા બધાના મનોભાવોને જાણતા આવો ઉપદેશ કેવી રીતે આપશે કે સવે દીક્ષા લઈ લે? નહીં.... નહીં .. લગ્ન કરવા એ મહા પાપ છે. કઈ પણ લગ્ન ન કરે. ના ..... આવું ભગવાન કયારેય નહીં કહે. કોઈ પણ તીર્થકરેએ કયારેય આવું કહ્યું નથી અને ભવિષ્યમાં કહેશે નહીં. કેઈ તીર્થંકરના ઉપદેશથી સંસારના સર્વે જીવોએ દીક્ષા લીધી નથી અને ભવિષ્યમાં કયારેય એવું બનવાનું નથી કે તીર્થંકરના ઉપદેશથી સંસારના સર્વે દીક્ષા લઈ લે. આ પણ સંભવ નથી. હા, પણ ભગવાન એવું પણ નહીં કહે કે બધાં લગ્ન કરી લે. ના, આ પણ સંભવ નથી. તીર્થકર ભગવાને જ ચતુર્વિધ સંઘની (તીર્થની) સ્થાપના કરી છે. સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકાની સ્થાપના કરીને શ્રાવક-શ્રાવિકા ગ્ય ધર્મનું સ્વરૂપ પણ તેમણે જ બતાવ્યું છે. હા ... સર્વજ્ઞ પ્રભુએ આ રીતે ઉપદેશ આપે છે ... કે હે ભવ્ય પ્રાણીઓ ! આ સંસાર અસાર છે. આ અસાર સંસારમાં કઈ સાર નથી ભેગ ભેગવતા કેઈપણ જીવોને તૃપ્તિ થતી નથી ... પરંતુ તૃણ વધતી જ જાય છે. અતૃપ્ત વાસના અનેક પાપોની જડ છે. મિથુન સેવન એક એવું મહા પાપ છે કે જેની પાછળ સઘળા પાપો ખેંચાઈને આવે છે. આથી હે ભવ્ય પ્રાણીઓ ! જે શકય હોય તે, એ આપનાથી પાળી શકાય તે સર્વથા આ જીવન શૈથુનનો ત્યાગ કરી શુદ્ધ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો ત્યાગમાં જ કલ્યાણ છે. ભેગમાં તો સંસારની મહાપરંપરા છે. ચારિત્રનો સ્વીકાર કરીને મુક્તિ માર્ગ પર આગળ વધે. આ રીતે પ્રભુની દેશના સાંભળીને કંઈક ભવ્યાત્માઓ જે સમર્થ હતા, શક્તિમાન હતા. તેઓએ આજીવન Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ બ્રહાચર્યની પ્રતિજ્ઞા લઈને જીવનમાંથી મૈથુનનો (કામ) જડમૂળથી તિલાંજલિ આપીને ચારિત્ર ગ્રહણ કરીને આત્મ કલ્યાણ કર્યું! હવે જે બાકી રહ્યા છે. (બચ્યા છે) તેની વાત આવે છે. આખરે આ સંખ્યા ઘણી મોટી છે. પ્રભુના ચરણોમાં આનંદ-કામદેવ–શતક મહાશતક આદિ ઉપાસકેએ વિનમ્ર વિનંતિ કરી છે કે હે કરૂણાસાગર ! અમે આજે સંસાર છોડવામાં અસમર્થ છીએ, તે શું અમારા માટે આપના શાસનમાં કઈ વ્યવસ્થા છે ? આપના ધર્મમાં શું અમારું કોઈપણ સ્થાન છે? અનંત ઉપકારી પ્રભુએ ફરમાવ્યું ... હે આનન્દ જરૂર ... જરૂર ! જો તમે મહાવ્રત ન લઈ શકતા હોય તે દેશવિરતિ ધર્મના સ્વીકાર કરો તે મહાવ્રતને કંઈક અલ્પ માત્રામાં ગ્રહણ કરો. દા. ત. તમે જે સર્વથા સંપૂર્ણ મૈથુનનો ત્યાગ ન કરી શકે છે. પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરે અને સ્વસ્ત્રીમાં પણ સંતોષ માનો ! એનાથી પણ આગળ વધે અને સ્વસ્ત્રીમાં પણ મર્યાદિત સીમિત ભેગની માત્રા રાખો. પર્વતિથિ મોટા પર્વ આદિના દિવસે ... બ્રહ્મચર્ય પાળે ! એ રીતે સ્વસ્ત્રીમાં પણ ભેગની માત્રા ધીરે ... ધીરે ઘટાડતા-ઘટાડતા ... એક દિવસ સર્વથા ત્યાગી બની શકશે ! જિનેશ્વરે કહેલા મૈથુન ત્યાગને ધમ | (૨). સર્વ વિરતિ મહાવ્રત સર્વથા મૈથુનના ત્યાગીઆજીવન બ્રહ્મચારી-સાધુ દેશ વિરતિ-આણુવ્રત અ૫ મૈથુન ત્યાગી– સ્વપત્ની સંતોષી શ્રાવક સ્વદારા સંતેષ વ્રત સ્વદારામાં પણ અધિક ત્યાગ શ્રાવક જે દેશવિરતિધર ઉપાસક છે તેને અનુરૂપ મૈથુન ત્યાગને ધર્મ બતાવતા ભગવાને કહ્યું-પોતાની ઈચ્છાને સીમિત કરે. ઈચ્છા પર નિયંત્રણ નહીં રાખો તે આ ઈછા તે આકાશના જેટલી અનન્ત Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ છે... એને કઈ અંત જ નથી, કોઈ સીમા જ નથી. અહીં સુધી કે અહીંયા બેઠા બેઠા ... સ્વગીય અસરાઓને પણ ભેગવવાના સ્વપ્ન આવશે. માનસિક ઈચ્છાની કોઈ સીમા નથી. કામીના મનના કામ વિચારો તે પ્રગટ કરવા જેવાં હતાં જ નથી. જીવન વ્યવહારમાં રોજ અનેક સ્ત્રીઓને જોઈને ... અને તેમાં પણ એક-એક રૂપવતી સૌંદર્યવતી સ્ત્રીને જોઈને તેને ભેગવવાની ઈચ્છા કરવા લાગે છે અને વિચારીએ કે જે કઈ પિતાની ઈચ્છાને ન રોકી શકે... અને ઈચ્છાને ગુલામ બનીને ઈછાને આધીન (વશ) બનીને કંઈક કરી બેસે છે. તે તે પછી અન્ય અનેક સ્ત્રીઓ સાથે અનેક પ્રકારની અનાચાર કરી બેસે. આજે આ જમાનામાં પણ આપણને એવા યુવક, એવા પુરૂષે પણ મળશે જેઓએ સેંકડે સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો હશે. તેઓ કેઈને પણ છેડતાં નથી. અનેક કુંવારી કન્યાઓને પણ જીવન બરબાદ કરી દે છે. બધા પ્રકારની ઈચ્છાઓમાં કામેચ્છા જ પ્રબલ અને ખતરનાક છે. અનેક પ્રકારનું મહાપાપ કરાવે છે. તેમાં વળી પરસ્ત્રીગમન અને વેશ્યા ગમન આદિ અનેક પાપ વધે છે. બળાત્કાર-વ્યભિચાર-દુરાચાર આદિ અનેક પ્રકારના પાપ વધે છે. - ભગવાન પાર્શ્વનાથની જ દસ ભવની પરંપરા અને તેમાં પણ કિમઠના વૈમનસ્યની પરંપરાનું મૂળ કારણ જે તપાસીએ તે આ હતું. પહેલા ભવમાં મરુભૂતિ અને કમઠ બને એક માતાના બે પુત્ર–સગા ભાઈ હતા. કમઠ મેટો ભાઈ હતો મરુભૂતિ નાનો ભાઈ હતા. મરુભૂતિનું મન ધર્મમાં લાગ્યું, પણ મરુભુતિની પત્નીનું મન ધમમાં ન લાગ્યું. એ રીતે કમઠનું મન ધર્મમાં ન લાગ્યું અને તેની પત્ની ખૂબ ધર્મિષ્ઠ હતી. એક દિવસ મેટા ભાઈ કમઠે નાના ભાઈ મરુભૂતિની પત્નીની સાથે અનાચાર સેવ્યો. આખરે પાપનો ઘડે ફૂટયે આ વાત નગરના રાજા અરવિંદની પાસે ગઈ. અરવિંદરાજાએ આવા કામી પુરૂષને ગધેડા ઉપર બેસાડીને અપમાનિત કરીને દેશનિકાલ કચે. બસ આ કારણથી કમઠે નાના ભાઈ ઉપર દુમનતા રાખી. તે સંન્યાસી તાપસ બને. વિવિધ તપ કરીને નિયાણું કરીને મર્યો. અને પરિણામે દસ-દસ ભવ સુધી તે વૈમનસ્ય રાખીને જ ચાલ્યા. બધા જન્મમાં મરુભૂતિને મારતે રહ્યો. આખરે મરુભૂતિએ સંયમની સાધના કરી. શાંતિ રાખી. અતમાં દસમાં ભવમાં પાર્શ્વનાથ બનીને મેક્ષમાં ગયાં. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ આથી ભગવાને કહ્યું પરગ્નીગમન, પરસીસેવન, વેશ્યા-વિધવાની સાથે, કુમારિકા કન્યા આદિની સાથે મૈથુનના ત્યાગ કરવાનું વ્રત પ્રત્યેક ગૃહસ્થી કરે તેા ખૂબ જ ઉત્તમ છે. ભગવાને શ્રાવકને માટે આ વ્રતનું આવું જ સ્વરૂપ બતાવ્યુ છે....આથો પરના ત્યાગ કરીને સ્વીમાં જ સતેષ માને, લેાક વ્યવહારમાં જેની સાથે પેાતાના લગ્ન થયા છે તે સ્ત્રીની સાથે પેાતાનું મૈથુન સેવન રહે. અન્ય જગતની બધો સી પેાતાને માટે માતા અહેન પુત્રી સમાન ગણાય છે, જગતના અહીં બધી વાત પુરૂષની પ્રધાનતાને લઈને કરવામાં આવી છે. આધી સ્ત્રીઓમાં પણ એ રીતે સમજવાનું કે પેાતાના જે પુરૂષ સાથે લગ્ન થયા છે તે પુરૂષની સાથે દેહ સ ંબંધ રહેશે. અન્ય બધા પુરૂષ મારા માટે ભાઈ-પિતા-પુત્ર સમાન છે. આ રીતે ભગવાને શ્રાવક ચાગ્ય મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે આ સ્વસ્રીની પ્રતિજ્ઞામાં પણ પેતે પશુ ન અનેા !.... સ્વસ્રીમાં પણ મર્યાદા સંતાષ રાખવા સ્વીની છૂટ મળી ગઈ છે એટલે એવું ન સમજશે....કે તમને બધા પ્રકારની યથેચ્છ કામ ભેગવવાની છૂટ મળી ગઇ છે !.... ના....ના. એવું પણ નથી.... કામ છે, કેટલા પણ ભાગવા કયારેય પણ સતાષ થતા જ નથી. આ તા આપ સવ થા બ્રહ્મચર્ય નું વ્રત લેવામાં અસમર્થ છે. આથી સ્વસ્રીની મર્યાદા બાંધી છે. પરંતુ સ્વીમાં પણ અમર્યાદિત, અમાપ મૈથુનનુ સેવન નહી' કરવું એઇએ. પણ કેાઈ કામી તા....તીવ્ર કામવૃત્તિવાળા હાય છે જે એક રાતમાં પણ સ્ત્રી સાથે બે-ત્રણવાર સંબધ કરે છે. એટલું જ નહી, દિવસે છેડતા નથી. દિવસે પણ સંબંધ કરે છે. સ્ત્રીની બિમારી આદિના પણ ખ્યાલ નથી રાખતેા. અરે! તેના ઋતુકાલના ત્રણ દિવસને પણ ડતા નથી. નીતિકાર અને આયુર્વેદ શાસ્રમાં પણ ઋતુકાલમાં આ સબંધના ઘણા ગંભીર ખરાબ પરિણામ ખતાવ્યા છે. ભયંકર ફળ બતાવ્યા છે. પેાતાના શરીરને નાશ, અનેક રોગાની ઉત્પત્તિ, અત્યંત અશક્તિ એ પ્રમાણે સૌથી માટું દુષ્પરિણામ તા ભાવિ સંતાનની ઉપર થવાનુ ખતાવ્યુ છે. આજે આવું પરિણામ તેા સસારમાં પ્રત્યક્ષ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નિસ્તેજ પ્રજા, સવહીન સંતાન નિર્માલ્ય સંતાન, રોગીષ્ટ સંતાન આદિ ભયંકર ફળ દેખાય છે. હવે વર્ષોના દુઃખ ભેગવવા સારાં? કે એક ક્ષણના ક્ષણિક સુખને છેડવું સારૂં? વિચારે! તીવ્ર કામના આવેગને નિયંત્રિત કરે! થોડુંક સંભાળે ! ક્ષણિક સુખની પાછળ.. ભાવિમાં હિમાલયના જેટલા મેટા દુઃખના પર્વતે ઊભા થઈ જશે. થેડી ધીરજ રાખે !.... પરંતુ “જામી જૈવ પતિ” એ કહેવતને પણ કેટલીયે વાર સ્પષ્ટ જોઈ છે. અહીં કેઈ યુવક પ્રશ્ન કરે છે, તે શું ત્રણ-ચાર દિવસ સુધી અમે રહીએ ?....બીજી તરફ તે આપ.પરસ્ત્રી–વેશ્યા-વિધવાગમનને પણ નિષેધ કરે છે. તે પણ ન કરે અને સ્વસ્ત્રીમાં પણ ત્રણ-ચાર દિવસને સંયમ.....અરે બાપ રે ! જેમ માને કે હિમાલય તૂટી પડશે....! અરે ભાઈ સાહેબ! આટલા વર્ષોથી મૈથુન સેવન કરતાં આવ્યા છે..... પછી પણ ત્રણ-ચાર દિવસ સુધી રહી નથી શકતા ?... હાય.. અફસેસ ! તે પછી તમારા ભાવિમાં દુ:ખ જ ભેગવવાનું લખાયેલું છે. આજે આ પરિણામ આવ્યું છે કે સેંકડો યુવક અશકત બની ગયા છે. શરીરથી ક્ષીણ થઈ ગયા છે. ગરજીમાંથી રસ નીચોવીને કાઢી લીધા પછી શેષ બચેલા કચરા જેવું નિરતેજ નીરસ જીવન કેટલાયનું થઈ ગયું છે. પછી તેના શરીરની અશક્તિ અને ભેગાશક્તિ જોઈને. વૈદ્ય હકીમ ડેકટરે, તેની અશકિત અને કમજોરીને ફાયદો ઉઠાવે છે. તે ગરમ-ગરમ તેજ દવાઓ આપે છે. કારંજક ગેળીઓની સલાહ આપે છે, કોઈ જીવન બનાવી આપે છે, કે ઈંજેકશન આપે છે. આ વિષયની સલાહ આપે છે. શા માટે વિવાહીત જીવનમાં આપ નિરાશ છે?...આ...આપની સમસ્યા હલ થઈ જશે. જાહેરખબરના આ જમાનામાં...જયાં જાહેરાતની પણ સ્પર્ધા લાગે છે ત્યાં બિચારા ગુમરાહ નવજુવાન તેમને શિકાર બની જાય છે. તે યુવક અથવા યુવતિ તે કામેરોજક ગોળીઓ ખાય છે. તેમાં પણ કૃત્રિમ ગરમી નિર્માણ કરવાની શકિત હોય છે. પછી બિચારો પુરૂષ કામુક બને છે. જેવી રીતે આગમાં ઘી નાંખીએ, તેલ નાંખીએ અને બે ક્ષણમાં તે વાલાએ વધી જાય.....પછી અગ્નિ શાંત...એ રીતે એવી કામોત્તેજક...વાસના Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ઉત્તેજક ગેાળીએ....પુરૂષમાં માં.....ઘેાડીવાર સુધી ગરમી વધે.... પછી તે કામને માટે ઉત્સુક અને....જાગૃત મને અને પછી એક ક્ષણમાં જ શક્તિ (વીય) ના નાશ પછી મરેલા મડદાંની જેમ પડયા રહે છે. તાવ શરીરની શકિતની ક્ષીણતા, અશકિત અને તીવ્ર આસકિતના કારણે રોગ પ્રતિકારક શકિત પણ પ્રાયઃ નષ્ટ થઈ ાય છે. બિચારા યુવક વારંવાર કાઈને કાઈ રાગથી ઘેરાઈ જાય છે. વારવાર આવે છે. ખાંસી વધે છે. હાથ-પગ તૂટે છે....આદિ અનેક પ્રકારના રાગૈાથી ઘેરાઈ જાય છે. આવી સ્થિતિમાં યુવક વ્યસનાની તરફ ઝૂકી જાય છે. બીડી-સિગારેટ, તંબાકુ-કાઈ તાગાંજો-ચરસ-અફીણુ અને તુરાઇન જે આજે નીકળ્યું છે. તેના પર ચડી જાય છે, અને આગળ વધેલા લેાકે તીવ્ર તેજ મદિરા-શરાખનુ સેવન કરે છે, પરંતુ તે કૃત્રિમ વ્યસન પણ આખરે કયાં સુધી ?તે પણ પેાતાના શરીરને સશકત તા નથી જ મનાવી શકતા. હા, ઘેાડીવાર માટે લાહીમાં ગરમી લાવી દે છે ! અને તે કૃત્રિમ ગરમીથી ફરી બિચારા યુવક કામાગ્નિથી ખેંચાય છે. આખરે મનમાંથી કામ થ્રેડો શાંત થયેા છે? મન થ ું અશકત થાય છે ? શરીર અશકત થાય છે, ક્ષીણ થાય છે. કોઈપણ રીતે ચાબુક મારી-મારીને ઘેાડાને ચલાવવા જાય છે. અને એટલા વ્યસનામાં ચઢી જાય છે કે કેાઈ તા એવા પણ જોયા છે કે એક એક દિવસમાં સેા.... સે....બીડી-સિગારેટ પીએ છે, કોઈ તા સેાની ઉપર પણ પાન ખાય છે. હરાઈન જેવી તેજ નશાવાળી ચીજ આજે વિદેશમાંથી દાણચારી દ્વારા અહીંયા આવી રહી છે. ઘણી ખતરનાક વસ્તુ આજે આવી છે. તેમાં વેપારીઓની વૃત્તિ જુએ !!! કુત્રિમ રૂપથી તેજ જલદ કેમીકલ મેળવીને પણ-હેરાઈન આદિ બનાવીને વેચે છે. પૈસાના પૈસા જાય છે. યુવક ખિચા પીને મુશ્કેલીથી ઘેાડા સમય માટે ફરી લેાહીમાં કૃત્રિમ ગરમી મેળવે છે. મગજના મજ્જાતંતુ અને જ્ઞાનતંતુ ઉપર ઘણી ખતર નાક અસર આ વ્યસને કરે છે. ઊંઘ નથી આવતી, ઊડી જાય છે. અનિદ્રાના રોગમાં પડચા....પડયે ! શું વિચારશે ? શું અને કેવા વિચાર કરશે ?...આપ કહેશે.....સાહિત્ય વાંચશે !...અરે ભગવાન ! માની લીધુ.....ચàા સાહિત્ય વાંચશે..વિચારા કેવું સાહિત્ય વાંચશે? આજકાલ હલકુ સાહિત્ય કેટલું વધી ગયુ છે ? નગ્ન ચિત્રોના ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સાપ્તાહિક-માસિક, અશ્લીલ વાતાનું સામયિક, ગં—કૃત્રિમ નવલકથાએ, ઉપન્યાસ આદિ...સિનેમાના સાપ્તાહિક પત્ર આદિ. પછી બિચારા યુવકની કામવૃત્તિ ભડકશે (જાગ્રત થશે). કામુક કામ વિકારથી વિકૃત માનસવાળા બની જશે. વિવાહીત છે અને પત્ની છે તેા પણ તે પશુ વૃત્તિથી કામનું સેવન કરશે. પત્ની નહી. હૈાય તેા પરસ્ત્રીગમન વેશ્યાગમન કરશે ! વિધવાઓને અને કન્યા એને પ્રલેાભન આપીને, પૈસા આપીને પણ પેાતાની કામવૃત્તિઓને સાષવા જશે. અને તે પણ નહીં થાય, ત। સૃષ્ટિ વિરૂદ્ધ હસ્ત મૈથુન આદિ કુકૃત્યા દ્વારા વીચ નાશ કરીને જીવન બરખાદ કરશે ! ક્ષણિક સુખ તે પણ્ સુખ નહીં', સુખાભાસ માત્ર જ....તેની પાછળ પડીને કેટલા ઊઉંડા ખાડામાં પડશે ! વિચાર! ! દયા આવે છે એની દયનીય સ્થિતિ જોઈને !.એટલું જ નહી. કાઇપણ રીતે ચાબૂક મારી-મારીને ઘેાડાને ચલાવવાની જેમ વ્યસનોની બેસુમાર મારથી-કૃત્રિમ ગાળીઆના સેવનથી....કાઈપણ રીતે તે પેાતાનુ જીવન ચલાવવા જશે. આ એક પાપની પાછળ કેટલી ભય કર પાપની પરંપરા ઊભી થશે ? પછી વ્યસની પેાતાની વસ્તુ લાવવાને માટે પૈસા કયાંથી લાવવા એ ચિંતામાં પડશે. બધા તે સુખીસપન્ન નથી. કોઈ લેાટરી, કૈાઇ જુગારના મટકા....સટ્ટા...આદિના ચક્કરમાં ફસાય છે. ત્યાં પણ ભાગ્ય સાથ આપતું નથી અને કેઈપણ્ રીતે પૈસા લાવવાને માટે આખરે ચારી....ડાકુ ખીસા કાપવા આદિ અનેક પાપેાની પાછળ પડે છે. પછી જુઠ્ઠું મેલે. ચારીમાં વળી હિંસા મારપીટ પ્યૂન સુધી પહેાંચી જાય છે. આ રીતે સારા-સારા–મેાટા ઘરના નવજુવાન નવયુવક નાની ઉંમરમાં અરમાદ થઈ જાય છે. અન્તમાં બિચારા....તીવ્ર વ્યસને અાદિના કારણે મહાવ્યાધિ ગ્રસ્ત પણ થઈ જાય છે. તે જ વ્યસના ફરી તેના શરીરને કેન્સર, બ્લડ પ્રેશર, ટી.બી, તપેક્રિક, રાજય દમ (અસ્થમા) અને હૃદય રાગ આદિને શકાર મનાવે છે. કાઈપણ રીતે માતની સાથે સંઘષ ખેલતા સમુદ્રના ખડકોથી ટકરાતી લહેરાની જેમ જીવન વિતાવતા સેકડેા યુવકે આજે જીવી રહ્યા છે. પેાતાના જીવનનું અડધું આયુષ્ય પણ પૂરૂ નથી કરી શકતા અને કેઈ તા જીંદગીથી કંટાળી જાય છે....અન્તમાં જ્યારે આશાનુ કાઈ કિરણુ નથી રહેતુ. ત્યારે ફરી એવી સ્થિતિમાં આત્મહત્યા કરીને જીવન લીલા સમાપ્ત કરે છે. પર`તુ મૃત્યુની પછીના . Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ જીવનના કેઈ જ સમાચાર નથી. સર્વથા અજ્ઞાત છે. અંધકારથી ભરેલું જીવન છે અને આગળ તે મહા અંધારૂં...મોટા ખાડે છે આખરે અન્ત કયાં છે? લાખ યુવક-યુવતીઓ ગુપ્ત રોગથી પીડાય છે – પુનાની કેલેજમાં યુવક-યુવતીઓના લોહીની તપાસ કરાવાઈ. શારીરિક તપાસ કરી જેમાં ૭૦ ટકા થી ૮૦ ટકા પ્રતિશત કોલેજના યુવક યુવતીઓ ભયંકર ગુપ્ત રોગોથી પીડાય છે. એટલું જ નહીં. સ્કૂલેમાં નાની કિશોરાવસ્થાના નવયુવાન પોતાના યૌવનમાં પ્રવેશ કરતાં પહેલાં જ બરબાદીના શિકાર બની જાય છે. કઈ સ્કૂલેના હાયર સેકન્ડ્રી આદિ ૧૦-૧૧ માંના ધોરણના છેકરાઓની શારીરિક તપાસ કરાઈ તો તેમાં ૪૦ ટકા થી ૫૦ ટકા પ્રતિશત ગુપ્તરોગની બિમારીથી પીડિત જણાયા છે. આ છે આ દેશની રીતરસમ. કેવી તે શિક્ષણની નીતિઓ છે? દસમું–બારમું ધોરણ પાસ કરીને વિદ્યાથી આગળ કોલેજમાં પ્રવેશ મેળવવાને માટે પ્રયત્ન કરે છે. કેઈ વિશેષ. ' મેડિકલ આદિ શિક્ષણના હેતુથી જ્યાં જ્યાં તે તે વિષયની કોલેજ છે, ત્યાં પ્રવેશને માટે આવેદન પત્ર ભરીને, વિનંતિ પત્રથી પ્રયત્ન કરે છે. પરંતુ ત્યાં પણ નવા પ્રકારને ભ્રષ્ટાચાર છે. કોઈપણ રીતે ચાર-પાંચ હજાર સુધી લાંચ-રુશ્વત ખવડાવીને પણ પ્રવેશ મેળવે છે. પછી હોસ્ટેલે -બે ડગમાં રહેવું પડે છે જ-હોટલ અથવા કેન્ટીનેનું તેલ મરચાવાળું ભજન કરવું પડે છે. તામસિક પ્રકૃતિ બને છે. ૧૫–૧૬-૧૭ વર્ષની કિશોરાવસ્થાની નાદાન વયે બાલક માતા-પિતાના પ્રેમને છોડીને મિત્રોની સોબતમાં રહે છે. હવે વિચારો કે માતા-પિતા તરફથી મળનારા સંસ્કારોથી તે તે વંચિત રહે અને મિત્રો તરફથી જેવા વિચાર જેવા સંરકાર મળશે તેવું તેના જીવનમાં અમલીકરણ થશે, આજે સારા, કલ્યાણ મિત્રોને તે દુષ્કાળ હોય એવું લાગે છે. હેટલ મિત્ર, સિનેમા મિત્ર, ખેલ-કૂદના મિત્ર અને સ્ત્રી-મિત્ર આ મિત્રોની વચમાં બિચારો ન યુવક ફસાઈ જાય છે અને એ દિશામાં હળવા લાગે છે. હા, ઠીક છે, તે કોલેજનું શિક્ષણ પામશે. કેટલું પામશે? શું પામશે ? અને કેવી રીતે પામશે તે તો આપ જાણે જ છે. પૈસા ખવડાવીને પાસ થવાનું, અન્ય ભેટ આદિ આપીને પાસ થવાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અથવા પુત્રને પાસ કરાવવાના અને કેઈપણ રીતે ડીગ્રીએ પ્રાપ્ત કરવી એ આજનું લક્ષ બની ગયુ` છે. ડિગ્રીધારી બન્યા કે ખસ કયાંય સારી નાકરી મળી જશે અને નાકરી સારી મળી જશે તે કેાઈ છે.કરી પણ જરૂર મળી જશે. મસ ફક્ત નાકરી-અને છેકરીની પ્રાપ્તિના લક્ષવાળુ આજનું શિક્ષણ મની ચૂકયું છે અને આ હેતુને હાંસલ કરવાને માટે ભયંકર અનાચાર, કેવી બેઈમાની ચાલી રહી છે એ આજે આપનાથી છુપાયેલું નથી. બીજી ખાજુ આજના સહશિક્ષણે કેવા સવનાશ અને સત્યાનાશ કર્યાં છે એનું પણ પરિણામ જોઈએ તે દિમાગ ચક્કર ખાઈ જાય છે. સહશિક્ષ, સહજીવન, સહચિત્ર દશ ન, વિગેરેનું એવું વિષમય પ્રદુષણ આજના કાળમાં ફેલાયેલુ છે કે એની તેા વાત કરવી એ પણ દિલને દુ:ખી કરવા સમાન છે. યુવાન અને યુવતિએનું મન અભ્યાસને બદલે એક બીજાની તરફ વધુ આકર્ષિત રહે છે કામને ઉશ્કેરાટ એને દિવસ પર્યંત રહેતે હેાય છે. સ્કુલ-કેલેજના કેટલાય યુવાન યુવતિએ આજે વ્યસનાની દિશામાં ઘણા આગળ વધી ગયા છે. યુવતીએ આજે સિગરેટ, દુરાઈન કે દારૂ પીએ છે. આ સંખ્યા પણ વધતી જ રહી છે. વિચારી, વિનાશકાલે વિપરિત બુદ્ધિ” ના સ્પષ્ટ ચિન્હા દેખાઈ રહ્યા છે. કેલેજ ચાલુ હાય છે અને યુવાન-યુવતિએ મેદાનમાં બગીચાના વૃક્ષ, ઘેાડાની પાછળ પાતાને છુપાવીને ફરતા હોય છે. સહુવાસી જીવન અને સહુ—શિક્ષણના સેંકડો દેખા ખધ! અહી આવી ગયા છે, અને વળી અન્તે પાસ થવુ હાય છે. હવે શું કરે? અહીં સુધી કે શિક્ષક વર્ગ પણ આદશ નથી રહ્યો. તે પણ મે-ચાર વારને માટે યુવતિને શય્યાભાગી ખનવાને માટે પ્રેરણા કરે છે. પછીથી નંબર આપીને પાસ કરે છે, હાય ! વિદ્યાદાતા ગુરૂએની આવી અધમ કક્ષા છે ત્યારે તા સમજીએ કે બધું સત્યાનાશને આરે આવીને ઊભું છે આવી કેલે જોમાંથી, ત્યાંના સંડાસ, માથરૂમ અને રસ્તાએ ઉપરથી નિરાધના સાધન કચરામાં જોવા મળે છે. પતનની પરાકાષ્ઠા દેખાય છે. સારીસારી સાસાયટીના ખરાખ–કાડુવાયેલા-કચરાના ઢગલામાં નિરોધના સાધન ઘણી માત્રામાં દેખાય છે એટલુ જ નહીં, નવજાત શિશુના ાખની પ્રાપ્તિ આજ-કાલ કચરા પેટીમાંથી થાય છે. વિચારો, કુમારી માતા, અવિવાહિત માતાઓની સંખ્યા વધી રહી છે. આ બાજુ સરકારે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પણ ગર્ભપાતને કાયદાથી રક્ષણ આપ્યું છે. જાહેરખબર ઘણી સ્પર્ધામાં થઈ રહી છે. આવી સ્થિતિમાં-યુવતિઓ માતા-પિતાથી જબરાઈ કરીને ત્યાં ચાલી જાય છે. માને કહે છે શાકભાજી લેવા બજારમાં જાઉં છું, બહેનપણીને મળવા જાઉં છું અને અહીંયા ગર્ભપાત કેન્દ્ર પર આવી જાય છે. વિજ્ઞાને પણ આપના આ પાપને છુપાવવા માટે કેટલી સગવડ ઉપસ્થિત કરી છે. આવે–ફક્ત ૧ કલાકમાં ગર્ભપાત કરાવીને ઘેર જાઓ. બિલકુલ આધુનિક રીતથી કરાઈ રહ્યો છે. હવે કેને ભય રહે? આજે આ સ્વતંત્ર દેશમાં સ્ત્રીઓએ જ્યારથી સ્વતંત્રતા અને પુરૂષોની સમકક્ષ સમાનતાને પામી ત્યારથી પાપ પણ સ્વતંત્ર બની ગયું છે. હવે બધા પ્રકારના પાપ નિર્ભય, નિરંકુશ છે. પાપીને ચારે બાજુથી સાથ છે, સહયોગ છે, એ સમય આવ્યો છે. અને આ વયિક યુગની જ આ દેન છે કે અમેરિકા આદિ વિદેશોમાં ૧૪,૧૫,૧૬,૧૭ વર્ષના ૭૦ ટકાથી ૮૦ ટકા–પ્રતિશત કોલેજની અવિવાહિત યુવતીઓ બે-ત્રણ વાર ગર્ભપાત કરાવી ચૂકી છે. આજે પવિત્ર સીતાને શોધવી એ પણ મૂર્ખતા છે. આ પરિણામ છે કે અમેરિકા જેવા દેશમાં સ્ત્રીઓને સ્તનનું કેન્સર, સ્ત્રીઓના ગુપ્ત અંગોના કેન્સરનું પ્રમાણ પણ અત્યંત અધિક વધતું રહ્યું છે દર ૧૦૦ યુવતિઓમાં ૧૫ થી ૧૭ (અથવા તે થોડી વધારે) યુવતિએ આવા કારણથી કેન્સર ગ્રસ્ત બને છે ધૂમ્રપાન–આદિ વ્યસનના કારણે થતાં કેન્સર આદિ મોટા રોગથી પ્રતિવર્ષ લાખ લોકે મરે છે. કુતરાના મોતે મરે છે. ૮૦ ટકા સેમાંથી ઉપર ગુપ્ત રોગોની બિમારીઓનો ચેપ ફેલાયેલો છે. આ ભયંકર સડે ચારે બાજુ જલદીથી ફેલાઈ રહ્યો છે. વિચારે! આ કેવી તરકીબ છે? આ કોની તરકીબ છે? સમાજની ? દેશની શિક્ષાક્ષેત્રની? અથવા વિજ્ઞાનની ? વિજ્ઞાનની તરકીબ-વિજ્ઞાનને વિકાસ જોઈએ-સર્વનાશ-અને મહાવિનાશના મુખ ઉપર લાવીને આજે સારી માનવજાતને રાખી દીધી છે. જ્યાં પ્રતિદિન સંશોધન કરીને નવી-નવી દવાઓ બનાવાઈ રહી છે ત્યાં નવા-નવા રોગ પણ ઉત્પન્ન થઈ રહ્યાં છે. કેટલાંક રેગ તો આજે માત્ર દવાઓથી જ ઉત્પન્ન થઈ રહ્યા છે–જેને Drug Disease કહેવાય છે. હાશ....આજે પ્રગતિની, વિકાસની વ્યાખ્યા પણ બદલાઈ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ગઈ છે. પશ્ચિમની સંસ્કૃતિનું અંધ અનુકરણ કહે અને પિતાની સાચી આર્ય સંસ્કૃતિનો ત્યાગ કરે, છોડો આ અનાઆર્ય સંસ્કૃત હવે Out of Date ગણાય છે. એની હાંસી-મજાક ઉડાવાય રહી છે. યુવક મિત્રો ! આ પણ વિચારે કે તમારી આવી દયનીય દશા ઉપર હસવું પણ ઘણું મુશ્કેલ થઈ ગયું છે. આ વિજ્ઞાને T.V. અને Video ની ભેટ આપી. પરંતુ વિચારે શું પરિણામ આવ્યું ? આજે પાનવાલાની દુકાન ઉપર અવધ બુફિમે જેવાની ભીડ મેર છે. આજે ઘેર-ઘેર ચિત્રપટનું વાતાવરણ બની ગયું છે. સમય નથી એમ કહેવાવાળાકલાક સુધી ત્યાં ઘરમાં અથવા બહાર T. V. ઉપર ચીટકીને બેસી રહે છે. આજે બાપ-બેટા, મા-બેટી, ભાઈ–બહેન. સાસુ-વહુ, મિત્ર બધા ભેગા મળીને એકી સાથે ટી. વી. જુએ છે. વિચારે ! જે દશ્ય બધાએ એકી સાથે જેવું ઉચિત પણ નથી. તે આજે જોવાઈ રહ્યું છે અને તેનું એવું ભયંકર પરિણામ પણ દેખાય છે કે ઘરમાં ભાઈબહેનના સંબંધ પણ પવિત્ર નથી રહ્યા. માફ કરજે-રાખડી જે ભાઈબહેનનું પ્રેમનું પ્રતિક હતું તે પણ એક પવિત્ર દોરી આજે વિકૃત થઈ ગઈ છે. આજે તો કોઈને બહેન બનાવાય છે. કેઈ બહેન કેઈને ભાઈ બનાવે છે અને તે પણ રક્ષાબંધનના નામ ઉપર અને તે રાખડીના નામની નીચે....ભાઈ-બહેનના પવિત્ર શબ્દોના નેપથ્યની પાછળ અશ્લીલ સંબંધ સેવાઈ રહ્યા છે. અનાચાર વધી રહ્યો છે ! અરે....રે.... આ વિષ ચક કયાં અટકશે ! કામ વાસનાએ બધા ક્ષેત્રોમાં વિજય મેળવી લીધે છે એવું લાગે છે. આજે તો કામદેવ જ બધા ખંડેને વિજેતા બનીને મહા સમ્રાટ ચક્રવતી બની ગયો છે... જાણે એવું લાગે છે. આજે ધમી એને માટે ઘણું કઠિન સમય આવ્યો છે અને અધમીમહાપાપી–મહાકામીને માટે તો ઘણે સુંદર સમય આવ્યા છે. ધમને માટે બધું વાતાવરણ પ્રતિકૂળ છે–જ્યારે કામી અને પાપીને માટે બધું વાતાવરણ અનુકુળ છે! એક સમય એવો હતો જ્યારે ૧૦-૧૨ વર્ષના છોકરાઓ વસ્ત્ર વિના નગ્ન થઈને–નદી તળાવમાં ન્હાતા હતા, ગલીઓમાં ફરતાં હતાં તો પણ વાસના-વિકાર શું ચીજ છે તેનું તેઓને જ્ઞાન હેતું, કેમ કે તે સમયે તેવું વાતાવરણ હતું અને આજે ૧-૨ વર્ષના છોકરા-છોકરીઓને વસ્ત્ર વિના રાખવા પણ અનુચિત્ત છે. જ્યારે સાંભળીએ છીએ અને સમાચાર પત્રમાં વાંચીએ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ છીએ કે ૩-૫ અને ૭ વર્ષની છેકરી ઉપર બળાત્કાર થાય છે. ત્યારે તેને વસ્ત્ર વગર કેવી રીતે રાખવા ? આ ૫ વર્ષના કરા તા સેકડે! પિકચરના ગીત ગાય છે. કેટલાક હીરાના નામ તેને યાદ છે. તે ઘરમાં Disco Dance કરે છે. માતા-પિતા પ્રસન્ન થાય છે. વિચાર !....કેવી અવદશા આવી છે! વસ્ત્રોની ફેશનનું મહાપાપ ઃ— પ્રત્યેક નિમિત્તની અસર માનવીના મન ઉપર પડે છે! આવી સ્થિતિમાં આજની વેશભૂષા કેવી થઈ ગઈ છે ? જાતિ-કુલ-ધર્મ વશ દેશ વગેરેને અનુરૂપ ઉચિત વેશભૂષા ગૃહસ્થાએ રાખવી જોઈતી હતી એના બદલે....ઉલ્ટી ગંગા ચાલી રહી છે. અત્યંત ભારે કિંમતવાળા કપડાંની ખરીદી અને તેના ઉપર ભારે કિ મતવાળી સિલાઈ પણ હાય છે. આવા કિંમતી વસ્ત્રો સુખી સ`પન્ન લેાકેા પહેરે છે. હાય....તા પણ અફસે.સ એ વાતને: છે કે કપડાં પહેરવાના જે હેતુ હતેા કે શરીરના અંગેાપાંગાને ઢાંકવાના ! શરીરની મર્યાદાને ઢાંકવાના! પણ ઊટુ જ થઈ રહ્યુ છે. વસ્ત્ર એવી રીતે પહેરાય છે કે ઉપરથી અંગેાપાંગ દેખાય વિશેષરૂપથી અ ંગોપાંગ જાણીબૂઝીને દેખાડવાની હરિફાઈ ચાલી રહી છે. વિચાર ! જ્યારે અવિવાહિત કુમારિકા પેાતાના અંગેનું પ્રશ્નન કરવા લાગી ત્યારે યુવકનું મન ખેંચાશે કે નહીં? શા માટે કાઈના મનને મહેકાવવાના આપ મેકે આપા છે ? પછી મળાત્કારની પ્રક્રિયા ઓછી થશે કે વધશે? અમેરિકામાં એક યુવકને બળાત્કારના અપરાધ સ્વરૂપ પકડયા. કાટમાં જજની સામે ઉપસ્થિત કરાયે!! ફરિયાદ પક્ષની યુવતિએ કહ્યુ નામદાર સાહેમ ! આને કડક સજા આપો ! જજે યુવકને પૂછ્યુ કેમ ભાઈ તમે બળાત્કાર કર્યાં છે ?....યુવકે અપરાધના સ્વીકાર કર્યાં ! જશે પૂછ્યું-ખીજુ કંઈ કહેવા માંગેા છે ?....ના, ખસ એટલુ જ કહેવા ઇચ્છું છું કે-મારા સાથીદારા-સે...કડા યુવાને બચાવવા હોય તે આ યુવતિને કહેજો આવા અંગને પ્રદશન કરનારા ઉત્તેજક વસ્રો ન પહેરે. જજે કહ્યુ અરે યુવતિ ! તમે તે દિવસે કેવી વેશભૂષા પહેરી હતી? તે કપડાં પહેરીને આવે. એક કલાકમાં તે યુવત તે (ઢવસે પહેરેલાં કપડાં પહેરીને આવી ! કામાં આવતી જોઇને...જજ પણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ મંત્રમુગ્ધ જેવા થઈ ગયા ! તે યુતિના પારઢક વર્ષોમાંથી તેનાં અગાપાંગેાને જોઈને ઊભા થતાં જજે તુરત નાકર પાસે ખારીને પડદા ખે‘ચાવડાવીને તેનું શરીર ઢંકાવ્યુ, અને કેસના નિણ્ય આપતા જજે ....હજારાની મેદનીની સામે કહ્યું કે આ યુવક નિર્દોષ છે....તેને નિર્પરાધ છેડી દેવામાં આવે છે. બધા જ અપરાધ આ ચુતના છે. પેપરમાં પેાતાના ન્યાયને છપાવતાં જજે લખ્યુ કે જો દેશના યુવક રૂપી ધનને બચાવવું હાય, જો નવજુવાનાની રક્ષા કરવી હાય તા.... કાઈ પણ સ્થિતિમાં યુવતિઓની ઉપર કડક શાસન કરીને તેની વેશભૂષાને સુધારવી જ પડશે. અમારે કાયદો કરવા જ પડશે કે ચુવતિએ સંપૂર્ણ શરીર ઢાંકીને જાય. આવા કપડાં પહેરીને જ આવે. પરંતુ આ કાયદો આજે પણ નથી થઈ રહ્યો ! કાયદો યુવાની સજાને માટે થઈ રહ્યો છે. એકવારના મળાત્કારથી યુવકને પકડીને જેલમાં ધકેલી દેવાય છે. હવે તેના માટે સુધરવાના દ્વાર તેા બધ થઈ ગયા ! અને ખિચાશ અપરાધી-કેદી મનીને સાઁભવ છે કે અન્ય પ્રકારના અપરાધી અને. જીવન બરબાદ થઈ જશે. આ રીતે આજે અનેક દેશનું યુવાન ધન સાફ થઈ રહ્યુ છે. નષ્ટ થઇ રહ્યું છે. થુ દુઃખની વાત છે. મૂળ કારણને નથી જોવાતુ, મૂળકારણ ઉદ્ભટ વેશની તરફ તા પૂરી ઉપેક્ષાની દૃષ્ટિથી જોવાય છે. એટલુ જ નહીં, આજે જજની કરી હાય અથવા મિનિષ્કરની હાય અથવા જે કેાઈની છે.કરી હાય બધી આ વેશભૂષાની સ્પર્ધામાં લાગેલી છે, અંગેાપાંગ દક, પારદક વેશભૂષા પહેરવાની ફેશનમાં આજે બધા પ્રાયઃ પ્રતિસ્પર્ધી બનીને સ્પર્ધામાં ઊભાં છે. વિચારશ, જ્યારે આકાશ જ ફાટી ગયું છે ત્યારે અમારી સાઈ-ઢારાનો નાના પ્રયત્ન આકાશને કેવી રીતે સીવી શકશે ? ઘણુ આશ્ચય' છે. આજે ઘેર-ઘેર લૂંગીની ફેશન પુરૂષામાં આવી ગઈ છે. ઘરમાં ભાખા દિવસ અને રાત્રે લૂંગી પહેરી રાખવાની ફેશન આવી છે. તેમાં પણ સ્ત્રીની સાડીથી લૂંગી બનાવવાની ફેશન આવી છે. એટલુ જ નહીં, યુવતિએ આજે પુરૂષે ના પેટ-શૂટ પહેરવા લાગી છે. આ પણ એક આંધળું અનુકરણ ચાલી રહ્યું છે. જેના ફળસ્વરૂપ સ્ત્રીઓમાં પણ જુદા-જુદા પ્રકારના અપરાધાની સખ્યા વધી રહી છે. આપ જાણેા છે અને પેપરમાં વાંચા છે કે આજે સ્ત્રીએ ચારીના કાર્યક્ષેત્રમાં, ખૂન-હિંસા વગેરે ક્ષેત્રમાં પણ અપરાધી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ અનીને પકડાઈ રહી છે. જેલેામાં આજે ખાદ્ય અપરાધી અને શ્રી કેન્દ્રીની સખ્યામાં પણ વૃદ્ધિ જ થઈ રહી છે ! આજે પ્રધાન મંત્રીનુ' શ્રી કેટ્ટીના મેાટી સંખ્યાના આંક સાંભળીને મન અસ્વસ્થ થયુ છે. અને જુદીજુદી સામાજિક શ્રી સસ્થાઓની સ્રીએનો માનસિક સુધારા કરવા માટે...તેઓને અપરાધ કરતી રાકવાને માટે બચાવવાની કેશીશ કરતા પ્રસ્તાવ નોધ્યા છે. આ માજુ ત્રીજી તરફ....રાષ્ટ્રપતિએ એને સ ંબધન કરતા પેાતાના ભાષણમાં આ અપીલ કરી છે કે માતાએએ બાળક પાંસેથી પેાતાનુ દુધ ન છેડાવવું ખાળકને દૂધ પૂરૂં પીવડાવવું. પેાતાનું જ પીવડાવવું બજારનુ દૂધ પીવડાવવાના આગ્રહ ન રાખવે. પેાતાના સંતાનને પેાતાનું દૂધ ન પીવડાવવું' અને પેાતાના શરીરનું સૌષ્ઠવ સૌંદય વધારવુ'...આ કેવી અજ્ઞાનતા આવી ગઇ છે? આજની સુશિક્ષિત માતાની એવી માન્યતાએ વધી રહી છે કે સંતાનને પેાતાનું દૂધ પીવડાવવાથી માતાનુ શરીર ક્ષીણ થઈ જાય છે. શરીરની તંદુરસ્તી એછી થાય છે. સૌંદય ઘટી જાય છે અને વૃદ્ધત્વ જલદી આવે છે. સાચું પૂછીએ તે આ મૂર્ખ માન્યતા છે. ઊલ્ટુ જો દૂધ ન પીવડાવે તે સ્તન કેન્સરનું પ્રમાણ વધે છે. કેમ કે પુત્ર-પ્રેમના કારણે દૂધ ઉત્પન્ન તે થાય જ છે અને આવી સ્થિતિમાં માતા જે પેતાના દૂધની ચારી કરે છે અને તે પણ ફક્ત સંતાનની સામે....વચાર! પછી કેન્સરનું પ્રમાણ વધશે કે ઘટશે ? ભૂતકાળમાં માતાએ સૌથી વધારે બાળકને પેાતાનું જ દૂધ પીવડાવતી હતી....જેના પરિણામે બાળક સુદૃઢ, સુઘડ અને શરીરથી પણ મજબૂત થતું હતું. પર ંતુ આજની પ્રજા નિસ્તેજ–વીય રહિત અને સવહીન બની રહી છે. ત્રીજી ખાજુ આજે વિદેશીઓને એ કહેવુ પડયુ છે કે...ભારતીચેામાં સ્પર્શી વિના દૂથી નમસ્કાર કરવાની જે પ્રથા છે તે ખરેખર જ એકદમ સારી છે. તેના અનેક ફાયદા છે. પરંતુ અમારા બ્રિટિનમાં વિદેશી ગેરી પ્રજામાં ચુંબન કરવાની જે પ્રથા છે તેની અપેક્ષાએ મે હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરવાની પ્રથા ઘણી જ સુંદર છે. અનુકરણીય છે (આ હુમણા હમણા પેપરમાં છપાયુ' છે) વિચારા ! એક બાજુ તા ભારતીય આય પ્રજા વિદેશેાની પશ્ચિમ સંસ્કૃતિનુ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અન્ધાનુકરણ કરીને બગડી રહી છે. પિતાના સંસ્કારને છેડી રહી છે. આનાથી વધીને બીજી વધુ મૂર્ખતા શું હોઈ શકે? જ્યારે બીજી બાજુ વિદેશી કે ભારતીય સંસ્કારોની પ્રશંસા કરી રહ્યા છે. અહીંની કૌટુંબિક વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે, કેમ કે તેમનામાં કૌટુંબિકની વ્યવસ્થા જેવી વસ્તુ જ નથી. છોકરા-છોકરી પંદર-વીસ વર્ષના યુવાન થયા કે પછી તેઓ સ્વતંત્ર મનોવૃત્તિવાળા બની જાય છે. કોઈપણ કેઈની સાથે સંબંધ કરે લગ્ન કરે કયાંય પણ જાય. ક્યારેય પણ આવે કેોઈપણ પ્રકારની કચકચ નથી. માતાપિતાનું પણ કોઈ નિયંત્રણ નથી આખરે રહે કયાંથી? તેમનું પણ જીવન તેવા પ્રકારનું છે. એક તો માતા-પિતાનું ઠેકાણું જ નથી રહેતું. પાંચ સાતવાર છૂટાછેડા આપીને પિતાએ નવા નવા લગ્ન કર્યાં હોય છે. પુત્રોનું પિતાના લગ્નમાં વારંવાર જવું એ આ જમાનાનું આભૂષણ બની ગયું છે. વિચારે! માતા-પિતાની આવી સ્થિતિ જોઈને પુત્રને માતા-પિતા તરફ શું સદભાવ–પૂજ્યભાવ રહેશે? શકયતા જ નથી. ન તે પુત્રને પિતાની પડી હોય છે અને ન તે પિતાને પુત્રની પડી હોય છે. બધા માત્ર પિત–પિતાનામાં પડેલા છે. પિતા પિતાના શયનખંડમાં છે, ગમે ત્યારે ઊઠીને પિતાની દિનચર્ચા પૂરી કરીને નીકળી જાય છે. પુત્ર-પુત્રો ગમે ત્યારે આવે છે, જાય છે. પરસ્પર પ્રેમ નથી, સમાન નથી અને મર્યાદા પણ નથી. માત્ર પશુ જેવું જીવન બની ગયું છે. કામ વાસના સિવાય બીજું કંઈ જ રહ્યું નથી. આંતરજાતીય લગ્નના દુષ્પરિણામ આંતર જાતીય લગ્ન, પિતાનાથી ભિન્ન જાતિના લગ્ન, આંતર ખંડીય લગ્ન, અને પિતાના ધર્મથી ભિનન ધમ, પિતાની ભાષાથી ભિન્ન ભાષાવાળા સાથે લગ્ન, પોતાના સમાજથી બહાર ભિન સમાજમાં લગ્ન, એ રીતે પિતાના આહાર અને રહેણીકરણીથી વિરૂદ્ધ આહાર અને રહેણી કરણીવાળા સાથે લગ્ન જે આજે આ જમાનાનું પ્રદાન છે. કલિયુગની જે ફેશન છે એનું કેટલું ભયંકર દુષ્ટ પરિણામ આવ્યું છે ? એ તે આખેની સામે પ્રત્યક્ષ જ છે. સર– કાર પ્રોત્સાહન આપે છે. ઉચ્ચ વર્ણવાળા જે હરીજન–શૂદ્ર સાથે લગ્ન કરે છે તેને સરકાર ઈનામ આપે છે. પછી.. નસબંધી કરાવે તે પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ઈનામ આપે છે. ગર્ભપાત મફતમાં કરાવવાની સગવડતા આપે છે, અરેરે....પહેલા બગાડવાનું પછી ઈનામ આપવાનું ?..વાહ! શું સરકારી નીતિ છે? અરે! આટલા પૈસા જે સરકાર સામાજિક કલ્યાણની પાછળ આપે લેકેનું સારું થાય તેને માટે આપે તે પણ કેટલાયનું સારૂં થઈ શકે છે. પરંતુ અફસોસ! ઊલટુ અસમાજિક તત્ત્વનું પ્રદાન એ પણ સરકારનું અને જમાનાનું જ પ્રદાન છે. કોલેજમાં ભણતાં પ્રેમ થઈ ગયે અને લગ્ન કરી લીધા. ઓફિસમાં નોકરી કરતા હતા, ત્યાં પ્રેમ થઈ ગયો અને લગ્ન કર્યા...! પછી તે કોઈપણ હોય? કેવા પણ હોય?... કેઈપણ જ્ઞાતિ-જાતિ ધર્મના હોય કંઈ જ જવાનું નહીં...ના આ ઊચિત નથી. માત્ર સફેદ ચામઠી જોઈ, થોડાં કપડાં જયા, થાડા સા જોયા અને લગ્ન કરી લીધા ના! આ. કયારેક ધેખે આપી દેશે. આપ માત્ર ચામડી જેવાવાળા ચમાર ન બનો, ગુણ જોવાવાળા ગુણવાન બને મુંબઈ આદિ મેટા શહેરોમાં દરજીને ત્યાંથી, બેબીને ત્યાંથી નવા હૈયેલા કપડાં એક બે દિવસ માટે ભાડેથી લઈને કઈ પટેલ પંપ પર સવીસ માટે આવેલી ગાડીને લઈને અસામાજિક ગુંડા કલેજેની સામે ફિલ્મી સિતારાની અદામાં આવે છે અને છોકરીઓને ફસાવે છે. પ્રેમની પાગલ યુવતિઓ ગાડી-કપડાં વગેરે જેઈને ભમરાની જેમ મુગ્ધ થઈ જાય છે. પ્રેમ પ્રકરણ ત્યાંથી શરૂ થઈ જાય છે અને લગ્ન પણ થઈ જાય છે. પછીથી જ્યારે તે ગુંડાની ઝૂંપડપટ્ટીના ઘરમાં વહુ બનીને આવે છે ત્યારે આંખે ખૂલે છે. પરંતુ જ્યારે વિચાર કરવા લાગે છે ત્યારે ઘણે સમય વ્યતીત થઈ ગયો હોય છે. આવા ગુંડાએ કેટલાક દિવસે સુધી સંસારના. રંગ-રાગમાં રમીને..પછી છોકરીઓને વેચી નાંખે છે. એવું પણ સાંભળ્યું છે કે અવૈધ રૂપસે છેકરીઓ વેચવાને વ્યવસાય ચાલી રહ્યો છે. કેટલીક છોકરીઓ વેશ્યાઓને ત્યાં વેચી દેવાય છે. તેઓને જેલના કેદીની જેમ બંધ રાખીને વેશ્યાવૃતિ કરાવાય છે. દેવદાસી પણ એક વેશ્યાનું જ બીજું નામ છે. અને શાળાની કંઈક છે કરીએ યુવતિઓ દેવદાસી બને છે, બનાવાય છે અને કેટલીક યુવતિઓ સમુદ્રના પેલે. પાર વિદેશોમાં મેકલી અપાય છે. અરબસ્તાન વગેરે દેશોમાં જયાં જમીનમાંથી નીકળેલા પેટ્રોલની આવક૧ કલાકના ૨ કરોડ રૂપિયાની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ છે. તેઓને શું તકલીફ છે ? તેઓને હાથ-પગ ચલાવવાની પણ આવશ્ ચૂકતા નથી. શહેનશાહ ઠાઠમાં રહેવાવાળા તેએ સુરા અને સુ ંદરીમાં મશગુલ રહે છે. ભારત અને અન્ય દેશમાંથી આવી એજન્ટ યુવતિઓને ઝૂમ કરીને લઈ જવાય છે અને સ્ટીમર મારફત ત્યાં મેકલાય છે. એક એક સ્ત્રીની પાછળ પાંચ-દસ હજારની કિંમત મળે છે અને ત્યાંના આસુરી વૃત્તિવાળા કામી નરાધમે બીજી સારી સ્રી મળી જાય તે તેને નાકરડીદાસીના રૂપમાં વેચી દે છે. એ રીતે વિદેશેાનું ગ્રીનકાર્ડ બતાવીને લગ્નની જાહેરખબર આપીને....સારી યુવતિએની સાથે લગ્ન કરીને, વિદેશેામાં જઈને વેચવી વેશ્યાવૃત્તિ કરાવવી વગેરે વ્યવસાયમાં લગાડવાનુ આજે પ્રચલિત થઈ ગયું છે. વિદેશમાં લગ્નને બંધન મનાય છે. પાંચ-સાત-દસ વાર છૂટાછેડા આપવાના અને બીજી અપનાવવાની વાત આજે ત્યાં સરળ થઈ ગઇ છે. સ્ત્રીએ જ્યાં ફક્ત ઉપભાગનુ સાધન માત્ર છે, પુરૂષને માટે ફક્ત મન બહેલાવવાનું રમકડું માત્ર છે ફક્ત કામભાગની તૃપ્તિનુ સાઘન માત્ર મનાયું છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાતા કરવાવાળાઓએ પણ કયાં સ્ત્રીઓને તે ઊ ંચુ સન્માન આપ્યું છે ?—મનુસ્મૃતિમાં મનુ અહીં સુધી કહે છે. यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते, सर्वास्तत्राफला क्रियाः ॥ જે ઘર અથવા દેશમાં સ્રીઓનો સત્કાર થાય છે તે કુલ-ઘર અથવા દેશમાં વિધાયુક્ત દૈવી પુરૂષ સ્માનન્દથી ક્રીડા કરે છે અને જ્યાં સીએનો સત્કાર નથી થતા ત્યાં બધી ક્રિયા નિષ્ફળ જાય છે. शोचन्ति जामयो यत्र, विनश्यत्याशु तत्कुलम् ! न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा ॥ જે ઘર-કુલ-દેશમાં વેશ્યાગમન, અત્યાચાર, વ્યભિચાર ખળાત્કાર વગેરે કારણેાસર એશેાકાતુર રહે છે, તે કુલ-ઘર શીધ્ર નાશ પામે છે અને જ્યાં સ્ત્રીઓ સંતુષ્ટ આનદી સન્માનિત છે. તે કુલ-ઘર-સવદા વૃદ્ધિ પામે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ આથી ગૃહરથ જીવન ચોગ્ય માર્ગોનુસારના પાંત્રીશ ગુણોનું વિવેચન કરતાં અનેક શાસ્ત્રોમાં “ગ્ય લગ્ન” ને નિયમ બતાવ્યું છે. જેના કુલ–શીયળ નેત્ર-ખાનદાની વગેરે ઊંચા છે તેઓની સાથે જ લગ્ન કરવા ઉચિત છે. ખાનદાની ઊંચી હોય, ધર્મ બન્નેને સમાન હોય જાતિ અને ભાષા સમાન હોવી જોઈએ. એ રીતે દેશ પણ સમાન હવે જોઈએ. કન્યાનું નેત્ર જુદું હોવું જોઈએ. સુશીલ-ધર્મ સંસ્કારી. કન્યાની સાથે ચગ્ય ઉંમરે લગ્ન યોગ્ય લગ્ન' કહેવાય છે. લગ્ન એક પવિત્ર સંબંધ છે. સ્ત્રી પણ એક પતિવ્રતા ધર્મથી પોતાના પતિને (પતિ દે ભવ) દેવ તુલ્ય પતિ માનીને એક માત્ર પતિની સાથે જ મન-વચન-કાયાથી સંબંધ રાખે. પરંતુ પર પુરૂષની સાથે પિતા તુલ્ય. પુત્રની જેમ ભાઈની સમાન વ્યવહાર રાખે, પોતાના પતિને પિતાના ચારિત્રના વિષયમાં શંકા પણ ઊભી થાય એ વ્યવહાર જરાપણ ન ખે. સંસારમાં રહ્યાા છતાં પણ જે એક પતિવ્રતાનું પવિત્ર જીવન જીવે છે તો તેવી સ્ત્રી સતી-મહાસતી” કહેવાય છે. અમે સવારના સમયમાં ભરફેસરની સક્ઝાય બોલતી વખતે પ્રાચીન સમયની સીતા, સુલસા, ચંદનબાળા, મનોરમા, મદન રેખા, દમયંતિ, રાજુમતિ, કલાવતિ, અંજનાસતી, પ્રભાવતી, સતી સુભદ્રા, ચેલણ રાણી, દ્રોપદી, દેવકી વગેરે અનેક સતી મહાસતી સનારીઓના જે નામ ગણાવ્યા છે તેઓને અમે પ્રાતઃ સમયે વંદના કરીએ છીએ. પરણેલી સ્ત્રીઓ હતી તો પણ જીવન કેટલું પવિત્ર હતું? કાચા સૂતરના દોરામાં, લેટ ચાળવાની ચાળણું લઈને કુવામાંથી પાણી કાઢીને નગરના દ્વાર ખેલવાને ચમકાર પણ સતીઓએ જ કર્યો છે. આર્યદેશને ઈતિહાસ આવી અનેક સતીઓના સતીત્વના પ્રભાવથી ભરેલે પડે છે. આજે આ વર્તમાન કલિયુગમાં કોઈ સતી સનારીનું નામ આપે સાંભળ્યું છે? આ કલિયુગ તે શું? કામયુગ છે! કામ વાસનાની પ્રધાનતાને સમય છે. કયાંથી સતી મહાસતી બને? સતીપણાને માટે જીવનપર્યત અખંડ એક પતિવ્રતનું વ્રત પાળવું પડે છે. એક ક્ષણ માટે પણ પરપુરૂષ સાથે સંબંધ કરે તો તેનું સતીત્વ ન રહે. તે કુલટા કુલને નાશ કરનારી બને છે. આજે તે સતીત્વની વાત આ જમાનામાં કરવી...પણ મૂર્ખતા મનાય છે. ભલે, આપ જે પણ માને તે સાચું કે જમાને આવ્યા છે? આજે ઊંચા આદર્શની, ધર્મની, સત્યની વાત કરવી પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અનુચિત મનાય છે. Out of Date. કહીને લોકે મજાક કરે છે. પરંતુ બીજી બાજુ અન્યાય, અનીતિ-દુરાચાર, વ્યભિચાર, અનાચાર વગેરે અનેક પાપનું મહાદુઃખ-મહાગ, ભારે સજા, અશાંતિ આદિ ભગવે જ છે. ધર્મશાસ્ત્ર એ લગ્ન નહીં કરવા એવું નથી કહ્યું પરંતુ લગ્નના વિષયમાં પણ ધમેં ઉચિત વ્યવસ્થા બતાવી છે. સંતાન પ્રાપ્તિના હેતુભુત મર્યાદિત સી સંબંધ પછી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ પાશવી, અતિકામી, અવિવેકી વાસનાના કીડા તે ન બનવું જોઈએ. એવી પણ વાત નથી કે ફક્ત સ્ત્રીઓએ જ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. સ્ત્રી જ સતી બને અને એક પતિવ્રતા ધર્મ પાળતી રહે અને પુરૂષ કંઈપણ કરે? પુરૂષ કે પણ અનાચારી હોય, પરંતુ આવા પુરૂષની સામે સ્ત્રી તે સતી જ હોવી જોઈએ ના, સ્ત્રી હોય કે પુરૂષ આખરે બન્ને એક રથના બે પૈડા બનીને ઘર સંસાર રૂપી રથને ચલાવશે તે જ જીવનયાત્રા સફળ બનશે, નહીતર સંસાર બગડી જશે. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી સંસાર પણ સારો, મીઠે બનાવીને રાખો. સંસારને વિષમય, કડવો, હોળીની જેમ બળતો ન રાખો. આપનો સંસાર ભલે નાનું હોય કે મેટો હોય,પૈસા-સુખ-સંપત્તિ ઓછી હેય કે વધારે હોય, સંતાન એછા હોય કે વધારે હોય અથવા કર્મવશ ન પણ હોય, પરંતુ સંસારી જીવન પણ નિષ્પા૫ પવિત્ર હેચ, સુખી સંતોષી જીવન હોય, સુખ-શાંતિથી જીતાયેલા જીવનમાં પણ યથાશક્તિ ધર્મ ધ્યાન–આરાધના કરતા હોય, આનંદથી ભરેલું જીવન હોય તે પણ આપ ઘણા ભાગ્યશાળી માનશે. અને સંસાર જરૂર છેડ છે. આ ઉદાર ભાવ રાખતા, અંતરથી સંસાર એક કેદખાનું છે, પાપથી ભરેલું છે અને ભવાની પરંપરાને વધારવાવાળું છે. અમારું અંતિમ ધ્યેય તો મોક્ષ પ્રાપ્તિનું છે. આથી તદનુસાર, અમારે મેક્ષાનલક્ષી ધર્મ સાધના કરવી જોઈએ. એવી ભાવનાથી ચાલીએ આર્ય દેશની આર્ય સંસ્કૃતિની આર્ય પ્રજામાં અર્થ અને કામ ગૌણ હોય છે, પરંતુ ધર્મ અને મોક્ષ પુરૂષાર્થ જ પ્રધાન રહે છે. મેક્ષને કેન્દ્રમાં રાખીને પરિધિની ચારે બાજુ ધમ પુરૂષાર્થનું આયેાજન કરવાનું છે. અર્થ અને કામ પણ ધર્મની છાયાથી (યુકત) ભરેલા હાય, ગૌણ હાય તે પણ ધમમાં ઉપયેગી થાય એ રીતે સેવન કરવું જોઈએ. સંસાર Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ઇંડવા છે તેના મતલબ એ નથી કે સસાર બગાડીને છેડવા ના, લીલાછમ સુંદર, મધુર-મીઠા સ’સાર છોડવા એમાં પોતાની બહાદુરી છે. આજે પણ વિદેશના લાખા લેાકેા ભારતીય પરિવારના જીવનની તરફ આકર્ષાય છે. અમારી પરિવારની વ્યવસ્થા સંયુકત કુટુંબની વ્યવસ્થા, પરિવારને પ્રેમ, પુત્રસ્નેહ, માતૃવાત્સલ્ય, માતૃભકિત, પિતૃભકિત વગેરે અનેક ગુણેાની તરફ આકર્ષાય છે. ઘણાં જ પ્રભાવિત છે. વિશ્વનું સૌથી મેાટું આશ્ચય' માને છે અને જ્યારે વિદેશામાં પરિવારની વ્યવસ્થા જેવી કેાઈ વસ્તુ જ નથી, માતા-પિતાની ભકિતસેવા જેવી કેાઈ વાત જ વિદેશેામાં નથી....આ વાતથી ઘણાં લેાકેા દુઃખી પણ છે. અનાય દેશેામાં માત્ર અ અને કામની જ પ્રધાનતા છે. આજે ઘણાં પ્રમાણમાં સુખ-સ‘પતિ-સુખના સેંકડો સાધન હોવા છતાં પણ બિચારા સુખ-શાંતિ શું ચીજ છે ? એનાથી અપરિચિત છે, આંતરિક જીવનમાં ઘણાં જ દુ:ખી છે. ઘણા ત્રાસ પામેલા છે. આ બાજુ ભારતીયા કૌટુંબિક સુખ-શાંતિની વ્યવસ્થાની પાછળ પણ ધમ નું ચેાગદાન ઘણું બધુ છે. ધમે પેાતાના પરિવારમાં પણ વ્યવસ્થા બનાવી છે. શરીર સમાનતાથી બધી સ્ત્રીએ જ છે. પરંતુ ધમ ભેદ જ્ઞાનથી ચૈાન્ય વ્યવહાર શીખવાડતાં કહે છે કે એક સ્ત્રી માતા છે. તેના તરફ પૂજ્ય ભાવ-ભક્તિ ભાવ રાખેા, તેમના ચરણાના સ્પર્શ કરીને આશોવંદને માંગે, બીજી બહેન છે. મહેનની રક્ષા કરા, આદર ભાવ રાખે. ત્રીજી ભાભી છે, ભાભીને પણ માતાનો જેમ આદર ભાવથી જુએ. માતાની જેમ તે પણ સન્માનને ચેાગ્ય છે. એક પુત્રી-કન્યા પણ છે. તેની તરફ વાત્સલ્યભાવથી જુએ. માત્ર એક સ્ત્રી જ પત્ની છે. પત્નીની તરફ પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જુએ. આ રીતે બધી સ્ત્રી જ છે. શરીરથી તેા સમાન છે. પરતુ ધમ એ આ વ્યવસ્થા કરી છે. અને કાના તરફ કેવુ ઔચિત્ય રાખવું એ શીખવાડયુ છે. આથી આજે આય દેશમાં પારિવારિક વ્યવસ્થા સારી રીતે ગોઠવાઈ ગઈ. આના અધેા યશ ધર્મના ફાળે જાય છે. 1 આજે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતા કરવાવાળાઓએ જ સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું કરી નાખ્યું છે. જ્યાં જુએ ત્યાં સ્ત્રીઓના શરીરનું કામ પેાષક કટપૂતળીની જેમ લીલામ(વેચાણ) થઈ રહ્યુ છે. પ્રત્યેક જાહેર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ખખરામાં, સિનેમાના પેાસ્ટરામાં, પેપર, સામાયિક, માસિક સાપ્તાહિક સત્ર, કપડાની જાહેર ખખરામાં બધે સ્ત્રીની જાહેરખખર, ખખર નહી. કેમ આવશ્યક માની લીધી છે? આવા ખરાબ ગંદા પેસ્ટ છાપે છે. ફકત વ્યાપાર નીતિ....ના કારણે માંગ વધે એ હેતુથી સામા ચક્ર-માસિકના મુખ્ય પાના ઉપર નગ્ન-અનગ્ન અશ્લીલ ચિત્ર છાપી દે છે અને યુવકનુ મન લલચાય જાય છે. એ રીતે માંગ વધે છે. વિદેશમાં કરાડો અખો રૂપિયા ફકત આવા નગ્ન ચિત્રાને છાપીને એક-બે સામયિક વાળાઓએ કમાઈ લીધા છે. આખરે શુ? આજે ઘેર ઘેર શે! રૂમમાં ડ્રોઇંગરૂમમાં, શયન ખડામાં ચિત્ર, કેલેન્ડર ફોટો, કલાકૃતિ પણ એવી ખરાબ—ગઢી રાખવામાં આવે છે કે ઘરમાં પોતાના પુત્રને પણ કામ ઉત્ત્પન્ન થઈ જાય. પિતાએ પુત્રી ઉપર, ભાઈએ મ્હેન ઉપર બળાત્કાર કર્યાં છે એવા તે સેંકડા પ્રસંગ છાપામાં છપાઈ ગયા છે. હવે માત્ર પુત્રે માતા ઉપર બળાત્કાર કર્યાં હેાય એ છાપવાનું ખાકી રહી ગયુ છે. સ`સારમાં કોઇ પાપ છુપાયેલું નથી. આ સંસારની આટલી માટી ધરતીના વિશાલ સ્ટેજ પર કિસ્મતના આધા નાટક ભજવાઈ ગયા છે. કાઈ પાપ બાકી રહ્યુ નથી અને આજે આ કલિયુગમાં તે પાપની કાઈ રીત, કેાઈ યુક્તિ, કોઈ પ્રકાર બાકી રહ્યો હાય એવુ લાગતું જ નથી. પ્રકારના અરે ભાઇ! માની લે. કે રાવણ સીતાને ઉઠાવીને લઈ ગયેા હતા હા, આ રાવણે જરૂર ખરાબ કર્યું. ઘણું ખરાખ કયું. પરંતુ રાવણે સીતાના સતીત્વને, શીયળને ખ ંડિત તા નથી કર્યું. રાવણ વાર વાર સીતાની સામે ભેાગની પ્રાથના કરતે રહ્યો, યાચના કરતા રહ્યો, સીતાને સમજાવવાના, મનાવવાના હજારો પ્રયત્નો કરતા રહ્યો. પણ સીતાનો સ્પર્શ શુદ્ધા નથી કર્યાં. સીતાની ઈચ્છાની વિરુદ્ધ બળાત્કાર નથી કર્યાં. રાવણ્ હેરાન થઈ ગયા હતા, થાકી ગયેા હતે. રાવણને સલાહ આપતાં કેાઈએ કહ્યું-અરે ! આપની પાસે તે અહુરૂપી વિદ્યા છે. આપ રામનું રૂપ લઇને સીતાની સામે જાવ અને સીતાને વશ કરે એમાં શુ મેાટી વાત છે? રાવણે પ્રત્યુત્તર આપતાં કહ્યું....અરે ! હજારો પ્રત્યેાગેમાં આ પ્રયાગ પણ મેં કરી જોયા. જ્યારે હું રામનુ રૂપ લઈને ગર્ચા ત્યારે બળાત્કારની ઈચ્છા જ નથી થતી, વાસના જ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ મરી જાય છે અને રાવણ બનીને જાઉં છું તે તેને સ્પર્શ પણ કરવા નથી પામતે. આવી સ્થિતિ છે શું કરું? આ પ્રસંગ ઉપર વિચારે ! રામાયણને રાવણ ખરાબ છે કે આજે કલિયુગના રાક્ષસી રાવણે ખરાબ છે? જે સ્ત્રીનું અપહરણ કરી જાય છે. અને બળાત્કાર પણ કરે છે અને તેનું ખૂન–હત્યા કરીને કુવામાં ફેંકી પણ દે છે. કે ખરાબ છે? સીતાની તે અગ્નિ પરીક્ષા પણ થઈ ગઈ. અને આજે પણ સીતા મહાસતીના રૂપમાં ઈતિહાસના પાનાઓ ઉપર સુવર્ણાક્ષરથી અંકિત છે. પરંતુ આજના કામયુગના મહાકામી રાક્ષસી રાવણેનું કલંકિત જીવન તે શું ? નામ પણ જીભથી લેવાથી સે વાર ગંગામાં ન્હાવું પડશે. આશ્ચર્યની વાત તે એવી છે કે-આજે બધાને સીતા જેવી પવિત્ર આદશ સતી સી પત્નીના રૂપમાં જોઈએ છીએ, પરંતુ રામ કોઈને બનવું નથી. રાવણુ થઈને સીતા જોઈએ છે. આ કેવી રીતે શકય છે ? અરે સીતા જેવી સતી જોઈએ તે રામ બનવાની સાધના કરો. મયણાસુંદરી જેવી પત્ની જોઈએ તે શ્રી પાળ બનવાની સાધના કરો, ધવલશેઠ બનવાની નહીં. આ વાત બીજી બાજુ એટલી જ ઊંધી પણ છે. આજે યુવતિએને રામ જેવો પતિ જોઈએ. છે પણ સીતા બનવા કોઈ તૈયાર નથી સિનેમાની હીરોઈન બનીને ફરવાવાળીને તે સ્વપ્નામાં પણ રામ, શ્રીપાળ કયાંથી દેખાશે ? પછી આજે તે સિનેમાના હીરો જ દેખાશે. એવું આજે દેખાઈ રહ્યું છે કે યુવતિઓ, છેકરીઓ સિનેમાના અભિનેતા અને યુવકે સિનેમાની અભિનેત્રીઓના ફેટાને આરાધ્ય દેવની જેમ ગળે લગાવે છે, પસં—પાકીટ-પુસ્તકમાં રાખીને ફરે છે. વિચારે, આવા આરાધ્ય દેવ-દેવીઓના ઉપાસકને પછી કેવાં મળશે ? કેવી મળશે? માફ કરજે-આજે સત્વ અને સાત્વિક્તા ખતમ થવાના કિનારે પહોંચી ગઈ છે. ધર્મ શાસ્ત્ર કહ્યું સ્ત્રીને સ્ત્રીની મર્યાદામાં જ રાખવી ઉચિત છે. કન્યાના રૂપમાં માતા-પિતા રક્ષા કરે છે. વિવાહિત પત્નીના રૂપમાં પતિ –સસરે સ્ત્રીના શિયળની રક્ષા કરે છે. મેટી થયા પછી અથવા વિધવા થાય ત્યારે પુત્ર રક્ષા કરે છે. વૃદ્ધાવસ્થામાં પણ બધા દાદીમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કહીને સેવા કરે છે. આ રીતે સ્ત્રી નાનપણથી મૃત્યુ સુધી રક્ષાને યોગ્ય છે, રક્ષણીય છે, આજે તે કયાં તે વાત છે? ઘેરથી પુસ્તક લઈને કેલેજ ભણવા માટે જાઉં છું. એમ કહીને ગઈ છે. પરંતુ કેલેજના બહાને... બગીચામાં....સિનેમા-નાટકમાં, યુવાન મિત્રોની સાથે અહીંતહીં જતી, ફરતી યુવતિઓના માતા-પિતાને પુત્રીની ખબર લેવાની કયાં કુરસદ છે? સમય જ કયાં છે? પછી પરિણામ શું આવે? હાથના કર્યા હૈયે વાગે છે. ત્યારે માથું પછાડીને રડવું પડે છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કંઈક અંશ સુધી તે સ્વીકાર્ય છે જ. પરંતુ આજે તે સ્વતંત્રતાના નામ ઉપર સ્વચ્છતાને માર્ગ અપનાવાઈ રહ્યો છે. સ્વતંત્રતા તે થેડી સારી પણ હતી. પરંતુ સ્વછંદતાએ તે સર્વનાશ જ કરી દીધું છે. આથી સ્ત્રી સ્વાતંત્ર્યના સમર્થક સ્ત્રીને સ્વચ્છંદતાના શિખર ઉપર પહોંચાડે છે. આખરે યાદ રાખે ! મર્યાદા ધર્મની પૂરી આવશ્યકતા છે. લજજા-મર્યાદાને ધમ જ સ્ત્રીત્વ ટકાવી શકશે. અન્યથા જ્યારથી મર્યાદા તૂટી ગઈ છે. સ્ત્રી એ ઘર છોડીને નોકરી શરૂ કરી છે. કોઈ સાહેબના હાથ નીચે, બસની આજ્ઞાનુસાર ઓફિસમાં વગેરે જગ્યાએ ધનોપાર્જનમાં લાગી છે ત્યારથી તેનું શરીર ભ્રષ્ટ થઈ ચૂકયું છે. ઈજત લૂંટાઈ રહી છે. શિયળ-બ્રહ્મચર્ય—સતીત્વ બધું લુંટાઈ રહ્યું છે. આ કારણ છે કે આજે સતી–મહાસતીના દર્શન જ નથી થતા. ને અભિશાપ, ને આશીર્વાદ કંઈ પણ નહીં! પુરૂષોએ પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું જોઈએ જેવી રીતે એક સતી સ્ત્રીના બ્રહ્મચર્યને, સતીત્વને, શિયળને પ્રભાવ હેાય છે તેવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી પુરૂષના બ્રહ્મચર્યના પાલનને મહિમા પણ શાસ્ત્રકારોએ મુકતકંઠે ગાય છે. તેની પણ ચમત્કારિક પ્રભાવની વાતે ઈતિહાસના પાના ઉપર અમર છે. સાધુ-સંત મુનિ મહાત્માના મેઢેથી એકવાર બ્રદાચર્યનો ઉપદેશ બે ભાઈઓએ સાંભળ્યો. દેવચન્દ્ર તે દીક્ષા લઈ લીધી. અને મોટા ભાઈ કુમારચન્દ્રને સંસારમાં રહેવું પડ્યું. તેણે પત્ની સંતોષ વ્રત લીધું અને ભાવિમાં અખંડ બ્રહ્મચર્ય પાળવાની મહત્ત્વાકાંક્ષાથી આજે પણ મનથી બ્રહ્મચારીની જેમ રહેતો અને ફક્ત સ્વસ્ત્રીની ઈચ્છાને સંતેષતે પિતાની Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ સાધના કરતે હતો. એકવાર નાના ભાઈ દેવચન્દ્ર મુનિ વિહાર કરતાં ત્રીપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. રાજા કુમારચંદ્ર જલ્દીથી દર્શનાર્થે ગયા અને ભાવપૂર્વક વંદના કરીને પાછો ફર્યો. આવીને પત્ની રાણીને કહ્યું. તું પણ જઈને આવ. વંદના કરી લે. બીજા દિવસે સવારે અને કોની સાથે રાણ જ્યારે વંદન કરવા નીકળી ત્યારે વચમાં નદીમાં મોટું પુર આવેલું જોયું આથી પાછા ફરી આવીને રાજાને વાત કરી. ત્યારે રાજાએ કહ્યું –દેવી તમે જાઓ અને નદીને કહેજે. કે-“હે નદી ! જે રાજા શુદ્ધ બ્રહ્મચારી હોય તે માર્ગ આપ.” રાણુને બહુ આશ્ચર્ય થયું. નવાઈની વાત હતી. અરે શું હું નથી જાણતી? કે રાજા બ્રહ્મચારી છે કે નહીં? મારી સાથે સંબંધ કરવા છતાં પણ બ્રહ્મચારી કેવી રીતે રાજાએ કહ્યું–દેવીતું જઈને કહીને તે જે !.. રાની નદી કિનારે ગઈ અને તે જ શબ્દો કહેતાં હાથ જોડીને પ્રાર્થના કરી–એક ક્ષણમાં–જેતા જોતામાં આશ્ચર્ય—કે નદીની વચમાં માગ થઈ ગયો. અડધું પાણી એક તરફ અને અડધું પાણી બીજી તરફ ! વચમાંથી રાણી ગઈ, બધા ગયા અને ફરી નદી વહેવા લાગી. દેવચ% મુનિને વંદના કરીને પાછું ફરવું હતું તેથી સાધુ મુનિરાજને પૂછયું મહારાજ ! આવતી વખતે તે પતિના બ્રાચર્યના પ્રભાવથી આવી ગઈ–હવે પાછી કેવી રીતે જાઉં ? સાધુ મહારાજે કહ્યું –દેવી ! જાઓ નદીને કહેજે- આ સાધુ નિત્ય ઉપવાસી હોય તો હે નદી ! જવાને માર્ગ આપ ! રાણીએ આવીને તે શબ્દોને પ્રયોગ કર્યો અને નદીએ માર્ગ આયે...રાણી રાજમહેલમાં આવી ગઈ. આ બન્ને ચમકારેથી રાણીનું મન ચક્કર ખાઈ રહ્યું હતું. અરે ! આ કેવી રીતે શકય હોઈ શકે? રાજા નિત્ય બ્રહ્મચારી? અને સાધુ નિત્ય ઉપવાસી ?... આ વાત સમજમાં નથી આવતી. આખરે સાધુ મહાત્માએ સમજાયું–દેહવ્યવહારથી તે ક્રિયાને કરતા પણ, ઔદાસીન્ય ભાવથી. અનિરછાથી કરતાં પણ ભાવ મને તેનાથી અલિપ્ત હોય, અનાસક્ત હોય તે તે ક્રિયાથી મુકત પણ હોઈ શકે છે. આથી જેમ હું આહાર પણ અનાસકિતથી દેહને ભાડું આપવાની જેમ નિરસ લઉં છું. તેવી જ રીતે રાજા પણ મનથી વૈરાગી છે. વિરકત-બ્રહ્મચર્યની ભાવનાવાળા છે. ફકત તમારા કારણે સંસારમાં રહેવું પડયું છે. આથી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ રહે છે. પરંતુ ભાવથી ચારિત્રને સ્પર્શ કરી રહ્યા છે. ખરેખર આ ૨હસ્ય છે. આ રહસ્યને સમજવું જોઈએ. - આજે યુવકેએ આ સમજવું જોઈએ. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન જ એકમાત્ર વિકલ્પ છે. બ્રહ્મચર્ય જ જીવનને સાત્વિક પવિત્ર બનાવશે. અમારી વીર્ય શકિત બધી નાશ ન પામવી જોઈએ. વીર્ય નાશ પામે તે સમજવું કે અમે ભ્રષ્ટ થઈ ગયા છીએ. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં બ્રહ્મચર્યાશ્રમ બતાવ્યા છે. જ્યાં સુધી લગ્ન નથી થયાં ત્યાં સુધી તો શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. સૃષ્ટિ વિરૂદ્ધ કુકર્મ હસ્તમૈથુન, સ્વપ્નમૈથુન અને માનસિકમૈથુનથી બચીને પણ સ્વવીર્યની રક્ષા કરવી એ પોતાનો ધર્મ સમજવું જોઈએ. પેગસૂત્રના બીજા પદના ૩૮ માં સૂત્રને નિત્ય યાદ કરે-“ત્રવર્ગતિષ્ઠાચાં વીર્થગ્રામ * બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા સ્થાપના (પાલન) માં વિર્ય લાભ છે, શારીરિક માનસિક પૂરો લાભ છે. અનેક ગુણ છે. વીર્ય રક્ષાને જીવન મંત્ર જ બનાવી દો કે “ચિત્ર વાવિત વિસ્તુતાર” | વીર્યના એક બિંદુના નાશમાં મેત છે અને એક એક બિંદુના રક્ષણમાં જીવન છે. મનુ સ્મૃતિમાં મનુના શબ્દોને ન ભુલે— एकः शयीत सर्वत्र न रेतः स्कन्दयेत्क्वचित् । कामाद्धि स्कन्दयन्रे तो हिनस्ति व्रतमात्मनः ॥ स्वप्ने सिवत्वाब्रह्मचारी द्विजः शुक्रभकामतः । હંમેશા એકલા સૂવું જોઈએ. વીર્યપાત કયારે પણ ન થ જોઈએ. કામવૃત્તિથી વીર્યપાત કરવાથી બ્રહ્મચર્ય વ્રતનો નાશ થાય છે. બ્રહ્મચારી બ્રાહ્મણ અજાણપણે સ્વપ્નમાં પણ ખલના ન થવા દે એવી બ્રહ્મચર્યની શુદ્ધિ રાખવી જોઈએ. વીર્યરક્ષામાં જ જીવન છે. અન્યથા મેત સામે છે. આપ વિચારે! આયુર્વેદ શાસ્ત્ર કહે છે. એક મણ આહારના ખેરાકમાંથી એક શેર લેહી બને છે, અને તેમાંથી એક તે જ વીર્ય બને છે. અને એકવારના વીર્યપાતમાં અઢી તોલા વીર્ય નાશ પામે છે. ચાલ્યું જાય છે. જેવી રીતે વેપારી ગૃહસ્થને આવક ઓછી હોય અને ખર્ચ અઢી ગણું વધારે હોય તે શું પરિણામ આવશે? તેવી સ્થિતિ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ અહીં છે. અહીં શારીરિક શક્તિનું દેવાળું નીકળી જશે. જે વીય શરીરને રાજા (King of Body) છે. તેને આસન પ્રાણાયામની ચુંગ સાધનાથી ઉદર્વગામી બનાવવું જોઈએ અગામી તે બધા બનાવે છે. વીર્યશક્તિ અધગામી બનીને નાશના માર્ગે ચાલી જાય તેની અપેક્ષાએ ઉર્ધ્વગામી બનીને મગજ સુધી પહોંચી જાય તે હજારો પાંખડીવાળું કમળ ખીલી જાય. સાધકનું કપાળ સૂર્યની જેમ તેજસ્વી બની જાય. મુખ રૂપી કમળ પરાક્રમ અને તેજથી ભરાઈ જાય પ્રાચીનકાળના મહાપુરૂષોના તૈલચિત્ર છાયાચિત્ર પણ જોઈએ છીએ તે ફોટા પર શું પરાક્રમ અને તેજ દેખાય છે? કેટલે ગંભીર ચહેરો ! ચહેરા ઉપરથી તેજ જાણે કે સૂર્યના કિરણે ચારે તરફ ફેલાઈ રહ્યા હોય તેવી રીતે પ્રસરે છે. આથી બ્રહ્મચર્ય પાલનના સેંકડો લાભ છે અને અબ્રહ્મમૈથુન સેવનમાં મહાપાપ છે. હજારો નુકશાન છે. આજના આધુનિક ડોકટર કહી દે છે....ના....ના...આ તો મળ-મૂત્ર–કફ-ઘૂંકની જેમ વીર્ય નીકળી પણ જાય તે કઈ વાંધો નથી. શરીરને શારીરિક ધર્મ છે. કુદરતી હાજતની જેમ છે. જાય તે જવા દે ! હાશ..અરેરે! જ્યારે આવા જ ડેકટર યુવકોને મળશે તે વિચારો, શું વીર્ય રક્ષા થશે? પછી તે સત્યાનાશ–સર્વનાશ જ છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિના જેવી આ વાત થશે. - વીર્યપાત કેઈ મલ-મૂત્રની જેમ સ્વાભાવિક પ્રક્રિયા નથી. રોગને ઉપાય ન જાણતાં હોય તે પોતાના અજ્ઞાનને પ્રગટ ન કરે. રોગને પણુ આરોગ્ય કહી પ્રજા સાથે કપટ ન ખેલો કેઈના જીવનની સાથે વિશ્વાસઘાતનું નાટક કરવાની ધૃષ્ટતા તે ન કરે. આ મેટો પ્રજાદ્રોહ થશે. આવા પ્રચારથી અનેકના જીવન બરબાદ થશે! અરે...અરે પાપીના ઘરે સાપ મહેમાન બનીને આવે તે પછી શું બાકી રહે? શુદ્ધ બ્રહ્મચર્યને પાળીને સ્વશક્તિને જ્ઞાન–દયાન-સ્વાધ્યાયમાં એકત્રિત કરતા સાધુસંતો વગેરે કોઈ પાગલ નથી. કુદરતી હાજતને તે એક-બે દિવસ રેકે તો આપ મેત સુધી પહોંચે છે. પરંતુ વીર્યપાત એ કુદરતી હાજત નથી. એને રાખીને તે વર્ષો સુધી જીવી શકે છે. તેજસ્વી બની શકે છે. વિરૂદ્ધ પ્રચારથી જ પ્રજા નમાલી, નિરતેજ, રોગગ્રસ્ત બની. શુદ્ધ સાત્વિક બળવાળે કઈ આજે કયાં છે ? કયાં છે તે શક્તિ જે ધરતીને હલાવી શકે? Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ બ્રહ્મચય પાલનના અનેક ફાયદા છે प्रणभूत चरिअस्य पर ब्रह्मेककारणकम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥ चिरायुषः सुसंस्थाना दृढ़संहनना नशः । तेजस्विनो महावीर्याः भवेयुर्ब्रहमचर्षतः || યોગશાસ્ત્રમાં હેમચન્દ્રાચાર્ય જી કહે છે- ચારિત્ર ધર્મના (સવિરતિચારિત્ર અથવા દેશવિરતિ ચારિત્રના, પ્રાણભૂત અથવા ચારિત્ર (જીવન)ના પ્રાણભૂત અને પરબ્રહ્મ-પરમાત્માપદની પ્રાપ્તિની એકમાત્ર અસાધારણ કારણભૂત બ્રહ્મચય નુ નષ્ઠિક શુદ્ધુપાલન કરવાવાળા માત્ર સામાન્ય મનુષ્યા દ્વારા જ નહીં, પર ́તુ સુર-અસુર અને રાજા વગેરેથી પૂજાયેલાં પૂજયેાથી પણ પૂજાય છે, સન્માન પામે છે. “નમો (નમો) વમવચધારિન” ના મત્રાચ્ચાર કરીને અર્થાત્ ઈન્દ્ર પણ બ્રહ્મચર્ય વ્રતધારીને નમસ્કાર કર્યા પછી પેાતાના સિંહાસન પર બેસે છે. “ નિ ત સમતિ ।'' દેવે પણ તેમને નમસ્કાર કરે છે, બ્રહ્મચર્યંના પાલનથી લાંબા આયુષ્યવાળા, નિરાગી આયુષ્યવાળા, સારા શ્રેષ્ઠ દેહ સંસ્થાનવાળા, મજબૂત હાડકાઓના અત્યંત સુડેલ શરીરવાળા એટલે શુભ સસ્થાન-સંઘચણવાળા, તેજસ્વી, કાંતિવાળા, મહાપરાક્રમી-મહાશક્તિશાળી બને છે. નૈષ્ઠિક બ્રહ્મચય પાળવાવાળા કામના વિજેતા. જિતેન્દ્રિય અને મનને પણ કાબુમાં રાખવાવાળા બને છે. હુંમેશા સ્મૃતિ વાળા અને આળસ રહિત બને છે. જીવનની દિનચર્યામાં સમયની પાળ અને છે. બ્રહ્મચર્ય યુક્ત તપ-જપમત્ર સાધના–ચાગ-ધ્યાન વગેરે ફળદાયી બને છે. બ્રહ્મચયથી મ`ત્રની સિદ્ધિ તુરત જ થાય છે. જીવનમાં વચન સિદ્ધિ આદિ અનેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારીનુ પુણ્ય-પ્રતાપ તેજ વાણી અને કાર્ય વેષક હાય છે. તેમાં શક્તિ હાય છે. પ્રભાવ હાય છે....આ લેાક-પરલેાકમાં પણ સુખ-સંપત્તિ-સતિ વગેરે સે’કડા લાભ બતાવાયા છે. આથી શુદ્ધ-સાત્વિક નૈષ્ઠિક બ્રહ્મચારી બનવું જોઈએ. અન્યથા આજ-કાલના દ'ભી બ્રહ્મચારી સ્વ-પર તેની મરબાદી કરે છે. ૮ ય નષ્ટ परान्नाशयति ” આજે એવા નામ માત્ર બ્રહ્મચારી છે જે હજારાને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ફસાવે છે, મનાવે છે, મદનામ કરે છે. પાતાને આલેાક, પરલેાક બગાડે છે. અબ્રહ્મસેવનના મહાદોષ : कम्पः स्वेदः श्रमो मूर्च्छा, म्रगिग्लानिब लक्षयः । राजयक्ष्मादि रोगाश्च भवेयुमै थुनोत्थिताः ॥ षण्ढत्वमिन्द्रियच्छेद, वीक्ष्यब्रह्मा ब्रह्मफलं सुधीः ॥ મૈથુન સેવી તીવ્રકામીની શારીરિક-માનસિક સ્થિતિ વિકૃત થઈ જાય છે. શરીરમાં ધ્રુજારી વધવા લાગે છે. શરીરમાં કૃત્રિમ ગરમી વધે છે કામ રૂપી જવરથી ગ્રસ્ત થયેલા તે તાવની જેમ શરીરમાં મેરેામેમાં આગ ફેલાવતા અત્યંત ખળતા રહે છે. દિનપર્યંત થાકના અનુભવ કરતા અત્યંત થાકેલા પડયે રહે છે. મૂર્છા આવે છે, હીસ્ટેરીયા આવે છે, ચિ ંતાતુર થઈને પડયા રહે છે, શરીર ભમવા માંડે છે, ચક્કર આવે છે, શરીર દુખ`ળ. ક્ષીણ, અશક્ત થઈ જાય છે. અંગાના સાંધા તૂટવા લાગે છે. જાણે નાની વયના યૌવનમાં જ વૃદ્ધત્વ આવ્યુ હાય ! બળ નાશ પામે છે, જીવન નિસ્તેજ-નિષ્ક્રિય થાય છે. આળસ અને પ્રમાદમાં પડયા રહે છે. જીવનમાં દિશાશૂન્ય બની જાય છે, વિકાસ પણ નથી સાધી શકતે!. સપૂર્ણ ઉત્સાહ નાશ પામે છે. જીવનમાં હતાશા પથરાઈ જાય છે. ચિત્તભ્રમ-યંગ-ચિત્ત થઈ જાય છે. અન્ય કાઈ કામમાં મન જ નથી લાગતું. ચિ ંતાગ્રસ્ત મન વિચોરાના તરગોમાં વહી રહ્યું છે. અને સન્નિપાત-ઉન્મત્તપણાની અવસ્થા સુધી પણ પહેાંચી જાય છે. રાજ્યમા (તપેક્ષિય ટી.બી.) ભગંદર, ક્રમ (અસ્થમા) ખાંસી-શ્વાસ વગેરે મહારાગાથી ઘેરાયેલાં મૃત્યુ સુધી પહોંચી જાય છે. અતૃપ્ત કામ આત્મહત્યા સુધી પહેાંચી જાય છે. જીવનમાં ન તે કેાઈ સાધના કરી શકે છે, ન તા કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પશુ જીવનની જેમ જીવન વ્યર્થ જાય છે. આ લાક તેા અગડે જ છે, પરંતુ પરલેાક પણ બગડે છે वरं ज्वलदयस्तम्भ - परिरम्भो विधीयते । न पुनर्नरकद्वार - रामाजघन • સેવનનું ― Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આગથી તપેલા લાઢાના થાંભલાને આલિ ંગન કરવું સારૂં' છે પર ંતુ નરકના દ્વાર સમાન સ્રીનું સેવન કરવું સારૂં નથી. તીવ્રકામી-પરી ગામાં નરક ગતિમાં પડે છે. જ્યાં લેાઢાથી તપેલા લાલ થાંભલા સાથે અનેને આલિંગન દેવડાવે છે. છેદન-ભેદન-કાપવુ વગેરે મહાવેદના એમાંથી પસાર થવું પડે છે. પરમાધામીના હાથથી ખચવું ઘણુ મુશ્કેલ થઈ જાય છે. આગામીમાં નપુંસકના ભવ ધારણ કરવા પડે છે, અતૃપ્ત વાસનાથી અધૂરી ઈચ્છ.માં આત્મહત્યા કરવાવાળાને ભૂત-પ્રેત વ્યંતર-ચૂડેલને જન્મ લેવાના વખત આવે છે. એક ક્ષણના સુખની પાછળ મહાપાપ....મહાદુ:ખ જન્મ-જન્મના દુઃખેાની પર’પરા ઊભી થઈ જાય છે. પૂર્વના મહાપુરૂષોના જીવન ચરિત્રાનુ` સ્મરણ કરી : હવે આ મહાપાપથી બચવાને માટે અમારે પહેલાના સેકડા મહાપુરૂષોના પવિત્ર જીવન પ્રસંગાનું સ્મરણ કરવું પડશે. તેમના પ્રેરક જીવનથી કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીને— “મટ્ઠાનનો ચેન રાતઃ સવસ્થાઃ” મહાપુરૂષો જે માગે ગયાં છે તે માર્ગ આપણે પણ અપનાવીએ. તે માગ ઉપર ચાલીને મહાન બનવાના પ્રયત્ન કરીએ. ભૂતકાળને એક સમય તેવે પણ હતા જ્યારે માતાએ પુત્રને આદશ ચિરત્રા સંભળાવી હતી, જીવનમાં પ્રેરણા કરનારી વાર્તાઓ સંભળાવતી હતી. જેના ફળ સ્વરૂપ બાળક પરાક્રમી-તેજસ્વી-શુદ્ધ-સાત્વિક બનતા હતા. પરતુ હાય, અફ સાસ ! આજની માતાઓ પાસે તે જ્ઞાન પણ નથી અને તે કળા પશુ નથી, રહી. આજની માતાએ સિનેમાની વાર્તા સંભળાવે છે, દેખાડે છે. વિચારે ! માળકનુ ભાવિ કેવુ બનશે ? કુંવારી માતાના આ કલિયુગમાં માતાએ તેા સેંકડા ઓ બને છે પરંતુ માતૃત્વની ફરજ બજાવવાવાળી કેટલી માતા છે ? પુત્રને જન્મ આપવા માત્રથી માતા મની જવું ઘણુ' સહેલુ` છે. પરંતુ માતૃત્વપણ નિભાવવુ' સહેલુ નથી. આજે આ ઘણું બધું આવશ્યક છે. અમને કંઈક પ્રેરણા મળે - એવા દૃષ્ટાંતાથી આ દેશની સૌંસ્કૃતિના ઇતિહાસ ભરેલા છે. ઉજ્જવલ સેાનેરી ઈતિહાસ છે. ઘણાં આદર્શ જીવનના દૃષ્ટાંત છે. પરરંતુ એ ખખર નથી કે આજે વર્તમાનકાળના ઈતિહાસ કેવે! લખાશે ? પ્રત્યેક વર્તમાન કાળના એક દિવસ ભૂતકાળ રૂપે બને જ છે બધા ભાવિના દિવસે અનુક્રમે એક Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ પછી એક વમાનમાં આવીને ભૂતકાળના મહાસાગરમાં નદીઓની જેમ મળી જાય છે. અમારું જીવન તે તેવુ` પ્રેરણાદાયી નથી પરંતુ અમે તે ફાઈના જીવનમાંથી પ્રેરણા લઇએ. આદશ બ્રહ્મચારી-વિજય શેઠ વિજયા શેઠાણી ! કચ્છ દેશના ભદ્રેશ્વર તીમાં અદામ શ્રેષ્ઠિને એકના એક પુત્ર દેવકુમાર સમાન વિજયકુમાર હતેા. એક દિવસ ચૌવન વયમાં ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયા. બ્રહ્મચય ના મહિમાનું વ્યાખ્યાન સાંભળવા ગયા. બ્રહ્મચર્યના મહિમાનું વ્યાખ્યાન સાંભળીને ભાવના જાગૃત થઈ અને શ્રાવક જીવનનું ચાથું વ્રત લીધું. લગ્ન ન થાય ત્યાં સુધી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરીશ અને લગ્ન પછી સ્વસ્રી સાથે પણ મહેનાના ૧૫ દિવસ શુકલ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરીશ. તે નગરની ધનાવહ શેઠની કન્યા વિજયાએ પણ પેાતાના મનમાં કૃષ્ણુપક્ષના ૧૫ દિવસ બ્રહ્મચર્ય પાલવાના સંકલ્પ કર્યાં, પ્રતિજ્ઞા કરી. ભાગ્ય સયાગવશ ભવિષ્યમાં આ એના લગ્ન થયા પહેલી રાત્રિના સમયે બંનેએ પરસ્પર વાત કરી અને કોઈનું મન દુઃખી ન થયું. તેએ અતૃપ્ત કામ તૃષ્ણાના ભાગી નહેતા. અનન્ત જન્મમાં મૈથુન સેન્ચુ છે આથી સતાષ માનીને ઘણા આનંદ સાથે બ્રહ્મચર્ય પાળવા લાગ્યા. બન્નેએ વિચાર કરી લીધા કે આપણે આ વાત ગુપ્ત રાખવી છે. કોઈ ને પણ ન કહેવી અને જે આપણી વાત પ્રગટ થઇ જાય તે તે દિવસે દીક્ષા લઇ લેવી સાથે રહેતા બંનેએ વર્ષો સુધી એવુ શુદ્ધ બ્રહ્મચર્યાં પાળ્યું કે ચંપાનગરીમાં પધારેલા વિમલસેન કેવલજ્ઞાનીને નગરશેઠ જિનદાસે વિનતિ કરતાં પૂછ્યું હું કૃપાળુ મેં ૮૪ હજાર સાધુ મહારાજાને એકી સાથે ગોચરી વહેારાવવાના અભિગ્રહ કર્યાં છે. વર્ષો વીતી ગયા છે તે હવે હું શું કરૂં ? મારે અભિગ્રહ કેવી રીતે પૂરા થશે? કેવલજ્ઞાની ભગવતે કહ્યુ.. કચ્છ દેશના વિજય શેઠ અને વિજયા શેઠાણી જે મહાન બ્રહ્મચારી છે તેની ભક્તિ કરે, તેનાથી ૮૪ હજાર સાધુઓને આહાર-પાણી-ગાચરી વહેારાવ્યા જેટલે પુણ્ય લાભ તમે ઉષાન. કરશે। જિનદાસ શેઠે તેમ જ કર્યુ. વિજય શેઠ અને વિજયા શેઠાણીની પ્રતિજ્ઞા પૂર્ણ થતા જ તેઓએ પણ દીક્ષા લીધી. વિચાર કેત્ર' પવિત્ર જીવન ? કેવુ શુદ્ધ પવિત્ર બ્રહ્મચય દાંપત્ય જીવનમાં પાળ્યું હશે કે કેવલજ્ઞાની એ પણ પ્રશ’સા કરી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભાવિ પત્નીને બહેન કરીને માની જે કન્યાની સાથે સાંજે લગ્ન થવાના છે તેને ગામની બહાર પાણી ભરતી જોઈને અજ્ઞાન ભેળા ભેચનદાસે પૂછયું એ બહેન! આ ગામમાં....અમુક શેઠનું ઘર કયાં આવ્યું છે? બંને એકબીજાથી અજાણ હતા. આજના જમાનાની તો વાત જ જુદી છે. લગ્નના પહેલાં જ બધું પૂર્ણ થઈ જાય છે. લેચનદાસ ગામમાં સસરાને ઘેર પહોંચ્યા, સાંજે લગ્ન થયા રાત્રે પત્નીનું મેટું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અરે..! મેં તો આપને બહેન કહીને બોલાવી હતી. હવે હું બહેની સાથે કેવી રીતે અનુચિત વ્યવહાર કરું? બંને તે વાત ઉપર તૈયાર થઈ ગયા દુનિયા ભલે પતિ-પત્ની માને પણ આપણે તે ભાઈ–બહેનના ઉચ્ચ આદશથી જ જીવન વિતાવવું શ્રેયકર છે. બંને સંમત થઈ ગયા અને તેવું જ જીવન વિતાવ્યું. વાહ...કેવું પવિત્ર જીવન રાખ્યું હશે ?....... સૌ..સૌ..વાર માથું ઝુકી જાય છે. ૮૪ ગ્રેવીશી સુધી અમર થુલિભદ્રસવા મી ભૂતકાળના ઇતિહાસની સેંકડે આયકારક વાતે લેક માનસના પટ પરથી અદશ્ય પણ જ થઈ જશે, આ બધું શકય છે, પરંતુ ૮૪ વીશી સુધી અમર રહેવાવાળા મહાકામ વિજેતા થૂલિભદ્રનું નામ નહીં ભૂલી જવાય #ારું માવાન વા'' ના લેકમાં ભગવાન મહાવીરની પછી ગૌતમ સ્વામી અને તેના પછી જિન સ્થૂલિભદ્ર સ્વામી મહાન કામવિજેતાનું નામ કલ્પસૂત્ર જેવા પવિત્ર આગમશાસ્ત્રમાં સુવ ક્ષરેથી લખાઈ ગયું છે. કેશા વેશ્યાને ત્યાં બાર વર્ષ રંગરાગને રસિ કામના કીડા બનેલા શાકડાલમંત્રીના પુત્ર સ્થલિભદ્દે સવયં દીક્ષા ગ્રહણ કરી... અને પહેલું માસુ કોશા વેશ્યાના ઘરે કરવા માટે ગુરૂ પાસેથી આજ્ઞા લઈને ગયા. જેની સાથે તીવ્રરાગમાં ૧૨ વર્ષ એક ભેગીના રૂપમાં વિતાવ્યા હતા. તેની સામે કેટલાક દિવસોમાં એક મહાન યોગી બનીને ચાતુર્માસ માટે આવ્યા છે ૪-૬ મહિનાનું પૂરું ચોમાસુ સેટીનું અગ્નિ પરીક્ષાનું વીત્યુ, હિમાલયની ગુફામાં અથવા જંગલોમાં અથવા. આશ્રમમાં જઈને તે કામને જીતવું ઘણું સરળ હોય છે. પરંતુ ધન્ય હતા તે સ્થૂલિભદ્ર જેએ કામથી બળતા ઘરમાં રહીને પણ ન બન્યા, ન જ ડગ્યા. અને કેશા વેશ્યાને પણ એક આદર્શ શ્રાવિકા બનાવીને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ પછી ત્યાંથી નીકળ્યા અને દુષ્કર દુષ્કરકારક હૈ સ્થૂલિભદ્ર! ધન્ય છે તમને !...આ રીતે ગુરૂના મુખથી પ્રશંસાને પાત્ર બન્યા આજે કામી વિષયાસકત ભાગી આવા પ્રખલ શક્તિ સમૂહ આદર્શ મહા પુરૂષાનુ પ્રભાત સમયે અને સૂતી વખતે સ્મરણ પણ કરે તે જીવન ધન્ય બની જાય. જીવનમાંથી વિષય વાસનાને તિલાંજલિ આપવામાં મદદ મળશે. આષાઢાભૂતિ અકિમુનિ, ન દિષેણ મુનિ.વગેરે વેશ્યાના નિમિત્તે કારવશ ચારિત્રથી પડયા. પરંતુ પડીને પણ...કેટલે ઊંચે આદશ બનાવ્યું ? વેશ્યાના ઘરે બેસીને પ્રત્યેક દિવસે ૧૦ ભાવિક મુમુક્ષુએને ચારિત્રને માટે સમજાવીને તૈયાર કરીને પ્રભુની પાસે દીક્ષા લેવા માટે મેાકલતા હતા. થાંડુ માથુ ખંજવાળીને પણ વિચારીએ ! શુ એક પતિત સ્થાનમાં રહીને, શું એક વેશ્યાના ઘરમાં રહીને, કેઈ રાજ દસ જણને દીક્ષાને માટે તૈયાર કરીને મેકલી શકે છે? શું સહેલું છે ? સાધારણ વાત છે? આપ પોતાના સારા ઊંચા ઘરમાંથી પણ એકને પ્રત્યેક વિસે તે શું ? જિંદગીમાં પણ ન મેકલી શકે તે પછી સવાલ જ કયાં રહે ? તે જ ન ક્રિષણ વિ. મહાત્મા જ્યારે ઉત્કૃષ પામ્યા ત્યારે કેવી રીતે પામ્યા ? એક ક્ષણની પણ વાર ન લાગી. બ્રહ્મચારીની શાલના પ્રભાવ ઃ~~ આ કામ ખંભાત શહેરમાં કેઈ ધનાઢ્ય શેઠે અકલ શ્રી સંધ સમક્ષ અખંડ બ્રહ્મચર્ય વ્રત પત્નીની સાથે લીધું અને એની ખુશાલીમાં મિત્રોને ભેટમાં શાલ મેાકલી. એમાં એક શાલ મંત્રીશ્વર પેથડને પણ મેકલી. પેથડશા તે. કમાટમાં રાખીને રાજ તે શાલનું દČન કરતા, નમસ્કાર કરતા. એક દિવસે પત્નીએ પૂછી જ લીધું, “અરે પતિદેવ! આ શું તમે શાલને રાજ નમસ્કાર કરે! છે, તા અત્યારે ઠંડીના દિવસેામાં એઢતા કેમ નથી ?’” પેથડશાએ કહ્યું. “અરે, આપણામાં એવી યેાગ્યતા કયાં છે? આ તા બ્રહ્મચારીની શાલ છે અને આપણે તે આજે પણ અબ્રહ્મ સેવી છીએ. હું તેા રાજ પ્રાર્થના કરતા હાથ જોડીને નમસ્કાર કરૂ છું કે આપણે પણ એવા ચાગ્ય બ્રહ્મચારી મનીએ.” પત્ની સમજી ગઈ અને એ જ ક્ષણે તેણે પણ હાથ જોડી લીધા. મનેએ હાથ જોડીને આજીવન શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાના પચ્ચક્ખાણ કર્યાં. વાહ!' કેવા ધન્ય તેએ હતા. બ્રહ્મચારી બનવામાં ફક્ત ૧ મીનીટ લાગી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ “આ કામને તથા બધાને ધિક્કાર છે. ભર્તૃહરી । यो चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जन सजनोढन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च ।। કામી સ્ત્રીના વિચિત્ર ચરિત્રનો વિચાર કરીને પણ આ સંસાનથી વિરકત બનવું ખરેખર શ્રેયસ્કર છે. આ વિષયમાં રાજા ભર્તૃહરીને પ્રસંગ જોઈએ—પતાની પત્ની પિંગલા રાણી ઉપર અત્યંત રાગ હતું, રાજા-રાણને સુખી સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. પરંતુ અત્યંત કામી–મહાકામી રાણીએ એક મહાવતને પિતાને બીજે પ્રેમી (ચાર) બનાવીને એની સાથે ગુપ્ત સ્વરૂપે મૈથુન સેવન કરવા લાગી. રાજાએ આપેલું એક દિવ્ય ફળ રાણીએ પ્રેમથી મહાવતને આપી દીધું અને મહાવત પણ મહાકામી હતે. એને એક વેશ્યા ઉપર અત્યધિક પ્રેમ હતો. કામીના કામનો અન્ત કયાં છે ? કયાં સંતોષ છે? રાણુની સાથે સંબંધ કરતાં પણ કામ શાંત ન થા, તૃપ્ત ન થયે અને તે પેલી વેશ્યામાં પણ આસકત થશે. તેણે તે ફલ વેશ્યાને ખાવા માટે આવ્યું પરંતુ વેશ્યાએ વિચાર્યું કે હું તે આમ પણ મહાપાપ કરીને પેટ ભરી રહી છું તે હું આ ફળને ખાઈને દીર્ઘજીવી, અમર બનીને શું કરીશ? એના કરતાં તે બીજાને ખાવા માટે આપી દઉં તે જ ઉત્તમ છે. પરંતુ તેને દઉં ? રાજાને આપું એ જ શ્રેષ્ઠ છે, રાજા ભર્તુહરી પરોપકારી, પ્રજાપ્રિય, ઉત્તમ રાજા છે. તે વધારે જીવે તે ઉચિત છે. આમ વિચારીને કલા વેશ્યાએ તે રાજાને ભેટ આપ્યું. રાજાએ ફળ જોઈને આશ્ચર્ય વ્યકત કર્યું....અરે વેશ્યા ! આ તારી પાસે કયાંથી આવ્યું ? રાજાને તીવ્ર ઝંધ જોઈને વેશ્યા ગભરાઈ ગઈ અને ભયથી સાચું કહી દીધું. રાજાએ મહાવતને બોલાવ્યો. સખત સજાને ભય બતાવવાથી મહાવત પણ સાચું બોલી ગયે-કે મને રાણીએ આપ્યું છે. હવે રાજાની આંખે જાણે ફાટી ગઈ. રાજાએ રાણીને મારી કાવત્રુ પકડાઈ ગયું અને તે સમયે રાજાના મોંમાંથી ઉપરોકત કલેક નીકળી પડયા અને પોતાના ભાગ્યને ધિક્કારતા રાજાએ આ જ કહ્યું.. અરે... “વિ ત ર ત ર મનં ૨ દૃમાં માં ” તે રાણીને પણ ધિકાર છે, પિલા મહાવતને પણ ધિક્કાર છે. વિષય-વાસનાના દેવ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ કામદેવને પણ ધિકાર છે. આ વેશ્યાને પણ ધિકાર છે. અને એ જ રીતે મને પણ ધિક્કાર છે. - સ્ત્રીઓ પહેલાં પ્રેમ ઉત્પન્ન કરે છે. નેત્રબાણેથી કોઈના હદયનો શિકાર કરે છે. પછી અભિમાન ઉત્પન્ન કરીને તેને બહેકાવે છે. પછી એની સાથે રમત રમે છે. અને અંતે તેને વિષાદમાં છેડી દે છે. એહ દયાવાન પુરૂષોના હૃદયમાં પ્રવેશ કરીને ફરી તેને ભમાવે છે. બિચારો પુરૂષ સ્ત્રીના દોરે બંધાયેલો લફ્ટની જેમ નાચતે રહે છે. સ્ત્રીઓના કામવાસનાથી ભરપુર ચરિત્ર જોઈને બુદ્ધિમાન પુરૂષે વિષયેથી વિરકત થવું જ શ્રેયસ્કર છે. કારણ કે વિષય તે વિષ તુલ્ય છે. विषस्य विषयाणां च पश्यतां महदन्तरम् । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥ વિષ અને વિષયમાં બહુ મોટું અંતર છે. વિષ તો ખાધું હોય અને તે પેટમાં જાય તે માત થાય છે. પરંતુ વિષય તો સ્મરણ માત્રથી, મારે છે. કામદેવ મદનના પણ કામ બાણે છે, તેનાથી તે હણે છે. दर्शनात् स्पर्शनात् श्लेषात् या हन्ति समजीवितम् । हेयोपविषनागीव वनिता सा विवेकिभिः ॥ જે કામદેવની પત્ની સ્ત્રીને કામ દષ્ટિથી જોવાથી, સ્પર્શ કરવાથી અને આલિંગન કરવાથી જીવનની સમતા અને સ્વચ્છતા ક્ષણભરમાં નાશ પામી જાય છે. એવી કમી કમાંગના-વામાંગનાને વિવેકી પુરૂષ યથાર્થ સમજીને ત્યાગ કરી દેવી જોઈએ. ભર્તુહરીએ તો રાણી અને સંસારને ત્યાગ કરીને સંન્યાસ લઈ લીધે. સેંકડો મહાપુરૂષોએ ચારિત્ર ધર્મ સ્વીકાર કર્યો છે. ત્યાગના રાગમાં અને રાગના ત્યાગમાં જે મજા છે. તે જગતમાં કયાંય નથી. અંતે ના, જેણે સમજી વિચારીને ત્યાગ નથી કર્યો એની તે દુર્દશા, દુર્ગતિ ખેની સામે જ છે. કહેવાય છે કે રાજા પ્રદેશને સૂર્યકાંતા, રાણીએ આલિંગનના બહાને ગળું દબાવીને મારી નાખ્યો હતો. કામરાગી વેશ્યાઓએ જ અરણિક મુનિ, આષાઢાભૂતિ, નંદિષેણ જેવા મહા સુનીએને પતન કરાવ્યું હતું, ચારિત્રથી પદભ્રષ્ટ કરીને પાડયા હતા. આ રીતે વૈરાગ્ય શતકથી વૈરાગ્યને બેધ લઈને મનને આ રીતે વૈરાગ્ય ભાવનાથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર સમજાવીને બચાવી લેવું જોઈએ. ભર્તુહરીએ વૈરાગ્યશતક જે સુંદર ગ્રંથ લખ્યો છે. ભેગ ભેગવવાથી કોઈની ભેગતૃષ્ણા તૃપ્ત નથી થઈ, કદાચ હજાર લાખ વર્ષ સુધી ભેગ ભેગવતા રહે તે પણ શું ફાયદો ? અરે, તમને જાણુને આશ્ચર્ય થશે કે, ક૫વાસી દેને એક વખતના વિષય સેવનમાં બે હજાર વર્ષ પણ પસાર થઈ જાય છે તે પણ તૃપ્તિ કયાં છે? સંતોષ કયાં છે? એમનાથી નીચેના દેવને પાંચ વર્ષ એક વખતની ભેગક્રીડામાં પસાર થઈ જાય છે. સૂર્ય ચંદ્રાદિ, જતિષ્ક મંડળના દેવોને દોઢ હજાર વર્ષ પસાર થઈ જાય છે, વ્યંતર દેવને એક હજાર વર્ષ અને અસુરકુમાર વિગેરે ભવનપતિ નિકાયના દેવેને એકવાર વિષય સુખ જોગવતા પાંચ વર્ષ પસાર થઈ જાય છે. (આ પ્રમાણે ઉપદેશ પ્રાસાદ મહાગ્રંથમાં પૂ લક્ષમી સૂરી મહારાજ ૮૯મા વ્યાખ્યાનમાં કહે છે.) હા એઓનું આયુષ્ય પણ ઘણું લાંબુ હેાય છે. વિષય ભેગની પણ આટલી મોટી અવધિ હોવા છતાં પણ સંતોષ નથી, તૃપ્તિ નથી. થતી આજે સમાચારપત્રમાં જે વાત છાપી છે તેને અનુસાર વર્તમાનકાળમાં, પરદેશમાં કેઈએ પિતાની પત્ની સાથે ૪૮ કલાક બે દિવસ સુધી સતત ચુંબન કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. અરે, અફસ છે કે આ કલિયુગમાં આવા પ્રકારના વિક્રમ સ્થાપિત કરાય છે. વિચારો કે તેઓની મેહની સ્થિતિ, પ્રેમની માત્રા કેટલી તીવ્ર હશે ! આ વિચારવું જરૂરી છે કે હાડ, માંસ, મળ, મૂત્ર અને લેહીની આ અશુચિમય કાચા ઉપર લપેટાયેલી આ ચાદર (ચામડી) ઉપર હે મન ! તું શા માટે આટલે મુગ્ધ બને છે? દુધ ઢાળીને પીવાવાળી બિલાડી, પિતાને કંડે લઈને મારનાર કેઈ ઉભું છે એ જોતી નથી. તે જ રીતે કામી સાંસારિક ક્ષણિક સુખને સ્વર્ગીય સુખ માની લઈને નરકની દુર્દશા, કર્મની સજા ને ભૂલી જાય છે. વિવેકી અને દીર્ધદશી એ ભવિષ્યને વિચાર કરીને પોતાનું જીવન બનાવવું જોઈએ, અતિકામી તીવ્ર કામી બનીને પરસ્ત્રીગમન, વેશ્યાવિધવાગમન ના મહાપાપના દુષ્ટ પરિણામ જાણીને એનાથી બચવું જ હિતકર છે. સ્વદાર સંતોષનું વ્રત જેણે લીધું છે તે શ્રાવક ચોથા શ્રતના પાંચ અતિચારને પણ ત્યાગ કરે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ચોથા વ્રતના ૫ અતિચાર અપરિગ્રહીતા ઈવર પરિગ્રહીતા અનંગક્રીડા વિવાહકરણ તીવ્રાનુરાગ ગમન ગમન (૧) વિધવા-કન્યા કુમારિકાની સાથે સંબંધ બાંધવે, (૨) વવશીકૃત-દાસી, નેકર કે વેશ્યાની સાથે સેવન કરવું. (૩) અનંગ એટલે કામ ક્રીડા કરવી. (૪) પારકા છોકરા-છોકરીઓના લગ્ન કરાવવા. (૫) કામના વિષયમાં તીવ્ર આસક્તિ રાખવી. આ પાંચે ય શ્રતધારી શ્રાવકને માટે દોષરૂપ અતિચાર છે. એને ત્યાગ કર, એનાથી બચવું એ જ શ્રતધારીને ધર્મ છે. શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી જ શુદ્ધ પવિત્ર નિષ્પાપ જીવન બનશે. બ્રહ્મચર્યની મહત્તા સર્વત્ર છે. - અજુનમાળી જે પાપી હત્યારે પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય ના બળથી શેભતા સુદર્શન યુવાનને જોઈને રતબ્ધ બની ગયે, એની કષાય વૃત્તિ શાંત થઈ ગઈ, પ્રભુ મહાવીરના ચરણેના શરણુથી તેનું પણ કલ્યાણ થયું. દાસી પુત્ર ચિલાતી જેણે લગ્નની ચેરીમાં શેઠની કન્યા સુષમાનું અપહરણ કર્યું હતું કારણકે તેની ભેગેછા તેની સાથે હતી પરંતુ હવે તે મળી શકે તેમ ન હોવાથી રસ્તામાં તલવારથી તેનું ગળું કાપી નાખ્યું. સાધુ મહારાજથી ત્રણ શબ્દને ધર્મ મળે. ઉપશમ વિવેક સંવર...અને પિતાના પાપે પેઈને શુદ્ધ બન્યો. પનીની પાછળ ઉન્મત્ત તુલસી એક દિવસ સંત તુલસીદાસ બન્યા, કામાંધ બિલવમંગળ જ સંત સૂરદાસ બન્યા. લંપટ કપિલે પણ કપિલ કેવળી બનીને મોક્ષ મેળવ્યું. હિટલર, નેપોલિયન જેવા પણ બ્રહ્મચર્યને મહત્વ આપતા હતા. અને આ વાતનું કડક અનુશાસન પિતાના સમાં રાખ્યું હતું. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આચાર્ય શ્રી રત્નાકર સૂરિ મહારાજે આદીશ્વર પ્રભુ સમક્ષ આત્મનિંદાની પચ્ચીસ–૨નાકર પ્રાર્થનામાં અત્યંત અશ્નપૂર્ણ ઉદ્દગાર કાઢીને પોતાના પાપેને અતીવ પશ્ચાત્તાપ કર્યો છે. જેમાં કામ વિચાર સંબંધી લાગેલા દોષોને પણ પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો છે. ચિદાનંદ બ્રાહ્મણ પરિવાર સહિત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ધરે ભજન કર્યું અને રાતના બધાની વૃત્તિમાં કામે પ્રવેશ કર્યો. તેના પરિણામે પુત્રે માતા સાથે, પિતાએ પુત્રી સાથે આ રીતે બધાએ અનાચારનું સેવન એકબીજા સાથે કર્યું. વિકૃતિઓથી પરિપૂર્ણ તામસિક આહાર, ૌષ્ટિક વિગઈઓને આહાર જે પચાવી શકવામાં ન આવે તે વિગઈએ. વિકાર ઉત્પન્ન કરીને જીવન બરબાદ કરીને દેશે. આથી આહાર નિયંત્રણ પણ બ્રહ્મચર્ય માટે અત્યંત જરૂરી છે. पालो पत्ति खात है, उन्हे सतावे काम । निशदिन हलवा निगलते, उनकी जाने राम ॥ अग्नि मध्य बलवो भलो भलो ही विष की पान । शील खंडवो नही भलो नहीं कछ शील समान ॥ આનો અર્થ સુસ્પષ્ટ છે, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરતા સંયમી સાધુ મહારાજ જેવી રીતે પિતાના બ્રહ્મચર્યની રક્ષા કરે છે, તેવી રીતે સર્વ જનોએ બ્રહ્મચર્ય ગુણની રક્ષા કરવી જોઈએ. તેઓ અઢાર હજા૨ શીલાંગ રથના ધા૨ક છે. બ્રહ્મચર્યની પ્રશંસા કરતા તેના અઢાર હજાર પ્રકાર બતાવ્યા છે. એને મહીમા જગતમાં અદ્દભૂત છે. એ વ્રત જગમાં દીવે છે....” મેવ વ્રતં શ્રાદ, શ્રાવ કાત્ર ? – આ એક જ વ્રત એવું છે કે જે ત્રણે લોકમાં પ્રશંસનીય છે. પૂજવા ચગ્ય છે. એના વિના બધું નિરર્થક છે. બ્રહ્મચારીને માટે બધું જ સાધ્ય છે, ધરતીકંપ કરવાની શક્તી બ્રહ્મચારીમાં છે... વીતરાગી પરમાત્માના ચરણેમાં કેટિ....કેટિ પ્રાર્થના છે, કે હે પ્રભુ! અમને સર્વને શુદ્ધ બ્રહ્મચારી બનવાની બુદ્ધિ અને શક્તિ આપે. 卐 शिवमस्तु सर्व जगतः卐 " नमो बमवयधारिण" Page #66 -------------------------------------------------------------------------- ________________ વિષયક F શ્રી ધર્મે નાથસ્વામિને નમઃ | 5. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા ૨ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શ નાચાર્ય –મુબઈ ) | આદિ મુનિ મંડળના વિ.સં. ૨૦૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસદરમ્યાન શ્રી ધમનાથ પે. હે. જેનનગર .મૂ. જૈન સંઘ-અમદાવાદ - તરફથી યોજાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * 2 ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના @ “પા.પ6ી, સજા, ભારે” @ - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત સાતમી પુસ્તિકા પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા સ્વ. કેશવલાલ ડોસાભાઇ દેસાઈ - તથા સ્વ. વિમળાબેન અજિતકુમાર દેસાઈ ની પ્રથમ પુણ્યતિથિએ તેમની પુણ્ય સ્મૃતિમાં પૂ સાદેવીજી લાવણ્યશ્રી જી મ. ના સદુપદેશથી ચંપાબેન કેશવલાલ દેસાઈ કેશવલાલ ડોસાભાઈ દેસાઈ 97, બ્રહ્મપુરી, પતાસાપેળ, ગાંધીરોડ, અમદાવાદ–૧. સમસ્ત દેસાઈ પરિવારના ઉદાર સૌજન્યથી... પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રદ્ધિ કરવામાં આવી છે. Sain Education intepat ainelibrary.org